8 માર્ચ, 2021

GK you p1

🇮🇳🇮🇳રાષ્ટ્ર ધ્વજ વિશેની માહિતી🇮🇳🇮🇳

👉 ત્રણ રંગો : 
     
     કેસરી :શક્તિનું પ્રતિક
     સફેદ :શાંતિનું પ્રતીક
     લીલો :સમૃદ્ધિનું પ્રતીક

👉 રાષ્ટ્રધ્વજ ની લંબાઈ:પહોળાઈ નો ગુણોત્તર = 3:2

👉 સૌપ્રથમ વર્તમાન રાષ્ટ્રધ્વજની ડિઝાઇન યુરોપમાં મેડમ ભીખાજી કામા દ્વારા તૈયાર કરવામાં આવી હતી.

👉 1929માં જવાહરલાલ નહેરુ દ્વારા 31 ડિસેમ્બરના રોજ રાવી નદીના તટ પર ભારતમાં સૌપ્રથમ ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. જેમાં ચક્રના સ્થાને ચરખો હતો.

👉 રાષ્ટ્રીય ધ્વજ ની ડિઝાઇન નક્કી કરવા ઝંડા સમિતિ ની રચના કરવામાં આવી. ઝંડા સમિતિ ના અધ્યક્ષ જે.બી.કૃપલાણી હતા.

👉 સ્વતંત્રતા પછી પિંગલી વેંકૈયા દ્વારા રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી.

👉 વર્તમાન રાષ્ટ્રીય ધ્વજ બંધારણ સભા દ્વારા 22 જુલાઈ 1947 ના રોજ સ્વીકારવામાં આવ્યો. 

🦋કચ્છ ની ધાર ના સૌથી ઉંચા ડુંગર🦋

સ્લોગન ⤵️

🙎‍♀મધી દન ઉગ્યો ચા ઉકાળો☕️

મ......મધ્યધાર

ધી..... ધીણોદર ડુંગર⛰

દ.....દક્ષિણ ધાર

ન..... નનામો ડુંગર⛰

ઉ.... ઉત્તર ધાર 

કા..... કાળો ડુંગર⛰ 

@gpsc_materials

📮સાહિત્યકારો📮

👉ગુજરાતી સાહિત્યકારોની સફરે જ્ઞાનગંગા ગ્રૂપ સાથે

💦મધ્યયુગના સાહિત્યકારો 💦

1. અસાઇત - હંસાઉલી
2. જિનપહ્મસૂરિ - સિરિથૂલિભદ ફાગુ
3. ધર્મસૂરિ - જંબૂસામિચરિય
4. ભીમદેવ - સદયવત્સચરિત
5. રાજશેખરસૂરિ - નેમિનાથ ફાગુ
6. વજ્રસેનસૂરિ - ભરતેશ્વર બાહુબલિઘોર
7. વિજયભદ્ર - હંસરાજ-વચ્છરાજ ચઉપઇ
8. વિજયસેમસૂરિ - રેવંતગિરિરાસ
9. વિનયચંદ્ર - નેમિનાથ ચતુષ્પદિકા
10. વિનયપ્રભરચિત - ગૌતમ રાસ
11. શાલિભદ્રસૂરિ - ભરતેશ્વર બાહુબલિઘોર
12. સંગ્રામસિંહ - આરાધના

પ્રાચીન ગુજરાતી સાહિત્ય
૧૧મી થી ૧૪મી સદી
1. હેમચંદ્રાચાર્ય - કવિકાલસર્વજ્ઞ, આચાર્ય હેમચંદ્ર
> જન્મ - ધંધુકા
> માતા-પાહીની, પિતા-ચાંગદેવ
> મૂળનામ - ચાંગદેવ, સોમચંદ્ર અને હેમચંદ્રાચાર્ય
> કૃતિ - સિદ્ધહેમશબ્દાનુશાસન (વ્યાકરણ), દ્રયાશ્રય (કાવ્ય), અભિધાન ચિંતામણિ, કાવ્યાનુશાસન, છંદાનુશાસન, પ્રમાણમીમાંશા, વીતરાગ સ્ત્રોત, યોગશાસ્ત્ર, સંસ્કૃત ભાષાકોશ,
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
૨. ભક્તિયુગ
મધ્યકાલીન સાહિત્ય યુગ
(૧૪મી થી ૧૭મી સદી)
1. નરસિંહ મહેતા (આદિકવિ/અધિકવિ) -
Ø જન્મ - તળાજા, કર્મભૂમિ-જૂનાગઢ
Ø નરસિંહ મહેતાના 'પ્રભાતિયા' ઝૂલણા છંદ પ્રખ્યાત
Ø કૃતિઓ - હુડી, સુદામાચરિત્ર, શામળશાનો વિવાહ, ચાતુરિયો, કુંવરબાઇનું માંમેરૂ, દાણ લીલા, પિતાજીનું શ્રાદ્ધ
Ø દંતકથા - હાર
Ø પંક્તિ - 'અખિલ બ્રહ્માંડમાં એક તુ શ્રી હરિ',
- 'ઊંચી મેડી તે મારા સંતની',
- 'મહેલો ગાજે માધવ નાચે',
- 'વારી જાઉ રે સુંદર શ્યામ',
- 'જાગીને જોઉ તો જગત હીસે નહિ',
- 'બ્રહ્મ લપ્કા કરે બ્રહ્મ પાસે',
- 'નિરખીને ગગનમાં કોણ છૂમી રહ્યું'

2. પદ્મનાભ - કાન્હડે પ્રબંધ (૧૪૫૬)

3. ભાલણ -
Ø કૃતિ - દશમસ્કંધ, નળાખ્યાન, દુર્વાસા આખ્યાન, કાદંબરી
4. ભીમ - પ્રબોધપ્રકાશ (૧૪૯૦)

5. મીરાંબાઇ - જનમ જનમની દાસી,
Ø જન્મ- મારવાડ
Ø મીરાંબાઇના 'પદ' પ્રખ્યાત છે જે કુલ વ્રજ, રાજસ્થાની અને ગુજરાતી એમ ત્રણ ભાષામાં જોવા મળે છે
Ø ગુરુ - રૈયાદાસ, રવિદાસ, રોહિતદાસ
Ø કૃતિ - આત્મચરિત્રાત્મક પદો, કૃષ્ણલીલા અને પ્રાર્થનાનાં પદો, વિરહ અને મિલનનાં પદો
Ø પંક્તિ - 'હરિ કોઇ માધવ લ્યો',
Ø- 'રામ રાખે એમ રહિયે ઓધવજી',
- 'રામ રમકડું જડ્યું રે ભાઇ',
- ઝેર તો પીધા છે જાણી જાણી', (પદ)
Ø * 'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથા હોય તો મનુભાઇ પંચોળી (દર્શક) (નવલકથાના પાત્રો - રોહિણી અને સત્યકામ)
6. નાકર - હરિશ્વ્રંદ્રાખ્યાન, શુકદેવાખ્યાન
7. કાયસ્થ ભગવાનદાસ - યોગવાસિષ્ઠ, એકાદશસ્કંધ

8. અખો - જ્ઞાનનો વડલો
Ø જન્મ - જેતલપુર (અમદાવાદ)
Ø કૃતિ - અનુભવબિંદુ, અખેગીતા, કૈવલ્યગીતા, સાખીઓ, બાર મહિના, પંચીકરણ, ગુરુશિષ્યસંવાદ, ચિત્તવિચારસંવાદ અને કૃષ્ણૌદ્ધવસંવાદ
9. ભાણદાસ -
Ø કૃતિ - હસ્તામલક, બારમાસ, પ્રહલાદ આખ્યાન
10. શિવદાસ - પરશુરામ આખ્યાન
11. મુરારિ - ઇશ્વરવિવાહ
12. ગોવિંદ - સુધન્વાખ્યાન
13. માધવ - આદિપર્વ
14. વિશ્વનાથ જાની - મોસાળચરિત્ર

15. પ્રેમાનંદ - મહાકવિ તરીકે ઓળખાય છે
Ø જન્મ - વડોદરા
Ø કૃતિ - અભિમન્યુ આખ્યાન, ચંદ્રહાસ આખ્યાન, સુધન્વા આખ્યાન, નળાખ્યાન, સુભદ્રાહરણ, ઓખાહરણ, દશમસ્કંધ, સુદામાચરિત્ર આખ્યાન , મામેરું, રણયજ્ઞ અને વિવેક વણઝારો
Ø * સુદામાચરિત્ર 'આખ્યાન' પાછળ આખ્યાન લખેલ હોય તો તે પ્રેમાનંદનું
16. ઋષભદાસ -
Ø કૃતિ - કુમારપાળ રાસ, હિતશિક્ષારાસ
17. સમયસુંદર -
Ø કૃતિ - વસ્તુપાલ તેજપાલ રાસ
18. વલ્લભ મેવાડા / વલ્લભ ભટ્ટ -
Ø જન્મ- અમદાવાદ
Ø તેમના 'ગરબા' પ્રખ્યાત છે (* 'ગરબી' દયારામની પ્રખ્યાત છે)
Ø કૃતિ - આનંદના ગરબા, આરાસુરના ગરબા, જય આદ્ય શક્તિ
19. શામળ ભટ્ટ - પ્રથમ વાર્તાકાર
Ø જન્મ - અમદાવાદ
Ø મધ્યકાળનો ઉત્તમ પદ્યવાર્તાકાર
Ø કૃતિ - સિંહાસન બત્રીસી, નંદ બત્રીસી, પદ્માવતી, ચંદ્રચંદ્રાવતી, સુડા બહોતેરી, મદમોહના, શિવપુરાણ, રાવણ મંદોદરી, દ્રૌપદી વસ્ત્રાહરણ, બરાસકસ્તુરી, અંગદવિષ્ટિ
20. જીવરામ ભટ્ટ - જીવરાજ શેઠની મુસાફરી
21. પ્રીતમ - જ્ઞાનગીતો, પ્રેમપ્રકાશ
22. મીઠું - રાસરસ
23. ધીરો - રણયજ્ઞ, અશ્વમેઘ
24. ભોજો - ચેલૈયા આખ્યાન, નાની ભક્તમાળ
25. સહજાનંદ સ્વામિ - વચનામૃત
26. મુક્તાનંદ - મુકુંદબાવની
27. દયારામ - ભક્તકવિ
Ø જ્ન્મ - ડભોઇ (વડોદરા)
Ø 'ગરબી' પ્રખ્યાય છે
Ø કૃતિ - રસિકવલ્લભ, પ્રેમરસગીતા, પ્રેમપરીક્ષા, દાણાચાતુરી, સત્યભામા વિવાહ, રૂકમણી, વિવાહ, ભક્તિવેલ, શોભા સલૂણા શ્યામ, ઋતુવર્ણન, કૃષ્ણવિલા, પ્રેમરસગીતા, શ્રીકૃષ્ણનામમાહાત્મ્ય આખ્યાન-અજામિલ આખ્યાન
Ø પંક્તિ - 'શ્યામ રંગ સમિયે ન જાયું'

➖➖➖➖➖➖➖➖➖➖➖➖
⛩@GyaanGangaOneLiner1⛩
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

🦋કચ્છ ની ધાર ના સૌથી ઉંચા ડુંગર🦋

સ્લોગન ⤵️

🙎‍♀મધી દન ઉગ્યો ચા ઉકાળો☕️

મ......મધ્યધાર

ધી..... ધીણોદર ડુંગર⛰

દ.....દક્ષિણ ધાર

ન..... નનામો ડુંગર⛰

ઉ.... ઉત્તર ધાર 

કા..... કાળો ડુંગર⛰ 

@gpsc_materials



1.ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી ?
જવાબ: વાસુદેવ બળવંત ફડકેએ

2.ક્યા ક્રાંતિવીરના માથા માટે અંગ્રેજ સરકારે રૂપિયા ચાર હજારનું ઇનામ જાહેર કર્યું હતું ?
જવાબ: વાસુદેવ બળવંત ફડકેના

3.ભારતમાં વિદેશી કાપડની હોળી સૌપ્રથમ કોણે કરી હતી ?
જવાબ: વીર સાવરકરે

4.'1857: ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ' નામનું પુસ્તક કોણે લખ્યું હતું ?
જવાબ: વીર સાવરકરે

5.ગંગા નદીમાં મીઠું લઈને પસાર થતી હોડીઓને કોણ ઉથલાવી દેતું હતું ?
જવાબ: ખુદીરામ બોઝ

6.કાકોરી ટ્રેન ધાડ સફળતાપૂર્વક પાર પાડવામાં કોણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો ?
જવાબ: રામપ્રસાદ બિસ્મિલે

7.કયા ક્રાંતિવીરની કવિતાઓએ રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરકબળ પૂરું પાડ્યું ?
જવાબ: રામપ્રસાદ બિસ્મિલની

8.ક્યા ક્રાંતિવીરે હિંદુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું ?
જવાબ: અશફાક ઉલ્લાખાંએ

9.ક્યા ક્રાતિવીરે પ્રતિજ્ઞા લીધી હતી કે, 'હું જીવતો અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહિ.'?
જવાબ: ચંદ્રશેખર આઝાદે

10.'મિત્રમેલા' નામની સંસ્થા કોણે સ્થાપી હતી ?
જવાબ: વીર સાવરકરે

11.આર્યસમાજના મંદિર પર થયેલો હુમલો કોણે અટકાવ્યો હતો ?
જવાબ: અશફાક ઉલ્લાખાંએ

12.ક્યા ક્રાંતિવીરે દિલ્લીની ધારાસભામાં બૉમ્બ ફેંક્યો હતો ?
જવાબ: ભગતસિંહે

13.ક્યા દેશનેતાના અવસાનનો બદલો લેવા માટે સોન્ડર્સનું ખૂન સુખદેવ, ભગતસિંહ, રાજગુરુએ કર્યું ?
જવાબ: લાલા લજપતરાયના

14.ઇંગ્લૅન્ડમાં ક્રાંતિકારી પ્રવૃતિની સૌપ્રથમ શરૂઆત કોણે કરી હતી ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માએ

15.લંડનમાં 'ઇન્ડિયન હોમરૂલ સોસાયટી' ની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માએ

16.ક્યા ક્રાંતિવીરે ભરબજારે કર્નલ વિલિયમ વાયલીને ગોળીથી ઠાર કર્યો હતો ?
જવાબ: મદનલાલ ઢીંગરાએ

17.ક્યા ક્રાંતિવીરનું સ્વિટ્ઝરલૅન્ડમાં અવસાન થયું હતું ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માનું

18.ક્યા ક્રાતિવીરે વિદેશમાં ભારતીયો માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી હતી ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માએ

19.વિદેશમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ?
જવાબ: મૅડમ કામાએ

20.કોણે પોતાના પિતાનું નામ 'સ્વાધીનતા' અને પોતાનું ઘર 'જેલખાનું' બતાવ્યું હતું ?
જવાબ: ચંદ્રશેખર આઝાદે

21.કયા ક્રાંતિવીર ખેલકૂદના શોખીન તેમજ ઘોડેસવારી અને બંદૂક ચલાવવામાં પ્રવીણ હતા ?
જવાબ: અશફાક ઉલ્લાખાં

22.કોના ત્રાસથી વાસુદેવ બળવંત ફડકેએ નોકરી છોડી દીધી ?
જવાબ: અંગ્રેજોના

23.વાસુદેવ બળવંત ફડકે ક્યાં નોકરી કરતા હતા ?
જવાબ: પૂણેમાં

24.દેશને ગુલામીમાંથી મુક્ત ન કરું, ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની કોણે પ્રતિજ્ઞા લીધી ?
જવાબ: વાસુદેવ બળવંત ફડકેએ

25.નીચેનામાંથી વાસુદેવ બળવંત ફડકે કઈ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા હતા ?
જવાબ: આપેલી બધી

26.વીર સાવરકરનો જન્મ ક્યારે થયો હતો ?
જવાબ: 28 મે, 1883માં

27.વીર સાવરકરનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગૂર ગામમાં

28.'મિત્રમેલા' નામની સંસ્થા પાછળથી ક્યા નામે જાણીતી બની ?
જવાબ: અભિનવ ભારત

29.મિત્રમેલા સંસ્થાનો હેતુ શું હતો ?
જવાબ: સશસ્ત્ર વિપ્લવ દ્વારા અંગ્રેજ શાસનનો અંત

30.વીર સાવરકર કોની સંસ્થામાંથી શિષ્યવૃત્તિ મેળવી વધુ અભ્યાસ માટે લંડન ગયા ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માની
 
31.ક્યા ક્રાંતિવીરનું પુસ્તક પ્રકાશન પહેલાં જ પ્રતિબંધિત થયેલું વિશ્વનું પ્રથમ પુસ્તક હતું ?
જવાબ: વિનાયક સાવરકરનું

32.વીર સાવરકરને કાળાપાણીની સજા થતા કઈ જેલમાં મોકલાયા ?
જવાબ: આંદામાનની

33.કઈ તારીખે વીર સાવરકર અવસાન પામ્યા ?
જવાબ: 26 ફેબ્રુઆરી, 1966માં

34.ખુદીરામ બોઝનો જ્ન્મ ક્યાં થયો હતો ?
જવાબ: બંગાળાના મેદિનીપુર જિલ્લાના મોહબની ગામમાં

35.ખુદીરામ બોઝને કયા શિક્ષકે ક્રાન્તિકારીપથની દીક્ષા આપી ?
જવાબ: સત્યેનબાબુએ

36.કોને ખતમ કરવા માટે ખુદીરામ અને પ્રફુલ્લ ચાકીએ ન્યાયાધીશની ઘોડાગાડી ઉપર બૉમ્બ ફેંક્યો ?
જવાબ: કિંગ્સફૉર્ડને

37.રામપ્રસાદ બિસ્મિલનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: ઉત્તરપ્રદેશ રાજ્યના શાહજહાંપુરમાં

38.શાહજહાંપુરમાં આર્યસમાજના મંદિર પર થયેલ હુમલો કોણે રોક્યો હતો ?
જવાબ: રામપ્રસાદ બિસ્મિલે

39.ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ શું હતું ?
જવાબ: ચંદ્રશેખર સીતારામ તિવારી

40.ચંદ્રશેખર આઝાદનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ભાવરા ગામમાં
➖➖➖➖➖➖➖➖➖
⛩@gpsc_materials⛩
➖➖➖➖➖➖➖➖➖

🔴1857 ના સ્વતંત્ર સંગ્રામ માં ગુજરાત

⭕️સંગ્રામ ની શરૂઆત અમદાવાદ ની 7 મી ટુકડી દ્વારા કરવામાં આવી.


⭕️વડોદરા
✔️ગોવિંદ રાવ ગાયકવાડ, વડોદરા ના નિહાલચંદ ઝવેરી, પાટણ ના મગન લાલ વાણિયા દ્વારા મહી નદી ના કોતરો માં સૈનિકો ભેગા કર્યા.

⭕️ખેડા જિલ્લામાં
✔️મુખી ગડબડ દાસ, ખાનપુર ઠાકોર જીવાભાઈ 

⭕️ચાડૂપ ગામ ( ઇડર થી 16 કિમી દૂર)
✔️નાથજી અને યમાજી

⭕️ઓખામંડળ
✔️મુળુ માણેક અને જોધા માણેક

⭕️પંચમહાલ 
✔️નાયકડા આદિવાસી ( સૌથી લાંબો સમય ૧ વર્ષ સંગ્રામ ચલાવ્યો.)


▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬
@gpsc_materials

📌વિવિધ પરિક્ષા માં પૂછતાં Full Form 

Ram :- Random Access Memory

Rom :- Read Only Memory

Vdu :- Visual Display Unit

Crt :- Cathod Ray Tube

Usb :- Universal Serial Bus

Smps :- Switch Mode Power Supply

Jpeg :- Joint Photographic Experts Group

Png :- Portable Network Graphics


Url :- Uniform Resource Locator

PPP:- Point to Point Protocol


Various types of language 

Fortran 

Java 

C language 

C++ 

Various types of browser 

Internet explorer 

Mozilla Firefox 

Opera

Bing 

Various types of operating system 

Microsoft Windows

UNIX

Linux

Dos :- Disk Operating System

♾♾♾♾♾♾♾♾♾♾♾♾♾♾
@gpsc_materials
♾♾♾♾♾♾♾♾♾♾♾♾♾♾


*🔘ગુજરાતનાં 23 અભયારણ્ય🔘*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*◆કચ્છ જિલ્લો:-*
1.નારાયણ સરોવર પક્ષી (ચિંકારા) અભયારણ્ય, તાલુકો-લખપત
2.કચ્છ ઘોરાડ અભયારણ્ય, તાલુકો-અબડાસા
3.સુરખાબનગર પક્ષી અભયારણ્ય, તાલુકો-રાપર (ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય)

*◆બનાસકાંઠા જિલ્લો:-*
4.જેસોર રીંછ અભયારણ્ય. તાલુકો-ધાનેરા
5.બાલારામ રીંછ અભયારણ્ય. તાલુકો-પાલનપુર

*◆મહેસાણા:-*
6.થોળ પક્ષી અભયારણ્ય. તાલુકો-કડી

*◆પંચમહાલ:-*
7.જાંબુઘોડા રીંછ અભયારણ્ય. તાલુકો-જાંબુઘોડા

*◆દાહોદ:-*
8.રતનમહાલ રીંછ અભયારણ્ય. તાલુકો-લીમખેડા

*◆નર્મદા:-*
9.ડૂમખલ/સૂરપાણેશ્વર રીંછ અભયારણ્ય. તાલુકો- દેડિયાપાડા

*◆ડાંગ:-*
10.પૂર્ણા / બરડીપાડા અભયારણ્ય

*◆અમદાવાદ - સુરેન્દ્રનગર:-*
11.નળ સરોવર પક્ષી અભયારણ્ય. તાલુકો-લખતર , જિલ્લો- સુરેન્દ્રનગર અને તાલુકો- સાણંદ, જિલ્લો-અમદાવાદ.

