11 ફેબ્રુ, 2021

રુદ્રી એટલે શું?

શિવ આરાધના શામાટે ? - રુદ્રી શું છે ?

             રુદ્રી વિશે આપણે બધાએ કયાંકને ક્યાંક તો સાંભળ્યું જ હશે કે આ શિવમંદિરમાં આજે રૂદ્રી છે કે, લઘુરુદ્ર છે. બ્રાહ્મણો તેમજ શિવઉપાસકો માટેનો શિવને પ્રસન્ન કરવા માટેનો ઉત્તમ પાઠ એટલે રુદ્રી.
        
        રુદ્રી વિશે કહેવાય છે કે
        “રુત દ્રાવ્યતિ ઈતિ રુદ્ર" 
એટલે કે, રુત એટલે કે દુઃખ અને દુઃખનું કારણ, તેને જે દૂર કરે છે, નાશ કરે છે તે રુદ્ર છે. અને આવા શિવના રુદ્ર સ્વરૂપને પ્રસન્ન કરવા માટેની સ્તુતી એ રુદ્રી. 

        વેદોમાં રુદ્રી અંગે ના જે મંત્રો છે, તેને શુક્લ યજુર્વેદીય, કૃષ્ણ યજુર્વેદીય, રુગ્વેદીય મંત્રો કહે છે. સૌરાષ્ટ્ર - ગુજરાત માં શુક્લ યજુર્વેદીય રુદ્ર મંત્રો વધારે પ્રચલિત છે.

રૂદ્રની આ સ્તુતી, રુદ્રી માં મુખ્ય આઠ અધ્યાય હોવાથી તેને અષ્ટાધ્યાયી કહે છે. આ સ્તુતીમાં રુદ્ર ની જે મુખ્ય આઠ મૂર્તિઓ છે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, ચંદ્ર, સૂર્ય અને આત્મા. તેના સ્વરૂપોનું વર્ણન છે. 

સ્થૂળ રીતે આ અધ્યાયોમાં:
- પ્રથમ અધ્યાયમાં ગણપતિની સ્તુતી છે.
- બીજા અધ્યાયમાં ભગવાન વિષ્ણુ ની સ્તુતી છે.
- ત્રીજા અધ્યાયમાં ઈન્દ્રની સ્તુતી છે.
- ચોથા અધ્યાયમાં સૂર્યનારાયણની સ્તુતી છે.
- પાંચમો અધ્યાય તે હાર્દ છે તેમાં રુદ્ર ની સ્તુતી છે. 
- છઠ્ઠા અધ્યાયમાં મૃત્યુંજયની સ્તુતી છે.
- સાતમાં અધ્યાયમાં મરૂત દેવતાની સ્તુતી છે. અને,
- આઠમા અધ્યાયમાં અગ્નિ દેવતાની સ્તુતી છે.

   આમ આઠ અધ્યાય માં તમામ દેવતા ની સ્તુતિ થઈ જાય છે. શિવ સર્વ દેવો માં વ્યાપ્ત હોય તેમજ શિવલિંગ માં સર્વ દેવો નો સમાવેશ થઈ જતો હોય, શિવલિંગ પર અભિષેક કરતા આ આઠે - આઠ અધ્યાય બોલી શકાય છે.

પંચમ અધ્યાયે કે જે આ સ્તુતીનો મુખ્ય ભાગ છે, તેમાં ૬૬ મંત્ર છે. એકથી ચાર અધ્યાય ત્યારબાદ પાંચમા અધ્યાયનું અગિયાર વખત આવર્તન અને ત્યારબાદ છ થી આઠ અધ્યાયના પઠનથી એક રુદ્રી થઈ ગણાય. 
મુખ્ય વસ્તુ રુદ્ર ના પાંચમા અધ્યાય નો અગિયાર વખત પાઠ કરવો એ હોય તેને એકાદશીની પણ કહે છે. 

શિવ સમક્ષ આ પાઠ ચોક્કસ આરોહ -અવરોહ અને શુધ્ધ ઉચ્ચારણથી બોલવા માં આવે તેને પાઠાત્મક રુદ્રી કહે છે. આ પઠનની સાથોસાથ શિવલિંગ પર જલ કે અન્ય દ્રવ્યનો અભિષેક ચાલુ હોય તો તેને રુદ્રાભિષેક કહે છે અને આ રીત યજ્ઞ કરતા હોય તો હોમાત્મક રૂદ્રી થઈ ગણાય.
 
પાંચમાં અધ્યાયનું સળંગ ૧૧ વખત આવર્તન લેવાને બદલે તેનો આઠમાં અધ્યાય સાથે સંપુટ લેવાની પધ્ધતિ ને નમક - ચમક કહે છે. 

   હવે જો પંચમ અધ્યાય ૧૨૧ વખત આવર્તન થયો હોય તો તેને લઘુરુદ્ર કહે છે . 
- લઘુરુદ્રના ૧૧ આવર્તનને મહારૂદ્ધ અને
- મહારૂદ્રના ૧૧ આવર્તનને અતિરુદ્ર કહે છે.
- રુદ્ર ના ૧ પાઠથી બાળકોના રોગ મટે છે.
- રુદ્ર ના ૩ પાઠથી મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે.
- રુદ્ર ના ૫ પાઠથી ગ્રહોની નકારાત્મક અસર થતી નથી.
- રુદ્ર ના ૧૧ પાઠથી ધનલાભ તથા રાજકીય લાભ મળે છે.
- રુદ્ર ના ૩૩ પાઠથી ઈચ્છાઓ પૂર્તિ થાય છે તથા શત્રુનાશ થાય છે.
- રુદ્ર ના ૯૯ પાઠથી પુત્ર , પૌત્ર , ધન , ધાન્ય , ધર્મ , અર્થ તથા મોક્ષ પ્રાપ્તિ થાય છે.

રુદ્રાભિષેક એ શિવ આરાધના ની સર્વ શ્રેષ્ઠ રીત છે ,કેમકે વૈદિક મંત્રો ના શ્રવણ અને મંદિર ની ઊર્જા થી સાધક તન્મય થઈ જતો હોય સાધક માં શિવ તત્વ નો ઉદય થાય છે.

        આ ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણ એ મહાભારત ના યુધ્ધ વખતે અર્જુન ને બતાવેલ ૧૧ મંત્રો ના સમૂહ ને "પુરાણોકત રુદ્રાભિષેક "કહે છે .આ પાઠ ૧૧ વખત કરવા થી એક રુદ્રી નું ફળ મલે છે. ઉચ્ચાર સરળ હોય હાલ આ પાઠ લોકો માં વધારે પ્રચલિત છે. આમ છતા વેદ મંત્રો ની રુદ્રી ની મજા જ અનેરી છે. 

સમય અભાવે કે અન્ય કારણો સર જો વૈદિક રુદ્રીના પાચંમા અધ્યાય ના ૧૧ પાઠ થઈ શકે તેમ ન હોય તો સળંગ પાઠ કરવો. તેમા આધ્યાત્મિક રીતે વ્યક્તિ ના મન -બુધ્ધિ -કવચ -હ્રદય -નેત્ર -તેમજ રિલેશન ની બાબતો નિર્મળ થાય તેવી વૈદિક રુચાઓ હોય શુક્લ યજુર્વેદી વૈદિક રુદ્રી નો સળંગ પાઠ કલ્યાણ કારી છે. - અસ્તુ.
                                                                     
શિવ આરાધના શામાટે ?
અત્યારના સ્પર્ધાત્મક વિશ્વમાં ટકી રહેવા માટે મોટીવેશનલ બૂકસ, પ્રેરણાત્મક પ્રવચનો, સેમીનાર, ... વર્કશોપ વગેરે ખૂબજ સફળતાપૂર્વક યોજાતા રહે છે. તેમાં હકારાત્મકતા ૫ર ભાર મૂકવાની અને નકારાત્મક બાબતો પ્રત્યે દુર્લક્ષ સેવવાની બાબત મુખ્ય છે. કેમકે મનોવિજ્ઞાન તેમજ સૃષ્ટિનો પણ સિધ્ધાંત છે કે જે બાબત પર તમે ધ્યાન આપો તે વૃધ્ધિ પામે છે.

હવે શિવ વિશે વાત કરીએ તો શિવએ સમસ્ત વિદ્યાઓ ના જ્ઞાતા છે. જયોતિષ શાસ્ત્ર, યોગ શાસ્ત્ર, નૃત્યવિધા, વ્યાકરણ વગેરે ના પ્રવર્તક ભગવાન શિવ છે. વૈદિક, પૌરાણીક, સાંસારીક કે શાસ્ત્રને લગતી તમામ બાબતોમાં શિવ તત્વ જ વિદ્યમાન છે. આપણા શરીરનું સંચાલન ‘પ્રાણ , અપાન , વ્યાન , સમાન , ઉદાન , નાગ , કૂર્મ , ક્રિકલ , દેવદત્ત , ધનંજય’ આ દશ પ્રકારનાં પ્રાણથી થાય છે. આપણે જાણીએ જ છીએ કે જયારે ‘પ્રાણ’ શરીરમાંથી ચાલ્યા જાય ત્યારે માત્ર ડેડબોડી જ બાકી રહે છે. ઉપર દર્શાવેલ વિવિધ પ્રકારનાં પ્રાણમાંથી કોઈ લોહીના પરિભ્રમણનું કાર્ય કરે છે. તો કોઈ શરીર માટે નકામા વિષ દ્રવ્યોને દૂર કરવાનું, કોઈ આંખ ની પાંપણ ખોલબંધ કરવાનું સૂક્ષ્મ કાર્ય કરે છે.

🕉️🙏🏻🌹હર હર મહાદેવ હર 🌹🙏🕉️

8 ફેબ્રુ, 2021

५. धम्मक धम्मक आता हाथी( काव्य)

 
स्वाध्याय

काव्य के आधार पर रिक्त स्थानों की पूर्ति कीजिए । 
( कीमती , सूड , पूँछ , लम्बी , खम्भे , केले , बड़ा )
 ( १ ) हाथी सबसे बड़ा प्राणी है।
 ( २ ) हाथी केले खाता है।
( ३ ) हाथी की सूंड लम्बी होती है ।
 ( ४ ) हाथी को पूछ छोटी होती है । 
( ५ ) हाथी सूंड में पानी भरकर नहाता है । ( ६ ) हाथी के लम्बे दाँत कीमती होते है । 
( ७ ) हाथी के पाँव खंभे जैसे होते है । 
                 ***********

समानार्थी शब्द लिखिए ।
 ( १ ) पानी -जल, सलिल

( २ ) हाथी - गज

( ३ ) धम्मक - हाथी के चलने की आवाज

 
 विरुद्धार्थी शब्द लिखिए ।
 ( १ ) उठाना xगिराना
 ( २ ) आना x जाना
( ३ ) छोटा x बड़ा
( ४ ) ऊँचा xनीचा
 ( ५ ) पकड़ना xछोड़ना
 ( ६ ) रोना x हसना
     
     *****************
निम्नलिखित काव्य पंक्तियाँ पूर्ण कीजिए ।  
जब पानी  में जाता हाथी , भर - भर सूंड़ 

नहाता हाथी , कितने केले खाता हाथी , 

यह तो नहीं  बताता हाथी ।

          **************

 निम्नलिखित वाक्यों का मातृभाषा में अनुवाद कीजिए ।
 ( १ ) अपनी सूंड उठाता हाथी ।
*પોતાની સૂંઢ ઉઠાવતો હાથી.
 
( २ ) हाथी सरकस में खेल दिखाते हैं । 
*હાથી સર્કસમાં ખેલ બતાવે છે.

( ३ )मोर हमारा राष्ट्रीय पक्षी है । 
* મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે.
 
( ४ )हाथी के दो दाँत होते है ।
*હાથીના બે દાંત હોય છે.
      
        ****************

 प्रश्नों के उत्तर दीजिए : (  પ્રશ્નોના જવાબ આપો)
 ( १ ) हाथी किस तरह आता है ? 
उत्तर : हाथी धम्म - धम्म करता आता है । * ( २ ) नहाने के लिए हाथी सूंड में क्या भरता है ? 
उत्तर : नहाने के लिए हाथी सँड़ में पानी भरता है । * 
( ३ ) हाथी क्या खाकर बताता नहीं है ? उत्तर : हाथी केले खाकर बताता नहीं है । 
* ( ४ ) हाथी पानी कहाँ डालता है ? क्यों ? उत्तर : हाथी पानी अपने ऊपर डालता है , क्योंकि वह नहाना चाहता है । 
 ( ५ ) हाथी क्या हिलाता है?
उत्तर: हाथी अपनी सूंड हिलाता है।
( ६ )हाथी पानी में क्या करता है ?
उत्तर: हाथी पानी में जाता हैं।
( ७ ) हाथी के पैर कैसे होते हैं?
उत्तर: हाथी के पैर खंभे जैसे है।

         *****************





7 ફેબ્રુ, 2021

16.માતૃહૃદય

સમાનાર્થી શબ્દો  લખો
( 1 ) જંગલ =વન , અરણ્ય
( 2 ) ડર = ભય , બીક  
( 3 ) શિશુ = બાળક , બચ્યું 
( 4 ) વરહ = વર્ષ , સાલ , 
( 5 ) નજર = દષ્ટિ , ધ્યાન
 ( 6 ) ઓસાણ = યાદ , સ્મૃતિ 
( 7 ) ધરતી = ધરા , પૃથ્વી 
( 8 ) રક્ષણ = રખેવાળી , જતન 
( 9 ) અદભુત = આશ્ચર્યકારક , અજબ 
( 10 ) ગોદ = ખોળો , ઉછંગ
         *******************
 વિરુદ્ધાર્થી શબ્દો લખો : 
( 1 ) મુશ્કેલ X સરળ
 ( 2 ) સૂકાં X લીલાં
 ( 4 ) જુદાં X ભેગાં 
( 5 ) રક્ષણ X ભક્ષણ
 ( 6 ) પ્રેમ X નફરત , ઘૃણા 
          ***************