*◆સુરેન્દ્રનગર*
12.ઘૂડખર અભયારણ્ય તાલુકો-ધ્રાંગધ્રા

*◆અમરેલી*
13.પનિયા અભયારણ્ય તાલુકો-ધારી
14.મિતિયાલા અભયારણ્ય

*◆ગીર-સોમનાથ*
15.ગીર અભયારણ્ય. તાલુકો-ઉના

*◆જૂનાગઢ*
16.ગિરનાર વન્યપ્રાણી અભયારણ્ય. તાલુકો-જૂનાગઢ

*◆પોરબંદર*
17.પોરબંદર પક્ષી અભયારણ્ય. તાલુકો - પોરબંદર (ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય 0.09 ચો.કિમી.)
18.બરડા અભયારણ્ય. તાલુકો-રાણાવાવ

*◆રાજકોટ*
19.હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય. તાલુકો-જસદણ

*◆દેવભૂમિ દ્વારકા*
20.દરિયાઈ અભયારણ્ય (પિરોટન) તાલુકો-ઓખામંડળ
21.મહાગંગા પક્ષી અભયારણ્ય. તાલુકો-કલ્યાણપુર

*◆જામનગર*
22.ખીજડિયા પક્ષી અભયારણ્ય તાલુકો-જોડિયા

*◆મોરબી*
23.રામપરા પક્ષી અભયારણ્ય. તાલુકો-વાંકાનેર

*●ગેમ રિઝર્વ/કન્ઝર્વેશન રિઝર્વ:-*
➖છારી-ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ, જિલ્લો-કચ્છ

➖➖➖➖➖➖➖➖➖➖➖

@gpsc_materials


🧶અમદાવાદ જિલ્લામાં આવેલું લોથલ, હડ્ડપ્પન સંસ્કૃતિનું બંદર શહેર🧶

⚱️લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સરગવાળા ગામમાં આવેલું પ્રાચીન હડપ્પન સંસ્કૃતિ - સભ્યતાનું કેન્દ્ર છે.

⚱️ડૉ. એસ. આર. રાવે ૧૯૫૫-૬૨માં આ સ્થળ ખોદી કાઢ્યું હતું,જેમાં હડપ્પન નગરના (ઈસ પહેલા ૨૫OO-૧૯૦૦ સદીમાં) ઘણા ઈમારતના અવરોધો પ્રાપ્ત થયા હતા.
⚱️ સપૂર્ણ વસ્તી કોટ અને નીચેના ગામ એમ બે ભાગમાં વહેંચાયેલી હતી. 
⚱️પશ્ચિમની બાજુએ આવેલી ૧૩મીની જાડી માટીની ઈંટોની દીવાલથી તેનું પૂર સામે રક્ષણ થતું હતું. 

🎯નગરનો વડો કોટની અંદર રહેતો હતો. 
⚱️ઘરો ૩ મીટર ઊંચા પ્લેટફોર્મ (મંચ) પર બાંધવામાં આવ્યા હતા અને તેમાં લાદીવાળું સ્નાનાગૃહ, ભૂગર્ભ પાણીના નિકાલની પ્રણાલી અને પીવાના પાણી માટે કૂવો જેવી તમામ આરામદાયક સુવિધાઓ હતી. 
⚱️કલાકારો મુખ્ય વાણિજ્ય કેન્દ્રમાં રહેતા હતા જયારે બીજું આવાસીય કેન્દ્ર વિભાગો હતા. 
⚱️સૌથી બહારના અવશેષની મોટી ટૅક હતી, જેની ઓળખ ડોક (dock) અને વેરહાઉસ તરીકે થઈ હતી.

ડોકયાર્ડ સુંદર ઈંટો પર બનાવવામાં આવ્યું હતું અને પાણીના પ્રવાહને વહેવા દેવા માટે વૈજ્ઞાનિક ઢબે બનાવાયો હતો. આ રીતે પાણીના પ્રવાહને વહેવા દેવાથી પાણીનો પ્રવાહ અને પીવાના પાણીની જરૂરિયાત બન્ને પૂરી થતી હતી. 
⚱️૨૧૬ x ૩૬ મીટર પાણી સંગ્રહી રાખવાનું ડોકયાર્ડ માટે જાણીતું છે.
🎯 બીજું અગત્યનું ભવન એટલે વેરહાઉસ, જે કોટની નૈઋત્ય દિશામાં આવેલું છે. તે ૩.૫ મીટર ઊંચા મંચ પર ૪૯x૪૦ મીટરના બાંધકામમાં બનાવાયેલું છે. મૂળ તો માલ-સામાનની રક્ષા માટે લાકડાનું છત્ર પૂરું પાડવા માટે મંચ પર કાદવની ઈંટો ૬૪ ઘન ટૂકડાઓથી બનાવાયું હતું.

⚱️હડપ્પન લોકો લોથલ પ્રત્યે સમૃદ્ધ કપાસ અને ચોખાના (ડાંગર) પાકવાળી જમીનના કારણે જ આકર્ષાયા ન હતા, પરંતુ તેની મણકા બનાવવાના ઉદ્યોગના કારણે આકર્ષાયા હતા. 

⚱️વસતીની પશ્ચિમ તરફ એક નદી હતી, જે ખંભાતના અખાતમાં મળતી હતી. 

આ નવા શહેરની સમૃદ્ધિ પશ્ચિમ એશિયા સાથે મણકા, તાંબુ, હાથીદાંત, દીપ અને કપાસની ચીજ, અર્ધ કિંમતી પથ્થરો વિદેશ વ્યાપાર પર આધારિત હતી. 

પર્સિઅન અખાતના મૂળમાંથી મોતી, ગોરિલી માટીની મૂર્તિ અને સાચવી રાખેલ શલ(મમી)ની પ્રાપ્તિ લોથલના મજબૂત વિદેશ સંપર્ક દર્શાવે છે. 

આ શહેર ૧૯00 બી.સી.માં (ઈસુ પહેલા) વારંવાર આવતા પૂરના કારણે નાશ પામ્યું અને ઈસુ પહેલા ૧,૯૦૮મી સદીમાં હડપ્પનોએ તેને છોડી દીધું.

🏹 પરાતત્ત્વ સંગ્રહાલય :🏹

પ્રાચીનતાના દૃષ્ટિકોણથી લોથલ ભારતીય સીમાઓમાં ખોદી કઢાયેલ સૌથી સમૃદ્ધ હડ્ડપ્પન સ્થળો પૈકીનું એક છે. 
💣ખોદકામ દરમિયાન મળી આવેલ ભૌતિક ચીજો પરથી હડપ્પન સંસ્કૃતિનો વ્યાપક ખ્યાલ મળી રહે છે.
 💣આ ચીજો ૧૯૭૬માં સ્થપાયેલ પુરાતત્ત્વ સંગ્રહાલયમાં મૂકાઈ છે અને ત્યાં તેની જાળવણી કરવામાં આવે છે.

💣સગ્રહાલયમાં ત્રણ-માળ (ગેલેરી) છે. 

💣આગળની ચાલમાં હડપ્પનોના લોથલ શહેરનું અનુમાન કરતું ચિત્ર દર્શાવાયું છે. લોથલમાં મહત્તમ મુલાકાતીઓને સમજવામાં મદદ મળે એ માટે પરિચાયક લખાણો અને નકશાઓ પણ છે.
 
💣ડાબી તરફની ચાલમાં મણકા, માટીના આભૂષણો, મહોરા અને મુદ્દાઓના નમૂનાછીપ, હાથીદાંત, તાંબુ અને કાંસ્યની ચીજો, સાધનો અને માટીના વાસણોનું પ્રદર્શન છે. 

💣જમણી તરફની ચાલમાં શિકારની ચીજો, પ્રાણી અને માનવની આકૃતિઓ. વજનિયાઓ, ચિત્રકામવાળા માટીના વાસણો, નાના માટીના વાસણો, ઈંટો, અંતિમ ક્રિયા તથા વિધિઓ માટેની ચીજો તેમજ લોથલનો દાટેલ અને માપવાળો સંયુક્ત નમૂનો છે.


@gpsc_materials

📗📕 જ્ઞાનગંગા ગ્રૂપ📕📗

🎑ભારતીય મંદિરનું સામાન્ય સ્વરૂપ જાણવું ઈષ્ટ છે.

📊( ૧ ) ગર્ભગૃહ : 👇👇

➖ગર્ભગૃહ મુખ્યત્વે એક નાનો અને અંધકારયુક્ત ઓરડો છે , જેમાં મંદિરની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવે છે.

➖સામાન્યતઃ ચાર ખૂણા ધરાવતો આ ભાગ મોટે ભાગે લંબચો રસ હોય છે.

➖ગુજરાતમાં તે નો “ ગભારો ” કહે છે.

📊( ૨ ) મંડપ : 👇👇

➖આ સ્થાપત્ય સ્તંભો ઉપર રચાયેલ મોટો હોલ અથવા મંદિરના મુખ્ય દ્વારની સામે રચવામાં આવેલ એક વિશાળ વિસ્તાર છે . 

➖અહીં ભાવિક ભકતો એકત્રિત થઈને , કતારમાં રહી મંદિરના ગર્ભગૃહ તરફ ક્રમશઃ જાય છે.

📊( ૩ ) અંતરાલ : 👇👇

➖ઘણીવાર ગર્ભગૃહ અને મંડપને જોડતો અર્ધમંડપ કરવામાં આવે છે તેને “અંતરાલ” કહે છે.

📊( ૪ ) પ્રદક્ષિણા પથ : 👇👇

➖ગર્ભગૃહને ફરતા પ્રદક્ષિણાના માર્ગને પ્રદક્ષિણાપથ કહે છે.

🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️
🔜 Join : @gpsc_materials
🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️

🔶 GUJARATI WORD 🔶

🔺 ખચિત = બેસાડેલું, જડિત
🔻 ખચીત = અવશ્ય

🔺 ગુણ = સ્વભાવ
🔻 ગૂણ = કોથળો, બોરી

🔺 ચિર = લાંબો સમય
🔻 ચીર = વસ્ત્ર

🔺 જિત = જીતાયેલું
🔻 જીત = ફતેહ, વિજય

🔺 જિન = જય મેળવનાર
🔻 જીન = ભૂત, પ્રેત

🔺 જુઓ = નજર કરો
🔻 જૂઓ = માથાની વાળ

@gpsc_materials

✍✍✍✍✍✍✍✍

પ્રબન્ધ ચિતમાણી નામ ના ગંથ પ્રમાણે સિદ્ધરાજ જયસિંહ એ ચાર મહાન કર્યો કર્યાં હતા

🎆 મહાલય : રુદ્ધમહાલય

🎆મહાયાત્રા : સોમનાથ ની પદ યાત્રા

🎆 મહાસર: સહશસ્રલિંગ સરોવર

🎆 મહાસ્થાન: દાન શાળા

📖📖📖📖📖📖📖📖

@gpsc_materials


💡નાગરિકોના મૂળભૂત અધિકારો💡

🎡 સમાનતાનો અધિકાર
📯 કલમ - ૧૪ થી ૧૮

🎡 સ્વતંત્રતાનો અધિકાર
📯 કલમ - ૧૯ થી ૨૨

🎡 શોષણ વિરુદ્ધનો અધિકાર
📯 કલમ - ૨૩ , ૨૪

🎡 ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર
📯 કલમ - ૨૫ થી ૨૮

🎡 સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર
📯 કલમ - ૨૯ , ૩૦

🎡 બંધારણીય ઉપચારોનો અધિકાર
📯 કલમ - ૩૨
@Bin_sachivalay

🔵સધાશું કોનું ઉપનામ છે?
✔️દમોદર ભટ્ટ 

🔵 ગુજરાતી ગઝલ નાં પીતા તરીકે કોણ ઓળખાય છે?
✔️બાલા શંકર કંથરિયા

🔵 લોક નાટક ભવાય નાં સર્જક?
✔️ જગત રામ દવે

🔵 ગુજરાતી આખ્યાન નાં પીતા?
✔️ ભાલણ

🔵 જીવન અંજલિ થાજો મારુ જીવન અંજલિ થાજો...કોની પંકિ છે? 
✔️ કરશાનદસ માણેક

🔵 કાન્જી અને જીવી ક્યાં કૃતિના પાત્ર છે? 
✔️ મળેલા જીવ

🔵 પ્રેમાનંદ ક્યાં સાહિત્ય સ્વરુપ સાથે સંકળાયેલા છે? 
✔️ આખ્યાન

🔵 ગુજરાતી સાહિત્ય નું પ્રથમ પ્રવાસ ગ્રંથ? 
✔️ ઈગ્લેંડ ની મુસાફરી નું વર્ણન

🔵 પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર? 
✔️ મબઈ સમાચાર

🔵 ભોજા ભગત નું જન્મ સ્થળ......? 
✔️ ફતેહપુર (અમરેલી)

🔵 ડોલન શૈલી નાં પીતા? 
✔️ કવિ ન્હાનાલાલ

🔵 ગોવર્ધન ત્રિપાઠી ક્યાં યુગ નાં કવી છે? 
✔️ પડિત યુગ

🔵 ગુજરતી સાહિત્યના વિકાસ માટેની સૌથી જૂની સંસ્થા?
✔️ ગુજરાત વાર્નાકયૂલર સોસાયટી 1848

🔵 ગુજરાતી સાહિત્ય અકાદમી દ્રારા ક્યુ પ્રકાશન રજુ થાય છે? 
✔️શબ્દસ્રુતી

@gpsc_materials

📚ભારતમાં સૌપ્રથમ મ્યુચ્યુઅલ ફંડ શરૂ કરનાર -યુ.ટી.આઇ

📚બિટકોઇનની હિમાયત કોણે કરી -સાતોષી નાકામોટો

🚂ગુજરાતનું રેલવે સુરક્ષાદળનુ તાલીમ કેન્દ્ર - વલસાડ

📚શબરીધામ મંદિર -ડાંગ જિલ્લામાં

📚સાતપેગોડાનું શહેર-મહાબલીપુરમ

📚વિશાખા નો તહેવાર-આંધ્રપ્રદેશ રાજ્યમાં

📚1905 બંગાળના ભાગલા સમયે ભારતના ગવર્નર જનરલ-લોર્ડ કર્ઝન

@gpsc_materials

🍂ભારત : ભારતીય ઉપનામ 🍂

🍁 સોલ્ટ સિટી : ગુજરાત
🍁 ભારતનું ડાયમંડ સિટી : સુરત
🍁 ભારતનું સ્વિત્ઝર્લેન્ડ : કાશ્મીર
🍁 ભારતનું પેરિસ : જયપુર
🍁 ભારતનું પિટ્સબર્ગ/ સ્ટીલ નગરી : 
      જમશેદપુર
🍁 ભારતનું માન્ચેસ્ટર : અમદાવાદ
🍁 ઉત્તર ભારતનું માન્ચેસ્ટર : કાનપુર
🍁 દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર:કોઇમ્બતુર
🍁 ભારતનો બગીચો/ અંતરિક્ષનું શહેર/
      ઇલેક્ટ્રોનિક શહેર/ સિલિકોનવૅલી :
       બેંગલોર
🍁 ભારતનું બોસ્ટન : અમદાવાદ
🍁 ભારતનું ડેટ્રોઇટ : પીથમપુર
🍁 સરોવરોનું નગર : શ્રીનગર
🍁 મહેલોનું શહેર / ડાયમંડ હાર્બર : 
      કોલકાતા
🍁 કોલસા નગરી : ધનબાદ (ઝારખંડ)
🍁 સૂર્ય નગરી : જોધપુર
🍁 પર્વતોની નગરી : ડુંગરપુર
🍁 તાળાંનગરી : અલીગઢ
🍁 સુરમા નગરી : બરેલી
🍁 પેંડા નગરી : આગ્રા
🍁 પીન્ક સિટી : જયપુર
🍁 વ્હાઇટ સિટી : ઉદયપુર
🍁 ઑરેન્જ સિટી : નાગપુર
🍁 સુવાસોનું શહેર : કન્નોજ
🍁 સાત ટાપુઓનું શહેર/ભારતનો ગેટ-વે
      / સાત ટેકરીઓનું શહેર : મુંબઈ
🍁 તહેવારોનું શહેર/સ્લીપલેસ સિટી : 
      મદુરાઈ
🍁બગીચાઓનું શહેર : કપૂરથલા
🍁 વણકરોનું શહેર : પાણીપત
🍁 નવાબોનું શહેર : લખનઉ
🍁 મંદિરોનું શહેર/ આધ્યાત્મિક પાટનગર
      / પવિત્ર શહેર : વારાણસી
🍁 બેંકિંગ કૅપિટલ/ હેલ્થ કૅપિટલ/
      એશિયાનું ડેટ્રોઇટ/ ભારતનું ઑટો 
       હબ : ચેન્નાઇ
🍁અરબ સાગરની રાણી/ પૂર્વનું વેનિસ/
       કેરળનો ગેટ-વે : કોચી  
🍁 પર્વતોની રાણી : મસૂરી
🍁 પૂર્વનું સ્કૉટલેન્ડ : મેઘાલય
🍁 રાજસ્થાનનું શિમલા : માઉન્ટ આબુ
🍁 રાજસ્થાનનું ગૌરવ : ચિત્તોડગઢ
🍁 રાજસ્થાનનું હ્દય : અજમેર
🍁 કર્ણાટકનું રત્ન : મૈસૂર
🍁 ક્વિન ઑફ ડૅક્કન : પુણે
🍁 લેધર સિટી : કાનપુર
🍁 ભારતનું વાઈન કૅપિટલ/ ગ્રેપ્સ સિટી
      / ભારતનું કૅલિફોર્નિયા : નાસિક
🍁 લીચી શહેર : દેહરાદૂન
🍁 પાંચ નદીઓની ભૂમિ : પંજાબ


@gpsc_materials


➡ યાદ રાખો :- 

📌હેમચંદ્રાચાર્ય બધા જ ગ્રંથોની રચના પ્રાકૃતભાષામાં કરી હોવાથી તેઓ ગુજરાતી ભાષાના સાહિત્યકાર તરીકે ગણાતા નથી,.

📌હેમચંદ્રાચાર્ય 
જન્મ : ધંધુકા 
મૂળ નામ : ચાંગદેવ 

કૃતિ : 
સિદ્ધહેમ શબ્દાનુ શાસન 

📌દ્વયાશ્રય ( ની રચના કરવા બદલ સિદ્ધરાજ જયસિંહે તેમને "કલિકાલસર્વજ્ઞ "બિરુદ આપ્યું) 

છંદાનુશાસન 
અભિધાન ચિંતામણી 
વીતરાગસ્ત્રોત 
યોગશાસ્ત્ર 
પ્રમાણમીમાંસા
વિશાલ  
➡ @@gk_grips

📌 ધોરણ :- 09 પાઠય પુસ્તક આધારિત પ્રશ્ન

♻️ ગુજરાતી

🌀કૃતિઓ ▪️➖ કવિઓ

🌀 સાંજ સમે શામળિયો ▪️➖ નરસિંહ મહેતા

🌀 ચોરી અને પ્રાયશ્ચિત ▪️➖ મહાત્મા ગાંધીજી

🌀 ગોપાળબાપા ▪️➖ મનુભાઈ પંચોળી (દર્શક)

🌀 લોહીની સગાઈ▪️➖ ઈશ્વર પેટલીકર

🌀 કામ કરે એ જીતે▪️➖ નાથાલાલ દવે

🌀 છાલ, છોતરા અને ગોટલા ▪️➖ બકુલ ત્રિપાઠી

🌀 મરજીવિયા ▪️➖ પુજાલાલ

🌀 રસ્તો કરી જવાના ▪️➖ અમૃત (ઘાયલ)

🌀 પુત્ર વધુનું સ્વાગત▪️➖ મકરંદ દવે

🌀 બોળો ▪️➖ ઝવેરચંદ મેઘાણી

@gpsc_materials


🔹 બંધારણ અનુચ્છેદ 🔹

🔸 રાષ્ટ્રપતિ વટહુકમ👉123
🔸 રાજ્યપાલ નો 👉213


🔹 સુપ્રીમ કોર્ટ 👉 124
🔹 હાઈકોર્ટ 👉214

🔹 સંસદ 👉 79
🔹 રાજયસભા 👉 80
🔹 લોકસભા 👉 81


🔹 સંસદ નું વિસર્જન 👉85
🔹 સંસદની સંયુક્ત બેઠક 👉 108


🔹 વિધાનમંડળ 👉168
🔹 વિધાનપરિષદ 👉 169
🔹 વિધાનસભા 👉170

🔹 રાજ્યપાલ 👉 153
🔹 રાજ્યપાલ નિમણુંક 👉 155

🔹એટર્ની જનરલ 👉 76
🔹 એડવોકેટ જનરલ👉 165

🔹 દયાની અરજી રાષ્ટ્રપતિ 👉 72
🔹 દયાની અરજી રાજ્યપાલ 👉 161

🔹 સંસદ માં વાપરવાની ભાષા 👉 120
🔹 વિધાનમંડળ માં વાપરવાની ભાષા 👉210

🔹 હાઇકોર્ટે ની રિટ 👉226
🔹સુપ્રીમ કોર્ટ રિટ👉32

@gpsc_materials


1⃣ગુજરાતી ભાષામાં સ્વરોની સંખ્યા કેટલી:- *13*

2⃣ ભાષાનો નાનામાં નાનો ઘટક:- *ધ્વનિ*

3⃣દીવડા કઈ જાતિનો શબ્દ છે:- *નરજાતી*
🦠 નારી જાતિ
🦠 નરજાતી
🦠ન્યાયતર જાતિ
🦠એક પણ નહીં.

4⃣અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ પુસ્તકના લેખક:- *નારાયણભાઈ દેસાઈ*
🦠નારાયણભાઈ દેસાઈ
🦠મહાદેવભાઈ દેસાઈ

5⃣નીચેના પૈકી કયો શબ્દ જાતિવાચક સંજ્ઞા દર્શાવે છે:- *પર્વત*
🦠ઊંચા
🦠હવા
🦠પર્વત
🦠તમામ

6⃣વાક્યમાં કયો શબ્દ સંજ્ઞા છે:- *સજ્જન*
🦠સજ્જન
🦠જાણીતા
🦠એક
🦠મારે

7⃣જે કરે સેવા તે પામે મેવા- જે તે કેવા પ્રકારનું સર્વનામ છે:- *સાપેક્ષ સર્વનામ*
🦠સ્વવાચક સર્વનામ
🦠દર્શક વાચક
🦠અનિશ્ચિત સર્વનામ
🦠સાપેક્ષ સર્વનામ

8⃣ સફરજન પરસ્પર વહેંચીને ખાવ:- વાક્યમાં કયું સર્વનામ વપરાયું છે:- *અન્યોન્ય વાચક*
🦠દર્શક વાચક
🦠અન્યોન્ય વાચક
🦠સ્વ વાચક
🦠અનિશ્ચિત વાચક

9⃣વિશેષણ શોધો:- દરબારમાં કાળા ઘોડાની કેશવાળી ખૂબ જ ચમકદાર હતી.
:- *કાળા*
🦠ઘોડા
🦠કાળા
🦠ચમકદાર
🦠દરબાર

1⃣0⃣ નીચેનામાંથી કયો શબ્દ અવિકારી વિશેષણ છે:- *ચતુર*
🦠સસ્તી
🦠સારી
🦠મીઠું
🦠ચતુર

@gpsc_materials

⛔ સૌથી લાંબી સહાયક નદી

 ➖ યમુના

⛔ સૌથી મોટી હિમ નદી 

➖ સિયાચીન

⛔ ભારતમાંથી પસાર થતી સૌથી લાંબી નદી 

➖ બ્રહ્મપુત્ર

⛔ દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી 

➖ ગોદાવરી

⛔ પશ્ચિમની વહેણવાળી લાંબી નદી 

➖ નર્મદા

⛔ મુખ ત્રિકોણ ન બનાવનારી સૌથી મોટી નદી 

➖ નર્મદા

⛔ એક જ રાજ્યમાં વહેવાવાળી સૌથી લાંબી નદી 

➖ લૂણી 【રાજસ્થાન】

⛔સૌથી વધુ પ્રવાહ બદલનારી નદી 

➖ કોસી

🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️
🔜 Join : @gpsc_materials
🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️

Topic: Article A-An

💁🏻‍♀️ Articles- a, an, the અંગ્રેજી ભાષાની વિશિષ્ટતા છે, કારણ કે બીજી ભાષાઓમાં Articlesનો ઉપયોગ થતો નથી અને આ કારણે સામાન્ય વાતચીતમાં લોકો Articles ના ઉપયોગમાં ભૂલો કરતા હોય છે.

👉પરંતુ અમે તમને Easy Way–સરળ રીતે અંગ્રેજી શીખવવાનું વચન આપ્યુ છે તો ચાલો થઇ જાવ તૈયાર.

👉 આર્ટિકલના બે પ્રકારો છે.

A. અનિશ્ચત આર્ટિકલ Indefinite Article (ઇન્ડેફિનિટ આર્ટિકલ) A (એ/અ) અને An (એન/અન)
B. નિશ્ચિત આર્ટિકલ- Definite Article (ડેફિનિટ આર્ટિકલ) The (ધ/ધી)

👉સૌ પ્રથમ આપણે - Articles- A An, નો ઉપયોગ શીખીશું

Article A-An

🔹 One એટલે એક એમ જયારે ‘એક’ ની વાત હોય ત્યારે ‘a’ કે ‘an’ લાગે/વપરાય
🔹 ‘એક’ બતાવવાનું હોય ત્યારે સામાન્ય રીતે ‘a’ કે ‘an’ નો ઉપયોગ કરો
અને આ ‘એક’ કોઈ ચોક્કસ નહી પરંતુ સામાન્ય કે અનિશ્ચિત જ હોય છે.
🔹 જનો ઉલ્લેખ પ્રથમ વખત થઈ રહ્યો હોય, કે જે અજાણ્યું હોય તે એક છે તે દર્શાવવા તેની આગળ a-an લાગે
🔹 ‘એક’ ની કેટેગરી મા શું/કોણ આવે?
🔹 વસ્તુ/વ્યક્તિ/સ્થળ/પ્રાણી/પક્ષી કે તેઓનો સમૂહ વગેરે.

 
➡️ વસ્તુ:
1. a pen
2. a laptop
3. an apple
4. a mango
5. an axe

➡️ વ્યક્તિ:
6. a student
7. a teacher
8. a conductor
9. a doctor
10. a girl

➡️ સ્થળ:
11. a garden
12. a school
13. a shop
14. a temple
15. a river

➡️ પ્રાણી/પક્ષી:
16. a dog
17. an eagle
18. a lion
19. a cow
20. an elephant
@gpsc_materials

🔴રાજયનીતિના માગૅદશૅક સિધ્ધાંતો 🔴

⚖⚖ 39 ( A )
 સમાન ન્યાય અને મફત કાનુની સહાય

⚖⚖ 40
ગ્રાંમપંચાયતોની રચના

⚖⚖45 
6 વષૅથી અોછી વયના બાળકો મ‍ાટે સંભાળ અને શિક્ષણ ની જોગવાઇ

⚖⚖48 
ખેતી અને પશુપાલન ની વ્વવસ્થા

⚖⚖48 ( A)
પયાૅવરણ, જંગલો અને વન્ય પશુપક્ષીઅોના રક્ષણ બાબતે

@gpsc_materials


🔳 ગુજરાતી સાહિત્ય 🔳


🔳બાપુસાહેબ ગાયકવાડ
■ જન્મ: વડોદરા
■ સમયગાળો: 1773/ 1843
■મૂળનામ: બાપુસાહેબ યશવંતરાય ગાયકવાડ
■ ગુરુનું નામ: ધીરાભગત/ નિરાંત

👉શિષ્ય માર્ગમાં તેઓ બાપુ મહારાજ તરીકે ઓળખાતા હતા

👉ગુજરાતી ભાષામાં રાજીયાની રચના કરી

👉કબીરપંથી સાહિત્યકારો માટે ' સાહેબ' નામનો શબ્દ પ્રયોગ થાય છે

👉કબીરના વિચારોના પ્રભાવથી મરાઠી સાહિત્ય સાથે સંકળાયેલા હતા

👉બાપુસાહેબ ગાયકવાડની સમાધિ વિરમગામમાં આવેલી છે

👉વડોદરા જિલ્લાના સાવલી પાસેના ગોઠડા ના તેઓ જાગીરદાર હતા

👉તેમનો રામ રાજીયો આજે પણ મરણ પ્રસંગે ગવાય છે

👉જીવનના ઉત્તરાર્ધમાં દરમિયાન કણબીઓના ગુરૂ નિરાંતભગત ને પણ ગુરૂ તરીકે સ્વીકાર્યા હતા

👉વડોદરામાં મોહમ્મદ વાડીમાની મોટી હોરવાડમાં તેમનો નિવાસ હતો

@gpsc_materials


✍ભવાઈ ની શરૂઆત આશરે છ સૌકા પહેલા..
✍ભવાઈ શીખવનાર - વેશગર
✍ભવાઈના પિતા-અસાઈત ..
✍ભવાઈ જ્યાં રમાય તે સ્થળ...પડ
✍ભવાઈ ની શરૂઆત ગણપતિ ની સ્તુતિ થી. 
✍ભવાઈનું ટોળું..- પૈડુ
✍ભવાઈ ઉત્પત્તિ. ..આનર્ત પ્રદેશ.... વડનગર
✍અલાઉદીન ખીલજી ના સમય...ઉલ્લુઘ... નુઅસરત સૂબા...
✍ગગા નામની સ્ત્રી.....જે પટેલ હતી...
✍ભવાઈ માં પુરુષ વેશ...મૂછબંધ
✍સ્ત્રી વેશ........કાચલીયો...
✍ભવાઈમાં બધા સાધનો ...આભૂષણ વગેરે લાવનાર...સાચવનાર...--. પડપડીયો
✍ભવાઈમાં નાચણી સ્ત્રી -ફરકણું 
✍ ભવાઈ આધારિત નાટક- મિથ્યાભિમાન
✍ભવાઈ આધારિત કૃતિ- હંસાઉલિ
✍ભવાઈ આધારિત પ્રથમ ફિલ્મ- બહૂંરૂપી..

@gpsc_materials



🔳જંગલ સંપત્તિ 🔳


🔳ખેરનું વૃક્ષ
👉કાથો

🔳બાવળ અને ખેરનું વૃક્ષ
👉ગુંદર

🔳વાંસ
👉કાગળ

🔳મહુડાનું વૃક્ષ
👉 આલ્કોહોલ

🔳ગાંડો બાવળ
👉ચારકોલ

🔳ટીમરુના પાન
👉બીડી

🔳શિમળાના વૃક્ષ
👉 દિવાસળી

🔳ખાખરાના પાન
👉પડિયા પતરાડા

🔳રતન જ્યોતનો છોડ
👉બાયોડિઝલ

@gpsc_materials


🎯એક જ લક્ષ્ય #GPSC 

સમાનાર્થી/ શબ્દોના અર્થ

•••••••••••••••••••••••••••••
📌પાલવ
✅પહેરેલા સાડી નો લટકતો છેડો.
》દુપટ્ટા પાઘડીનો કસબી છેડો.
》આશરો; શરણ.

📌વ્યભિચાર

✅પોતાના ગુણધર્મને વફાદાર ન રહેવું તે.,
》પરસ્ત્રીપુરુષનો આડો વ્યવહાર,
》કર્તવ્યભ્રષ્ટતા.

📌અપવ્યય
✅ખોટું ખરચ; બગાડ.

📌ઘુંમટ
✅દેરા અથવા મકાન ઉપરનું છત્રાકાર ધાબું; ગુંબજ.

@gpsc_materials


*કેટલાક સંયુક્ત વર્ણોને સમજીએ👇👇👇👇*

દ્ધ = દૃ્‌+ધ્‌+અ ર્દ=ર્‌+દ્‌+અ
શ્ચ = શ્‌+ચ્‌+અ નૃ = ન્‌ + ૠ (ર્‌+ઉ)
સ્ત્ર = સ્‌+ત્‌+ર્‌+અ હૃ= હ્‌+ ૠ (ર્‌+ઉ)
ત્ર = ત્‌+ર્‌+અ ક્ર = ક્‌+ર્‌+અ
ક્ષ=ક્‌+પ્‌+અ શ્ર = શ્‌+ર્‌+અ
ત્ત= ત્‌+ત્‌+અ દ્ર = દ્‌+ર્‌+અ 
દ્ય=દ્‌+વ્‌+અ

 👉કૃષ્ણ = ક્‌ + ર્‌ + ઉ + ષ્‌ + ણ્‌+ અ 

👉વૃષ્ટિ =વ્‌+ર્‌+ઉ+ષ્‌+ટ્‌+ઇ
             
👉વિશ્રાંતિ =વ્‌+ઇ+શ્‌+ર્‌+આ+ન+ત્‌+ઇ
          
👉સંપૂર્ણ =સ્‌+અ+મ્‌+પ્‌+ઊ+ર્‌+ણ્‌+અ
  
*👇👇👇👇👇સ્વાધ્યાય👇👇* 
 
(૧) ખૂટતાં વર્ણ મુકી ખાલી જગ્યા પૂરો.
શિશિર = શ્‌+–+શ્‌+–+–+અ            
ગુરુદ્રારા =ગ્‌+ઉ+ર્‌+–+–+ર્‌+–+ર્‌+આ         
👉અવસ્ત્ર = અ+–+વ્‌+–+સ્‌+–+ર્‌+અ
👉લિજજત = લ્‌+ઇ+જ્‌+–+–+ત્‌+અ 
👉નિર્ણય = ન્‌+ઇ+–+ણ્‌+અ+–+અ

*📌👥📌📍જોડાક્ષર વિશે ધ્યાનમાં રાખવાની બાબતો📌👥👥📌*

(1)               ક્ + ષ = *ક્ષ,* – પરીક્ષા, ક્ષત્રિય, અધીક્ષક, ક્ષમા

(2)              જ્ + ગ = *જ્ઞ –* યજ્ઞ, તજ્જ્ઞ, જ્ઞાની

(3)              દ્ + ઋ *= દૃ –* દૃષ્ટિ, દ્રષ્ટાંત (દ્રષ્ટિ, દ્રષ્ટાંત – અશુદ્ધ છે)

(4)              દ્ + દ *= દ્દ,* ઉદ્દેશ્ય, મુદ્દો

(5)              દ્ + ધ *= દ્ધ, –* યુદ્ધ, ઉદ્ધાર (યુધ્ધ, ઉધ્ધાર – અશુદ્ધ છે)

(6)              દ્ + મ *= દ્મ, –* પદ્મા, પદ્મિની

(7)              દ્ + ય *= દ્ય, –* વિદ્યાર્થી, પદ્ય ( વિધ્યાર્થી, પધ્ય – અશુદ્ધ છે)

(8)             દ્ + ર *= દ્ર, –* દ્રવ્ય, દ્રાક્ષ, દ્રૌપદી

(9)              દ્ + વ *= દ્વ,* વિદ્વાન, દ્વન્દ્વ,

(10)          ધ્ + ધ *= ધ્ધ,* અધ્ધર, સધ્ધર

(11)           ધ્ + ય *= ધ્ય,* – ધ્યાન, પ્રાધ્યાપક

(12)          શ્ + વ *= શ્વ,* અશ્વ, વિશ્વ, પાર્શ્વ

(13)          શ્ + ચ *= શ્ચ,*  નિશ્ચિંત, પશ્ચિમ

(14)          શ્ + ર *= શ્ર,*  પરિશ્રમ,  શ્રમિક, શ્રેણી

(15)           શ્ + ન *= શ્ન,* પ્રશ્ન, જશ્ન

(16)          ત્ + ત *= ત્ત,* સત્તા, ઉત્તમ, મહત્વ (સતા, ઉતમ મહત્વ – અશુદ્ધ છે)

(17)           સ્ + ર *= સ્ર,* સહસ્ર, સ્રોત, સ્રષ્ટા (સહસ્ત્ર, સ્ત્રોત, સ્ત્રષ્ટા – અશુદ્ધ છે)

(18)          સ્ + ત્ + ર *= સ્ત્ર,* સ્ત્રી, વસ્ત્ર, અસ્ત્ર

(19)          હ્ + ઋ *= હૃ .* હૃદય, હૃષ્ટપુષ્ટ

(20)         હ્ + ન *= હ્ન,* વિરામચિહ્ન, મધ્યાહ્ન (વિરામચિન્હ, મધ્યાન્હ – અશુદ્ધ છે)

(21)          હ્ + મ *= હ્મ,* બ્રહ્મ, બ્રાહ્મણ

(22)         હ્ + ય *= હ્ય,* સહ્ય, રહ્યું

(23)         હ્ + ર *= હ્ર,* હ્રસ્વ, હ્રાસ

(24)         ડ્ + ર *= ડ્ર,* ડ્રોઈંગ, ડ્રાફ્ટ

(25)          ટ્ + ર *= ટ્ર,* રાષ્ટ્ર, સૌરાષ્ટ્ર

(26)         સ્ + ઋ *= સૃ,* સૃષ્ટિ, સૃષ્ટિરચના

(27)          પ્ + ઋ *= પૃ,* પૃથ્વી, પૃચ્છા

*🔵🔴⚫️🔵નોંધ : રેફ – ‘હંમેશા પૂરા વર્ણ પર આવે, જોડાક્ષર પર નહીં’*

*🔴⚫️🔵જેમ કે : આર્ટ્ સ, (અશુદ્ધ) – આર્ટ્સ (શુદ્ધ)*               
    
*🔴⚫️🔵દ્ધ અંગે ખાસ :*

🔴⚫️🔵સંસ્કૃત શબ્દોમાં દ્ધ જ લખવો. આ દ્ધ એ દ્ + ધ મળીને બને છે. દા. ત. યુદ્ધ (દ્ +ધ્) વૃદ્ધ, વૃદ્ધિ, બુદ્ધિ, શુદ્ધ, બુદ્ધ વગેરે

*🔴🔴🔴⚫️🔵પરંતુ ખાસ યાદ રાખજો કે ગુજરાતી શબ્દોમાં ધ્ + ધ મળીને ધ્ધ બને છે જેથી ગુજરાતી શબ્દોમાં ધ્ધ (ધ્ + ધ) જ લખવો. દાત. સુધ્ધાં, અધ્ધર વગેરે….*

*👏👏👏ખાસ વીનંતી કે યાદ ન રહે તો બધી જગ્યાએ આપ સૌ દ્ધ નો જ ઉપયોગ કરજો, કારણ કે ધ્ધ તો ભાગ્યે જ ક્યારેક સુધારવાનો આવશે, જ્યારે દ્ધ તો બહુ વપરાશમાં હોવાથી સુધારવામાં બહુ જ સમય લે છે.*

*📌👥📍બહુ ભૂલો પાડતી નાની–મોટી (હ્રસ્વ–દીર્ઘ) ઇ તથા ઈ વાળા શબ્દોની યાદી :*
૧) ગઈ, થઈ, હોઈ, કોઈ, જોઈ, લઈ, જઈ, લઈશું, જઈશું, જોઈશું વગેરે બધા જ શબ્દોમાં ઈ મોટો જ કરવો.

૨) ઈપ્સા, ઈર્ષા, ઈસ્વી, ઈસ્ટર, ઈશ્વર આટલા શબ્દોના અપવાદને બાદ કરતાં બાકીના બધા જ જોડાક્ષરની પહેલાનો ઇ હંમેશાં નાનો જ આવે છે.
આ પ્રકારના પ્રશ્નો અગાઉ પુછાયેલા છે..

📌આપેલ શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો. યુદ્ધશાસ્ત્ર

  ય્+ઉ+દ્+ધ્+શ્+આ+સ્+ત્+ર્+અ


📌નીચેનામાંથી કયો અક્ષર જોડાક્ષર નથી ?

A. પૃથ્વી          B. શ્રવણ                   C. વૃકોદર         D. પ્રમાણ


📌નીચેનામાંથી અવર્ગીય મહાપ્રાણ જણાવો.

A. સ              B. ખ  
 C. લ              D. ળ

📌નીચેનામાંથી તાલવ્ય વ્યંજન જણાવો.

A. મ              B. જ              C. દ              D. ઢ
📌📌 નીચેનામાંથી ઘોષ વ્યંજન જણાવો.

A. છ              B. ર              C. પ              D. ષ

@gpsc_materials


➖➖➖➖➖➖➖➖➖➖➖ 
*➗✖️ચાલો ગણિત નો જાદુ માણીએ➖*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💁🏻‍♂ *પ્રશ્નઃ*

🤷🏻‍♂ *મિત્રો જો કોઇ આપને એમ કહે કે નીચેની સંખ્યાના સરવાળા ફક્ત એક જ મિનિટમા કરી આપ, તો શું આપ કરી શકવાના છો?*


*(1)* 1+2+3+4+5+6+7+8+9+10
 = .

*(2)* 1+2+3+………..+50
= .

*(3)* 21+22+23+……..+74 
= __.

➖ *કેવી રીતે? ઉકેલશો આ પ્રશ્ન*

📮 *TRICK :-*

👉🏿 આપણે સૌ પ્રથમ *“(2)”* નો જવાબ મેળવીએ.અહિ આપણે ખાસ એ ધ્યાન રાખવાનુ એ છેલ્લી
સંખ્યા કઇ છે.

👉🏿 અહિ છેલ્લી સંખ્યા *50* છે.હવે આ એ સંખ્યાને તે જ સંખ્યા વડે ગુણવી.એટલે કે 50*50= *2500*. હવે આવેલા જવાબમા તે જ સંખ્યા ઉમેરવી એટલે કે 2500+50= *2550*. હવે આવેલા જવાબને *2 વડે ભાગતા* જે જવાબ આવે તે આપણા પ્રશ્નનો જવાબ એટલે કે 2550/2= *1275*.

➖ આથી,
*1+2+3+………..+50 = 1275*

👉🏿 તે જ રીતે *“(1)”* માં…

10*10 = 100;
100+10 = 110;
110/2 = *55*

➖ આથી, 1+2+3+4+5+6+7+8+9+10 = *55*.