 સાચી જોડણી લખો
 ( 1 ) પશ્ચિમ
 ( 2 ) આજીવન
 ( 3 ) ઝૂંપડાં
 ( 4 ) ફૂલડાં
 ( 5 ) પથ્થર
( 6 ) શિશુ
 ( 7 ) અસ્તિત્વ
 ( 8 ) બલિહારી
 ( 9 ) અદભુત
( 10 ) વિનતિ , વિનંતી , વિનંતિ 
         **************
 નીચેના શબ્દસમૂહ માટે એક - એક શબ્દ આપો :
 ( 1 ) જિંદગીના અંત સુધી – આજીવન , જીવનપર્યત 
( 2 ) એક જ નામથી ઓળખાતો લોકસમૂહ – કોમ
 ( 3 ) માલધારીઓએ જંગલમાં બાંધેલાં ઝૂંપડાંઓના સમૂહનું નાનું ગામ – નેસ નેસડો
 ( 4 ) ઢોરઢાંખર રાખનાર અને એના ઉપર નભનાર જાતિ – માલધારી
 ( 5 ) સિંહની ગર્જના – ડણક
 ( 6 ) ભાંગી - તૂટી પણ મીઠી લાગે તેવી બાળકની ભાષા - કાલી બોલી
 ( 7 ) લગભગ અડધી ઉંમરનું – આધેડ
 ( 8 ) કાંટાવાળાં વૃક્ષોની ગીચ ઝાડી – કાંટ 
 ( 9 ) જવાબદારી કે રક્ષણ વિના એકલું અટુલું મૂકેલું – રેઢું
         *******************
પ્રશ્નો ના ઉત્તર આપો :
 ( 1 ) ગિરનાર કોની જેમ બેઠો છે ? 
ઉત્તર : ગિરનાર કોઈ અવધૂત ( વૈરાગી બાવા ) ની જેમ બેઠો છે .
 ( 2 ) પ્રાગડ ફૂટે એટલે માલધારીઓ શું કરતા ?,
 ઉત્તર : પ્રાગડ ફૂટે એટલે માલધારીઓ ભેંસો અને બીજાં ઢોરોને લઈ ચરાવવા ઊપડી જતા .
 ( 3 ) બાળકની ઉંમર કેટલી હતી ?
 ઉત્તર : બાળકની ઉંમર ચારેક વરસની
 હતી . 
( 4 ) બાળકને નદીની ભેખડમાં ગલૂડિયા જેવું શું દેખાયું ?
 ઉત્તર : બાળકને નદીની ભેખડમાં ગલુડિયા જેવું સિંહનું બચ્ચું દેખાયું .
 ( 5 ) માલધારી સ્ત્રીનો જીવ અડધો કેમ થઈ ગયો ?
 ઉત્તર : માલધારી સ્ત્રીનું બાળક તેની પાછળ - પાછળ આવતું હતું . કરગઠિયાં વીણતાં તે બાળકને ભૂલી ગઈ . જ્યારે તેણે સિંહણની ડણક ( ગર્જના ) સાંભળી ત્યારે તેને બાળક યાદ આવ્યું . બાળકને ન જોતાં માલધારી સ્ત્રીનો જીવ અડધો થઈ ગયો . 
 ( 6 ) સિંહણ બાળકથી કેટલી દૂર હતી ? ઉત્તર : સિંહણ બાળકથી સાત ફૂટ દૂર
 હતી .
 ( 7 ) આખરે બંને માતાઓએ શું કર્યું ? 
ઉત્તર ઃ આખરે બંને માતાઓએ એકબીજા સાથે આંખ મિલાવી ને પોતપોતાનાં શિશુને લઈને ચાલી ગઈ . માલધારી સ્ત્રીને નેસમાં અને સિંહણને પોતાની બોડમાં જવું હતું . 
             *************

સ્વાધ્યાય
 
 નીચેના પ્રશ્નોના ઉત્તર આપો : 
( 1 ) “ ગીરપ્રદેશ ” કોને કહેવાય છે ?
ઉત્તર : સૌરાષ્ટ્રમાં આવેલા ગિરનાર પ્રદેશનાં પશ્ચિમી જંગલો ‘ ગીરપ્રદેશ ' , 
“ ગીરપ્રદેશ ”  કહેવાય છે .
 ( 2 ) માલધારી સ્ત્રીઓ શું કામ કરતી
 હતી ?
 ઉત્તર : માલધારી સ્ત્રીઓ સવારે દહીં વલોવતી અને સાંજે બળતણ વીણવા  ગીરનાં જંગલોમાં નીકળી પડતી હતી .
 ( 3 ) બાળક માતાથી પાછળ કેમ રહી
 ગયું ? 
ઉત્તર : માતા સૂકો લાકડાં વીણતી - વીણતી આગળ ચાલી ગઈ અને તેનું બાળક ધીમે ધીમે ફૂલડાં ચૂંટતું હતું એટલે પાછળ રહી ગયું . 
 ( 4 ) બાળક પોતાની સાથે નથી એવી માતાને ક્યારે ખબર પડી ?
 ઉત્તર : સૂકાં લાકડાં વીણતી માતાએ સિંહની ડણક સાંભળી . એને પોતાનું બાળક સાંભર્યું , પોતાની આસપાસ બાળકને ન જોયું ત્યારે માતાને ખબર પડી કે પોતાનું બાળક પોતાની સાથે નથી .
 ( 5 ) માતાને કયું દશ્ય જોઈને ધરતી ગોળ ગોળ ફરતી લાગી ?
 ઉત્તર : એક બાજુ માલધારી શિશુ સિંહબાળને રમાડી રહ્યું હતું અને બીજી બાજુ સિંહણ એના બચ્ચાને જોઈ એની નજીક આવી રહી હતી . માલધારી શિશુની  માતાએ આ ભયાનક દશ્ય જોયું અને તેને ધરતી ગોળ ગોળ ફરતી લાગી .
 ( 6 ) શિકાર માટે ગયેલી સિંહણ શિકાર કર્યા સિવાય શા માટે પાછી ફરી ?
 ઉત્તર : શિકાર માટે ગયેલી સિંહણને માનવબાળની ગંધ આવી , તેથી સિંહણ પોતાના વહાલસોયાના રક્ષણ માટે શિકાર કર્યા સિવાય પોતાની બોડ તરફ પાછી
 ફરી . 
         **************


4 ફેબ્રુ, 2021

ગુજરાત મોરી મોરી રે


  સાચી જોડણી લખો

 ( 1 ) પનિહારી 
( 2 ) નર્મદ
 ( 3 ) મીટ 
( 4 ) નીરતીર
       *********************
  નીચેના શબ્દોના બે - બે સમાનાર્થી શબ્દો લખો :
 ( 1 ) ઝાઝું = પુષ્કળ , વધુ
 ( 2 ) હીર = સત્ત્વ , દૈવત
 ( 3 ) નમણી = નાજુક , સુંદર
 ( 4 ) કપરું = મુશ્કેલ , અઘરું
 ( 5 ) ભોમ = ભૂમિ , જમીન
 ( 6 ) અમી = અમૃત , મીઠાશ
 ( 7 ) ટૂક = ટોચ , શિખર 
( 8 ) દોહ્યલું = મુશ્કેલ , દુર્લભ
      *****************
 વિરુદ્ધાર્થી શબ્દો લખો :
 ( 1 ) ઝાઝી × થોડી
 ( 2 ) અમૃત x વિષ
 ( 3 ) સુખ x દુઃખ
 ( 4 ) દોહ્યલું x સોહ્યલું
         *****************
 નીચેના શબ્દસમૂહો માટે એક - એક શબ્દ આપો :
 ( 1 ) બારસાખની બહાર દેખાતો ઉપલો છેડાનો ભાગ – ટોડલો
 ( 2 ) લોકોનું એક સામટું આગળ
 ધસવું – ઊમટવું 
       ******************

અભ્યાસ

 નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

 ( 1 ) ગુજરાતને કવિએ કેવી કહી છે ? ઉત્તર : ગુજરાતને કવિએ મોંધેરી કહી છે .
 ( 2 ) નર્મદાનું બીજું નામ કહો .
 ઉત્તર : નર્મદાનું બીજું નામ “ રેવા ' છે .
 ( 3 ) ‘ ચરોતર ' પ્રદેશ ક્યાં આવેલો છે ? ઉત્તર : ‘ ચરોતર ' પ્રદેશ મહી અને સાબર નદીઓ વચ્ચે આવેલો છે . એ ચરોતરમાં 104 ગામો આવેલાં છે .
 ( 4 ) સારસની જોડી ક્યાં સહેલ કરે છે ? ઉત્તર : જલાશયના કિનારે સારસની જોડી સહેલ કરે છે .
 ( 5 ) નર્મદના સમયે ગુજરાતની સ્થિતિ કેવી હતી ? 
ઉત્તર : નર્મદના સમયમાં ગુજરાતની સામાજિક સ્થિતિ સારી નહોતી , ગુજરાતનું જીવન દોહ્યલું હતું .
     ******************

 પ્રશ્નોત્તર
 
 નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

 ( 1 ) કાવ્યમાં ગુજરાતના કયા કયા પ્રદેશોનો ઉલ્લેખ કર્યો છે ? એ પ્રદેશો માટે જાણીતા છે ?
 ઉત્તર : કાવ્યમાં ગુજરાતના ચરોતર અને ચોરવાડ પ્રદેશોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે . ચરોતર એની ફળદ્રુપ જમીન અને ઔદ્યોગિક વિકાસ માટે તેમજ ચોરવાડ દરિયાકિનારાના વિહારધામ તરીકે જાણીતા છે . 
( 2 ) ગુજરાતની કઈ કઈ નદીઓ અને પર્વતોનો ઉલ્લેખ થયેલો છે ? એમની વિશિષ્ટતા કાવ્યના આધારે જણાવો .
 ઉત્તર : ગુજરાતની નદીઓ અને એમની વિશેષતાઓ : સાબર : સાબરકાંઠાના ઇશાન ભાગથી વહેતી સાબરમતી હિંમતનગર નજીક હાથમતીને મળે ત્યાં સુધી સાબરમતી ‘ સાબર ’ તરીકે અને પછી ‘ સાબરમતી ’ તરીકે ઓળખાય છે . કવિએ સાબરમતી સાથે સંકળાયેલી વીરગાથાઓનું સ્મરણ રેવા : નર્મદાનું બીજું નામ ‘ રેવા ’ છે , “ રેવા ' એટલે કૂદવું . નર્મદા ઠેકઠેકાણે ભૂસકા મારે છે . તેથી તેનું નામ રેવા પડ્યું છે . રેવાના અમૃત જળના ધીમા અવાજનો કવિએ ઉલ્લેખ કર્યો છે . ગુજરાતના પર્વતો અને એમની વિશેષતાઓ : ગિરનાર ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે . એની ટ્રકોનો ઉલ્લેખ કરીને , કવિએ એનું ઐતિહાસિક તથા ધાર્મિક મહત્ત્વ દર્શાવ્યું
 છે . પાવાગઢ : પાવાગઢ પર્વત ઉપર કાલિકામાતાનું મંદિર છે . ત્યાંનું ધાર્મિક વાતાવરણ ભક્તોનાં હૃદય ભરી દે છે . ઈડરિયો ગઢ : ઈડરના ઈડરિયા ગઢનું જૂનું નામ ' ઈલ્વદુર્ગ ” હતું . અનેક કહેવતો , લોકોક્તિઓ અને લોકગીતોમાં ' ઈડરિયા ગઢ'નો ઉલ્લેખ થયો છે .
 ( 3 ) ગુજરાતનું સૌદર્ય કયા શબ્દોમાં નિરૂપવામાં આવ્યું છે ? 
ઉત્તર : ગુજરાતનું સૌંદર્ય સાબરનાં મની સોણલાં , રેવાનાં અમૃત ( જળ ) , સમદરનાં મોતીની છોળો , ગિરનારી ટુકો ને ઈડરિયો ગઢ , પાવાગઢ , ચોરવાડ નિરૂપવામાં આવ્યું છે . 

3 ફેબ્રુ, 2021

પરીક્ષાની સુચના

* પરીક્ષાની સુચના ૧. પરીક્ષા વિષે વિચારી – વિચારી વધારે ચિંતા કરવા કરતાં જીદગીમાં દરેક પગલે કસોટી આપવી પડે છે . એવું વિચારીને નિર્ણય કરી આત્મ શક્તિની સાથે જે તે કસોટીને કેવી રીતે સફળતાથી પાર કરી શકાય તેના તરફ ધ્યાન આપવું . ૨. પરીક્ષાની પૂર્વ તૈયારી ન કરતા વિદ્યાર્થીઓ પછી ખોટી પદ્ધતિઓનો ઉપયોગ કરવાની વેતરણમાં પોતાની જાતને ચિંતામાં નાખી દે છે . ખરાબ પદ્ધતિઓનો ડર પરીક્ષાના ડર કરતાં વધારે હોય છે . ૩. જે વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી ઠીક રીતે કરી શકતો નથી તે લગાતાર પોતાના અધ્યાપક કે શિક્ષકના સંપર્કમાં રહીને કઠિન મુદ્દાઓનો ઉકેલ મેળવે , ઉપરાંત વધારાના વર્ગોમાં જઈને પણ અભ્યાસ પૂરો કરી શકે છે . 

૪. પરીક્ષા ખંડમાં આપેલ પ્રશ્નપત્રને શાંત ચિત્તે અને એકાગ્ર મને વાંચન કરી પ્રશ્નને બરાબર સમજી વિચારી સરસ રીતે સુંદર આકર્ષક મરોડદાર સુવાચ્ય અક્ષરોમાં જવાબ લખવો . ૫. પરીક્ષામાં જો તમે બધુ ભૂલી જાઓ તો ગભરાયા વગર આંખો બંધ કરી શાંતચિત્તે બેસી લાંબો શ્વાસ લઈ ધીમેથી છોડી થોડી વાર મગજ અને શરીરને આરામ આપો . ત્યારબાદ વિચારો – યાદ કરો . ૬. લખતા લખતા કદાચ કંઈ ભૂલી જાઓ તો , આગળના પ્રશ્નોનો ઉત્તર લખવાનું શરૂ કરી દો . ૭. પરીક્ષાનો બધો જ સમય પરીક્ષા ખંડમાં જ વીતાવો . જલ્દીથી ઉત્તર લખી પરીક્ષા ખંડ છોડવાની જગ્યાએ જે ઉત્તર લખ્યા છે તેને એક વાર વાંચી જાઓ . કેમ કે જો કદાચ તમારાથી ભૂલ થઈ હોય તો તમે સુધારી શકો . ૮. જે વિષયની પરીક્ષા આપી રહ્યા છો તેની સાથે ઓતપ્રોત રહીને ચિંતન મનન કરો . ઉપ

31 જાન્યુ, 2021

14.સારા અક્ષર ( ધોરણ 6 -ગુજરાતી)


*વિરુદ્ધાર્થી શબ્દ લખો : 

( 1 ) લીસું X ખરબચડું
 ( 2 ) અણિયાળી x બુઠ્ઠી
 ( 3 ) મોંધું x સસ્તુ , સોંઘું
 ( 4 ) ધીરજ x અધીરાઈ
*******************

સાચી જોડણી લખો

( 1 ) હાર્દિક
 ( 2 ) ખડિયો 
   ( 3 ) કેળવણી 
( 4 ) વર્તુળ 
***************
નીચેના શબ્દોના બે - બે સમાનાર્થી શબ્દો લખો
( 1 ) મસ્ત = સરસ , સુંદર 
( 2 ) કાયમ = નિત્ય , હંમેશાં 
( 3 ) ગરબડ = અવ્યવસ્થા , ગોટાળો
 ( 4 ) બહુ = ખૂબ , પુષ્કળ 
( 5 ) રીત = પદ્ધતિ , ઢબ
 ( 6 ) શરમ = સંકોચ , ક્ષોભ
**************
 નીચેના શબ્દસમૂહ માટે એક - એક શબ્દ આપો : 

( 1 ) સહેલાઈથી તૂટી જાય તેવું – બટકણું
( 2 ) બૉલપેનમાં મૂકવાની શાહીવાળી પાતળી નળી – રીફિલ 
( 3 ) સ્વચ્છ , સુંદર લખાણ – સુલેખન 
( 4 ) શાહી રાખવાનું પાત્ર -દવાત , ખડિયો
*****************
 નીચેનાં વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે જણાવો 
( 1 ) “ અરે વાહ ! તારી નોટનાં પાનાં કેવાં મસ્ત છે ! '
 ઉત્તર : આ વાક્ય હાર્દિક મેહુલને કહે છે ( 2 ) “ બધા ભિલ્લુ પણ નક્કી થઈ ગયા છે . બધા તમારી વાટ જુએ છે . ” 
ઉત્તર : આ વાક્ય સોનલ મેહુલને કહે છે ( 3 ) “ મારા અક્ષર ગમે તેના પર લખું પણ સરસ આવે છે . ” 
ઉત્તર : આ વાક્ય સોનલ હાર્દિકને કહે છે
( 4 ) “ કલમથી લખીએ તો જ અક્ષર સરસ આવે . ”
 ઉત્તર : આ વાક્ય અશરફના પિતાજી અશરફને કહે છે . 
( 5 ) “ અક્ષર સારા હોય તો ગમે તેનાથી લખો , અક્ષર સારા જ આવે . ” 
ઉત્તર : આ વાક્ય રાધા હાર્દિકને કહે છે .
( 6 ) “ ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે . 
ઉત્તર ઃ આ વાક્ય ગાંધીજીએ તેમની આત્મકથામાં લખ્યું છે .
*************
અભ્યાસ

નીચેના પ્રશ્નોના ઉત્તર આપો

( 1 ) સાહેબ બધાંને મેહુલની નોટ બતાવે છે , તે બાબતે હાર્દિક શું માને છે ? 
ઉત્તર : સાહેબ બધાંને મેહુલની નોટ બતાવે છે , તે બાબતે હાર્દિક માને છે કે તેની નોટનાં પાનાં લીસાં અને સરસ છે . 
( 2 ) “ ચારજો’ને બદલે ક્યો શબ્દ 
વંચાયો ?
 ઉત્તર : ‘ ચારજો’ને બદલે ‘ મારજો ' શબ્દ વંચાયો .
 ( 3 ) “ મારી નોટનાં પાનાં લીસાં છે ' એવું કોણ કહે છે ? 
ઉત્તર : ‘ મારી નોટનાં પાનાં લીસાં છે ' – એવું મેહુલ કહે છે . 
( 4 ) સોનલના પપ્પા તેને કેવી નોટ લાવી આપે છે ? 
ઉત્તર : સોનલના પપ્પા તેને માટે સસ્તી નોટ લાવી આપે છે .
( 5 ) અશરફ કલમને શેમાં બોળવાનું 
કહે છે ? 
ઉત્તર : અશરફ કલમને શાહીના ખડિયામાં બોળવાનું કહે છે . 
( 6 ) “ ઓડનું ચોડ વેતરાઈ જવું 
એટલે શું ? 
ઉત્તર : ‘ ઓડનું ચોડ વેતરાઈ જવું ' એટલે વિચિત્ર કે કંઈને બદલે કંઈ થઈ જવું . 
( 7 ) સોનલનાં દાદીમાએ અક્ષર સુધારવા માટે શી સલાહ આપી ? 
ઉત્તર : સોનલનાં દાદીમાએ અક્ષર સુધારવા માટે એ સલાહ આપી કે સવારે વહેલા ઊઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવા અને હાથ ઠરી જાય પછી એવા હાથે ધીમે ધીમે સરસ રીતે લખવાનું .
************************

સ્વાધ્યાય

 નીચેના પ્રશ્નોના ઉત્તર આપો ઃઃ
 ( 1 ) બધાં બાળકો મેહુલની નોટ કેમ જોતાં હતાં ?
 ઉત્તર : મેહુલના અક્ષર સારા હતા અને તે લખતી વખતે છેકછાક નહોતો કરતો . એટલા માટે બધાં બાળકો મેહુલની નોટ જોતાં હતાં .
 ( 2 ) સોનલના સારા અક્ષર આવે છે , તેનું ક્યું કારણ રાધા આપે છે ? 
ઉત્તર ઃ સોનલના સારા અક્ષર આવે છે તેનું કારણ આપતાં રાધા કહે છે કે , સોનલ અણીવાળી પેન્સિલથી લખે છે એટલે એના અક્ષર સારા આવે છે . 
( ૩ ) ગાંધીજીએ અક્ષરો વિશે શું કહ્યું છે ? ઉત્તર : ગાંધીજીએ અક્ષરો વિશે કહ્યું છે કે , “ ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે . ' 
( 4 ) કલમથી કેવી રીતે લખાય છે ? 
ઉત્તર ઃ ક્લમને દવાત ( શાહીના ખડિયા ) માં બોળીને લખાય છે . 
( 5 ) ધવલે કલમના બદલે બૉલપેનથી લખવાના ક્યા ફાયદા બતાવ્યા ?
 ઉત્તર : ધવલે કલમના બદલે બૉલપેનથી લખવાના આ ફાયદા બતાવ્યા :  પેન્સિલની માફક અણી છોલવાની ચિંતા નહિ . ઇન્ડિપેનની માફક શાહી ભરવાની કડાકૂટ
નહિ . હાથ ગંદા થવાનો કોઈ ડર નહિ અને રીફિલ ખલાસ થાય એટલે બદલી નાખવાની .
***************



લકુલીશ યોગ યુનિવર્સિટીના સ્થાપકઃ સ્વામી રાજર્ષિ મુનિ

🙏યોગની દિવ્ય પરંપરા 🙏

લકુલીશ યોગ યુનિવર્સિટીના સ્થાપકઃ સ્વામી રાજર્ષિ મુનિ 

આલેખનઃ- રમેશ તન્ના

ભારતમાં સ્વામી રાજર્ષિ મુનિ જેવા ઘણા યોગગુરૂ અને સાધકો છે જેમણે યોગની પ્રતિષ્ઠા વધારી છે. અને એ પણ યોગ વ્યાપક અને પૂર્ણ અર્થમાં.

કોણ છે આ સ્વામી રાજર્ષિ મુનિ ? 

ગુજરાતે તેમને ઓળખવા જેવા છે.

કોઈ કાળે ઉચ્ચ અધિકારી રહેલા સ્વામી રાજર્ષિ મુનિ પરમ યોગી અને જીવન-સાધક છે. તેઓ લકુલીશ ઈન્ટરનેશનલ ફેલોશિપ્સ એનલાઈટમેન્ટ મિશન (લાઈફ મિશન) સંસ્થા દ્વારા ભારતીય સંસ્કૃતિના પુનરૂત્થાનનું કાર્ય કરી રહ્યા છે. ૧૯૭૬થી આ સંસ્થા યોગ વિદ્યાલયો ચલાવે છે. સ્વામી રાજર્ષિ મુનિના માર્ગદર્શનમાં અત્યાર સુધી લાખો લોકો યોગ શીખ્યા છે, જેમાં મોટી સંખ્યામાં વિદેશીઓનો પણ સમાવેશ થાય છે.

આ સંસ્થાની વિશેષતા એ છે કે અહીં યોગ શીખવા માટે એક પણ પૈસો લેવામાં આવતો નથી.
અને હા, સ્વામી રાજર્ષિ મુનિએ ગુજરાતને એક પરમ ભેટ આપી છે. એ ભેટ છે યોગ યુનિવર્સિટીની. ગુજરાતમાં સ્થપાયેલી લકુલીશ યોગ યુનિવર્સિટીના તેઓ પ્રણેતા છે.

***

શિવપુરાણમાં માતા ઉમાજીએ શિવ ભગવાનને હવે પછીના તેમના અવતારો વિશે પૂછ્યું હતું. ભગવાન શિવજીએ સતયુગ, ત્રેતાયુગ અને દ્રાપરયુગ સુધીના પોતાના ૨૭ અવતારો કહ્યા પછી જણાવ્યું હતું કે દ્રાપર અને કળિયુગના સંધિકાળ દરમ્યાન પોતાનો ૨૮મો અવતાર સિદ્ધ ક્ષેત્રમાં થશે. જ્યાં ભગવાન પોતે એક મૃત બાળકની કાયામાં અવરોહણ કરીને અવતાર લેશે. તેથી એ સિદ્ધ ક્ષેત્ર કાયાવરોહણ તરીકે ઓળખાશે. આ ૨૮મા અવતારમાં એ બાળકના હાથમાં લકુટ (કે લકુલ) હશે, દંડ હશે. તેથી એ અવતારનું નામ લકુલીશ હશે. એવું કહેવાય છે કે ભગવાન લકુલીશજી આશરે ૪૫૦૦ વર્ષ પહેલા વડોદરા પાસેના કાયાવરોહણ ગામમાં પ્રગટ થયા.

એમ પણ મનાય છે કે ભગવાન લકુલીશે એકેશ્વરવાદ અને સનાતન સંસ્કૃતિના પ્રચાર માટે પોતાના ચાર શિષ્યોને ચાર દિશામાં મોકલ્યા. એ વખતે કાયાવરોહણ ગુજરાતનું કાશી ગણાતું. ભારત વર્ષના ખૂણે ખૂણેથી વિદ્વાનો અહીં આવતા અને શાસ્ત્રાર્થ કરતા. એવું માનવામાં આવે છે કે કેટલાક સમય પછી ભગવાન લકુલીશજીને લાગ્યું કે મારું અવતાર કાર્ય હવે પૂરું થયું છે તેથી તેમણે લીલા સંકેલી લીધી. એ પછી કાળક્રમે લકુલીશ આધ્યાત્મિક પરંપરા લુપ્ત થઈ ગઈ તેમ માનવામાં આવે છે.

૪૫૦૦ વર્ષ પહેલાંની આ આધ્યાત્મિક પરંપરા ૧૯૧૩માં એટલે કે ૧૧૬ વર્ષ પહેલાં ફરીથી પ્રવાહિત થઈ. ૧૯૧૩માં ભગવાન લકુલીશજીએ કોલકત્તા નિવાસી બંકિમબાબુને હરિદ્વાર ખાતે યોગદીક્ષા આપી. તેમનું નામ રખાયું સ્વામી પ્રણવાનંદજી. તેમણે ૧૭ વર્ષની એકાંતિક યોગ સાધના કરી અને ૧૯૩૦માં દેહ છોડ્યો હતો. એવું માનવામાં આવે છે કે તેમના દેહનું શુદ્ધિકરણ કરીને સાક્ષાત્‌ લકુલીશ ભગવાને તેમાં પરકાયા પ્રવેશ કર્યો હતો. એ પછીથી સ્વામી પ્રણવાનંદજી રૂપે ભગવાન લકુલીશજીએ ૧૯૧૩માં ડભોઈમાં જન્મેલા બાળ સરસ્વતીચંદ્રને, તેમના ૧૯મા વર્ષે મુંબઈમાં યોગદીક્ષા આપી હતી.
 
એના ૪૦ વર્ષ પછી ૧૯૩૧માં મોરબી જિલ્લાના શાપર ગામમાં જન્મેલા અને આગળ જતાં સરકારના ક્લાસ વન ઓફિસર બનેલા યશવંતસિંહ જાડેજા પોતાના જન્મ દિવસે, મહા વદ નોમના દિવસે સ્વામી કૃપાલ્વાનંદજી પાસે સંન્યસ્તદીક્ષા લે છે અને તેમને નામ મળે છે રાજર્ષિ મુનિ.
આ રાજર્ષિ મુનિ એ જ, જેમને 2019માં ભારત સરકારે ‘પ્રધાનમંત્રી યોગરત્ન પુરસ્કાર’થી નવાજ્યા હતા.

૧૯૭૬માં સ્વામી કૃપાલ્વાનંદજીએ કાયાવરોહણ ગામે ગુજરાતનું સર્વપ્રથમ યોગ વિદ્યાલય શરૂ કર્યું હતું. તેનું નામ અપાયું હતું લકુલીશ યોગ વિદ્યાલય. એ વખતે જ તેમણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે ગુજરાતમાં એક યોગ યુનિવર્સિટી હોવી જોઈએ. તેમની એ ઈચ્છા સ્વામી રાજર્ષિ મુનિએ પૂર્ણ કરી. ૨૦૧૩માં ગુજરાત સરકારે લકુલીશ યોગ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. 

***

સ્વામી રાજર્ષિ મુનિના પૂર્વાશ્રમની વાત પણ રસપ્રદ છે. ૧૧મી ફેબ્રુઆરી ૧૯૩૧ના રોજ તેમનો જન્મ દેવીસિંહજી સામતસિંહજી જાડેજાના ઘરે પોરબંદરમાં થયો હતો. જોકે તેમનું વતન હતું મોરબીનું શાપર ગામ. દેવીસિંહજી સૌરાષ્ટ્રના પોરબંદર રજવાડાના મહારાજાના સહાયક કેમ્પમાં સેવા આપતા હતા. દેવસિંહજીનો પરિવાર શાપર ગામના જાડેજાના પ્રતિષ્ઠિત પરિવાર હતો. તેમના પરિવારને સમાજ માનની નજરથી જોતો. તેઓ પ્રતિષ્ઠિત સાહિબજીના વંશજ હતા. તેમનાં માતા મોંઘીબા ઝાલાનાં દીકરી હતાં. જેઓ લીમડી રાજ્યના રાજા હતા. તેમના ભાઈ ખેંગારજી કચ્છ રાજ્ય સાથે સંકળાયેલા હતા.