👉🏿 હવે *“(3)”* માં 21 થી 74 નો સરવાળો કરવાનો છે.એના માટે પ્રથમ 1 થી 74 નો
સરવાળો કરો.(ઉપરની જેમ બધા સ્ટેપ કરવા.)એટલે જવાબ આવશે *2775*.
ત્યારબાદ *1 થી 20* નો ઉપરની રીતે સરવાળો કરો.(ઉપરની જેમ બધા સ્ટેપ કરવા.)
એટલે જવાબ આવશે *210*. હવે આપણે *21 થી 74* નો સરવાળો કરવાનો છે.તેથી *1 થી 74*માંથી આવેલા જવાબમાંથી *1 થી 20* નો આવેલો જવાબ બાદ કરો.એટલે કે
*2775-210=2565*.

➖ આથી, 
*21+22+23+……..+74 = 2565.*

➖➖➖➖➖➖➖➖➖➖➖
@ice_online
❓ *સંસદ ની સયુંકત બેઠક* ❓
➖➖➖➖➖➖➖➖

➡️ અનુછેદ *108* મુજબ સંસદ ની સયુંકત બેઠક અંગેની જોગવાઈ છે 

➡️ સસદ ના બને ગૃહ ની સયુંકત બેઠક રાષ્ટ્રપતિ દ્વારા 3 સંજોગો માં બોલવાય છે

➖ ખરડા અંગે બને ગૃહ માં મતભેદ થાય ત્યારે

➖ એક ગૃહ માં ખરડો પસાર થાય પછી બીજા ગૃહ માં 6 મહિના કરતા વધારે સમય વતી ગયો હોય ત્યારે

➖ એક ગૃહ માં પસાર થાય અને બીજો ગૃહ અસ્વીકાર કરે ત્યારે

➡️ સસદ ની સયુંકત બેઠક ની અધ્યક્ષતા *લોકસભા ના સ્પીકર કરે*

➡️ *બંધારણીય સુધારા કે નાણાં ખરડા માટે બેઠક ની જોગવાઈ નથી*

➡️ ખરડો બને ગૃહ માંથી અલગ પસાર થવો જોઈ

➡️ અત્યાર સુધી 3 વાર સયુંકત બેઠક બોલવાઈ છૅ

➖ ડોવરી પ્રોહીબિશન બિલ 1960

➖ બન્કિંગ સર્વિસ કમિશન બિલ 1977

➖ પરિવેનશન ઓફ ટેરેઝીમ બિલ 2002
➖➖➖➖➖➖➖➖
@gpsc_materials
➖➖➖➖➖➖➖➖





🎄🌹બગીચાઓ🌹🎄

 મસાલાઓનો બગીચો : કેરળ
 ભારતનું ગોલ્ડન સિટી : જૈસલમેર (માત્ર ગોલ્ડન સિટી તરીકે અમૃતસરને ઓળખવામાં આવે છે.) 
 ભરતનું માન્ચેસ્ટર : અમદાવાદ
 ભરતનું બોસ્ટન : અમદાવાદ
 ભારતનું ડેડ્રોઈટ : પીથમપુર
 ભારતનો બગીચો : બેંગલોર
 ભારતનું પેરિસ : જયપુર
 ભારતનું પિટ્સબર્ગ : જમશેદપુર
 ભારતનું હોલીવુડ : મુંબઈ
 ભારતનું ટોલિવુડ : કોલકાતા
 સરોવરનું નગર : શ્રીનગર
 પૃથ્વી પરનું સ્વર્ગ : કાશ્મીર
 મહેલોનું શહેર : કોલકાતા
 ઈશ્વરનું નિવાસ્થાન : પ્રયાગ (અલ્લાહાબાદ – ઉત્તર પ્રદેશ)
 ડાયમંડ હાર્બર : જમશેદપુર
 અંતરિક્ષનું શહેર : બેંગલોર
 કોલસા નગરી : ધનબાદ (ઝારખંડ)
 જુડવા શહેર : હૈદરાબાદ અને સિકંદરાબાદ
 સૂર્યનગરી : જોધપુર
 રાજસ્થાનનું હૃદય : અજમેર
 સુવાસોનું શહેર : કન્નોજ
 નેશનલ હાઈવેનો ચોરો : કાનપુર (ઉત્તર પ્રદેશ)
 બ્લુ માઉન્ટેઈન : નીલગીરી પર્વતો
 અરબ સાગરની રાણી : કોચી
 પૂર્વનું વેનિસ : કોચી
 પૂર્વનું સ્કોટલેન્ડ : મેઘાલય
 ગુલાબીનગરી : જયપુર
 સાત ટાપુઓનું શહેર : મુંબઈ
 તહેવારોનું શહેર : મદુરાઈ
 ઉત્તર ભારતનું માન્ચેસ્ટર : કાનપુર
 બગીચાઓનું શહેર : કપૂરથલા
 પર્વતોની નગરી : ડુંગરપુર
 તાળાંનગરી : અલીગઢ
 પાંચ નદીઓની ભૂમિ : પંજાબ
 સૂરમા નગરી : બરેલી
 પેંડા નગરી : આગ્રા
 રાજસ્થાનનું શિમલા : માઉન્ટ આબુ
 રાજસ્થાનનું ગૌરવ : ચિત્તોડગઢ
 કર્ણાટકનું રત્ન : મૈસુર
 વનોનું નગર : દેહરાદૂન
 એશિયાના ઈંડાની ટોપલી : આંધ્ર પ્રદેશ
 કાશીની બહેન : ગાઝીપુર
 ઈલેક્ટ્રોનિક શહેર : બેંગલોર
 વણકરોનું શહેર : પાણીપત
 ક્વીન ઓફ ડેક્કન : પુણે
 સુતરાઉ કપડાની રાજધાની : મુંબઈ
 ફળફૂલનું સ્વર્ગ : ગંગા
 પવિત્ર નદી : ગંગા
 વૃદ્ધ ગંગા : ગોદાવરી
 કાળી નદી : શારદા
 દક્ષિણ ભારતની ગંગા : કાવેરી
 સાત ટેકરીઓનું શહેર : મુંબઈ
 સિટી ઓફ પર્લ્સ : હૈદરાબાદ
 લેધર સિટી : કાનપુર
 કેરળનો ગેટવે : કોચી
 સ્લીપલેસ સિટી : મદુરાઈ 
 સપનાઓનું શહેર : મુંબઈ
 તાજ નગરી : આગ્રા
 ગુરુની નગરી : અમૃતસર
 કાળા હીરાની ભૂમિ : આસનસોલ
 ભારતની સિલિકોનવેલી : બેંગલોર
 મંદિરોનું શહેર : વારાણસી

🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️
🔜 Join : @gpsc_materials
🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️


🍟વન લાઈનર કરંટ અફેર્સ🍟:
*શબ્દ સમૂહ માટે એક શબ્દ*

1. અંગૂઠા પાસેની આંગળી - તર્જની
2. ઇન્દ્રનો અમોઘ શસ્ત્ર - વજ્ર
3. કમળની વેલ - મૃણાલિની
4. કરિયાણું વેચનાર વેપારી - મોદી
5. ઘરની બાજુની દિવાલ - કરો
@gpsc_materials
6. ઘરનો સરસામાન - અસબાબ
7. ઘી પીરસવા માટેનું વાસણ - વાઢી
8. ચંદ્ર જેવા મુખવાળી - શશીવદની
9. ચૌડ પાતાળમાંનું પાંચમું પાતાળ - રસાતલ
10. છાપરાનો છેડાવાળો ભાગ - નેવું
@gpsc_materials
11. છોડી દેવા યોગ્ય - ત્યાજ્ય
12. જીત સૂચવનારું ગીત - જયગીત
13. જેનું મૂલ્ય આંકી ન શકાય તેવું - અણમોલ
14. જોઇ ન શકાય તેવું - અદીઠું
15. ઝાડની છાલનું વસ્ત્ર - વલ્કલ
@gpsc_materials
16. દહીં વલોવવાથી નીકળતું સત્વ - ગોરસ
17. દિશા અને કાળનો સમૂહ - દિસકાલ
18. દેવોની નગરી - અમરાપુરી
19. દોઢ માઇલ જેટલું અંતર - કોશ
20. ધનુષ્યની દોરી - પણછ
@gpsc_materials
21. નાશ ન પામે એવું - અવિનાશી
22. નિયમમાં રાખનાર - નિયંતા
23. પાણીનો ધોધ - જલધોધ
24. પ્રવાહની મધ્યધારા - મઝધારા
25. બીજા કશા પર આધાર રાખતું - સાપેક્ષ
@gpsc_materials
26. બેચેની ભરી શાંતિ - સન્નાટો
27. ભંડાર તરીકે વપરાતો ભાગ - ગજાર
28. માથે પહેરવાનું વસ્ત્ર - શિરપાઘ
29. માથે બાંધવાનો છોગાવાળો સાફો - શિરપેચ
30. મૂળમાં હોય એના જેવી જ કૃતિ - પ્રતિકૃતિ
@gpsc_materials
31. મોહ પમાડનાર શ્રીકૃષ્ણ - મોહન
32. યુદ્ધે ચડેલી વિરાંગના - રણચંડી
33. રથ હાંકનાર - સારથિ
34. રહીરહીને પડતા વરસાદનું ઝાપટું - સરવડું
35. લાકડું વગેરેના ઘાટ ઉતારવાનું યંત્ર - સંઘાડો
@gpsc_materials
36. વપરાશમાં ન રહેલો હોય તેવો - ખાડિયો
37. વસંત જેવી સુંદર ડાળી - વિશાખા
38. વસંત જેવી સુંદર સ્ત્રી - ફાલ્ગુની
39. વિનાશ જન્માવનાર કેતુ - પ્રલયકેતુ
40. વેદનાનો ચિત્કાર - આર્તનાદ
@gpsc_materials
41. શબ્દની મૂળ ઉત્પત્તિ - વ્યુત્પત્તિ
42. શાસ્ત્રનો જાણકાર મીમાંસક
43. સંપૂર્ણ પતન થાય તે - વિનિપાત
44. સંસારની આસક્તિનો અભાવ - વૈરાગ્ય
45. સમગ્ર જગતનું પોષણ કરનાર - વિશ્વંભર
@gpsc_materials
46. સાંભળી ન શકનાર - બધિર
47. સામાન્યથી વધારે જ્ઞાન - અતિજ્ઞાન
48. સૂકા ઘાસના પૂળાની ગંજી - ઓઘલી
49. હવાઇ કિલ્લા ચણનાર - શેખચલ્લી
50. હાથીનો ચાલક - મહાવત.

@gpsc_materials

*ભાગ-2*

1. અણીના વખતે - તાકડે
2. અવાજની સૃષ્ટિ - ધ્વન્યાલોક
3. આંખ આગળ ખડું થઇ જાય તેવું - તાદ્શ
4. આખા દેશ માટેની ભાષા - રાષ્ટ્રભાષા
5. કુરાનના વાક્યો - આયાત
@gpsc_materials
6. કૂવામાંથી પાણી કાઢવાનું ચામડાનું સાધન - કોસ
7. કોઇ પવિત્ર કે યાત્રાની જગા - તીર્થ
8. ખરાબ રીતે જાણીતો - નામચીન
9. ઘઉં વગેરેના ભરડેલા કકડા કે તેની વીની - થૂલી
10. ચમકની છાંટવાળો આરસપહાણ - સંગેમરમર
@gpsc_materials
11. ચાલવાનો અવાજ - પગરવ
12. જગતનું નિયંત્રણ કરનાર - જગતનિયતા
13. જેની કોઇ સીમા નથી તે - અસીમ
14. જેની પત્ની મૃત્યુ પામી છે તે - વિધુર
15. જેની બુદ્ધિ સ્થિર છે તે - સ્થિતપ્રજ્ઞ
@gpsc_materials
16. જ્ઞાનરૂપી નેત્રવાળી વ્યક્તિ - પ્રજ્ઞાચક્ષુ
17. ડાબે હાથે બાણ ફેંકી શકે તેવો - સવ્યસાચી
18. તત્વને જાણનાર - તત્વજ્ઞ
19. ધર્મમાં અંધ હોવું - ધર્માંધ
20. ધીરધારનો ધંધો કરનાર - શરાફ
@gpsc_materials
21. નદીની કાંકરાવાળી જાડી રેતી - વેકરો
22. પગ વેડે કરવામાં આવેતો પ્રહાર - પદાઘાત
23. પગે ચાલવનો રસ્તો - પગદંડી
24. પરાધીન હોવાનો અભાવ - ઓશિયાળું
25. પશુપંખીની ભાષા સમજવાની વિદ્યા - કાગવિદ્યા
@gpsc_materials
26. પાંદડાનો ધીમો અવાજ - પર્ણમર્મર
27. પાણીના વાસણ મૂકવાની જગ્યા - પાણિયારું
28. પૂર્વ તરફની દિશા - પ્રાચી
29. પ્રજાની માલિકીનું કરવું તે - રાષ્ટ્રીયકરણ
30. પ્રયત્ન કર્યા વિના - અનાયાસ
@gpsc_materials
31. પ્રયાસથી મેળવી શકાય એવું - યત્નસાધ્ય
32. બપોરનું ભોજન - રોંઢો
33. બારણું બંધ કરવાની કળ - આગળો
34. ભેંશોનું ટોળું _ ખાડું
35. ભોજન પછી ડાબે પડખે સૂવું તે - વામકુક્ષી
@gpsc_materials
36. મધુર ધ્વનિ - કલરવ
37. મરઘીનું બચ્ચું - પીલુ
38. મરણ પાછળ રોવું-કૂટવું તે - કાણ
39. રાત્રિનું ભોજન - વાળુ
40. લગ્ન કે એવા શુભપ્રસંગે સ્વજનોને સામે લેવા જવું તે - સામૈયું
@gpsc_materials
41. લાંબો સમ્ય ટકી શકે તેવું - ચિરસ્થાયી
42. લોટને ચાળવાથી નીકળતો ભૂકો - થૂલું
43. વહાણ ચલાવનાર - ખલાસી
44. વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર - શાલિગ્રામ
45. વેપારીએ રાખેલ વાણોતર - ગુમાસ્તો
@gpsc_materials
46. શેર-કસબામાં ભરાતું બજાર - ગુજરી
47. સગાસંબંધીમાં જન્મ મરણ વગેરેથી પાળવામાં આવતી આભડછેટ - સૂતક
48. સવારનો નાસ્તો - શિરામણ
49. સહેલાઇથી મળી શકે તેવું - સુલભ
50. સ્પૃહા વિનાનું - નિ:સ્પૃહ.

@gpsc_materials


★ભારતમાં આત્યંતિક ક્રાંતિકારી
 પ્રવૃત્તિઓના પ્રણેતા કોણ હતા❓
*✅વાસુદેવ બળવંત ફડકે*

★ભારતના રાષ્ટ્રપતિ ભવનના સ્થપતિ કોણ હતા❓
*✅એડવિન લ્યુટિન*

★'સંવાદ કૌમુદી' નામનું સૌપ્રથમ બંગાળી સાપ્તાહિક બહાર પાડનાર સમાજ સુધારક❓
*✅રાજા રામમોહન રાય*

★ભારતમાં ફુગાવાનો દર માપવા શેનો ઉપયોગ થાય છે❓
*✅WPI (Wholesale Price Index)*

★જાપાનમાં રહી કોણે ભારતની આઝાદી માટે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી❓
*✅રાસબિહારી ઘોષ*

★વિશ્વનું પ્રથમ લિખિત બંધારણ કયા દેશનું❓
*✅અમેરિકા*

★લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા❓
*✅અનંતશયન આયંગર*

★બ્રિટિશ સમયમાં 'આર્થિક શોષણ' (Drain of Wealth Theory)નો સિદ્ધાંત કોણે આપ્યો હતો❓
*✅દાદાભાઈ નવરોજી*

★સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ)ના અધિકાર ક્ષેત્ર પર કાપ મુકવાની સત્તા કોણે છે❓
*✅સંસદને*

★આંતરરાષ્ટ્રીય સંગઠન 'રેડક્રોસ'ના સંસ્થાપક કોણ❓
*✅હેન્રી ડ્યુનેન્ટ*

★રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના પ્રથમ અધ્યક્ષ કોણ હતા❓
*✅પૂર્વ ન્યાયાધીશ રંગનાથ મિશ્રા*

★'વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ' ક્યારે ઉજવાય છે❓
*✅3જી મે*

★'સંગમ સાહિત્ય'ની રચના કઈ ભાષામાં કરવામાં આવી છે❓
*✅તમિલ*

★નોબેલ પુરસ્કાર, ટેમ્પલટન પુરસ્કાર તથા ભારત રત્નથી સન્માનિત ભારતીય કોણ❓
*✅મધર ટેરેસા*

★વ્હાઇટ મુગલ્સ પુસ્તકના લેખકનું નામ શું છે❓
*✅વિલિયમ ડેલરીમ્પલ*

★હોમગાર્ડ્સનો સ્થાપના દિવસ ડિસેમ્બરની કઈ તારીખે આવે છે❓
*✅6*

★8 એપ્રિલ કયા દિવસ તરીકે ઉજવાય છે❓
*✅વિશ્વ આરોગ્ય દિવસ*

★ઓસ્ટ્રેલિયાનું કાલગુર્લિ શા માટે જાણીતું છે❓
*✅કોલસો*

★સુરદાસે પોતાની કવિતા કઈ ભાષામાં લખી હતી❓
*✅વ્રજભાષા*

★કઈ નદી વિતસ્તા તરીકે પણ ઓળખાય છે❓
*✅જેલમ*

★રોઝીઝ ઈન ડિસેમ્બર પુસ્તકના લેખકનું નામ શું છે❓
*✅એમ.સી.ચાગલા*

★અહમદશાહે અમદાવાદ શહેર કયા વર્ષમાં વસાવ્યું હતું❓
*✅1411*

@gpsc_materials

*💥પ્રાચીન નામો💥*

🔥ભાવનગર
      👉ગોહિલવાડ

🔥વડોદરા
     👉વટપદ્રક

🔥સુરત
     👉સૂપૅપુર

🔥હિંમતનગર
     👉અહમદનગર

🔥પાલનપુર
     👉પ્રહ્લાગનગર

🔥કડી
     👉રતિપુર

🔥વિસનગર
     👉વિસલનગર

🔥ખંભાત
     👉સ્તંભતીથૅ

🔥કપડવંજ
     👉કપૅણ વાણિજ્ય

🔥વલસાડ
     👉વલ્લરખંડ

🔥વડાલી
     👉વડપલી

🔥વાલોડ
     👉વડવલ્લી

🔥ખેડા
     👉ખેટક

🔥વેરાવળ
     👉વેરાકુલ

🔥તીથલ
     👉તીથૅસ્થલ

🔥વાત્રક
     👉વાત્રૅધ્ની

🔥ડભોઈ
     👉દભૅવતી

🔥વઢવાણ
     👉વધૅમાનપુર

🔥શંખલેશ્ર્વર
     👉શંખપુર

🔥ચાંપાનેર
     👉મુહમ્મદાબાદ

🔥અમદાવાદ
     👉કણૉવતી

🔥વડનગર
     👉આનંદપુર

🔥પોરબંદર
     👉સુદામાપુરી

🔥જુનાગઢ
      👉સોરઠ

🔥ગિરનાર
     👉રૈવતક

🔥અમરેલી
     👉અમરાવતી

🔥નવસારી
     👉નવસારિકા

🔥સુરેન્દ્રનગર🇮🇳
      👉ઝાલાવાડ👈

🔥દ્રારકા
     👉દ્રારવતી

🔥ભરૂચ
     👉ભૃગુકચ્છ

🔥ડાકોર
     👉ડંકપુર

🔥ભદ્રેશ્ર્વર
     👉ભદ્રાવતી

🔥હળવદ
     👉હલપદ્ર

🔥દાહોદ
     👉દધીપદ્ર

🔥નમૅદા
     👉રેવા

🔥મોઢેરા
     👉ભગવદ્ગામ

🔥બનાસ
     👉પણૉશા

🔥અંરલેશ્ર્વર
     👉અંકુલેશ્ર્વર

🔥સાબરમતી
     👉શ્ર્વાભ્રમતી

🔥ધોળકા
      👉ધવલ્લક

🔥ગણદેવી
      👉ગુણપદિકા

🔥તારંગા
      👉તારણદુગૅ

🔥મોડાસા
     👉મહુડાસુ

@gpsc_materials


*🌿🍀ખરીફ પાક🍀🌿*

🌾ભારતમાં *ચોમાસામાં વાવણી કરવામાં* આવતા પાકોને ખરીફ પાક અથવા ચોમાસું પાક કહેવાય છે. 

*🌾ખરીફ પાકનો સમય જૂન-જુલાઇથી ઑક્ટોબર-નવેમ્બર સુધીનો હોય છે.*

🌾રાજ્ય અને વિસ્તાર અનુસાર ખરીફ પાકો મે મહિનાથી શરુ કરીને જાન્યુઆરીના અંત સુધી પણ ગણાય છે, પણ મોટાભાગે જૂનથી ઑક્ટોબર અંત સુધીના પાકોને ખરીફ પાક ગણાય છે.

➖મગફળી

➖વરિયાળી

➖દિવેલા

➖ગુવાર

➖દેશી કપાસ

➖મરચાં

➖તલ

➖જુવાર

➖નાગલી

➖સોયાબીન

➖અડદ

➖મકાઈ

➖તુવેર

🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️
🔜 Join : @gpsc_materials
🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️

⛰ વિંધ્યાચલ પર્વતમાળા કયા સુધી ફેલાયેલી છે ?

🛏 બિહાર થી ગુજરાત 

⛰ અરવલ્લી પર્વતમાળા કયા સુધી ફેલાયેલી છે ?

🛏 દિલ્હી થી મહેસાણા

⛰ વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે ?

🛏 અરવલ્લી પર્વતમાળા

⛰ અરવલ્લી પર્વતમાળા કયા ખડકોની બનેલી છે ?

🛏 અવશિષ્ટ ખડકો

⛰ માળવાના ઉચ્ચ પ્રદેશમાંથી કઈ નદી નીકળે છે ?

🛏 ચંબલ નદી

🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️
🔜 Join : @gpsc_materials
🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️


🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️
🔜 Join : @gpsc_materials
🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️

a m pandya:
ચાલો આપણે ભારતીય ઇતિહાસના મહાન ગુરુઓ વિશે જાણીએ. 

💥દ્રોણાચાર્ય💥
કૌરોવા અને પાંડવોનો ગુરુ દ્રોણાચાર્ય, ભારતીય ઇતિહાસના મહાન ગુરુમાંનો એક છે. એવું કહેવાય છે કે દ્રોણાચાર્યનો જન્મ ઉત્તરાંચલની રાજધાની દેહરાદૂનમાં થયો હતો. મહાભારત યુદ્ધ સમયે તે કૌરવ પાર્ટીના જનરલ હતા. ચાલો હું તમને કહું કે એકલ્યાએ ગુરુ દ્રોણાચાર્યના સ્વરૂપમાં ગુરુ દ્રોણાચાર્યને તેમનો અંગૂઠો આપ્યો.

💥ગુરુ વશિષ્ઠ💥
ચાર પુત્રો ગુરુ વશિષ્ઠ કિંગ Dasaratha માસ્ટર. વશિષ્ઠની વાતો પર દશેરાએ રાક્ષસને મારી નાખવા માટે તેમના ચાર પુત્રોને ઋષિ વિશ્વમિત્રા સાથે મઠમાં મોકલ્યા હતા. રાજાના હોદ્દાને રાજા બન્યા વિના સન્માનિત વ્યક્તિ સામે ટૂંકા જોવામાં આવતા હતા. 


મહર્ષિ વેદવોમહર્ષિ વેદવીસ મહાભારતના લેખક હતા. મહર્ષિ વેદવોનો  જન્મ ત્રેતા યુગના અંતમાં થયો હતો અને તે સમગ્ર દ્વિઅર યુગ સુધી જીવતો હતો. વેદ માત્ર મહાભારતના સર્જકો જ નથી, પરંતુ અનુક્રમમાં બનેલી ઘટનાઓ પણ જોવા મળે છે.
💥પરશુરામ💥
પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે ગણવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પરમરામ દ્વારા પ્રતીક થયેલા પરશુરામ, 6 ઉચ્ચ ગ્રહોના યોગમાં જન્મ્યા હતા, તેથી તે તેજસ્વી, શક્તિશાળી અને શક્તિશાળી માસ્ટર બન્યા. પ્રતાપી અને માતાપિતા ભક્ત પરશુરામએ પિતાના આદેશથી માતાના ગળામાં કાપ મૂક્યો હતો, જ્યારે પિતાએ પણ માતાને જીવનની ભેટની માંગ કરી હતી. આ રીતે પરશુરામનો હઠીલો, ગુસ્સો અને અન્યાયનો ધ્યેય માણસનો ઉદ્દેશ હતો. 

💥ચંદક્ય 💥
ચાણક્ય ચંદ્રગુપ્ત મોર્યના મુખ્ય પ્રધાન હતા. તે 'કૌટિલ્ય' તરીકે પણ ઓળખાય છે. ચેન-ક્યા નીતિ, જે ચાણક્ય તરીકે જાણીતી છે, એ એક લોકપ્રિય નીતિ છે. તેઓએ નંદવાશનો નાશ કરીને ચંદ્ર ગુપ્ત મૌર્યનો નાશ કર્યો. 
💥Don't copy paste💥
Mehul PANDYA

🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️
🔜 Join : @gpsc_materials
🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️



✅✅✅✅ કહેવતો ✅✅✅✅

✍️ રાંટી ઘોડીએ પલાણ માંડી. 
✔️ હલકી વસ્તુથી કામ લીધું.

✍️મણ ભાતને સવામણ કૂસકી :
✔️ વસ્તુ શુદ્ધ ન હોવી.

✍️ ભેંશ કૂદે તે ખીલાને જોરે :
✔️ પીઠબળ વિના ઉત્સાહ ન હોય.

✍️ ભલાનો ભાઈ ને ભૂંડાનો જમાઈ :
✔️ વ્યક્તિ જેવી હોય એ રીતે એની સાથે વર્તવું.

✍️ સો મણ તેલે અંધારું :
✔️ સાધન હોવા છતાં કામ સફળ ન થાય.

✍️ ભાડાની વહેલને ઉલાળી મેલ :
✔️ કામમાં બિનપરવાઈ હોવી.

✍️ જમવામાં જગલો ને કૂટવામાં ભગલો :
✔️ મહેનત બીજું કરે અને ફળ પણ બીજા કોઈ મેળવે.

✍️ એક જાળામાં સો સાપ દેખ્યા :
✔️ બડાઈ હાંકતી મોટી ગપ જેવી વાત કરી.

✍️ એઠું ખાય તે ચોપડ્યાને ભરોસે :
✔️ કાંઈ મળશે તેની લાલચમાં થતી પ્રવૃત્તિ.

✍️ ભરમ ભારી ને ખિસ્સાં ખાલી :
✔️ વગર પૈસે ડોળ કરવો.

✍️ શીરા માટે શ્રાવક ન થવાય :
✔️ નજીવા લાભ માટે ધર્મભ્રષ્ટ ન થવાય.

✍️ લીલાં વનનાં સૂડા ઘણાં :
✔️ લાભ દેખાય ત્યાં ઘણાં આવે.

✍️ સોનાની થાળી ને લોઢાની મેખ :
✔️ અનેક સદગુણો એક અવગુણથી ઝાંખા પડે.

✍️ સાંકડા કપાળમાં સોળ ભમરા :
✔️ ગરીબનું નસીબ ગરીબ.

✍️ સઈની સાંજ ને મોચીનું વહાણું :
✔️ ખોટા વાયદા કરવા.

✍️ શિંગડે ઝાલે તો ખાંડો ને પૂંછડે ઝાલે તો બાંડો :
✔️ દરેક રીતે વાંકું પાડ્યા કરે.

✍️ મરણમાં રાજિયા ને વિવાહમાં ધોળ :
✔️ જેવો પ્રસંગ હોય તેવું વર્તન કરાય.

✍️ છાણના દેવ ને કપાસિયાની આંખો :
✔️ જેવો માણસ તેવો વ્યવહાર તેની સાથે કરવો.

✍️ સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય :
✔️ અધૂરી શક્તિ અને અપૂર્ણ સંપત્તિ હોવા છતાં પૂર્ણતાનો આડંબર કરીએ
 પણ લોકો એ ન માને.

✍️ સાજે લૂગડે થીગડું ન હોય :
✔️ કારણ વગર કોઈ કાર્ય ન થાય.

✍️ આંખનું આંજણ ગાલે ઘસ્યું :
✔️ અજ્ઞાનવશ અયોગ્ય પ્રવૃત્તિ થઈ.

✍️ સુથારનું મન બાવળિયે :
✔️ સ્વાર્થભરી નજર હોવી.

✍️ વાટકીનું શિરામણ :
✔️ ટૂંકું સાધન, ઓછી વ્યવસ્થા હોવી.

✍️ કૂકડીનું મોં ઢેફલે રાજી :
✔️ નાના માણસોને થોડાથી સંતોષ થાય.

✍️ ફરતે એકાદશી ને વચમાં ગોકુળ આઠમ :
✔️ ભૂખમરાની દશા આવવી.

✍️ પાણી વલોવ્યે માખણ ન નીકળે :
✔️ વ્યર્થ મહેનત કરવી.

✍️ પ્રથમ ગ્રાસે મક્ષિકા :
✔️ શરૂમાં વિઘ્ન નડવું..


🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️
🔜 Join : @gpsc_materials
🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️


🐎 ગુજરાતની પશુસંપતિ 🐄


ગુજરાતમાં સૌથી વધુ દુધળા પશુ ખેડા જિલ્લામાં છે

ગુજરાતમાં સૌથી ઓછું પશુધન ગાંધીનગર જિલ્લામાં છે

ગુજરાતીમાં સૌથી વધારે ઘાસચારો બનાસકાંઠા જિલ્લામાં થાય છે 


 ◆ સોથી વધુ ગાય :- રાજકોટ જિલ્લો 

 ◆ સૌથી વધુ ભેંસ :- મહેસાણા જિલ્લો

 ◆ સૌથી વધુ ઘેટા :- કચ્છ જિલ્લો  

 ◆ સૌથી વધુ બકરા :- કચ્છ જિલ્લો 

 ◆ મરઘા :- ગુજરાતમાં વ્હાઇટ લેગ હોર્ન પ્રકારના મરઘા ઉછેર કરવામાં આવે છે 

 ◆ ઘોડા :- ગુજરાતમાં કાઠી જાતિના ધીડા સંવર્ધન કેન્દ્ર જૂનાગઢમાં આવેલું છે

 ◆ ઊંટ :- કચ્છમાં ઘારી ખાતે ઊંટ સંવર્ધન કેન્દ્ર આવેલું છે.

 ◆ બતક :- નવસારી, સુરતમાં. બતકપાલન થાય છે 

★@gpsc_materials★

🛕🛕 મુખ્ય મથકો🛕🛕
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🏯સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ➖ દિલ્હી

🏯ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન➖ દેહરાદૂન

🏯ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા➖ દિલ્હી

🏯નેશનલ થમૅલ પાવર સ્ટેશન➖ દિલ્હી

🏯કોલ ઈન્ડિયા લિમિટેડ➖ કોલકાતા

➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🌠તારાઓનુ જન્મસ્થળ➖નિહારિકા

🌠સૌથી મોટું તારામંડળ➖ હાઈડ્રા

➖➖➖➖➖➖➖➖➖➖➖
🌋🌋@gpsc_materials🌋🌋
➖➖➖➖➖➖➖➖➖➖➖

📚 POWER OF KNOWLEDGE📚

▫️હરિલાલ વિઠ્ઠલદાસ પંચાલ – નિમિત્તમાત્ર
▪️હરિશ્વંદ્ર અમૃતલાલ બ્રહ્મભટ્ટ – હરીશ વટાવવાળા
▫️હરીશકુમાર પુરુષોત્તમભાઈ મહેતા – સોલિડ મહેતા
▪️હર્ષદ મણિલાલ ત્રિવેદી – પ્રાસન્નેય
▫️હસમુખભાઈ દેસાઈભાઈ પટેલ – શૂન્યમ્
▪️હિંમતલાલ મ. પટેલ – શિવમ્ સુંદરમ્
▫️હિંમતલાલ રામચંદ્ર દવે – સ્વામી આનંદ
▪️વણીભાઈ જમનાદાસ પુરોહિત – ‘સંત ખુરશીદાસ’
▫️વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદી – ‘પ્રેરિત’
▪️ચનીલાલ કાળિદાસ મડિયા – ‘અખો રૂપેરો’, ‘કુલેન્દુ’, ‘વક્રગતિ’, ‘વિરંચી’
▫️ચાંપશી વિઠ્ઠલદાસ ઉદેશી –ચંદ્રાપીડ’
▪️ચદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ – ‘આર્યપુત્ર’, ‘નંદ સામવેદી’, ‘બાલચંદ્ર’
▫️ચદ્રકાન્ત હરિશંકર મહેતા – ‘શશિન્’
▪️ચદ્રવદન ચીમનભાઈ મહેતા- ચાંદામામા
▫️ચિનુ ચંદુલાલ મોદી – ‘ઇર્શાદ’
▪️ચદુલાલ મણીલાલ દેસાઈ – વસંત વિનોદી
▫️ચદુલાલ શંકરલાલ ઓઝા – ચંદુ મહેસાનવી
▪️ચદ્રકાન્ત રેવાશંકર જોષી – પ્રસૂન
▫️ચદ્રકાન્ત શેઠ – નંદ સામવેદી, આર્યપુત્ર, બાલચંદ્ર, દક્ષ પ્રજાપતિ
▪️ચદ્રવદન બૂચ – સુકાની
▫️ચદ્રશંકર પુરુષોત્તમ ભટ્ટ – શશિશિવમ્
▪️ચપકલાલ હી. ગાંધી – સુહાસી
▫️ચાંપશી વિ. ઉદ્દેશી – ચંદ્રાપીડ
▪️ચિનુભાઈ પટવા – ફિલસૂફ
▫️ચીમનલાલ ગાંધી – વિવિત્સુ
▪️ચનિલાલ વર્ધમાન શાહ4 – સાહિત્યપ્રિય
#gk 
#
ગુજરાતી જનરલ નોલેજ

1) મેટ્રો મેન ઓફ ઇન્ડિયા= ઈ. શ્રીધરણ

2) ટેલિકોમ મેન ઓફ ઇન્ડિયા= સામ પિત્રોડા

3) મિલ્ક મેન ઓફ ઇન્ડિયા= ડૉ. વર્ગીસ કુરિયન 

4) મિસાઈલ મેન ઓફ ઇન્ડિયા= APJ Abdul Kalam 

5) એગ મેન ઓફ ઇન્ડિયા= BV Rao

6) મેંગો મેન ઓફ ઇન્ડિયા= હાઝી ક્લીમુલલ્હા ખાન

7) વોટર મેન ઓફ ઇન્ડિયા (જલ પુરુષ) = રાજેન્દ્ર સિંહ

8) ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેન ઓફ ઇન્ડિયા= અનિલકુમાર નાયક (L&T ના ચેરમેન)

9) ભારતની અગ્નિ પુત્રી= ટેસી થોમસ

10) ભારતના રોકેટ વુમન= Dr. લલિતા (પ્રોજેકટ હેડ ISRO)

11) અવકાશ વિજ્ઞાન ના પિતા= વિક્રમ સારાભાઈ 

12) હરિયાળી ક્રાંતિ ના પિતા= એમ એસ સ્વામીનાથન (ભારત રત્ન છે, 98 વર્ષના છે)

13) શ્વેત ક્રાંતિ ના પિતા= ડૉ. વર્ગીસ કુરિયન 

14) બર્ડ મેન ઓફ ઇન્ડિયા= સલિમ અલી 

15) આધુનિક ભારતના પિતા= રાજારામ મોહનરાય 

16) આધુનિક સિંચાઈ ના પિતા= ડૉ. પ્રો વિશ્વ સરૈયા (Irrigation Man of India)

17) ભારતના નેપોલિયન= સમુદ્ર ગુપ્ત

18) ગુજરાત નો અશોક = કુમારપાળ 

19) ભારત ના બીજા ગાંધી= વિનોબા ભાવે (પવનાર આશ્રમ વાળા અને ભુદાન યજ્ઞ વાળા)

20) ગુજરાતના બીજા ગાંધી= રવિશંકર મહારાજ

21) ડાંગ ના ગાંધી= ઘેલુભાઈ નાયક

22) નાગાલેન્ડ ના ગાંધી= નટવરલાલ ઠક્કર (ઓક્ટોમ્બર 2018 માં મૃત્યુ થયું)

23) અમેરિક ના ગાંધી= માર્ટિન લુથર કિંગ

24) આફ્રિકા ના ગાંધી= નેલ્સન મંડેલા (27 વર્ષ જેલ માં સજા ભોગવી હતી)

25) ભારત ના બિસ્માર્ક= સરદાર વલ્લભભાઈ પટેલ 

26) આર્યન લેડી ઓફ વર્લ્ડ= માર્ગરેટ થેચર (બ્રિટન ના વડા હતા)

27) આર્યન લેડી ઓફ ઇન્ડિયા= ઇન્દિરા ગાંધી

28) Flying Sikh= મીલખા સિંગ

29) Flying Corps= એર માર્શલ અર્જન સિંહ

31) ઇન્ડિયન Queen of Court = પી વી સિન્ધુ

32) જીંદા પીર એટલે કોણ ? = ઔરંજેબ

33) લોકશાહી નું ઉત્તમ ઉદાહરણ ? = ગ્રામ સભા

34) હાલમાં RBI રેપો રેટ કેટલો ? = 6.50%

35) બેંક ચેક, નાણાં ના અભાવ ના લીધે જો રિટર્ન થાય તો સજા ક્યાં કાયદા થી થાય ? = NI Act

36) *ધ વૉલ* એટલે કોણ ?= રાહુલ દ્રવિડ

37) *ધ ઇન્ડિયન વૉલ* એટલે કોણ ? = PR શ્રીજેશ (હોકી પ્લેયર)

38) NSC પાકતી મુદત= 6 વર્ષ

39) PPF પાકતી મુદત= 15 વર્ષ

40) KVP પાકતી મુદત= 9 વર્ષ

41) મહેસુલ વર્ષ સમયગાળો= 1 ઓગષ્ટ થી 31 જુલાઈ

42) કેલેન્ડર વર્ષ સમયગાળો= 1 જાન્યુઆરી થી 31 ડિસેમ્બર 

43) ખેતી વર્ષ સમયગાળો= 1 જુલાઈ થી 30 જૂન

44) નાણાકીય વર્ષ સમયગાળો= 1 એપ્રિલ થી 31 માર્ચ 

45) હાલમાં વિક્રમ સવંત= 2074

46) હાલમાં શક સવંત= 1940

47) હાલમાં હિજરી સવંત= 1440

48) 1 meter = 0.001 Km

49) 1 mile = 1.609 Km

50) 1 ton = 1000 કિલોગ્રામ

➰➰➰➰➰➰➰➰➰➰➰
@gpsc_materials
➰➰➰➰➰➰➰➰➰➰➰


📜📜યાદ રાખો📜📜

ગાંધીજીને મળેલા ઉપનામ 

🧤બાપુ👉 ઝવેરચંદ મેઘાણી આપેલું 

🧤અર્ધનગ્ન ફકીર 👉વિન્સ્ટન ચર્ચિલ 1931 

🧤રાષ્ટ્રપિતા 👉સુભાષચંદ્ર બોઝ 

🧤વન મેન બાઉન્ડ્રી 👉માઉન્ટબેટન 

🧤મહાત્મા 👉રવીન્દ્રનાથ ટાગોર



@gpsc_materials

★ સવાલ જવાબ ★

🌼સૌરાષ્ટ્રમાં 'વંદે માતરમ' નામનું દૈનિક કોણ ચલાવતું હતું ?
👉🏻શામળદાસ ગાંધી

🌼હિતો પ્રદેશની બોધકથાઓ કોણે લખેલી ?
👉🏻નારાયણ પંડિત

🌼ભગવાન બુદ્ધની તપોભૂમિ ક્યાં છે ?
👉🏻બોધિગયા

🌼દાંડીકુચ દ્રારા ગાંધીજીએ ક્યાં સત્યાગ્રહની શરૂઆત કરી હતી ?
👉🏻સવિનય કાનૂન ભંગ

🌼ઇ.સ. ૧૯૨૯ના ક્યાં અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો ?
👉🏻લાહોર
@gpsc_materials

➖સાદો વર્તમાનકાળ➖

( 1 ) Nimisha misses the train every day.
        નિમિષા રોજ ગાડી ચૂકી જાય છે.

( 2 ) My sister washes clothes daily.
        મારી બહેન રોજ કપડા ધૂએ છે.

( 3 ) Mr Ramanuj teaches English well.
        શ્રી રામાનુજ અંગ્રેજી સારું શીખવે છે.

( 4 ) She mixes milk and tea.
        તે દૂધ અને ચા ભેળવે છે.

( 5 ) Prakash goes to school at 12 o'clock.
        પ્રકાશ બાર વાગ્યે નિશાળે જાય છે.

( 6 ) My mother gets up early in the morning.
        મારી માતા સવારે વહેલી ઊઠે છે.

( 7 ) I come to school on a bicycle.
        હું સાયકલ પર નિશાળે આવું છું.

( 8 ) The sun rises in the east.
        સૂર્ય પૂર્વમાં ઉગે છે.

( 9 ) The moon shines in the sky at night.
        ચંદ્ર આકાશમાં રાત્રે પ્રકાશે છે.

( 10 ) છોકરો રમે છે.
      A boy plays.

( 11 ) છોકરો ક્રીકેટ રમે છે.
      A boy plays cricket.

( 12 ) છોકરો સાંજે ક્રીકેટ રમે છે.
       A boy plays cricket in the evening.

( 13 ) ગાય દૂધ આપે છે.
       The cow gives milk.

( 14 ) ગાય મીઠું દૂધ આપે છે.
       The cow gives sweet milk.

( 15 ) બિલાડી પકડે છે.
       The cat catches.

( 16 ) બિલાડી ઊંદર પકડે છે.
       The cat catches a rat.

( 17 ) બિલાડી ભૂરો ઊંદર પકડે છે.
       The cat catches a brown rat.

( 18 ) તે ( સ્ત્રી ) ધૂએ છે.
       She washes.

( 19 ) તે કપડા ધૂએ છે.
          She washes clothes.

( 20 ) તે સફેદ કપડા ધૂએ છે.
         She washes white clothes.

( 21 ) તે ચાલે છે.
         He walks.

( 22 ) તે પાંચ કીલોમીટર ચાલે છે.
         He walks five kilometers.

( 23 ) તે સવારે બે કીલોમીટર ચાલે છે.
         He walks two kilometers in the morning.

 ( 24 ) હું શિક્ષક છું.
 I am a teacher.