આમ તેઓ રાજવી પરિવારમાંથી આવતા હતા અને તેમણે નાનપણમાં ઘણો વૈભવ ભોગવ્યો હતો. તેમનો પ્રારંભિક ઉછેર માતા-પિતાના માર્ગદર્શનમાં થયો હતો. જ્યાં તેમનો જન્મ થયો એ પોરબંદરમાં બે વર્ષ રહ્યા પછી તેઓ ૧૯૩૩માં પોતાના વતન શાપર ગામમાં આવી ગયા હતા. અહીં તેમણે પ્રાથમિક શિક્ષણ લીધું હતું. ૧૯૩૮માં આગળ ભણવા તેઓ લીમડી ગામે ગયા હતા. રાજપૂત છાત્રાલયમાં રહીને તેઓ ભણ્યા હતા. ૧૯૪૬માં તેમણે મેટ્રિક્યુલેટ કર્યું હતું.

યુવાન યશવંતસિંહ શાળા જીવનમાં ખૂબ ખીલ્યા હતા. અનેક રમતોમાં તેઓ કુશળ હતા. ક્રિકેટ અને ટેનિસમાં તો તેઓ શ્રેષ્ઠ હતા. આ સમયગાળામાં જ તેમણે પોતાનામાં રહેલા પ્રેમ અને કરૂણાના ગુણો બતાવ્યા હતા. એ પછી તેઓ ભાવનગરની શામળદાસ ગાંધી કોલેજમાં ભણ્યા અને પછી આગળ મુંબઈ ભણવા ગયા. 

મુંબઈની ડેક્કન કોલેજમાં તેમણે પોસ્ટગ્રેજ્યુએટનો અભ્યાસ કર્યો હતો. ૧૯૫૩માં તેઓ સમાજશાસ્ત્ર વિષયમાં અનુસ્નાતક થયા. એ પછી તેમણે પીએચડીની તૈયાર કરી હતી. જોકે ૧૯૫૪માં સૌરાષ્ટ્ર સરકારમાં જોડાયા. ૧૯૫૪થી ૬૨ સુધી તેમણે રાજ્ય સરકારના અધિકારી તરીકે સેવા બજાવી. ગુજરાત સરકાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના સરકારી અધિકારીઓને તેમણે તાલીમ આપી છે.

આ દરમિયાન જ યોગ સાથે તેમનો નાતો જોડાયો. આગળ જતાં તેઓ યોગી બન્યા. સ્વામી કૃપાલ્વાનંદજી સાથે તેઓ સઘન રીતે જોડાયા. ૨૬મી જૂન, ૧૯૬૯ના રોજ સ્વામી કૃપાલ્વાનંદજીના સાનિધ્યમાં તેમણે મંત્રની શરૂઆત કરી. 26મી જૂન, 2020 ના રોજ એ ઘટનાને બરાબર 51 વર્ષ થયાં. એ પછી તેમણે સતત ૧૫ મહિના સુધી જાપ અને પ્રાણાયામ કર્યા. સ્વામી રાજર્ષિ મુનિએ ૧૯૬૯થી આ સાધનાનો પ્રારંભ કર્યો. એ પછી તો ૨૪-૨૬ નવેમ્બર, ૧૯૭૦ દરમ્યાન તેમણે એક શિબિરમાં સ્વામી કૃપાલ્વાનંદજી પાસેથી શક્તિપાતની દીક્ષા લીધી.

એવું કહેવાય છે કે ધ્યાનના પાંચમા સત્ર સુધીમાં સ્વામી રાજર્ષિ મુનિએ કુંડલિની જાગૃત કરી હતી. તેમણે આ વિશે પછીથી લખ્યું હતું કે ‘આમ શક્તિપાતના એક અઠવાડિયામાં હું કુંડલિની નજીક આવ્યો. આ અસાધારણ પ્રગતિ માત્ર ગુરૂ દેવીશક્તિની કૃપાના લીધે જ શક્ય બન્યું હતું. જે સાધુ ગુરૂકૃપા પામે છે તે સાધુઓ જ કુંડલિની જાગૃત કરી શકે છે.’ 

૧૧મી ફેબ્રુઆરી ૧૯૭૧ના રોજ તેમણે પોતાનું ઘર છોડી દીધું. થોડો સમય મલાવ રહ્યા. એ પછી સ્વામી કૃપાલ્વાનંદજી સાથે કાયાવરોહણ ગયા. તેમના જન્મ દિવસે 13મી ફેબ્રુઆરી, ૧૯૭૧ના રોજ તેમનો સન્યાસ શરૂ થયો અને તેમને નવું નામ મળ્યું સ્વામી રાજર્ષિ મુનિ.

સ્વામી રાજર્ષિ મુનિએ સાધનાના માર્ગે ખૂબ પ્રગતિ કરી. એ સાથે સાથે તેમણે સંસ્થાને વૈશ્વિક વ્યાપ આપ્યો અને પ્રતિષ્ઠા પણ અપાવી. લકુલીશ આધ્યાત્મિક પરંપરાને તેમણે સમગ્ર વિશ્વમાં ઓળખ આપી છે. એવું કહેવામાં આવે છે કે ખેચરીમુદ્રામાં અપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરનારા સ્વામી રાજર્ષિ મુનિને ૨૨ વર્ષની સાધના પછી ગેબી વાણી સંભળાઈ હતીઃ “રાજર્ષિ, તારા જન્મદિવસે હું અવશ્ય આવીશ. તું એકાંતિક સાધનામાં રત રહેજે.” એવું કહેવાય છે કે એ પછી સ્વામી રાજર્ષિ મુનિના જન્મ દિવસે તેમને ભગવાન લકુલીશજીનાં સાક્ષાત્‌ દર્શન થયાં હતાં. ૪૫ મિનિટ સુધી એ દર્શન ચાલ્યું હતું. 

સ્વામી રાજર્ષિ મુનિએ ‘મારી ગુરૂ પરંપરા’ પુસ્તકમાં તેની વિગતવાર વાત કરી છે. એ પછી બીજી વખત પણ તેમને ભગવાન લકુલીશજીના દર્શન થયાં હોવાનું કહેવાય છે. એ વખતે ૧૫ મિનિટનો વાર્તાલાપ થયો હતો અને ભગવાને તેમને યોગનાં બે નિગૂઢ પ્રતિકો, માતૃલિંગ અને રુદ્રદંડ આપ્યાં હતાં.

૧૯૯૬માં તેમણે લાઈફ મિશન સંસ્થાની સ્થાપના કરી હતી. આ સંસ્થાને જમાવવા માટે તેમણે ખૂબ જહેમત કરી. પૂર્વાશ્રમમાં સોના-ચાંદીના ઘૂઘરે રમેલા અને ગાડી સિવાય ક્યારેય પગ નીચે ના મૂકેલા સ્વામી રાજર્ષિ મુનિ દેશના ગામે ગામ ફર્યા. તેમણે સંસ્કાર કેન્દ્રોની સ્થાપના કરી. એ પછી તેમણે ૨૦૦૭માં જાખણ ગામમાં શ્રી રાજરાજેશ્વરધામ ત્રિદેવ મંદિરની સ્થાપના કરી. આ વિશ્વનું એક માત્ર એવું મંદિર છે જ્યાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એક સાથે બિરાજે છે. 

તેમણે અનેક આશ્રમો સ્થાપ્યા. મલાવ, કાયાવરોહણ, જાખણ, કંજેઠા, અશા, વઘાસિયા, ભેલા, નોર્થ કેરોલિના (અમેરિકા)માં આશ્રમો સ્થપાયા છે. હરિદ્વારમાં ભવ્ય ‘ભગવાન લકુલીશ યોગાશ્રમ’નું નિર્માણ થઈ રહ્યું છે.

૧૯૭૬માં ગુરૂ સ્વામી કૃપાલ્વાનંદજીએ જોયેલું સ્વપ્ન પટ્ટશિષ્ય સ્વામી રાજર્ષિ મુનિએ ૨૦૧૩માં પૂરું કર્યું. અમદાવાદમાં એસ.જી. હાઈવે પર લોટસ વ્યુ સ્વરૂપે ઊભેલી ગૌરવવંતી લકુલીશ યોગ યુનિવર્સિટીની તેમણે સ્થાપના કરી. આ સંસ્થામાં અષ્ટાંગયોગના પદવી અભ્યાસક્રમ ઉપરાંત કર્મ, જ્ઞાન અને ભક્તિયોગનનું પણ શિક્ષણ અપાય છે.

લકુલીશ અધ્યાત્મ પરંપરા ચમત્કારોમાં નહીં, પરંતુ સાક્ષાત્કારમાં માને છે. સ્વામી રાજર્ષિ મુનિ વિશ્વ સમક્ષ ભારતીય અધ્યાત્મ જ્ઞાનના વારસાને ખૂલ્લો કરવા માંગે છે. આ પરંપરા ફક્ત ભૌતિક સુખ-સગવડોને મહત્ત્વ ન આપતાં, આત્માને આ જડ પદાર્થોની મોહમાયામાંથી મૂક્ત કરવાનું સૂચવે છે.

સ્વામી રાજર્ષિ મુનિએ યોગને સમગ્ર વિશ્વમાં પ્રતિષ્ઠા અપાવી છે. તેઓ જીવન યોગને વરેલા છે. ભારતીય સંસ્કૃતિની પરંપરાને તેઓ જાણે છે. યોગ એટલે માત્ર કેટલાંક આસનો એવી સીમિત અને સંકુચિત ઓળખ અહીં અભિપ્રેત નથી. ભક્તિ યોગ, જ્ઞાન યોગ, કર્મ યોગ આ બધુ મળીને જીવન યોગ થાય છે. સ્વામી રાજર્ષિ મુનિ ખૂબ મોટા વિદ્વાન છે અને જીવનના પરમ સાધક પણ છે. આવો સમન્વય ઘણી ઓછી વ્યક્તિમાં થતો હોય છે. એ પણ એક સુયોગ છે. અત્યારે તેમને 90મું વર્ષ ચાલી રહ્યું છે. હજી તેઓ સક્રિય છે. ‘સાધુ તો ચલતા ભલા’ પ્રમાણે સ્વામી રાજર્ષિ મુનિ વારાફરતી રાજરાજેશ્વરધામ જાખણ, કાયાવરોહણ અને મલાવના આશ્રમોમાં નિવાસ કરતા રહે છે.
ગુજરાતે સ્વામી રાજર્ષિ મુનિને ઓળખવા જેવા છે. તેમના રસ્તે ચાલવા જેવું છે.✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽🙏🙏

LAKULISH INTERNATIONAL FELLOWSHIP ENLIGHTENMENT MISSION (💐LIFE MISSION💐 )
💐🙏JAY BHAGWAN 💐🙏
✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽✍🏽🙏💐
Lakulish Yoga 
Lakulish Yoga University
Lakulish Yog

27 જાન્યુ, 2021

13. સાગરકાંઠા નો પ્રવાસ (SEM 2) ધોરણ 6

*જોડણી સુધારો: (અઘરા શબ્દો)
( 1 ) વિદ્યાર્થી 
( 2 ) ભૂગોળ 
( 3 ) સમિતિ
 ( 4 ) દરિયાવદિલ 
( 5 ) વૃંદાવન
 ( 6 ) પૌરાણિક 
( 7 ) પ્રાચીન
 ( 8 ) દ્વારકા 
( 9 ) પ્રતિનિધિ 
( 10 ) વરુણ 
      *******************

* નીચેના શબ્દોના બે - બે સમાનાર્થી શબ્દો લખો :
 ( 1 ) નજર = દષ્ટિ , લક્ષ 
( 2 ) કુદરત = નિસર્ગ , પ્રકૃતિ
 ( 3 ) સ્થળ = જગા , સ્થાન
 ( 4 ) પર્વત = પહાડ , ગિરિ
 ( 5 ) અંજલિ = ખોબો , પોશ 
( 6 ) મુગ્ધ = મોહક , સુંદર

   ****************************

 * વિરુદ્ધાર્થી શબ્દો લખો
( 1 ) અમી x ઝેર 
( 2 ) જન્મ X મૃત્યુ 
( 3 ) માન x અપમાન 
( 4 ) ઉદાર x કંજૂસ 
( 5 ) શાપ ૪ આશીર્વાદ 
( 6 ) શરૂઆત x અંત 
( 7 ) વિશાળ x સાંકડું 
( 8 ) સૂર્યોદય x સૂર્યાસ્ત 
( 9 ) પુરાતન x આધુનિક 


* નીચેના શબ્દસમૂહો માટે એક - એક શબ્દ આપો : 
( 1 ) કોઈ સમૂહના નેતા તરીકે ચૂંટાયેલી કે નિયુક્ત થયેલી વ્યક્તિ –પ્રતિનિધિ
( 2 ) પ્રભુનો કે મહાપુરુષનો સંસારમાં જન્મ થવો – અવતાર 
( 3 ) ગોળાકાર મેજ ઉપર સૌ પક્ષો સાથે બેસીને ચર્ચા - વિચારણા કરે તેવું સભા - ગોળમેજી પરિષદ 
( 4 ) વહાણો દ્વારા પરદેશનો વેપાર ખેડવો - વહાણવટું  
( 5 ) દરિયાઓની મુસાફરી કરનાર – દરિયાખેડુ , વહાણવટી , ખલાસી
 ( 6 ) સત્યના પાલનનો આગ્રહ , સવિનય ભંગની લડત - સત્યાગ્રહ
        
        ***********************

* નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
 ( 1 ) વર્ગશિક્ષક સોમનાથભાઈએ ત્રણ વિદ્યાર્થીઓની સમિતિ કેમ નીમી હતી ? એ સમિતિમાં વર્ગના કયા વિદ્યાર્થીઓ હતા ? ઉત્તર : વર્ગશિક્ષક સોમનાથભાઈએ પ્રવાસનું સ્થળ નક્કી કરવા માટે ત્રણ વિદ્યાર્થીઓની સમિતિ નીમી હતી . એ સમિતિમાં વર્ગનાં રેવતી , વરુણ અને સિક્યુ આ ત્રણ વિદ્યાર્થીઓ હતા . 
( 2 ) છેલ્લે કયા સ્થળનો પ્રવાસ યોજાઈ ગયો હતો ? 
ઉત્તર : છેલ્લે આબુ - અંબાજીનો પ્રવાસ યોજાઈ ગયો હતો . 
( 3 ) ઝવેરચંદ મેઘાણીએ બાપુ માટે કર્યું ગીત ગાયેલું ?
 ઉત્તર : ઝવેરચંદ મેઘાણીએ બાપુ માટે ‘ સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ ! ' ગીત ગાયેલું .
( 4 ) સોમનાથનું પ્રભાસક્ષેત્ર કઈ વિશેષતા ધરાવે છે ? 
ઉત્તર : સોમનાથનું પ્રભાતક્ષેત્ર મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે . આ વિસ્તારમાંથી મનુષ્યની પ્રાચીનમાં પ્રાચીન ખોપરી મળી છે . 
( 5 ) વહાણ તોડવાના વિશ્વવિખ્યાત કેન્દ્રનું નામ આપો . 
ઉત્તર : વહાણ તોડવાના વિશ્વવિખ્યાત કેન્દ્રનું નામ મણાર- અલંગ છે .
******************************