( 25 ) મારી પાસે મોટર છે.
 I have a car.
🔗🔗🔗🔗🔗🔗🔗🔗🔗🔗🔗
@gpsc_materials


👉 ભારત માં સૌથી મોટું, સૌથી લાંબો, સૌથી ઉચ્ચો અને નાનુ નીચે મુજબ છે 👇


💁🏻‍♂ લાંબામાં લાંબી નદી
  
☑ ગંગા


💁🏻‍♂ ભારત સૌથી લાંબી કરદાતા નદી                     
☑ યમુના


💁🏻‍♂ દક્ષિણ ની અન્દર લાંબામાં લાંબી નદી               
☑ ગોદાવરી


💁🏻‍♂ સૌથી ઊંચો પર્વત ટોચ                        

☑ ગોડવીન ઓસ્ટિન ( k2 માં )



💁🏻‍♂ સૌથી મોટું તળાવ ( ફ્રેશ પાણી)                  
☑ લોકટલક તળાવ ( મણિપુર )



💁🏻‍♂ સૌથી વધુ ડેમ                                         
☑ ભાકરા ડેમ ( પંજાબ)


💁🏻‍♂ સૌથી મોટી મસ્જિદ                       

☑ જામા મસ્ઝિદ , દિલ્હી


💁🏻‍♂ સૌથી લાંબો રોડ                                       
☑ ગ્રાન્ટ ટ્રન્ક રોડ


💁🏻‍♂ સૌથી લાંબી દરિયાકિનારો                            
☑ ગુજરાત ( 1600 કિમી . )



💁🏻‍♂ સૌથી લાંબી રેલવે પ્લેટફોર્મ                           
☑ ખડગપુર ( 1072.5m,ડબલ્યુ બંગાળ)



💁🏻‍♂ સૌથી લાંબી ટનલ        
                            
☑ જવાહર ટનલ (જમ્મુ અને કાશ્મીર )


💁🏻‍♂ સૌથી લાંબી રાષ્ટ્રીય ધોરીમાર્ગ                        

☑ એનએચ 7which વારાણસીથી



💁🏻‍♂ સૌથી લાંબી ડેમ                                       
☑ હીરાકોડ ડેમ ( ઓરિસ્સા )



💁🏻‍♂ સૌથી લાંબી નદી બ્રિજ                                
☑ મહાત્મા ગાંધી સેતુ , પટના



💁🏻‍♂ સૌથી લાંબી વસતી શહેર                              
☑ મુંબઇ ( 1.60 કરોડ )



💁🏻‍♂ સૌથી મોટું મ્યુઝિયમ                                   
☑ નેશનલ મ્યુઝિયમ, કોલકતા



💁🏻‍♂ સૌથી મોટા ડોમ ગોળ ગુંબજ ,                         

☑ બીજાપુર (કર્ણાટક )



💁🏻‍♂ સૌથી મોટું ઝૂ ઝૂઓલોજિકલ ગાર્ડન્સ,                  

☑ અલીપુર , કોલકાતા



💁🏻‍♂ સૌથી મોટી માનવ સર્જિત તળાવ                     

☑ ગોવિંદ વલ્લભ ઝંખના સાગર


💁🏻‍♂ સૌથી નાનું રાજ્ય ( વિસ્તાર)  

☑ ગોવા



💁🏻‍♂ સૌથી નાનું રાજ્ય છે (વસ્તી)  

☑ સિક્કિમ



💁🏻‍♂ સૌથી વધુ વોટરફોલ    

☑ ગેરસોપ્પા ધોધ (કર્ણાટક )



💁🏻‍♂ ગીચ વસ્તી ધરાવતા રાજ

☑ પશ્ચિમ બંગાળ



💁🏻‍♂ સૌથી મોટી ગુફા મંદિર કૈલાસ મંદિર ,           

☑ ઇલોરા (મહારાષ્ટ્ર)



💁🏻‍♂ સૌથી વધુ ગેટવે

☑ બુલન્દ દરવાજા, ફતેહપુર સિક્રી (આગરા)



💁🏻‍♂ સૌથી મોટું રાજ્ય ( વિસ્તાર )

☑ રાજસ્થાન 



💁🏻‍♂ સૌથી મોટું રાજ્ય (વસ્તી)

☑ ઉત્તર પ્રદેશ 




💁🏻‍♂ સૌથી મોટી કોરીડોર 

☑ રામેશ્વરમ મંદિર કોરીડોર તામિલ નાડૂ 



💁🏻‍♂ સૌથી મોટું જંગલ રાજ્ય 

☑ m.p



💁🏻‍♂ સૌથી મોટું બંદર 

☑ મુંબઈ 



💁🏻‍♂ સવોઁચ્ચ પુરસ્કાર 

☑ ભારત રત્ન


 

💁🏻‍♂ સવોઁચ્ચ વીરતા પુરસ્કાર 

☑ પરમવીર ચક્ર 




💁🏻‍♂ સૌથી મોટું ગુરૂ દ્વારા 

☑ ગોલ્ડ ટેમ્પલ, અમૃતસર 




💁🏻‍♂ દક્ષિણ ભારત માં સૌથી લાંબી દરિયાકિનારો 

☑ આંધ્ર પ્રદેશ 




💁🏻‍♂ સૌથી મોટું ચર્ચ 

☑ સેન્ટ કેથેડ્રલ ( ગોવા )




💁🏻‍♂ સૌથી લાંબી બીચ 

☑ મરિના બીચ, ચેન્નાઈ 




💁🏻‍♂ સૌથી મોટી નદી ટાપુ 

☑ માજુલી (બ્રહ્મા પુત્ર નદી આસામ )




💁🏻‍♂ સૌથી મોટો કૃત્રિમ સૌરમંડળ

☑ બિરલા પ્લાનેટોરીયમ ( કોલકતા )
@gpsc_materials

●═════════════●

❗️ભારતની વિવિધ દેશો સાથે સરહદ

📚રેડ ક્લિફ રેખા ( 1947 )⤵️
✔️ભારત - પાકિસ્તાન વચ્ચે
✔️ભારત પાકિસ્તાન ના ભાગલા વખતે

📚મેકમોહન રેખા ( 1914 )⤵️
✔️ભારત - ચીન વચ્ચે
✔️પ્રથમ વિશ્વયુદ્ધ વખતે

📚ડુરેન્ડ રેખા ( 1893 )⤵️
✔️ભારત - અફઘાનિસ્તાન વચ્ચે
✔️ દ્વિતિય એંગ્લો અફઘાન યુદ્ધ બાદ



📩 ભૂલ ચૂક લેવી દેવી🧸

🅙🅞🅘🅝➺  
  https://t.me/smartpreparation
●═════════════●

🌎 ગુજરાતના 🗾 જિલ્લાઓ 🌍

🔴 કરછ (1)

🔴 સૌરાષ્ટ્ર (11)

🔴 તળ ગુજરાત ...👇👇

🔹ઉત્તર ગુજરાત (6)
🔹દક્ષિણ ગુજરાત (7)
🔹મધ્ય ગુજરાત (8)

🔶 કચ્છ 👉

🔺 કચ્છ

🔶 સૌરાષ્ટ્ર 👉 


🔺રાજકોટ
🔺અમરેલી
🔺જામનગર
🔺ભાવનગર
🔺બોટાદ
🔺મોરબી
🔺સુરેન્દ્રનગર
🔺ગીરસોમનાથ
🔺જૂનાગઢ
🔺પોરબંદર
🔺દે.દ્વારકા

🔶 તળ ગુજરાત 👉

🔹ઉત્તર ગુજરાત :-

🔻બનાસકાંઠા
🔻સાબરકાંઠા
🔻પાટણ
🔻મહેસાણા
🔻ગાંધીનગર
🔻અરવલ્લી

🔹 દક્ષિણ ગુજરાત :-

🔻નર્મદા
🔻ભરૂચ
🔻તાપી 
🔻સુરત
🔻ડાંગ
🔻નવસારી
🔻વલસાડ

🔹 મધ્ય ગુજરાત :- 

🔻અમદાવાદ
🔻આણંદ
🔻ખેડા
🔻મહીસાગર
🔻પંચમહાલ
🔻દાહોદ
🔻છોટાઉદેપુર
🔻વડોદરા
 
🔵 ગુજરાતના 33 જિલ્લા આ પ્રમાણે ભપુષ્ઠ દ્રષ્ટિએ વર્ગીકૃત કરેલ છે.

★★★★★★★★★★★★★★★★

✍️ Mr. A.J

Join.....
            ✨✨@class3materials✨
          ✨ ✨ @class3materials✨


✅CRN નું પૂરું નામ 

- Center For Responsible Nanotechnology

✅ક્યાં વૈજ્ઞાનિક એ પ્રથમ વખત વર્ણવ્યું કે નેનો પરિમાણ ધરાવતો પદાર્થ તદન જુદા અને અદ્વિતીય ગુણધર્મો ધરાવે છે
- માઈકલ ફેરાડે

✅વાઇરસ નું કદ કેટલા A° જેટલું હોય છે?
- 500 A°

✅ફુલરી ન નામ ક્યાં અકિતેક્ચર ની યાદ માં રાખવામાં આવ્યું છે.
-બકમિંસ્તર ફુલર

✅કાર્બન નું ક્યું સ્વરૂપ એ ફૂલરીમ અને નેનોટ્યુંબ બન્નેના મિશ્ર ગુણધર્મો ધરાવે છે.
-કાર્બન નેનોબર્ડ્સ

✅બકીબોલમાં પ્રત્યેક કાર્બન પરમાણુ તેની પાસેના કેટલા કાર્બન પરમાણુ સાથે સંકાયેલા હોય છે.
- 3

✅બકીબોલ ની રચના મા ક્યાં મૌમિતિક આકાર જોવા મળે છે.
-પંચકોન અથવા ષટ્કોણ 

✅કાર્બન નેનો ટ્યુબ ની રચનાનો મૂળભૂત ખ્યાલ કોને આપ્યો હતો.
-રિચાર્ડ ઇ સ્મોલીએ

✅કાર્બન નેનો ટ્યુબ નું પરિમાણ કેટલું હોય છે.
-1.3 nm

✅SWNT નો આકાર કેવો હોય છે.
-સિલિન્ડર જેવો

✅ટીપુ સુલતાન ની તલવાર ની સપાટી પર ક્યાં પદાર્થ ના નેનો કણ જોવા મળે છે.
-કાર્બન
- દમાસ્કસ સ્ટીલ ધાતુ માંથી તલવાર બનેલ

✅વ્યાસ✅

-મન્યુષ્યના વાળ 50,000 nm
-માનવીની આંખ 10,000 nm
-હાઇડ્રજન પરમાણુ વ્યાસ 0.1 nm
- DNA 2 nm
-બકિબોલ નો વ્યાસ 1 nm

Join 👉 ✨ @gujaratmahiti ✨
               ✨ @gujaratmahiti ✨


🖥️ કમ્પ્યુટરના સાધનો 💻

♦️ Input Device :–

🔎 Keyboard
🔎 Mouse
🔎 Scanner
🔎 Light pen
🔎 Joystick 
🔎 MICR
🔎 OCR
🔎 BCR
🔎 MIC
🔎 OMR

🔺 MICR 👉 Magnetic Ink    
                 Character Recognition
🔺 OCR 👉 Optical Character
                  Reader
🔺 BCR 👉 Barcode Reader

🔺 MIC 👉 Microphone

🔺 OMR 👉 Optical Mark Reader
•••••••••••••••••••••••••••••••••••••••••••
✍️ Mr. A.J

Join.....
            ✨✨@class3materials✨
          ✨ ✨ @class3materials✨


📝 સાહિત્યકારોના 😇 ઉપનામ ✒️

❇️ ભોગીલાલ ગાંધી – ઉપવાસી
❇️ ઇન્દુલાલ ગાંધી – પિનાકપાણી
❇️ ચિમનલાલ ગાંધી – વિવિત્સુ 

⏺️ બેફામ 👉 બરકતઅલી વીરાણી
⏺️ બેકાર 👉 ઇબ્રાહિમ પટેલ 

✴️ ચીનુભાઈ પટવા– ફિલસૂફ
✴️ ચીનુભાઈ મોદી – ઈર્શાદ
✴️ ચીનુભાઈ પટેલ – ઘુમાન 

✳️ જયંતિલાલ ગોહેલ – માય ડિયર જયુ
✳️ જયંતિભાઈ પટેલ – રંગલો
✳️ જયંતિલાલ દવે – વિશ્વરથ
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
✍️ Mr. A.J

Join.....
            ✨✨@class3materials✨
          ✨ ✨ @class3materials✨


✅ સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના ક્યારે થઇ?
– ૬ જાન્યુઆરી ૧૯૪૧

✅ યુ.એન.દિવસ ક્યારે ઉજવાય છે?
– ૨૪ ઓક્ટોબર

✅ સલામતી સમિતિમાં કુલ કેટલા દેશો કાયમી સભ્યો છે?
– ૫ પાંચ

✅ નેલ્સન મંડેલાને કેટલા વર્ષની કેદમાંથી મુક્ત કરવામાં આવ્યા?
– ૨૭ વર્ષની

✅ સલામતી સમિતિમાં કેટલા દેશો સભ્યો છે?
– ૧૫

✅ આંતરરાષ્ટ્રીય અદાલતનું કાયમી મથક કયા શહેરમાં આવેલું છે?
– હેગ (હોલેન્ડ)

✅ સૌપ્રથમ ઠંડા યુદ્ધ શબ્દનો પ્રયોગ કોણે કર્યો?
– બર્નાર્ડ બારૂએ ઈ.સ. ૧૯૪૬મા

✅ નાટો કોની પ્રેરણાથી રચાયું?
– અમેરિકાની

✅ ઈજિપ્તમાં પ્રજાસત્તાક તંત્રની સ્થાપના કોણે કરી?
– કર્નલ નાસરે

✅ ગોલ્ડ કોસ્ટ કયા નામે ઓળખાય છે?
– ઘાના

Join 👉 ✨ @gujaratmahiti ✨
               ✨ @gujaratmahiti ✨


🏅રાજીવ ગાંધી 🏆 ખેલરત્ન એવોર્ડ🏅

🔘આ એવોર્ડ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન         
     રાજીવ ગાંધીના નામે અપાય છે.
🎱ભારતમાં રમતગમત ક્ષેત્રેનો સર્વોચ્ચ    
      પુરસ્કાર છે.

🏆 આ એવોર્ડની શરૂઆત 1991-92 માં   
       થઈ હતી.
💲 આ એવોર્ડમાં વિજેતાઓને 7.5 લાખ 
      રૂપિયા, મેડલ, પ્રશસ્તિપત્ર આપવામાં     
      આવે છે.

🥇સૌપ્રથમ આ એવોર્ડ વિશ્વનાથ આનંદને
      મળ્યો હતો.

🎖️ આ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા 
      કર્ણમ મલ્લેશ્વરી હતા.

🎉 2019માં એવોર્ડ મેળવનારા ખેલાડી..
         🤾 દીપા મલિક
         💪 બજરંગ પુનિયા
-*^-*^-*^-*^-*^-*^-*^-*^-*^-*^-*^-*^-
✍️ Mr. A.J

Join.....
            ✨✨@class3materials✨
          ✨ ✨ @class3materials✨

🥛 🤔 ગુજરાત ની ડેરીઓ 🤔🥛

📝 બનાસકાંઠા - બનાસ ડેરી
      સાબરકાંઠા - સાબર ડેરી
--------------------------------------------
📝 અમદાવાદ - અજોડ & આબાદ ડેરી
      અમરેલી - અમર ડેરી
--------------------------------------------
📝 ભરુચ - દૂધધારા ડેરી
      વલસાડ - વસુધારા ડેરી
--------------------------------------------
📝 આણંદ - અમુલ ડેરી
      સુરત - સુમુલ ડેરી
--------------------------------------------
📝 ભાવનગર - દૂધ સરિતા ડેરી
      મહેસાણા - દૂધસાગર ડેરી
      સુરેન્દ્રનગર - સુરસાગર ડેરી
--------------------------------------------

✍️ Mr. A.J

Join.....👇👇👇👇
            @class3materials
            @class3materials


✅ ધી પ્રેઈઝ ઓફ ફોલી પુસ્તકના લેખક કોણ ?
– ડેસિડેરિયસ ઈરેઝ્‌મસ

✅ દૂરબીનની શોધ કોણે કરી?
– ગેલિલીયો

✅ પ્રોટેસ્ટન્ટ આંદોલન કોણે ચલાવ્યું?
– માર્ટિન લ્યૂથર કિંગ

✅ બર્મા ક્યારે સ્વતંત્ર બન્યું?
– ૧૯૫૨

✅ મોનાલીસા અને ધી લાસ્ટ સપર કોની વિખ્યાત કૃતિ છે?
– લિયોનાર્દો-દ-વિન્ચી

✅ અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામ ક્યારે થયો?
– ૧૭૭૬

✅ ફ્રાન્સની ક્રાંતિ ક્યારે થઇ?
– ૧૭૮૯

✅ કાનુનની ભાવના પુસ્તકના લેખક કોણ?
– મોન્તેસ્ક

✅ ઈટાલીમાં ફાસીવાદની સ્થાપના કોણે કરી?
– મુસોલિની

Join 👉 ✨ @gujaratmahiti ✨
               ✨ @gujaratmahiti ✨


🎾 ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ 🎾

🏆 ઓસ્ટ્રેલિયન ઓપન
⛳કોર્ટ – હાર્ડ કોર્ટ
🔸સમય – જાન્યુઆરી
🔹સ્થળ – મેલબોર્ન

🏆 ફ્રેન્ચ ઓપન
⛳કોર્ટ – કલે કોર્ટ
🔸સમય – મે/જૂન
🔹સ્થળ – પેરિસ

🏆 વિમ્બલ્ડન ચેમ્પિયન શિપ
⛳કોર્ટ – ગ્રાસ કોર્ટ
🔸સમય – જૂન/જુલાઈ
🔹સ્થળ – લંડન

🏆 યુએસ ઓપન
⛳કોર્ટ – હાર્ડ કોર્ટ
🔸સમય – ઓગસ્ટ/સપ્ટેમ્બર
🔹સ્થળ – ન્યુયોર્ક

🎯 ટેનિસની રમતની આ ચારેય ટુર્નામેન્ટમાં 
      સૌથી જૂની વિમ્બલ્ડન શિપ છે. 
🔹 જેની શરૂઆત 1877 માં થઇ હતી.

🏅 ટેનિસના મેદાનને " કોર્ટ " કહેવાય છે.
________________________
  ✍️ Mr. A.J
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

Join.....
            ✨✨@class3materials✨
          ✨ ✨ @class3materials✨


😳 દેશના એવા વડાપ્રધાન કે જેઓ પહેલા 
       મુખ્યમંત્રી પદ પર રહ્યા હોય 😳

🔊મોરારજી દેસાઈ
🔊ચૌધરી ચરણસિંહ

🔔 વી.પી.સિંહ
🔔 પી.વી.નરસિંહરાવ

🎤 એચ.ડી.દૈવગૌડા
🎤 નરેન્દ્ર મોદી

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
✍️ Mr. A.J

Join.....
            ✨✨@class3materials✨
          ✨ ✨ @class3materials✨

ધડિયાળ ના કાંટા એના નિયમ પ્રમાણે ચાલે છે એટલે સૌ એની પર વિશ્વાસ કરે છે તમે પણ નિયમ પ્રમાણે ચાલો લોકો તમારી ઉપર પણ વિશ્વાસ કરશે.

📚 ચિકિત્સા સંબંધી મુખ્ય આવિષ્કાર 📚


♨ DNA

➖ વોટસન અને આર્થર


♨ લોહી ચઢાવવું

➖ કાર્લ લેન્ડ સ્ટિનર

♨ વિટામિન

➖ ફંક

♨ હોમિયોપેથી

➖ હેનીમેન

♨ હડકવાની રસી

➖ લૂઈ પાશ્વર


એડિટ⬇️

@gpsc_materials



ગુજરાતમાં સૌથી મોટો પ્રાણીબાગ કયો છે ?

➡કમલા નહેરુ જિયોલોજીકલ પાર્ક, કાંકરિયા,અમદાવાદ
 
ગુજરાતનું મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું બંદર કયું છે ?

➡કંડલા

સૂડી અને ચપ્પા માટે કયું સ્થળ વખણાય છે ?

➡અંજાર

ક્યાં મેળામાં ઊંટની લેવડદેવડ થાય છે ?

➡સિદ્ધપુરના કાર્તિક પૂર્ણિમાના 

ઐઠોર શાને માટે જાણીતું છે ?

➡ગણપતિ મંદિર 

ઉત્તરાર્ધ મહોત્સવ ક્યાં યોજાય છે ?

➡મોઢેરા

@gpsc_materials


❇️ શબ્દ સમૂહ માટે એક શબ્દ ❇️
📚📚📚📚📚📚📚📚📚📚📚📚

🔷 કારણ વિનાનું –નિષ્કારણ

🔷 વેદો અને સ્મૃતિગ઼ંથ – શ્રુતિ

🔷 દુઃખ આપનાર – દુઃખદ

🔷 મનને મોહિત કરે તેવું – મનમોહિત

🔷 ગુપ્ત રાખવા યોગ્ય – ગોપનીય

🔷 પાણીમાં સમાધી લેવી 
– જળસમાધી

🔷 ભજનગાનાર – ભજનિક

🔷 પાંદડાં ખખડાવાનો ધ્વનિ- પર્ણમર્મર

🔷 જેની ભીતરરસ ભરેલો હોય તેવું –રસગર્ભ

🔷 જ્યાંથી ત્રણ રસ્તાના ફાંટા પડતાં હોય તે જગ્યા – ત્રિભેટ

🔷 સ્વર્ગના ધન ભંડારનો અધ્યક્ષ દેવ 
– કુબેર

🔷 અમુક પ્રદેશ છોડીને ચાલ્યા જવાની સજા – તડીપાર

🔷 વનસ્પતિમાંથી બનતી દેશી દવા – જડીબુટ્ટી

🔷 ગાડાના પાંજરાને આધાર આપવા માટે મુકાતું આડું લાકડું – ખલવું

🔷 જયાં અનેક પ્રવાહો મળતા હોય તેવું સ્થળ – સંગમસ્થળ

@gpsc_materials

ગુજરાતમાં સૌથી મોટો પ્રાણીબાગ કયો છે ?

➡કમલા નહેરુ જિયોલોજીકલ પાર્ક, કાંકરિયા,અમદાવાદ
 
ગુજરાતનું મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું બંદર કયું છે ?

➡કંડલા

સૂડી અને ચપ્પા માટે કયું સ્થળ વખણાય છે ?

➡અંજાર

ક્યાં મેળામાં ઊંટની લેવડદેવડ થાય છે ?

➡સિદ્ધપુરના કાર્તિક પૂર્ણિમાના 

ઐઠોર શાને માટે જાણીતું છે ?

➡ગણપતિ મંદિર 

ઉત્તરાર્ધ મહોત્સવ ક્યાં યોજાય છે ?

➡મોઢેરા

@gpsc_materials


*▪️મઘલકાળના હોદ્દાઓ▪️*

*●દીવાન:*➖મહેસૂલ-વ્યવસ્થાનો સર્વોચ્ચ અધિકારી

*●બક્ષી:*➖નાણા સંબંધિત અમલદાર

*●સદ્ર:*➖ધર્માદા,સદાવ્રત વગેરે ઉપર ધ્યાન રાખનાર અમલદાર

*●કાઝી:*➖નયાયાધીશ

*●ફોજદાર:*➖સરકારનો ઉપરી

*●કોટવાળ:*➖કાયદો અને વ્યવસ્થા જાળવનારો અમલદાર

*●મીરેબહાર:*➖બદરો, જકાત, હોડીઓના નિયંત્રણો તથા તેનું દાણ વસૂલ લેનાર

*●સેનાપતિ:*➖શાહી સૈન્યોના સરસેનાપતિ લગભગ શહેનશાહ પોતે રહેતો
@gpsc_materials

🔺ગાંધીજી સાથે સંકળાયેલ મહત્વપૂર્ણ વ્યક્તિઓ 

🟠થંબી નાયડુ  
✔️૧૯૦૭ માં ગાંધીજી જ્યારે જેલ માં ગયા ત્યારે તેમના માટે ભોજન બનાવનાર 

🟠મીર આલમ
✔️દ. આફ્રિકા માં ગાંધીજી પર લાકડી વડે હુમલો કરનાર જેમાં તેને ૩ માસ ની સજા થઈ હતી 

🟠ખ્રિસ્તી પાદરી ડોક
✔️ગાંધીજી જ્યારે જેલ માં હતા ત્યારે દ.આફ્રિકા માં ઇન્ડિયન ઓપેનીયન ચલાવનાર 

🟠પી .કે નાયડુ 
✔️દ. આફ્રિકા માંથી હિન્દીઓ ને તડી પાર કર્યા ત્યારે ગાંધીજી ના કહેવાથી તેમની સાથે ભારત આવેલ વ્યક્તિ 

🟠મિસ એડા વેસ્ટ 
✔️જેમને ગાંધીજી અને બીજા ભારતીયો દેવી બહેન તરીકે ઓળખતા 

🟠હોસ્કીનન
✔️જેની અધ્યક્ષતા નીચે આફ્રિકા માં રહેતા અંગ્રેજો જે ભારતીયો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા તેની સમિતિ રચાય હતી.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖
નોધ:- ઉપર ની માહિતી પુસ્તક માંથી લીધેલી છે કોઈ ભૂલ હોય તો જણાવવા વિનંતી 

➖➖➖➖➖➖➖➖➖➖➖➖
@gpsc_materials
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

〰〰〰〰〰〰〰〰〰〰
📚 ભારત માં જોવા મળતું સૌથી મોટું પક્ષી 👉🏿 *સારસ* 
📚 ભારત માં જોવા મળતું સૌથી નાનું પક્ષી 👉🏿 *ફૂલસુંઘણો* 

〰〰〰〰〰〰〰〰〰〰

📚 ભારત માં જોવા મળતું સૌથી મોટું પતંગિયું 👉🏿 *દક્ષિણ નું બર્ડવીંગ* 

📚 ભારત માં જોવા મળતું સૌથી નાનું પતંગિયું 👉🏿 *સીરસ જેવેલ* 

@swami_Vivekanand_career_academy

📝ગુજરાત નોલેજ 


❇ ગુજરાતના જાણીતા પર્વત શિખરો


🌈 ગિરનાર (રૈવત રૈવતક)
 🎗જુનાગઢ જિલ્લો

🌈 જેસોર 
🎗 બનાસકાંઠા

🌈 પાવાગઢ
🎗 પંચમહાલ

🌈 ચોટીલા 
🎗 સુરેન્દ્રનગર

🌈 રતનમહાલ 
🎗 દાહોદ

🌈 સાપુતારા 
🎗 ડાંગ

🌈 તારંગા 
🎗 મહેસાણા

🌈 શેત્રુંજય
🎗 ભાવનગર

🌈 ઇડર નો ડુંગર
 🎗 સાબરકાંઠા

🌈બરડો ડુંગર 
🎗 પોરબંદર 

🌈 ગીરની ટેકરીઓ 
🎗 અમરેલી , ગીર સોમનાથ

🌈 સતિયાદેવ
🎗જામનગર

🌈 ધીણોધર, ખાદીર, કાળો, ભુજીયો 
🎗 કચ્છ

🌈ઓસમ 
🎗રાજકોટ

🌈 આરાસુર 
🎗બનાસકાંઠા

🌈રાજપીપળાની ટેકરીઓ
 🎗નર્મદા

🌈વિલ્સન ( પરનેરની ટેકરીઓ)
 🎗 વલસાડ

➖➖➖➖➖➖➖➖➖
⛩@gpsc_materials⛩
➖➖➖➖➖➖➖➖➖

✅✅✅✅ કહેવતો ✅✅✅✅

✍️ રાંટી ઘોડીએ પલાણ માંડી. 
✔️ હલકી વસ્તુથી કામ લીધું.

✍️મણ ભાતને સવામણ કૂસકી :
✔️ વસ્તુ શુદ્ધ ન હોવી.

✍️ ભેંશ કૂદે તે ખીલાને જોરે :
✔️ પીઠબળ વિના ઉત્સાહ ન હોય.

✍️ ભલાનો ભાઈ ને ભૂંડાનો જમાઈ :
✔️ વ્યક્તિ જેવી હોય એ રીતે એની સાથે વર્તવું.

✍️ સો મણ તેલે અંધારું :
✔️ સાધન હોવા છતાં કામ સફળ ન થાય.

✍️ ભાડાની વહેલને ઉલાળી મેલ :
✔️ કામમાં બિનપરવાઈ હોવી.

✍️ જમવામાં જગલો ને કૂટવામાં ભગલો :
✔️ મહેનત બીજું કરે અને ફળ પણ બીજા કોઈ મેળવે.

✍️ એક જાળામાં સો સાપ દેખ્યા :
✔️ બડાઈ હાંકતી મોટી ગપ જેવી વાત કરી.

✍️ એઠું ખાય તે ચોપડ્યાને ભરોસે :
✔️ કાંઈ મળશે તેની લાલચમાં થતી પ્રવૃત્તિ.

✍️ ભરમ ભારી ને ખિસ્સાં ખાલી :
✔️ વગર પૈસે ડોળ કરવો.

✍️ શીરા માટે શ્રાવક ન થવાય :
✔️ નજીવા લાભ માટે ધર્મભ્રષ્ટ ન થવાય.

✍️ લીલાં વનનાં સૂડા ઘણાં :
✔️ લાભ દેખાય ત્યાં ઘણાં આવે.

✍️ સોનાની થાળી ને લોઢાની મેખ :
✔️ અનેક સદગુણો એક અવગુણથી ઝાંખા પડે.

✍️ સાંકડા કપાળમાં સોળ ભમરા :
✔️ ગરીબનું નસીબ ગરીબ.

✍️ સઈની સાંજ ને મોચીનું વહાણું :
✔️ ખોટા વાયદા કરવા.

✍️ શિંગડે ઝાલે તો ખાંડો ને પૂંછડે ઝાલે તો બાંડો :
✔️ દરેક રીતે વાંકું પાડ્યા કરે.

✍️ મરણમાં રાજિયા ને વિવાહમાં ધોળ :
✔️ જેવો પ્રસંગ હોય તેવું વર્તન કરાય.

✍️ છાણના દેવ ને કપાસિયાની આંખો :
✔️ જેવો માણસ તેવો વ્યવહાર તેની સાથે કરવો.

✍️ સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય :
✔️ અધૂરી શક્તિ અને અપૂર્ણ સંપત્તિ હોવા છતાં પૂર્ણતાનો આડંબર કરીએ
 પણ લોકો એ ન માને.

✍️ સાજે લૂગડે થીગડું ન હોય :
✔️ કારણ વગર કોઈ કાર્ય ન થાય.

✍️ આંખનું આંજણ ગાલે ઘસ્યું :
✔️ અજ્ઞાનવશ અયોગ્ય પ્રવૃત્તિ થઈ.

✍️ સુથારનું મન બાવળિયે :
✔️ સ્વાર્થભરી નજર હોવી.

✍️ વાટકીનું શિરામણ :
✔️ ટૂંકું સાધન, ઓછી વ્યવસ્થા હોવી.

✍️ કૂકડીનું મોં ઢેફલે રાજી :
✔️ નાના માણસોને થોડાથી સંતોષ થાય.

✍️ ફરતે એકાદશી ને વચમાં ગોકુળ આઠમ :
✔️ ભૂખમરાની દશા આવવી.

✍️ પાણી વલોવ્યે માખણ ન નીકળે :
✔️ વ્યર્થ મહેનત કરવી.

✍️ પ્રથમ ગ્રાસે મક્ષિકા :
✔️ શરૂમાં વિઘ્ન નડવું.

➖➖➖➖➖➖➖➖➖
⛩@gpsc_materials⛩
➖➖➖➖➖➖➖➖➖


⛳️ગાંધીજી ના અધ્યાત્મિક ગુરુ - શ્રીમદ્ રાજચંદ્ર

 ⛳️શ્રીમદ્ રાજચંદ્ર નો જન્મ - વવાણીયા (મોરબી)

⛳️શ્રીમદ્ રાજચંદ્ર નો આશ્રમ - સાયલા (સુરેન્દ્રનગર)

⛳️શ્રીમદ્ રાજચંદ્ર નું પહેલાંનું નામ - રાયચંદભાઈ મહેતા

⛳️શ્રીમદ્ રાજચંદ્ર નું બાળપણનું નામ - લક્ષ્મી નંદન

@gpsc_materials

🌆 નગર/શહેર અને તેના સ્થાપકો 🌆

🏵 દ્વારકા - શ્રીકૃષ્ણ

🏵 ભરૂચ - ભૃગુ ઋષિ

🏵 રાજકોટ - વિભોજી જાડેજા

🏵 મોરબી - કાયાજી જાડેજા

🏵 ગોંડલ - કુંભાજી જાડેજા 

🏵 ભાવનગર - ભાવ સિંહજી પ્રથમ

🏵 જામનગર - જામ રાવળ

🏵 મહેસાણા - મેસોજી ચાવડા

🏵 આણંદ - આણંદ ગિરિ ગોસાઈ

🏵 પાલનપુર - પ્રહલાદ દેવ પરમાર

🏵 પાટણ - વનરાજ ચાવડા

🏵 હિંમતનગર - હિંમત સિંહજી

🏵 છોટાઉદેપુર - પતાઈ રાવળ જયસિંહ ના પૌત્ર ઉદયસિંહ

🏵 અમદાવાદ - અહેમદ શાહ 
( આશાવલ્લી - આશાવલ ભીલ )
( કર્ણાવતીનગર - કર્ણદેવ સોલંકી )

(કોઈ માહિતી ખોટી હોય તો માફી)
(ભૂલચૂક હોય તો જાણ કરવી)


⛳️ગાંધીજી ના અધ્યાત્મિક ગુરુ - શ્રીમદ્ રાજચંદ્ર

 ⛳️શ્રીમદ્ રાજચંદ્ર નો જન્મ - વવાણીયા (મોરબી)

⛳️શ્રીમદ્ રાજચંદ્ર નો આશ્રમ - સાયલા (સુરેન્દ્રનગર)

⛳️શ્રીમદ્ રાજચંદ્ર નું પહેલાંનું નામ - રાયચંદભાઈ મહેતા

⛳️શ્રીમદ્ રાજચંદ્ર નું બાળપણનું નામ - લક્ષ્મી નંદન

@gpsc_materials


➖➖➖➖➖➖➖➖➖➖  
🎯 *જાણવા જેવું* 🎯
➖➖➖➖➖➖➖➖➖➖

 💢 જે પાણી માં ક્ષાર નુ પ્રમાણ ઓછુ હોય તે પાણી 👉🏿 *નરમ પાણી* 

💢 જે પાણી માં ક્ષાર નુ પ્રમાણ વધું હોય તે પાણી 👉🏿 *કઠીન પાણી* 

💢 પાણી માં ઓગાળેલા ક્ષાર નું પ્રમાણ જાણવા માટે 👉🏿 *ટી.ડી.એસ.મીટર* 

〰〰〰〰〰〰〰〰〰〰
⭕ *TDS* ➖ *Total Desolve Solid* 
 
⭕ *TDS નો એકમ* ➖ *ppm* 

⭕ *ppm* ➖ *પાર્ટ પ્રતિ મીલિયન*
〰〰〰〰〰〰〰〰〰〰

💥 0 ppm થી 50 ppm 👉🏿 આદર્શ પાણી

💥 50 ppm થી 100 ppm 👉🏿 ઝરણા કાર્બન ફીલ્ટર નુ પાણી

💥 101 ppm થી 200 ppm👉🏿 સામાન્ય નળ નુ પાણી

💥 201ppm થી 400 ppm 👉🏿 કઠીન પાણી

💥 401ppm થી 500 ppm 👉🏿 વધારે ક્ષાર વાળુ પાણી

💥 500 ppm થી ઉપર પીવા માટે હાનીકારક

🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹

💢💢 *પીવાના પાણીમાં ફ્લોરાઈડ નું પ્રમાણ 10 ppm કરતા વધુ હોય તો ફ્લુરોસિસ નામનો રોગ થાય છે. જેમા વ્યક્તિ ના દાંત અને હાડકા નબળા પડે છે.*

🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹

💥 ટીયર ગેસ 👉🏿 આલ્ફા ક્લોરો એસિટોફિનોન

💥 ડાયનેમાઇટ નું રાસાયણિક નામ 👉🏿 ગ્લિસરીન ટારઇનાઇટ્રેટ

💥 ડી.ડી.ટી 👉🏿 ડાયકાલોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન

💢💢💢💢💢💢💢💢💢💢

 🎯@gpsc_materials
⭕⭕⭕⭕⭕⭕⭕⭕⭕⭕


______________________
              ● તળાવ ●
______________________

Ⓜ️ મલાવ તળાવ ધોળકા માં આવેલું છે

Ⓜ️મુનસર તળાવ વિરમગામ માં આવેલું છે

Ⓜ️સહસ્ત્રલિંગ તળાવ પાટણમાં આવેલું છે

Ⓜ️શર્મિષ્ઠા તળાવ વડનગર માં આવેલું છે

Ⓜ️આજવા તળાવ વડોદરા માં આવેલું છે
@gpsc_materials


👉ગુજરાત સાહિત્ય સભા ની સ્થાપના.. 1904

👉ગુજરાત સાહિત્ય પરિષદ ની સ્થાપના.. 1905

👉ગુજરાત સાહિત્ય અકાદમી ની સ્થાપના.. 1982

👉ઘઉં નું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો... અમદાવાદ

👉ઘઉં નું સૌથી વધુ વાવેતર કરતો જિલ્લો...મહેસાણા

👉જુવાર નું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો... સુરત

👉જુવાર નું સૌથી વધુ વાવેતર કરતો જિલ્લો...ભાવનગર

👉મગફળી નું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો... જૂનાગઢ 

👉મગફળી નું સૌથી વધુ વાવેતર કરતો જિલ્લો...રાજકોટ
@gpsc_materials


🆗ગાંધીજી ના મહત્વ ના વર્ષ 🆗
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
✴️૧૯૦૩ 
✅ટ્રાન્સવાલ કોર્ટ માં એટર્ની રૂપે નોધાયા 
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
✴️૧૯૧૦ 
✅વકીલાત છોડી
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
✴️૧૯૦૬
✅ભાઈ લક્ષ્મીદાસ ને જણાવ્યું કે પેત્રૂક સંપત્તિ માં રસ નથી
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
✴️૧૯૦૮ 
✅સૌ પ્રથમ હડતાળ પાડી
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
✴️૧૯૨૧ 
✅મૂડન કરાવી વસ્ત્રો ત્યાગ કર્યો
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
✴️૧૯૧૨ 
✅યુરોપિયન પહેરવેશ પહેરવાનું બંધ કર્યું
〰〰〰〰〰〰〰〰〰〰〰
✴️૧૯૨૧
✅૨૦ લાખ સરખા સ્થાપિત કરવાની પ્રતિજ્ઞા 
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
✴️૧૯૧૨ 
✅દૂધ નો તથા ફળો નો ત્યાગ 
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
✴️૧૮૮૯
✅ઇંગ્લેન્ડ માં સૌપ્રથમ ગીતા નો અભ્યાસ 
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
✴️૧૯૦૪ 

પ્રથમ હોસ્પિટલ જ્હોનિસબર્ગ માં પ્લેગ ના રોગ શાળા સામે


▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬
@gpsc_materials
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬



📮સાહિત્યકારો📮

👉ગુજરાતી સાહિત્યકારોની સફરે જ્ઞાનગંગા ગ્રૂપ સાથે

💦મધ્યયુગના સાહિત્યકારો 💦

1. અસાઇત - હંસાઉલી
2. જિનપહ્મસૂરિ - સિરિથૂલિભદ ફાગુ
3. ધર્મસૂરિ - જંબૂસામિચરિય
4. ભીમદેવ - સદયવત્સચરિત
5. રાજશેખરસૂરિ - નેમિનાથ ફાગુ
6. વજ્રસેનસૂરિ - ભરતેશ્વર બાહુબલિઘોર
7. વિજયભદ્ર - હંસરાજ-વચ્છરાજ ચઉપઇ
8. વિજયસેમસૂરિ - રેવંતગિરિરાસ
9. વિનયચંદ્ર - નેમિનાથ ચતુષ્પદિકા
10. વિનયપ્રભરચિત - ગૌતમ રાસ
11. શાલિભદ્રસૂરિ - ભરતેશ્વર બાહુબલિઘોર
12. સંગ્રામસિંહ - આરાધના

પ્રાચીન ગુજરાતી સાહિત્ય
૧૧મી થી ૧૪મી સદી
1. હેમચંદ્રાચાર્ય - કવિકાલસર્વજ્ઞ, આચાર્ય હેમચંદ્ર
> જન્મ - ધંધુકા
> માતા-પાહીની, પિતા-ચાંગદેવ
> મૂળનામ - ચાંગદેવ, સોમચંદ્ર અને હેમચંદ્રાચાર્ય
> કૃતિ - સિદ્ધહેમશબ્દાનુશાસન (વ્યાકરણ), દ્રયાશ્રય (કાવ્ય), અભિધાન ચિંતામણિ, કાવ્યાનુશાસન, છંદાનુશાસન, પ્રમાણમીમાંશા, વીતરાગ સ્ત્રોત, યોગશાસ્ત્ર, સંસ્કૃત ભાષાકોશ,
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
૨. ભક્તિયુગ
મધ્યકાલીન સાહિત્ય યુગ
(૧૪મી થી ૧૭મી સદી)
1. નરસિંહ મહેતા (આદિકવિ/અધિકવિ) -
Ø જન્મ - તળાજા, કર્મભૂમિ-જૂનાગઢ
Ø નરસિંહ મહેતાના 'પ્રભાતિયા' ઝૂલણા છંદ પ્રખ્યાત
Ø કૃતિઓ - હુડી, સુદામાચરિત્ર, શામળશાનો વિવાહ, ચાતુરિયો, કુંવરબાઇનું માંમેરૂ, દાણ લીલા, પિતાજીનું શ્રાદ્ધ
Ø દંતકથા - હાર
Ø પંક્તિ - 'અખિલ બ્રહ્માંડમાં એક તુ શ્રી હરિ',
- 'ઊંચી મેડી તે મારા સંતની',
- 'મહેલો ગાજે માધવ નાચે',
- 'વારી જાઉ રે સુંદર શ્યામ',
- 'જાગીને જોઉ તો જગત હીસે નહિ',
- 'બ્રહ્મ લપ્કા કરે બ્રહ્મ પાસે',
- 'નિરખીને ગગનમાં કોણ છૂમી રહ્યું'

2. પદ્મનાભ - કાન્હડે પ્રબંધ (૧૪૫૬)