* પ્રશ્નોના ઉત્તર આપો :
 ( 1 ) પાટિયા પર કઈ પંક્તિઓ લખાયેલી હતી ? આ પંક્તિઓ કેમ લખવામાં આવી હતી ? 
ઉત્તર : પાટિયા પર નીચેની પંક્તિઓ લખાયેલી હતી : ‘ રેલાઈ આવતી છો ને બધી ખારાશ પૃથ્વીની સિન્ધના ઉરમાંથી તો ઊઠશે અમી વાદળી . ’ આ પંક્તિઓ , વર્ગના પ્રતિનિધિ  સિંધુ ને, એના જન્મદિવસની શુભેચ્છા આપવા માટે લખવામાં આવી હતી .
( 2 ) સમિતિએ કયા સ્થળનો પ્રવાસ યોજવાનું નક્કી કર્યું ? 
ઉત્તર : પ્રવાસસમિતિએ કચ્છનું માંડવી , સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તીથલ આ ત્રણમાંથી સાહેબ કહે તે સ્થળે પ્રવાસ યોજવાનું નક્કી કર્યું . 
 ( 3 ) માધવપુરનું વર્ણન પાઠ આધારે કરો . ઉત્તર : માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે . સદીઓ જૂનાં આંબલી , રાયણ , પપૈયાં તથા નારિયેળીનાં પુષ્કળ ઝાડ અહીં છે . તાજામાજા પોપટ છે . માધવપુરનો મેળો જાણીતો છે . અહીં રુમણિ અને શ્રીકૃષ્ણનાં લગ્ન દર વર્ષે ઉજવાય છે . ભાદર , ઓઝત અને મધુવંતી નદીઓ અહીં સમુદ્રને મળે છે , આખા ઘેડવિસ્તારને એ હરિયાળો અને ફળદ્રુપ રાખે છે . અહીંનો દરિયાકિનારો વિશાળ ને સ્વચ્છ છે . તેથી ઘણા પ્રવાસીઓ તેને પસંદ કરે છે . લોકો અહીંનો સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈને મુગ્ધ થઈ જાય છે . 
( 4 ) ‘ દ્વારકા ’ સ્થળ વિશે ચાર - પાંચ વાક્ય લખો .
 ઉત્તર : દ્વારકા જામનગર જિલ્લાના ઓખા તાલુકાનું મુખ્ય મથક છે . તે સમુદ્રમાર્ગ ભારતમાં પ્રવેશવાનું દ્વાર – ‘ ગેટ વે ઑફ ઇન્ડિયા ! ' હતું . આદિશંકરાચાર્યે ભારતમાં સ્થાપેલા ચાર મઠોમાં દ્વારકાના શારદાપીઠનો મઠ પણ છે . અહીં દ્વારકાધીશ મંદિર અને રુકિમણીના મંદિર ઉપરાંત ઘણાં મંદિરો છે .
( 5 ) આ પાઠમાં ગુજરાતના દરિયાકાંઠાનાં ક્યાં ક્યાં સ્થળોનો ઉલ્લેખ થયો છે ? 
ઉત્તર :  'સાગરકાંઠા નો પ્રવાસ' પાઠમાં ગુજરાતના દરિયાકાંઠાનાં માંડવી , માધવપુર , તીથલ , સોમનાથ , દ્વારકા , ભવનાથ , ચોરવાડ , પોરબંદર , ધોલેરા - લોથલ , મણાર - અલંગ , દીવ - દાંડી તથા જામનગર જેવાં સ્થળોનો ઉલ્લેખ થયો છે .
********************************

* નીચેનાં વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો : 
( 1 ) ‘ સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે . ” 
ઉત્તર : આ વાક્ય શિક્ષક સોમનાથ સાંભળે એ રીતે રેવતી વરુણને કહે છે . 
( 2 ) ‘ લોથલ અને તીથલને કશો સંબંધ ખરો ? ' 
ઉત્તર : આ વાક્ય વરુણ બોલે છે ને શિક્ષક સોમનાથને કહે છે . 
( 3 ) ‘ ઓ લાલ , મેરી પત રખિયો બલા ઝૂલે લાલણ ... !! 
ઉત્તર : આ પંક્તિ વર્ગ સમક્ષ સિંધુ ગાય છે.
   ***************************

કર્મના સિદ્ધાંત

કર્મના સિદ્ધાંત નું માર્ગદર્શન. ફ્રી છો તો શાંતિથી વાંચજો. સુંદર ૧૧ વાતો સમજવા જેવી.

૧ - ભગવાન કયારેય ભાગ્ય નથી લખતાં, જીવન ના દરેક ડગલાં પર આપણો વિચાર, આપણો વ્યવહાર, આપણુ કર્મ જ આપણુ ભાગ્ય લખે છે.

૨ - પહેલાં ના લોકો લોટ જેવા હતા, લાગણી નુ પાણી નાંખી એ તો ભેગા થઈ ને બંધાઈ જતાં, આજે લોકો રેતી જેવાં છે, ગમે તેટલું લાગણી નુ પાણી નાખો તો પણ છૂટા ને છૂટા.

૩ - નીતિ સાચી હશે તો નસીબ કયારે પણ ખરાબ નહીં થાય, 
બીજો માણસ આપણા મા વિશ્વાસ મૂકે એ જ આપણા જીવનની સૌથી મોટી સફળતા છે.

૪- દુ:ખ ભોગવનાર વ્યક્તિ આગળ જઈને કદાચ સુખી થઈ શકે છે, પરંતુ દુઃખ આપનાર વ્યક્તિ આગળ જઈને કયારેય સુખી થતો નથી.

૫ - માણસાઈ દિલમાં હોય છે, હેસિયત માં નહીં, ઉપરવાળો માત્ર કર્મો જ જુએ છે, વસિયત નહીં.

૬ - તમે ગમે તેટલા શતરંજ ના મોટા ખેલાડી હો, પરંતુ સરળ વ્યક્તિ સાથે કરેલ કપટ તમારી બરબાદી ના તમામ રસ્તા ખોલી નાખે છે.

૭- પ્રાણ ગયા પછી શરીર સ્મશાન માં બળે છે. અને સંબંધો માંથી પ્રેમ ગયા પછી માણસ મનોમન બળે છે.

૮ - જીવન માં સ્વાર્થ પુરો થઈ ગયા પછી, અને શરીર માંથી શ્વાસ છુટી ગયાં પછી કોઈ કોઈ ની રાહ જોતું નથી.

૯ - જે જોઈએ તે મેળવીને જ જંપવુ એ કદાચ સફળ માણસની નિશાની છે, પણ જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખી ને જીવવું એ સુખી માણસ ની નિશાની છે.

૧૦ - ઈશ્વર જયારે આપે છે ત્યારે સારું આપે છે, નથી આપતો ત્યારે વધું સારું મેળવવા નો રસ્તો આપે છે, પણ જયારે રાહ જોવડાવે છે ત્યારે તો સૌથી ઉત્તમ ફળ જ આપે છે.

૧૧ - આ ચરણ તો માત્ર મંદિર સુધી જ લઈ જઈ શકે, આચરણ તો પરમાત્મા સુધી લઈ જઈ શકે.

24 જાન્યુ, 2021

ધોરણ 6 (પૂરક વાચન)1. શેરીએ આવે સાદ

 *નીચેના શબ્દોના બે - બે સમાનાર્થી શબ્દો લખો : 
( 1 ) સાદ = બૂમ , અવાજ
 ( 2 ) યાદ = સ્મરણ , સ્મૃતિ
 ( 3 ) પાંદડું = પાન , પર્ણ
 ( 4 ) મોકળું = ખુલ્લું , વિશાળ
 ( 5 ) વન = જંગલ , અરણ્ય 
( 6 ) ભેરુ – સાથી , મિત્ર
       
      ********************** 



*નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :
 ( 1 ) તાજું x વાસી 
( 2 ) ડોલતું x સ્થિર 
( ૩ ) ઘેરો x ફિક્કો
 ( 4 ) મોકળું x સાંકડું
 ( 5 ) કાયર x વીર
 ( 6 ) ભેરુ x શત્રુ
        
        *****************

     *  અઘરા શબ્દો લખો: (જોડણી સુધારો)

 ( 1 ) આંબાવાડિયું 
( 2 ) તાજી
 ( 3 ) ઝૂલતો
 ( 4 ) આંગણું
 ( 5 ) રંજાડ
        
         ***********************
 
 નીચેના શબ્દસમૂહો માટે એક - એક શબ્દ આપો :
 ( 1 ) વૃક્ષો તેમજ પુષ્કળ વેલીઓનાં પાંદડાંથી થયેલી ઘટા - કુંજ 
( 2 ) આંબાનાં ફૂલ - મંજરી - મોર
 ( 3 ) આંબા પર આવતી નાની કાચી કેરી – મરવો 
( 4 ) જગ્યાની છૂટવાળું - મોકળું 

            ****************

 નીચેના પ્રશ્નોના ઉત્તર એક - એક વાક્યમાં આપો ઃ 
( 1 ) કોયલ ક્યાં બોલતી હતી ? 
ઉત્તર : કોયલ આંબાવાડીમાં બોલતી હતી. 
( 2 ) શેરી સુધી કોનો અવાજ આવે છે ? ઉત્તર ઃ શેરી સુધી કોયલનો અવાજ આવે છે .
 ( 3 ) કવિ ક્યાં જવા કહે છે ?
 ઉત્તર ઃ કવિ આંબાવાડીએ જવા કહે છે . ( 4 ) ગયા વર્ષની યાદ કયા સ્થળ સાથે સંકળાયેલી છે ?
 ઉત્તર : ગયા વર્ષની યાદ આંબાવાડી સાથે સંકળાયેલી છે .
 5 ) આંબાવાડીએ મૉર કેવી રીતે ઝૂલે છે ? 
ઉત્તર ઃ આંબાવાડીએ આંબાનું એકેય પાંદડું દેખાય નહિ એવી રીતે મૉરનો ઘટાટોપ ઝૂલે છે .
 ( 6 ) કવિએ કાવ્યમાં ‘ કાચી કેરી ” તેમજ “ અંકુર ’ માટે ક્યા શબ્દો પ્રયોજ્યા છે ? ઉત્તર: કવિએ કાવ્યમાં ‘ કાચી કેરી ' માટે ‘ મરવો ’ અને ‘ અંકુર ' માટે “ એકોર ’ શબ્દો પ્રયોજ્યા છે .
 ( 7 ) આંબાવાડીઆમાં જઈને સૌ મિત્રોએ શું કરવું છે ?
 ઉત્તર : આંબાવાડીઆમાં જઈને સૌ મિત્રોએ આંબાની ડોલતી ડાળીએ - ડાળીએ ઘુમવું છે અને આનંદમસ્તીમાં આવીને ચિચિયારીઓથી વાતાવરણ ગજવવું છે . 
( 8 )બાળકને ઘરનું આંગણું શા માટે નાનું લાગે છે ?
 ઉત્તર : બાળકને મુક્તપણે રમવા માટે મોકળું મેદાન જોઈએ છે , તેથી ઘરનું આંગણું નાનું લાગે છે 
 ( 9 ) કવિને રમવા માટે મોકળું વન શા માટે ગમે છે ?
 ઉત્તર ઃ કવિને રમવા માટે મોકળું વન ગમે છે,કારણ કે ત્યાં કોઈની કનડગત હોતી નથી અને રમવા માટે આખો દિવસ મળે છે. 
( 10 ) આંબાવાડીએ રમવાની મજા કોને નહિ મળે ? 
ઉત્તર : જેને આંબાની ડાળીઓ પર ચઢઊતર કરવાની બીક લાગે છે , એવાં કાયર બાળકોને આંબાવાડીએ રમવાની મજા નહિ મળે . 


( 11 ) કાવ્યમાં આંબાવાડીઆનું કેવું વર્ણન કરવામાં આવ્યું છે ?
 ઉત્તર : આંબાવાડીઆમાં આંબા ઉપર એટલો મૉર આવ્યો છે કે આંબાનું એકેય પાંદડું દેખાતું નથી . કોઈ આંબાને કુમળી કુંપળો ફૂટી છે , તો કોઈ આંબાને મરવા આવ્યા છે . મૉરની માદક ગંધથી આનંદમાં આવીને કોયલ ટહુકે છે .
        
       ***********************

23 જાન્યુ, 2021

नेताजी सुभाषचन्द्र बोस

नेताजी सुभाषचन्द्र बोस का जन्म 23 जनवरी सन् 1897 को ओड़िशा के कटक शहर में हुआ था। उनके पिता का नाम जानकीनाथ बोस और माँ का नाम प्रभावती था। जानकीनाथ बोस कटक शहर के मशहूर वकील थे। पहले वे सरकारी वकील थे मगर बाद में उन्होंने निजी प्रैक्टिस शुरू कर दी थी। उन्होंने कटक की महापालिका में लम्बे समय तक काम किया था और वे बंगाल विधानसभा के सदस्य भी रहे थे। अंग्रेज़ सरकार ने उन्हें रायबहादुर का खिताब दिया था। प्रभावती देवी के पिता का नाम गंगानारायण दत्त था। दत्त परिवार को कोलकाता का एक कुलीन परिवार माना जाता था। प्रभावती और जानकीनाथ बोस की कुल मिलाकर 14 सन्तानें थी जिसमें 6 बेटियाँ और 8 बेटे थे। सुभाष उनकी नौवीं सन्तान और पाँचवें बेटे थे। अपने सभी भाइयों में से सुभाष को सबसे अधिक लगाव शरद चन्द्र से था। शरदबाबू प्रभावती और जानकीनाथ के दूसरे बेटे थे। सुभाष उन्हें मेजदा कहते थें। शरदबाबू की पत्नी का नाम विभावती था।
जो नेता जी के नाम से भी जाने जाते हैं, भारत के स्वतन्त्रता संग्राम के अग्रणी नेता थे। द्वितीय विश्वयुद्ध के दौरान, अंग्रेज़ों के खिलाफ लड़ने के लिये, उन्होंने जापान के सहयोग से आज़ाद हिन्द फौज का गठन किया था। उनके द्वारा दिया गया जय हिन्द का नारा भारत का राष्ट्रीय नारा बन गया है। "तुम मुझे खून दो मैं तुम्हे आजादी दूंगा" का नारा भी उनका उस समय अत्यधिक प्रचलन में आया।
कुछ इतिहासकारों का मानना है कि जब नेता जी ने जापान और जर्मनी से मदद लेने की कोशिश की थी तो ब्रिटिश सरकार ने अपने गुप्तचरों को 1941 में उन्हें ख़त्म करने का आदेश दिया था।
नेता जी ने 5 जुलाई 1943 को सिंगापुर के टाउन हाल के सामने 'सुप्रीम कमाण्डर' के रूप में सेना को सम्बोधित करते हुए "दिल्ली चलो!" का नारा दिया और जापानी सेना के साथ मिलकर ब्रिटिश व कामनवेल्थ सेना से बर्मा सहित इम्फाल और कोहिमा में एक साथ जमकर मोर्चा लिया।

21 अक्टूबर 1943 को सुभाष बोस ने आजाद हिन्द फौज के सर्वोच्च सेनापति की हैसियत से स्वतन्त्र भारत की अस्थायी सरकार बनायी जिसे जर्मनी, जापान, फिलीपींस, कोरिया, चीन, इटली, मान्चुको और आयरलैंड ने मान्यता दी। जापान ने अंडमान व निकोबार द्वीप इस अस्थायी सरकार को दे दिये। सुभाष उन द्वीपों में गये और उनका नया नामकरण किया।
1944 को आजाद हिन्द फौज ने अंग्रेजों पर दोबारा आक्रमण किया और कुछ भारतीय प्रदेशों को अंग्रेजों से मुक्त भी करा लिया। कोहिमा का युद्ध 4 अप्रैल 1944 से 22 जून 1944 तक लड़ा गया एक भयंकर युद्ध था। इस युद्ध में जापानी सेना को पीछे हटना पड़ा था और यही एक महत्वपूर्ण मोड़ सिद्ध हुआ।
6 जुलाई 1944 को उन्होंने रंगून रेडियो स्टेशन से महात्मा गांधी के नाम एक प्रसारण जारी किया जिसमें उन्होंने इस निर्णायक युद्ध में विजय के लिये उनका आशीर्वाद और शुभकामनायें माँगीं।
नेताजी की मृत्यु को लेकर आज भी विवाद है। जहाँ जापान में प्रतिवर्ष 18 अगस्त को उनका जन्म दिन धूमधाम से मनाया जाता है वहीं भारत में रहने वाले उनके परिवार के लोगों का आज भी यह मानना है कि सुभाष की मौत 1945 में नहीं हुई। वे उसके बाद रूस में नज़रबन्द थे। यदि ऐसा नहीं है तो भारत सरकार ने उनकी मृत्यु से सम्बंधित दस्तावेज़ अब तक सार्वजनिक क्यों नहीं किये?
16 जनवरी 2014 (गुरुवार) को कलकत्ता हाई कोर्ट ने नेताजी के लापता होने के रहस्य से जुड़े खुफिया दस्तावेजों को सार्वजनिक करने की माँग वाली जनहित याचिका पर सुनवाई के लिये स्पेशल बेंच के गठन का आदेश दिया।

17 જાન્યુ, 2021

12. રાવણ નુ મિથ્યાભિમાન (ગુજરાતી)(ધોરણ 6)

     સમાનાર્થી શબ્દો લખો:

( 1 ) અભિમાન = અહંકાર , ગર્વ 
( 2 ) ચાપ = ધનુષ્ય , કામઠું 
( 3 ) રાય = રાજા , નૃપ 
( 4 ) અસુર = રાક્ષસ , દૈત્ય 
( 5 ) દુઃખ = પીડા , યાતના 
( 6 ) અભિરામ = મનોહર , સુંદર
                    
               *************

નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો : (
1 ) હસવું x રડવું 
( 2 ) અમર x મર્ત્ય 
( 3 ) ઊંધું x સીધું 
( 4 ) વિકટx સરળ 
( 5 ) અતિ x અલ્પ 
( 6 ) પૂર્ણ x રિક્ત , અપૂર્ણ
 ( 7 ) બળવાન x નિર્બળ
 ( 8 ) દુ : ખ x સુખ 
( 9 ) અભિમાન x નિરભિમાન
            
            **************

નીચેના શબ્દસમૂહો માટે એક - એક શબ્દ આપો :
 1 ) સ્વયંવરમાં , કન્યા પસંદ કરેલા વરને પહેરાવે છે તે માળા - વરમાળ 
2 ) નગરનો નાશ – પુરભંગ 
3 ) સંક્ટને હણનાર – સંકટહરણ
 ( 4 ) ઇન્દ્રને જીતનાર – ઇદ્રજિત 
( 5 ) શિવજીનું ધનુષ્ય – ચંબક 
6 ) રાત્રે ફરનાર – નિશાચર , રાક્ષસ
 ( 7 ) દશ માથાવાળું - દશાનન
************

નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી , વાક્યમાં પ્રયોગ કરો : 
( 1 ) ચાક ચડાવવો - ગોળ ગોળ ફેરવવું વાક્ય : રાવણ બ્રહ્માંડને પણ ચાક ચડાવવા શક્તિમાન હતો . 
( 2 ) બાથ મારવી – હિંમત કરવી 
વાક્ય : ધનપતરાય મોટો ધંધો કરવા બાથ મારી પણ સફળ થયા નહિ . 
( 3 ) દાંત પીસવા – ( ગુસ્સામાં ) દાંત કચકચાવવા 
વાક્ય : ભીમે દાંત પીસીને પોતાની ગદાથી દુર્યોધન પર જોરદાર પ્રહાર કર્યો.
 ( 4 ) શ્વાસ ચઢવો – થાકી જવું 
વાક્ય : પર્વત ચઢતી વખતે ઘણાંને શ્વાસ ચઢી જાય છે .
( 5 ) પ્રસ્વેદ ચાલવો – પરસેવો પડવો 
વાક્ય : ખેડૂતનો પ્રસ્વેદ ચાલે છે ત્યારે ધાને પાકે છે .
 ( 6 ) વેર લેવું – અદાવતનો બદલો લેવો વાક્ય : વેર લેવાથી વેર શમતું નથી .
 ( 7 ) નવો અવતાર પામવો - નવું જીવન પ્રાપ્ત કરવું .
વાક્ય : હૉસ્પિટલમાં દાખલ થઈને સમયસર સારવાર લીધી તેથી એ નવો અવતા પામ્યા. 
************
અઘરા શબ્દો લખો. (જોડણી સુધારો)
( 1 )અભિમાન 
( 2 ) પૃથ્વી
 ( 3 ) રુધિર
 ( 4 ) ઇદ્રજિત
 ( 5 ) અભિરામ 
( 6 ) વસ્ત્રાભૂષણ 
( 7 ) સ્વયંવર
 ( 8 ) પ્રસ્વેદ
 ( 9 ) નિર્વાણ

***********

પ્રશ્નોના ઉત્તર એક - એક વાક્યમાં આપો 
 
( 1 ) અભિમાની રાવણે રાજા જનકને શું પૂછ્યું ?
 ઉત્તર : અભિમાની રાવણે રાજા જનકને પૂછ્યું કે , “ એમણે સીતાના સ્વયંવર માટે કઈ પ્રતિજ્ઞા લીધી છે . " 
( 2 ) જનક રાજાએ રાવણને ચંબક ધનુષ્ય દેખાડીને શું કહ્યું ?
 ઉત્તર : જનક રાજાએ રાવણને ત્રંબક ધનુષ્ય દેખાડીને કહ્યું કે જે એ ધનુષ્યનીચાપ ચઢાવશે તેને સીતા વરમાળા પહેરાવશે.
 ( 3 ) સીતાને શી ચિંતા થઈ ? 
ઉત્તરઃ રાવણને ધનુષ્ય ઊંચકવા માટે આવતો જોઈને સીતાને ચિંતા થઈ કે જો રાવણ ધનુષ્ય ઊંચકશે તો એની આબરૂ જશે .
 ( 4 ) રાવણ ઉપર ધનુષ્ય પડતાં શું થયું ? ઉત્તર : રાવણ ઉપર ધનુષ્ય પડતાં રાવણ ધનુષ્ય નીચે દબાયો અને ઘવાયો .
 ( 5 ) ધનુષ્યની નીચે દબાયેલો રાવણ , જનકને કોનો ડર બતાવે છે ? 
ઉત્તર : ધનુષ્યની નીચે દબાયેલો રાવણ , જનકને કુંભકર્ણ , ઇંદ્રજિત તેમજ રાક્ષસોનો ડર બતાવે છે . 
( 6 ) રાવણ શાથી ઝંખવાણો પડી ગયો ? ઉત્તર ઃ રાવણે એના વીસ હાથથી ધનુષ્ય ઊંચકવાનો પ્રયત્ન કર્યો પણ ધનુષ્ય સહેજ પણ હાલ્યું નહિ તેથી તે ઝંખવાણો પડી ગયો .
 ( 7 ) “ રાવણનું મિથ્યાભિમાન ' કાવ્યના કવિનું નામ લખો .
ઉત્તર ઃ ‘ રાવણનું મિથ્યાભિમાન ' કાવ્યના કવિનું નામ 'ગિરધર' છે . 

**********

 નીચેના વિધાનો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો : 
( 1 ) “ તેં શું પણ કર્યું છે ? કહે મુજને આજ . ” 
ઉત્તર : આ વિધાન રાવણ બોલે છે અને જનક રાજાને કહે છે .

( 2 ) કૈલાસ સરખો હલાવ્યો , કોણ માત્ર ધનુષ્ય કહેવાય ? ” 
ઉત્તર ઃ આ વિધાન રાવણ બોલે છે અને જનક રાજાને કહે છે . 
( ૩ ) “ હાલે નહિ રાવણ થકી , ચંબક તમારું આજ . ” 
ઉત્તરઃ આ વિધાન સીતા પ્રાર્થનારૂપે શિવપાર્વતીને કહે છે .
 ( 4 ) “ હું દબાયો છું , મને કાઢો , થાય પીડા તન . '
 ઉત્તર : આ વિદ્વાન રાવણ બોલે છે અને સ્વયંવરમાં ઉપસ્થિત સર્વે જનોને કહે છે.

**************

15 જાન્યુ, 2021

सामान्य ज्ञान के प्रश्न

सामान्य ज्ञान के प्रश्न -
1) नेताजी सुभाष चन्द्र बोस के पिताजी का क्या नाम था?
उत्तर - जानकीनाथ बोस।
2) गेहूं में प्रोटीन कितना प्रतिशत होता है?
उत्तर - 12 प्रतिशत।
3) भारतीय संविधान में कितने प्रकार के आपातकाल का प्रावधान है?
उत्तर - तीन तरह के आपातकाल का।
4) संथाल जनजाति किस राज्य की मुख्य जनजाति है?
उत्तर - झारखंड की।
5) खेल मंत्रालय की घोषणा के अनुसार, साल 2019 में कुल कितने खिलाड़ियों को अर्जुन पुरस्कार दिया जाएगा?
उत्तर - कुल 19 खिलाड़ियों को।
6) हाल ही में, प्रधानमंत्री नरेन्द्र मोदी ने हर घर में पाइप के द्वारा पानी पहुँचाने हेतु किस मिशन की घोषणा की है?
उत्तर - जल जीवन मिशन की। इस मिशन के तहत सरकार ने 2024 तक हर घर में पाइप के जरिए शुद्ध जल पहुँचाने का लक्ष्य रखा है।
7) बॉक्साइट के भंडारण और उत्पादन की दृष्टि से भारत का कौन सा राज्य पहले स्थान पर है?
उत्तर - ओडिसा।
8) गोली चलाते समय बन्दुक से पीछे की ओर धक्का लगना किस भौतिकी के किस नियम पर आधारित है?
उत्तर - संवेग संरक्षण के नियम पर।
9) ऐसा कौन सा ऑफिसर है जिसे प्रधानमंत्री भी नहीं हटा सकते हैं?
उत्तर - चुनाव आयोग के मुख्य चुनाव आयुक्त को। उन्हे नियुक्त करने और हटाने का अधिकार सिर्फ राष्ट्रपति को होता है।
10) गुप्तकाल के किस शासक ने सिक्कों पर अपनी वीणा बजाते हुए तस्वीर अंकित करवाई थी?
उत्तर - समुद्रगुप्त ने।
प्रश्न : यदि 7, 11, 15, 18, ? उत्तर : इसका जवाब आपको कमेंट में लिखकर बताना है।

9 જાન્યુ, 2021

11. એક જાદુઈ પત્રની વાર્તા

*  11. એક જાદુઈ પત્રની વાર્તા   *


 સમાનાર્થી શબ્દો લખો : 
( 1 ) મેળ = સગવડ , સંજોગ 
( 2 ) સમજ અક્કલ , ડહાપણ 
( 3 ) અમોઘ = અચૂક , સફળ 
( 4 ) સનાતન = શાશ્વત , કાયમી
 ( 5 ) વ્યવસ્થા = બંદોબસ્ત , ગોક્વણ 
( 6 ) ઠાવકાઈ = ગંભીરતા , વિવેક 
( 7 ) અપ્રતિમ = અનુપમ , અજોડ 
( 8 ) ગભરામણ = ભય , મૂંઝવણ 

              ************

નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો : 
( 1 ) મુશ્કેલ X સહેલું , સરળ 
( 2 ) સ્મિત x રુદન
 ( 3 ) શાંતિ x અશાંતિ 
( 4 ) વિવેકx અવિવેક
(5) વ્યવસ્થા x અવ્યવસ્થા
(6) પ્રવૃત્ત x નિવૃત્ત

        ************
 નીચેના શબ્દસમૂહો માટે એક - એક શબ્દ આપો ઃ 
( 1 ) મથાળે છાપેલાં નામ - સરનામાંવાળો કાગળ - લેટરહેડ
 ( 2 ) કોરવો - પાંડવો વચ્ચે જ્યાં યુદ્ધ થયું હતું તે સ્થળ – કુરુક્ષેત્ર

               **********


અભ્યાસના પ્રશ્નોત્તર

 નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
 ( 1 ) નિરંજન અને તેના મિત્રે ફિલ્મ જોવા જવાનું ક્યારે નક્કી કર્યું ?
 ઉત્તર : નિરંજન અને તેના મિત્રે રવિવારે સવારે ફિલ્મ જોવા જવાનું નક્કી કર્યું .
 ( 2 ) પત્ર કોણે લખ્યો હતો ?
 ઉત્તર : પત્ર નિરંજનના દૂરના કાકા વેદસાહેબે લખ્યો હતો .
 ( 3 ) વેદસાહેબ કયો હોદ્દો ધરાવે છે ? ઉત્તરઃ વેદસાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો હોદ્દો ધરાવે છે .
 ( 4 ) ફિલ્મ જોવા માટે મૅનેજરે શી વ્યવસ્થા કરી ?
 ઉત્તર : ફિલ્મ જોવા માટે મૅનેજરે બાલ્કનીમાં બે એકસ્ટ્રા ખુરશીઓ મુકાવી .
 ( 5 ) નિરંજનના મિત્રને ક્યાં અને કઈ નોકરી મળી ? 
ઉત્તર : નિરંજનના મિત્રને વેદસાહેબની ઑફિસમાં , ક્લાર્ક તરીકેની નોકરી મળી . 

સ્વાધ્યાયના પ્રશ્નોત્તર 
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો ઃઃ

 ( 1 ) પત્ર જાદુઈ કેમ લાગ્યો ?
 ઉત્તર ઃ લેખક અને એનો મિત્ર નિરંજન રવિવારે સવારે સિનેમા જોવા ગયા . ને અગાઉથી ટિકિટ નહોતી લીધી અને થિયેટર હાઉસફૂલ હતું . તેમણે કોઈનાથી રો ન ઉકલે એવો એક પત્ર લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર વેદસાહેબનો છે કહી સિનેમાગૃહના મેનેજરને આપ્યો . મૅનેજરે બાલ્કનીમાં બે વધારાની ખુરશીઓ મુુકાવીને બંને મિત્રો માટે મફતમાં બેસવાની વ્યવસ્થા કરી . આથી પત્ર જાદુઈ લાગ્યો 

 ( 2 ) નિરંજનને પત્રથી શો લાભ થયો ? ઉત્તર : નિરંજનને પત્રને કારણે મફતમાં ફિલ્મ જોવા મળી . 
( 3 ) નિરંજનના મિત્રએ પત્રનો કેવો ઉપયોગ કર્યો ? 
ઉત્તર:  નિરંજનના મિત્રએ એક સુવિખ્યાત કંપનીમાં ક્લાર્કની જગ્યા માટે અરજી કરી હતી . એનો ઇન્ટરવ્યૂ હતો . મિત્ર એ જાદુઈ પત્ર લઈને ગયો . તેણે એ પત્ર પી.એ. દ્વારા કંપનીના મૅનેજરને મોકલાવ્યો . વાસ્તવમાં જેમણે એ પત્ર લખ્યો હતો તે વેદસાહેબ પોતે જ એ કંપનીના મેનેજર હતા . વેદસાહેબે પોતાના અક્ષર ઓળખ્યા પણ તે પોતાનું લખાણ ઉકેલી શક્યા નહિ . આ પત્રને લીધે નિરંજનના મિત્રને નોકરી મળી ગઈ . આમ , નિરંજનના મિત્રે પત્રનો ઉપયોગ નોકરી મેળવવા માટે કર્યો .

( 4 ) વેદસાહેબ વિશે પાંચ - સાત વાક્યો લખો .( ટૂંકનોંધ લખો )
ઉત્તર : વેદસાહેબનું નામ એમ . જી . વેદ હતું . તેઓ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર હતા . તેઓ નિરંજનના દૂરના કાકા હતા . નિરંજનનો મિત્ર જે કંપનીનો ઇન્ટર્વ્યૂ આપવા ગયો હતો તે કંપનીમાં વેદસાહેબ મૅનેજર હતા . પત્ર તેમના જ હસ્તાક્ષરમાં હતો , છતાં તે વાંચી શક્યા નહિ . આવો પત્ર તેમણે કોઈની ભલામણ માટે લખ્યો હતો તે પણ તેમને યાદ નહોતું . આમ છતાં તેમણે પત્ર લાવનાર નિરંજનના મિત્રને નોકરી આપી . વેદસાહેબ ભલા માણસ હતા .
          
             ***************



3 જાન્યુ, 2021

सर्व गायत्री 145 देवो के गायत्री मंत्र

॥ गायत्रीमन्त्राः ॥ 
         सर्व गायत्री 145 देवो के गायत्री मंत्र

1 सूर्य ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॥
 2 ॐ आदित्याय विद्महे सहस्रकिरणाय धीमहि तन्नो भानुः प्रचोदयात् ॥
 3 ॐ प्रभाकराय विद्महे दिवाकराय धीमहि तन्नः सूर्यः प्रचोदयात् ॥ 
4 ॐ अश्वध्वजाय विद्महे पाशहस्ताय धीमहि तन्नः सूर्यः प्रचोदयात् ॥ 
5 ॐ भास्कराय विद्महे महद्द्युतिकराय धीमहि तन्न आदित्यः प्रचोदयात् ॥ 
6 ॐ आदित्याय विद्महे सहस्रकराय धीमहि तन्नः सूर्यः प्रचोदयात् ॥ 
7 ॐ भास्कराय विद्महे महातेजाय धीमहि तन्नः सूर्यः प्रचोदयात् ॥ 
8 ॐ भास्कराय विद्महे महाद्द्युतिकराय धीमहि तन्नः सूर्यः प्रचोदयात् ॥ 
9 चन्द्र ॐ क्षीरपुत्राय विद्महे महाकालाय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात् ॥ 
10 ॐ क्षीरपुत्राय विद्महे अमृतत्वाय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात् ॥ 
11 ॐ निशाकराय विद्महे कलानाथाय धीमहि तन्नः सोमः प्रचोदयात् ॥ 
12 अङ्गारक, भौम, मङ्गल, कुज ॐ वीरध्वजाय विद्महे विघ्नहस्ताय धीमहि तन्नो भौमः प्रचोदयात् ॥ 
13 ॐ अङ्गारकाय विद्महे भूमिपालाय धीमहि तन्नः कुजः प्रचोदयात् ॥
 14 ॐ चित्रिपुत्राय विद्महे लोहिताङ्गाय धीमहि तन्नो भौमः प्रचोदयात् ॥
15 ॐ अङ्गारकाय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नो भौमः प्रचोदयात् ॥
 16 बुध ॐ गजध्वजाय विद्महे सुखहस्ताय धीमहि तन्नो बुधः प्रचोदयात् ॥
 17 ॐ चन्द्रपुत्राय विद्महे रोहिणी प्रियाय धीमहि तन्नो बुधः 
प्रचोदयात् ॥
18 ॐ सौम्यरूपाय विद्महे वाणेशाय धीमहि तन्नो बुधः प्रचोदयात् ॥ 
19 गुरु ॐ वृषभध्वजाय विद्महे क्रुनिहस्ताय धीमहि तन्नो गुरुः प्रचोदयात् ॥
 20 ॐ सुराचार्याय विद्महे सुरश्रेष्ठाय धीमहि तन्नो गुरुः प्रचोदयात् ॥
 21 शुक्र ॐ अश्वध्वजाय विद्महे धनुर्हस्ताय धीमहि तन्नः शुक्रः प्रचोदयात् ॥
22 ॐ रजदाभाय विद्महे भृगुसुताय धीमहि तन्नः शुक्रः प्रचोदयात् ॥ 
23 ॐ भृगुसुताय विद्महे दिव्यदेहाय धीमहि तन्नः शुक्रः प्रचोदयात् ॥
 24 शनीश्वर, शनैश्चर, शनी ॐ काकध्वजाय विद्महे खड्गहस्ताय धीमहि तन्नो मन्दः प्रचोदयात् ॥ 
25 ॐ शनैश्चराय विद्महे सूर्यपुत्राय धीमहि तन्नो मन्दः प्रचोदयात् ॥
 26 ॐ सूर्यपुत्राय विद्महे मृत्युरूपाय धीमहि तन्नः सौरिः प्रचोदयात् ॥
27 राहु ॐ नाकध्वजाय विद्महे पद्महस्ताय धीमहि तन्नो राहुः प्रचोदयात् ॥
28 ॐ शिरोरूपाय विद्महे अमृतेशाय धीमहि तन्नो राहुः प्रचोदयात् ॥
29 केतु ॐ अश्वध्वजाय विद्महे शूलहस्ताय धीमहि तन्नः केतुः प्रचोदयात् ॥
30 ॐ चित्रवर्णाय विद्महे सर्परूपाय धीमहि तन्नः केतुः प्रचोदयात् ॥
31 ॐ गदाहस्ताय विद्महे अमृतेशाय धीमहि तन्नः केतुः प्रचोदयात् ॥
32 पृथ्वी ॐ पृथ्वी देव्यै विद्महे सहस्रमर्त्यै च धीमहि तन्नः पृथ्वी प्रचोदयात् ॥
33 ब्रह्मा ॐ चतुर्मुखाय विद्महे हंसारूढाय धीमहि तन्नो ब्रह्मा प्रचोदयात् ॥
34 ॐ वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो ब्रह्मा प्रचोदयात् ॥
35 ॐ चतुर्मुखाय विद्महे कमण्डलुधराय धीमहि तन्नो ब्रह्मा प्रचोदयात् ॥
36 ॐ परमेश्वराय विद्महे परमतत्त्वाय धीमहि तन्नो ब्रह्मा प्रचोदयात् ॥
37 विष्णु ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॥
38 नारायण ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॥
39 वेङ्कटेश्वर ॐ निरञ्जनाय विद्महे निरपाशाय धीमहि तन्नः श्रीनिवासः प्रचोदयात् ॥
40 राम ॐ रघुवंश्याय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामः प्रचोदयात् ॥
41 ॐ दाशरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामः प्रचोदयात् ॥
42 ॐ भरताग्रजाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामः प्रचोदयात् ॥
43 ॐ भरताग्रजाय विद्महे रघुनन्दनाय धीमहि तन्नो रामः प्रचोदयात् ॥
44 कृष्ण ॐ देवकीनन्दनाय विद्महे वासुदेवाय धीमहि तन्नः कृष्णः प्रचोदयात् ॥
45 ॐ दामोदराय विद्महे रुक्मिणीवल्लभाय धीमहि तन्नः कृष्णः प्रचोदयात् ॥
46 ॐ गोविन्दाय विद्महे गोपीवल्लभाय धीमहि तन्नः कृष्णः प्रचोदयात् ।
47 गोपाल ॐ गोपालाय विद्महे गोपीजनवल्लभाय धीमहि तन्नो गोपालः प्रचोदयात् ॥
48 पाण्डुरङ्ग ॐ भक्तवरदाय विद्महे पाण्डुरङ्गाय धीमहि तन्नः कृष्णः प्रचोदयात् ॥
49 नृसिंह ॐ वज्रनखाय विद्महे तीक्ष्णदंष्ट्राय धीमहि तन्नो नारसिꣳहः प्रचोदयात् ॥
50 ॐ नृसिंहाय विद्महे वज्रनखाय धीमहि तन्नः सिंहः प्रचोदयात् ॥
51 परशुराम ॐ जामदग्न्याय विद्महे महावीराय धीमहि तन्नः परशुरामः प्रचोदयात् ॥
52 इन्द्र ॐ सहस्रनेत्राय विद्महे वज्रहस्ताय धीमहि तन्न इन्द्रः प्रचोदयात् ॥
53 हनुमान ॐ आञ्जनेयाय विद्महे महाबलाय धीमहि तन्नो हनूमान् प्रचोदयात् 
54 ॐ आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनूमान् प्रचोदयात् ॥
55 मारुती ॐ मरुत्पुत्राय विद्महे आञ्जनेयाय धीमहि तन्नो मारुतिः प्रचोदयात् ॥
56 दुर्गा ॐ कात्यायनाय विद्महे कन्यकुमारी च धीमहि तन्नो दुर्गा प्रचोदयात् ॥
57 ॐ महाशूलिन्यै विद्महे महादुर्गायै धीमहि तन्नो भगवती प्रचोदयात् ॥
58 ॐ गिरिजायै च विद्महे शिवप्रियायै च धीमहि तन्नो दुर्गा प्रचोदयात् ॥
59 शक्ति ॐ सर्वसंमोहिन्यै विद्महे विश्वजनन्यै च धीमहि तन्नः शक्तिः प्रचोदयात् ॥
60 काली ॐ कालिकायै च विद्महे श्मशानवासिन्यै च धीमहि तन्न अघोरा प्रचोदयात् ॥
61 ॐ आद्यायै च विद्महे परमेश्वर्यै च धीमहि तन्नः कालीः प्रचोदयात् ॥
62 देवी ॐ महाशूलिन्यै च विद्महे महादुर्गायै धीमहि तन्नो भगवती प्रचोदयात् ॥
63 ॐ वाग्देव्यै च विद्महे कामराज्ञै च धीमहि तन्नो देवी प्रचोदयात् ॥
64 गौरी ॐ सुभगायै च विद्महे काममालिन्यै च धीमहि तन्नो गौरी प्रचोदयात् ॥
65 लक्ष्मी ॐ महालक्ष्मी च विद्महे विष्णुपत्नीश्च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ॥
66 ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ॥
67 सरस्वती ॐ वाग्देव्यै च विद्महे विरिञ्चिपत्न्यै च धीमहि तन्नो वाणी प्रचोदयात् ॥
68 सीता ॐ जनकनन्दिन्यै विद्महे भूमिजायै च धीमहि तन्नः सीता प्रचोदयात् ॥
69 राधा ॐ वृषभानुजायै विद्महे कृष्णप्रियायै धीमहि तन्नो राधा प्रचोदयात् ॥
70 अन्नपूर्णा ॐ भगवत्यै च विद्महे माहेश्वर्यै च धीमहि तन्न अन्नपूर्णा प्रचोदयात् ॥
71 तुलसी ॐ तुलसीदेव्यै च विद्महे विष्णुप्रियायै च धीमहि तन्नो बृन्दः प्रचोदयात् ॥
72 महादेव ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ॥
73 रुद्र ॐ पुरुषस्य विद्महे सहस्राक्षस्य धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ॥
74 ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ॥
75 शङ्कर ॐ सदाशिवाय विद्महे सहस्राक्ष्याय धीमहि तन्नः साम्बः प्रचोदयात् ॥
76 नन्दिकेश्वर ॐ तत्पुरुषाय विद्महे नन्दिकेश्वराय धीमहि तन्नो वृषभः प्रचोदयात् ॥
77 गणेश ॐ तत्कराटाय विद्महे हस्तिमुखाय धीमहि तन्नो दन्ती प्रचोदयात् ॥
78 ॐ तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् ॥
79 ॐ तत्पुरुषाय विद्महे हस्तिमुखाय धीमहि तन्नो दन्ती प्रचोदयात् ॥
80 ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् ॥
81 ॐ लम्बोदराय विद्महे महोदराय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् ॥
82 षण्मुख ॐ षण्मुखाय विद्महे महासेनाय धीमहि तन्नः स्कन्दः प्रचोदयात्॥
83 ॐ षण्मुखाय विद्महे महासेनाय धीमहि तन्नः षष्ठः प्रचोदयात् ॥
84 सुब्रह्मण्य ॐ तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नः षण्मुखः प्रचोदयात् ॥
85 ॐ ॐ ॐकाराय विद्महे डमरुजातस्य धीमहि! तन्नः प्रणवः प्रचोदयात् ॥
86 अजपा ॐ हंस हंसाय विद्महे सोऽहं हंसाय धीमहि तन्नो हंसः प्रचोदयात् ॥
87 दक्षिणामूर्ति ॐ दक्षिणामूर्तये विद्महे ध्यानस्थाय धीमहि तन्नो धीशः प्रचोदयात् ॥
88 गुरु ॐ गुरुदेवाय विद्महे परब्रह्मणे धीमहि तन्नो गुरुः प्रचोदयात् ॥
89 हयग्रीव ॐ वागीश्वराय विद्महे हयग्रीवाय धीमहि तन्नो हंसः प्रचोदयात् ॥
90 अग्नि ॐ सप्तजिह्वाय विद्महे अग्निदेवाय धीमहि तन्न अग्निः प्रचोदयात् ॥
91 ॐ वैश्वानराय विद्महे लालीलाय धीमहि तन्न अग्निः प्रचोदयात् ॥
92 ॐ महाज्वालाय विद्महे अग्निदेवाय धीमहि तन्नो अग्निः प्रचोदयात् ॥
93 यम ॐ सूर्यपुत्राय विद्महे महाकालाय धीमहि तन्नो यमः प्रचोदयात् ॥
94 वरुण ॐ जलबिम्बाय विद्महे नीलपुरुषाय धीमहि तन्नो वरुणः प्रचोदयात् ॥
95 वैश्वानर ॐ पावकाय विद्महे सप्तजिह्वाय धीमहि तन्नो वैश्वानरः प्रचोदयात् ॥
96 मन्मथ ॐ कामदेवाय विद्महे पुष्पवनाय धीमहि तन्नः कामः प्रचोदयात् ॥
97 हंस ॐ हंस हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंसः प्रचोदयात् ॥
98 ॐ परमहंसाय विद्महे महत्तत्त्वाय धीमहि तन्नो हंसः प्रचोदयात् ॥
99 नन्दी ॐ तत्पुरुषाय विद्महे चक्रतुण्डाय धीमहि तन्नो नन्दिः प्रचोदयात् ॥
100 गरुड ॐ तत्पुरुषाय विद्महे सुवर्णपक्षाय धीमहि तन्नो गरुडः प्रचोदयात् ॥
101 सर्प ॐ नवकुलाय विद्महे विषदन्ताय धीमहि तन्नः सर्पः प्रचोदयात् ॥
102 पाञ्चजन्य ॐ पाञ्चजन्याय विद्महे पावमानाय धीमहि तन्नः शङ्खः प्रचोदयात् ॥
103 सुदर्शन ॐ सुदर्शनाय विद्महे महाज्वालाय धीमहि तन्नश्चक्रः प्रचोदयात् ॥
104 अग्नि ॐ रुद्रनेत्राय विद्महे शक्तिहस्ताय धीमहि तन्नो वह्निः प्रचोदयात् ॥
105 ॐ वैश्वानराय विद्महे लाललीलाय धीमहि तन्नोऽग्निः प्रचोदयात् ॥
106 ॐ महाज्वालाय विद्महे अग्निमथनाय धीमहि तन्नोऽग्निः प्रचोदयात् ॥
107 आकाश ॐ आकाशाय च विद्महे नभोदेवाय धीमहि तन्नो गगनं प्रचोदयात् ॥
108 अन्नपूर्णा ॐ भगवत्यै च विद्महे माहेश्वर्यै च धीमहि तन्नोऽन्नपूर्णा प्रचोदयात् ॥
109 बगलामुखी ॐ बगलामुख्यै च विद्महे स्तम्भिन्यै च धीमहि तन्नो देवी प्रचोदयात् ॥
110 बटुकभैरव ॐ तत्पुरुषाय विद्महे आपदुद्धारणाय धीमहि तन्नो बटुकः प्रचोदयात् ॥
111 भैरवी ॐ त्रिपुरायै च विद्महे भैरव्यै च धीमहि तन्नो देवी प्रचोदयात् ॥
112 भुवनेश्वरी ॐ नारायण्यै च विद्महे भुवनेश्वर्यै धीमहि तन्नो देवी प्रचोदयात् ॥
113 ब्रह्मा ॐ पद्मोद्भवाय विद्महे देववक्त्राय धीमहि तन्नः स्रष्टा प्रचोदयात् ॥
114 ॐ वेदात्मने च विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो ब्रह्मा प्रचोदयात् ॥
115 ॐ परमेश्वराय विद्महे परतत्त्वाय धीमहि तन्नो ब्रह्मा प्रचोदयात् ॥
116 चन्द्र ॐ क्षीरपुत्राय विद्महे अमृततत्त्वाय धीमहि तन्नश्चन्द्रः प्रचोदयात् ॥
117 छिन्नमस्ता ॐ वैरोचन्यै च विद्महे छिन्नमस्तायै धीमहि तन्नो देवी प्रचोदयात् ॥
118 दक्षिणामूर्ति ॐ दक्षिणामूर्तये विद्महे ध्यानस्थाय धीमहि तन्नो धीशः प्रचोदयात् ॥
119 देवी ॐ देव्यैब्रह्माण्यै विद्महे महाशक्त्यै च धीमहि तन्नो देवी प्रचोदयात् ॥
120 धूमावती ॐ धूमावत्यै च विद्महे संहारिण्यै च धीमहि तन्नो धूमा प्रचोदयात् ॥
121 दुर्गा ॐ कात्यायन्यै विद्महे कन्याकुमार्यै धीमहि तन्नो दुर्गा प्रचोदयात् ॥
122 ॐ महादेव्यै च विद्महे दुर्गायै च धीमहि तन्नो देवी प्रचोदयात् ॥
123 गणेश ॐ तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात् ॥
124 ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात् ॥
125 गरुड ॐ वैनतेयाय विद्महे सुवर्णपक्षाय धीमहि तन्नो गरुडः प्रचोदयात् ॥
126 ॐ तत्पुरुषाय विद्महे सुवर्णपर्णाय (सुवर्णपक्षाय) धीमहि तन्नो गरुडः प्रचोदयात् ॥
127 गौरी ॐ गणाम्बिकायै विद्महे कर्मसिद्ध्यै च धीमहि तन्नो गौरी प्रचोदयात् ॥
128 ॐ सुभगायै च विद्महे काममालायै धीमहि तन्नो गौरी प्रचोदयात् ॥
129 गोपाल ॐ गोपालाय विद्महे गोपीजनवल्लभाय धीमहि तन्नो गोपालः प्रचोदयात् ॥
130 गुरु ॐ गुरुदेवाय विद्महे परब्रह्माय धीमहि तन्नो गुरुः प्रचोदयात् ॥
131 हनुमत् ॐ रामदूताय विद्महे कपिराजाय धीमहि तन्नो हनुमान् प्रचोदयात् ॥
132 ॐ अञ्जनीजाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमान् प्रचोदयात् ॥
133 हयग्रीव ॐ वागीश्वराय विद्महे हयग्रीवाय धीमहि तन्नो हंसः प्रचोदयात् ॥
134 इन्द्र, शक्र ॐ देवराजाय विद्महे वज्रहस्ताय धीमहि तन्नः शक्रः प्रचोदयात् ॥
135 ॐ तत्पुरुषाय विद्महे सहस्राक्षाय धीमहि तन्न इन्द्रः प्रचोदयात् ॥
136 जल ॐ ह्रीं जलबिम्बाय विद्महे मीनपुरुषाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॥
137 ॐ जलबिम्बाय विद्महे नीलपुरुषाय धीमहि तन्नस्त्वम्बु प्रचोदयात् ॥
138 जानकी ॐ जनकजायै विद्महे रामप्रियायै धीमहि तन्नः सीता प्रचोदयात् ॥
139 जयदुर्गा ॐ नारायण्यै विद्महे दुर्गायै च धीमहि तन्नो गौरी प्रचोदयात् ॥
140 काली ॐ कालिकायै विद्महे श्मशानवासिन्यै धीमहि तन्नोऽघोरा प्रचोदयात् ॥
141 काम ॐ मनोभवाय विद्महे कन्दर्पाय धीमहि तन्नः कामः प्रचोदयात् ॥
142 ॐ मन्मथेशाय विद्महे कामदेवाय धीमहि तन्नोऽनङ्गः प्रचोदयात् ॥
143 ॐ कामदेवाय विद्महे पुष्पबाणाय धीमहि तन्नोऽनङ्गः प्रचोदयात् ॥
144ॐ दामोदराय विद्महे वासुदेवाय धीमहि तन्नः कृष्णः प्रचोदयात् ॥
145ॐ देवकीनन्दनाय विद्महे वासुदेवाय धीमहि तन्नः कृष्ण: प्रचोदयात्:

2 જાન્યુ, 2021

समाज सुधारक और क्रांतिकारी संत गाडगे बाबा

*महान संत एवं समाज सुधारक गाडगे बाबा*

राष्ट्रसंत गाडगे बाबा का कहते थे कि मनुष्य को चाहिए कि वह हर जीव के अंदर के भगवान को पहचाने और उसकी तन-मन-धन से सेवा करें। भूखों को भोजन, प्यासे को पानी, नंगे को वस्त्र, अनपढ़ को शिक्षा, बेकार को काम, निराश को ढाढस और मूक जीवों को अभय प्रदान करना ही भगवान की सच्ची सेवा है।

गाडगे बाबा का जन्म महाराष्ट्र के अमरावती जिले के शेणगांव अंजनगांव में 23 फरवरी 1876 को हुआ था। उनका बचपन का नाम डेबूजी झिंगराजी जानोरकर था। गाडगे बाबा सच्चे निष्काम कर्मयोगी थे। 

उन्होंने महाराष्ट्र के कोने-कोने में अनेक धर्मशालाएं, गौशालाएं, विद्यालय, चिकित्सालय तथा छात्रावासों का निर्माण कराया। यह सब उन्होंने भीख मांग-मांगकर बनावाया किंतु अपने सारे जीवन में इस महापुरुष ने अपने लिए एक कुटिया तक नहीं बनवाई। उन्होंने धर्मशालाओं के बरामदे या आसपास के किसी वृक्ष के नीचे ही अपनी सारी जिंदगी बिता दी। 

गुरुदेव आचार्यजी ने ठीक ही बताया है कि एक लकड़ी, फटी-पुरानी चादर और मिट्टी का एक बर्तन जो खाने-पीने और कीर्तन के समय ढपली का काम करता था, यही उनकी संपत्ति थी। इसी से उन्हें महाराष्ट्र के भिन्न-भिन्न भागों में कहीं मिट्टी के बर्तन वाले गाडगे बाबा व कहीं चीथड़े-गोदड़े वाले बाबा के नाम से पुकारा जाता था। उनका वास्तविक नाम आज तक किसी को ज्ञात नहीं है।

यद्यपि बाबा अनपढ़ थे, किंतु बड़े बुद्धिवादी थे। पिता की मौत हो जाने से उन्हें बचपन से अपने नाना के यहां रहना पड़ा था। वहां उन्हें गायें चराने और खेती का काम करना पड़ा था। सन्‌ 1905 से 1917 तक वे अज्ञातवास पर रहे। इसी बीच उन्होंने जीवन को बहुत नजदीक से देखा। अंधविश्वासों, बाह्य आडंबरों, रूढ़ियों तथा सामाजिक कुरीतियों एवं दुर्व्यसनों से समाज को कितनी भयंकर हानि हो सकती है, इसका उन्हें भलीभांति अनुभव हुआ। इसी कारण इनका उन्होंने घोर विरोध किया।

संत गाडगे बाबा के जीवन का एकमात्र ध्येय था- लोक सेवा। दीन-दुखियों तथा उपेक्षितों की सेवा को ही वे ईश्वर भक्ति मानते थे। धार्मिक आडंबरों का उन्होंने प्रखर विरोध किया। उनका विश्वास था कि दरिद्र नारायण के रूप में ईश्वर मानव समाज में विद्यमान है। मनुष्य को चाहिए कि वह इस भगवान को पहचाने और उसकी तन-मन-धन से सेवा करें। भूखों को भोजन, प्यासे को पानी, नंगे को वस्त्र, अनपढ़ को शिक्षा, बेकार को काम, निराश को ढाढस और मूक जीवों को अभय प्रदान करना ही भगवान की सच्ची सेवा है।

संत गाडगे बाबा ने तीर्थस्थानों पर कईं बड़ी-बड़ी धर्मशालाएं इसीलिए स्थापित की थीं ताकि गरीब यात्रियों को वहां मुफ्त में ठहरने का स्थान मिल सके। नासिक में बनी उनकी विशाल धर्मशाला में 500 यात्री एक साथ ठहर सकते हैं। वहां यात्रियों को सिगड़ी, बर्तन आदि भी निःशुल्क देने की व्यवस्था है। दरिद्र नारायण के लिए वे प्रतिवर्ष अनेक बड़े-बड़े अन्नक्षेत्र भी किया करते थे, जिनमें अंधे, लंगड़े तथा अन्य अपाहिजों को कम्बल, बर्तन आदि भी बांटे जाते थे।

 धर्म के नाम पर होने वाली पशुबलि के भी वे विरोधी थे। यही नहीं, नशाखोरी, छुआछूत जैसी सामाजिक बुराइयों तथा मजदूरों व किसानों के शोषण के भी वे प्रबल विरोधी थे। संत-महात्माओं के चरण छूने की प्रथा आज भी प्रचलित है, पर संत गाडगे इसके प्रबल विरोधी थे।

संत गाडगे द्वारा स्थापित 'गाडगे महाराज मिशन' आज भी समाज सेवा में रत है। मानवता के महान उपासक के 20 दिसंबर 1956 को ब्रह्मलीन होने पर प्रसिद्ध संत तुकडोजी महाराज ने श्रद्धांजलि अर्पित कर अपनी एक पुस्तक की भूमिका में उन्हें मानवता के मूर्तिमान आदर्श के रूप में निरूपित कर उनकी वंदना की। उन्होंने बुद्ध की तरह ही अपना घर परिवार छोड़कर मानव कल्याण के लिए अपना संपूर्ण जीवन समर्पित कर दिया। ऐसे महान संत को कोटि-कोटि प्रणाम। ऐसे थे हमारे कर्मयोगी राष्ट्रसंत गाडगे बाबा