3. ભાલણ -
Ø કૃતિ - દશમસ્કંધ, નળાખ્યાન, દુર્વાસા આખ્યાન, કાદંબરી
4. ભીમ - પ્રબોધપ્રકાશ (૧૪૯૦)

5. મીરાંબાઇ - જનમ જનમની દાસી,
Ø જન્મ- મારવાડ
Ø મીરાંબાઇના 'પદ' પ્રખ્યાત છે જે કુલ વ્રજ, રાજસ્થાની અને ગુજરાતી એમ ત્રણ ભાષામાં જોવા મળે છે
Ø ગુરુ - રૈયાદાસ, રવિદાસ, રોહિતદાસ
Ø કૃતિ - આત્મચરિત્રાત્મક પદો, કૃષ્ણલીલા અને પ્રાર્થનાનાં પદો, વિરહ અને મિલનનાં પદો
Ø પંક્તિ - 'હરિ કોઇ માધવ લ્યો',
Ø- 'રામ રાખે એમ રહિયે ઓધવજી',
- 'રામ રમકડું જડ્યું રે ભાઇ',
- ઝેર તો પીધા છે જાણી જાણી', (પદ)
Ø * 'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથા હોય તો મનુભાઇ પંચોળી (દર્શક) (નવલકથાના પાત્રો - રોહિણી અને સત્યકામ)
6. નાકર - હરિશ્વ્રંદ્રાખ્યાન, શુકદેવાખ્યાન
7. કાયસ્થ ભગવાનદાસ - યોગવાસિષ્ઠ, એકાદશસ્કંધ

8. અખો - જ્ઞાનનો વડલો
Ø જન્મ - જેતલપુર (અમદાવાદ)
Ø કૃતિ - અનુભવબિંદુ, અખેગીતા, કૈવલ્યગીતા, સાખીઓ, બાર મહિના, પંચીકરણ, ગુરુશિષ્યસંવાદ, ચિત્તવિચારસંવાદ અને કૃષ્ણૌદ્ધવસંવાદ
9. ભાણદાસ -
Ø કૃતિ - હસ્તામલક, બારમાસ, પ્રહલાદ આખ્યાન
10. શિવદાસ - પરશુરામ આખ્યાન
11. મુરારિ - ઇશ્વરવિવાહ
12. ગોવિંદ - સુધન્વાખ્યાન
13. માધવ - આદિપર્વ
14. વિશ્વનાથ જાની - મોસાળચરિત્ર

15. પ્રેમાનંદ - મહાકવિ તરીકે ઓળખાય છે
Ø જન્મ - વડોદરા
Ø કૃતિ - અભિમન્યુ આખ્યાન, ચંદ્રહાસ આખ્યાન, સુધન્વા આખ્યાન, નળાખ્યાન, સુભદ્રાહરણ, ઓખાહરણ, દશમસ્કંધ, સુદામાચરિત્ર આખ્યાન , મામેરું, રણયજ્ઞ અને વિવેક વણઝારો
Ø * સુદામાચરિત્ર 'આખ્યાન' પાછળ આખ્યાન લખેલ હોય તો તે પ્રેમાનંદનું
16. ઋષભદાસ -
Ø કૃતિ - કુમારપાળ રાસ, હિતશિક્ષારાસ
17. સમયસુંદર -
Ø કૃતિ - વસ્તુપાલ તેજપાલ રાસ
18. વલ્લભ મેવાડા / વલ્લભ ભટ્ટ -
Ø જન્મ- અમદાવાદ
Ø તેમના 'ગરબા' પ્રખ્યાત છે (* 'ગરબી' દયારામની પ્રખ્યાત છે)
Ø કૃતિ - આનંદના ગરબા, આરાસુરના ગરબા, જય આદ્ય શક્તિ
19. શામળ ભટ્ટ - પ્રથમ વાર્તાકાર
Ø જન્મ - અમદાવાદ
Ø મધ્યકાળનો ઉત્તમ પદ્યવાર્તાકાર
Ø કૃતિ - સિંહાસન બત્રીસી, નંદ બત્રીસી, પદ્માવતી, ચંદ્રચંદ્રાવતી, સુડા બહોતેરી, મદમોહના, શિવપુરાણ, રાવણ મંદોદરી, દ્રૌપદી વસ્ત્રાહરણ, બરાસકસ્તુરી, અંગદવિષ્ટિ
20. જીવરામ ભટ્ટ - જીવરાજ શેઠની મુસાફરી
21. પ્રીતમ - જ્ઞાનગીતો, પ્રેમપ્રકાશ
22. મીઠું - રાસરસ
23. ધીરો - રણયજ્ઞ, અશ્વમેઘ
24. ભોજો - ચેલૈયા આખ્યાન, નાની ભક્તમાળ
25. સહજાનંદ સ્વામિ - વચનામૃત
26. મુક્તાનંદ - મુકુંદબાવની
27. દયારામ - ભક્તકવિ
Ø જ્ન્મ - ડભોઇ (વડોદરા)
Ø 'ગરબી' પ્રખ્યાય છે
Ø કૃતિ - રસિકવલ્લભ, પ્રેમરસગીતા, પ્રેમપરીક્ષા, દાણાચાતુરી, સત્યભામા વિવાહ, રૂકમણી, વિવાહ, ભક્તિવેલ, શોભા સલૂણા શ્યામ, ઋતુવર્ણન, કૃષ્ણવિલા, પ્રેમરસગીતા, શ્રીકૃષ્ણનામમાહાત્મ્ય આખ્યાન-અજામિલ આખ્યાન
Ø પંક્તિ - 'શ્યામ રંગ સમિયે ન જાયું'

➖➖➖➖➖➖➖➖➖➖➖➖
⛩@GyaanGangaOneLiner1⛩
➖➖➖➖➖➖➖➖➖➖➖➖


1.ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી ?
જવાબ: વાસુદેવ બળવંત ફડકેએ

2.ક્યા ક્રાંતિવીરના માથા માટે અંગ્રેજ સરકારે રૂપિયા ચાર હજારનું ઇનામ જાહેર કર્યું હતું ?
જવાબ: વાસુદેવ બળવંત ફડકેના

3.ભારતમાં વિદેશી કાપડની હોળી સૌપ્રથમ કોણે કરી હતી ?
જવાબ: વીર સાવરકરે

4.'1857: ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ' નામનું પુસ્તક કોણે લખ્યું હતું ?
જવાબ: વીર સાવરકરે

5.ગંગા નદીમાં મીઠું લઈને પસાર થતી હોડીઓને કોણ ઉથલાવી દેતું હતું ?
જવાબ: ખુદીરામ બોઝ

6.કાકોરી ટ્રેન ધાડ સફળતાપૂર્વક પાર પાડવામાં કોણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો ?
જવાબ: રામપ્રસાદ બિસ્મિલે

7.કયા ક્રાંતિવીરની કવિતાઓએ રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરકબળ પૂરું પાડ્યું ?
જવાબ: રામપ્રસાદ બિસ્મિલની

8.ક્યા ક્રાંતિવીરે હિંદુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું ?
જવાબ: અશફાક ઉલ્લાખાંએ

9.ક્યા ક્રાતિવીરે પ્રતિજ્ઞા લીધી હતી કે, 'હું જીવતો અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહિ.'?
જવાબ: ચંદ્રશેખર આઝાદે

10.'મિત્રમેલા' નામની સંસ્થા કોણે સ્થાપી હતી ?
જવાબ: વીર સાવરકરે

11.આર્યસમાજના મંદિર પર થયેલો હુમલો કોણે અટકાવ્યો હતો ?
જવાબ: અશફાક ઉલ્લાખાંએ

12.ક્યા ક્રાંતિવીરે દિલ્લીની ધારાસભામાં બૉમ્બ ફેંક્યો હતો ?
જવાબ: ભગતસિંહે

13.ક્યા દેશનેતાના અવસાનનો બદલો લેવા માટે સોન્ડર્સનું ખૂન સુખદેવ, ભગતસિંહ, રાજગુરુએ કર્યું ?
જવાબ: લાલા લજપતરાયના

14.ઇંગ્લૅન્ડમાં ક્રાંતિકારી પ્રવૃતિની સૌપ્રથમ શરૂઆત કોણે કરી હતી ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માએ

15.લંડનમાં 'ઇન્ડિયન હોમરૂલ સોસાયટી' ની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માએ

16.ક્યા ક્રાંતિવીરે ભરબજારે કર્નલ વિલિયમ વાયલીને ગોળીથી ઠાર કર્યો હતો ?
જવાબ: મદનલાલ ઢીંગરાએ

17.ક્યા ક્રાંતિવીરનું સ્વિટ્ઝરલૅન્ડમાં અવસાન થયું હતું ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માનું

18.ક્યા ક્રાતિવીરે વિદેશમાં ભારતીયો માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી હતી ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માએ

19.વિદેશમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ?
જવાબ: મૅડમ કામાએ

20.કોણે પોતાના પિતાનું નામ 'સ્વાધીનતા' અને પોતાનું ઘર 'જેલખાનું' બતાવ્યું હતું ?
જવાબ: ચંદ્રશેખર આઝાદે

21.કયા ક્રાંતિવીર ખેલકૂદના શોખીન તેમજ ઘોડેસવારી અને બંદૂક ચલાવવામાં પ્રવીણ હતા ?
જવાબ: અશફાક ઉલ્લાખાં

22.કોના ત્રાસથી વાસુદેવ બળવંત ફડકેએ નોકરી છોડી દીધી ?
જવાબ: અંગ્રેજોના

23.વાસુદેવ બળવંત ફડકે ક્યાં નોકરી કરતા હતા ?
જવાબ: પૂણેમાં

24.દેશને ગુલામીમાંથી મુક્ત ન કરું, ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની કોણે પ્રતિજ્ઞા લીધી ?
જવાબ: વાસુદેવ બળવંત ફડકેએ

25.નીચેનામાંથી વાસુદેવ બળવંત ફડકે કઈ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા હતા ?
જવાબ: આપેલી બધી

26.વીર સાવરકરનો જન્મ ક્યારે થયો હતો ?
જવાબ: 28 મે, 1883માં

27.વીર સાવરકરનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગૂર ગામમાં

28.'મિત્રમેલા' નામની સંસ્થા પાછળથી ક્યા નામે જાણીતી બની ?
જવાબ: અભિનવ ભારત

29.મિત્રમેલા સંસ્થાનો હેતુ શું હતો ?
જવાબ: સશસ્ત્ર વિપ્લવ દ્વારા અંગ્રેજ શાસનનો અંત

30.વીર સાવરકર કોની સંસ્થામાંથી શિષ્યવૃત્તિ મેળવી વધુ અભ્યાસ માટે લંડન ગયા ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માની
 
31.ક્યા ક્રાંતિવીરનું પુસ્તક પ્રકાશન પહેલાં જ પ્રતિબંધિત થયેલું વિશ્વનું પ્રથમ પુસ્તક હતું ?
જવાબ: વિનાયક સાવરકરનું

32.વીર સાવરકરને કાળાપાણીની સજા થતા કઈ જેલમાં મોકલાયા ?
જવાબ: આંદામાનની

33.કઈ તારીખે વીર સાવરકર અવસાન પામ્યા ?
જવાબ: 26 ફેબ્રુઆરી, 1966માં

34.ખુદીરામ બોઝનો જ્ન્મ ક્યાં થયો હતો ?
જવાબ: બંગાળાના મેદિનીપુર જિલ્લાના મોહબની ગામમાં

35.ખુદીરામ બોઝને કયા શિક્ષકે ક્રાન્તિકારીપથની દીક્ષા આપી ?
જવાબ: સત્યેનબાબુએ

36.કોને ખતમ કરવા માટે ખુદીરામ અને પ્રફુલ્લ ચાકીએ ન્યાયાધીશની ઘોડાગાડી ઉપર બૉમ્બ ફેંક્યો ?
જવાબ: કિંગ્સફૉર્ડને

37.રામપ્રસાદ બિસ્મિલનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: ઉત્તરપ્રદેશ રાજ્યના શાહજહાંપુરમાં

38.શાહજહાંપુરમાં આર્યસમાજના મંદિર પર થયેલ હુમલો કોણે રોક્યો હતો ?
જવાબ: રામપ્રસાદ બિસ્મિલે

39.ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ શું હતું ?
જવાબ: ચંદ્રશેખર સીતારામ તિવારી

40.ચંદ્રશેખર આઝાદનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ભાવરા ગામમાં
➖➖➖➖➖➖➖➖➖
⛩@gpsc_materials⛩
➖➖➖➖➖➖➖➖➖


📌વિવિધ પરિક્ષા માં પૂછતાં Full Form 

Ram :- Random Access Memory

Rom :- Read Only Memory

Vdu :- Visual Display Unit

Crt :- Cathod Ray Tube

Usb :- Universal Serial Bus

Smps :- Switch Mode Power Supply

Jpeg :- Joint Photographic Experts Group

Png :- Portable Network Graphics


Url :- Uniform Resource Locator

PPP:- Point to Point Protocol


Various types of language 

Fortran 

Java 

C language 

C++ 

Various types of browser 

Internet explorer 

Mozilla Firefox 

Opera

Bing 

Various types of operating system 

Microsoft Windows

UNIX

Linux

Dos :- Disk Operating System

♾♾♾♾♾♾♾♾♾♾♾♾♾♾
@gpsc_materials
♾♾♾♾♾♾♾♾♾♾♾♾♾♾



📗📕 જ્ઞાનગંગા ગ્રૂપ📕📗

🎑ભારતીય મંદિરનું સામાન્ય સ્વરૂપ જાણવું ઈષ્ટ છે.

📊( ૧ ) ગર્ભગૃહ : 👇👇

➖ગર્ભગૃહ મુખ્યત્વે એક નાનો અને અંધકારયુક્ત ઓરડો છે , જેમાં મંદિરની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવે છે.

➖સામાન્યતઃ ચાર ખૂણા ધરાવતો આ ભાગ મોટે ભાગે લંબચો રસ હોય છે.

➖ગુજરાતમાં તે નો “ ગભારો ” કહે છે.

📊( ૨ ) મંડપ : 👇👇

➖આ સ્થાપત્ય સ્તંભો ઉપર રચાયેલ મોટો હોલ અથવા મંદિરના મુખ્ય દ્વારની સામે રચવામાં આવેલ એક વિશાળ વિસ્તાર છે . 

➖અહીં ભાવિક ભકતો એકત્રિત થઈને , કતારમાં રહી મંદિરના ગર્ભગૃહ તરફ ક્રમશઃ જાય છે.

📊( ૩ ) અંતરાલ : 👇👇

➖ઘણીવાર ગર્ભગૃહ અને મંડપને જોડતો અર્ધમંડપ કરવામાં આવે છે તેને “અંતરાલ” કહે છે.

📊( ૪ ) પ્રદક્ષિણા પથ : 👇👇

➖ગર્ભગૃહને ફરતા પ્રદક્ષિણાના માર્ગને પ્રદક્ષિણાપથ કહે છે.

🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️
🔜 Join : @gpsc_materials
🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️


🍂ભારત : ભારતીય ઉપનામ 🍂

🍁 સોલ્ટ સિટી : ગુજરાત
🍁 ભારતનું ડાયમંડ સિટી : સુરત
🍁 ભારતનું સ્વિત્ઝર્લેન્ડ : કાશ્મીર
🍁 ભારતનું પેરિસ : જયપુર
🍁 ભારતનું પિટ્સબર્ગ/ સ્ટીલ નગરી : 
      જમશેદપુર
🍁 ભારતનું માન્ચેસ્ટર : અમદાવાદ
🍁 ઉત્તર ભારતનું માન્ચેસ્ટર : કાનપુર
🍁 દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર:કોઇમ્બતુર
🍁 ભારતનો બગીચો/ અંતરિક્ષનું શહેર/
      ઇલેક્ટ્રોનિક શહેર/ સિલિકોનવૅલી :
       બેંગલોર
🍁 ભારતનું બોસ્ટન : અમદાવાદ
🍁 ભારતનું ડેટ્રોઇટ : પીથમપુર
🍁 સરોવરોનું નગર : શ્રીનગર
🍁 મહેલોનું શહેર / ડાયમંડ હાર્બર : 
      કોલકાતા
🍁 કોલસા નગરી : ધનબાદ (ઝારખંડ)
🍁 સૂર્ય નગરી : જોધપુર
🍁 પર્વતોની નગરી : ડુંગરપુર
🍁 તાળાંનગરી : અલીગઢ
🍁 સુરમા નગરી : બરેલી
🍁 પેંડા નગરી : આગ્રા
🍁 પીન્ક સિટી : જયપુર
🍁 વ્હાઇટ સિટી : ઉદયપુર
🍁 ઑરેન્જ સિટી : નાગપુર
🍁 સુવાસોનું શહેર : કન્નોજ
🍁 સાત ટાપુઓનું શહેર/ભારતનો ગેટ-વે
      / સાત ટેકરીઓનું શહેર : મુંબઈ
🍁 તહેવારોનું શહેર/સ્લીપલેસ સિટી : 
      મદુરાઈ
🍁બગીચાઓનું શહેર : કપૂરથલા
🍁 વણકરોનું શહેર : પાણીપત
🍁 નવાબોનું શહેર : લખનઉ
🍁 મંદિરોનું શહેર/ આધ્યાત્મિક પાટનગર
      / પવિત્ર શહેર : વારાણસી
🍁 બેંકિંગ કૅપિટલ/ હેલ્થ કૅપિટલ/
      એશિયાનું ડેટ્રોઇટ/ ભારતનું ઑટો 
       હબ : ચેન્નાઇ
🍁અરબ સાગરની રાણી/ પૂર્વનું વેનિસ/
       કેરળનો ગેટ-વે : કોચી  
🍁 પર્વતોની રાણી : મસૂરી
🍁 પૂર્વનું સ્કૉટલેન્ડ : મેઘાલય
🍁 રાજસ્થાનનું શિમલા : માઉન્ટ આબુ
🍁 રાજસ્થાનનું ગૌરવ : ચિત્તોડગઢ
🍁 રાજસ્થાનનું હ્દય : અજમેર
🍁 કર્ણાટકનું રત્ન : મૈસૂર
🍁 ક્વિન ઑફ ડૅક્કન : પુણે
🍁 લેધર સિટી : કાનપુર
🍁 ભારતનું વાઈન કૅપિટલ/ ગ્રેપ્સ સિટી
      / ભારતનું કૅલિફોર્નિયા : નાસિક
🍁 લીચી શહેર : દેહરાદૂન
🍁 પાંચ નદીઓની ભૂમિ : પંજાબ


@gpsc_materials


💦💦 મહારાજા રણજિત સિંહ એ કોણ હતા? 
🐬🐬 પંજાબ ના મહાન રાજા હતા . એ શેર એ પંજાબ ના નામથી પ્રસિદ્ધ હતા.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

💦💦મહારાજા રણજિત સિંહનો જન્મ ક્યારે થયો? 
🐬🐬૧૩ નવેમ્બર ૧૭૮૦
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

💦💦 મહારાજા રણજિત સિંહનો જન્મ ક્યા થયો? 
🐬🐬 ગુન્જરાવાલા
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

💦💦મહારાજા રણજિત સિંહનું બીજું નામ શું હતું? 
 🐬🐬શેરે પંજાબ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

💦💦મહારાજા રણજિત સિંહના પિતાનું નામ શું હતું? 
🐬🐬 મહાસીહ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

💦💦 મહારાજા રણજિત સિંહની પત્નીનું નામ શું હતું? 
🐬🐬 જિન્દારાણી
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

💦💦મહારાજા રણજિત સિંહની\એ કોની ઉપાધી મળી હતી? 
🐬🐬મહારાણાની
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

💦💦 મહારાજા રણજિત સિંહનો શાસનકાળનો સમય કયો છે? 
🐬🐬 ૧૮૦૧ - ૧૮૩૯
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

💦💦 મહારાજા રણજિત સિંહની સરકાર કયા નામથી ઓળખાતી હતી? 
🐬🐬સરકાર ખાલસા
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

💦💦મહારાજા રણજિત સિંહના સંતાનનું નામ શું હતું? 
🐬🐬દિલીપ સિહ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

 💦💦મહારાજા રણજિત સિંહની મુત્યુ તિથિ કઈ છે? 
🐬🐬૨૭ જુન ૧૮૩૯
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

💦💦 મહારાજા રણજિત સિંહનું મુત્યુ સ્થાન કયું છે? 
🐬🐬લાહોર
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🍂🍂🍂@gyaanganga🍂🍂🍂
➖➖➖➖➖➖➖➖➖➖➖➖


✍ભવાઈ ની શરૂઆત આશરે છ સૌકા પહેલા..
✍ભવાઈ શીખવનાર - વેશગર
✍ભવાઈના પિતા-અસાઈત ..
✍ભવાઈ જ્યાં રમાય તે સ્થળ...પડ
✍ભવાઈ ની શરૂઆત ગણપતિ ની સ્તુતિ થી. 
✍ભવાઈનું ટોળું..- પૈડુ
✍ભવાઈ ઉત્પત્તિ. ..આનર્ત પ્રદેશ.... વડનગર
✍અલાઉદીન ખીલજી ના સમય...ઉલ્લુઘ... નુઅસરત સૂબા...
✍ગગા નામની સ્ત્રી.....જે પટેલ હતી...
✍ભવાઈ માં પુરુષ વેશ...મૂછબંધ
✍સ્ત્રી વેશ........કાચલીયો...
✍ભવાઈમાં બધા સાધનો ...આભૂષણ વગેરે લાવનાર...સાચવનાર...--. પડપડીયો
✍ભવાઈમાં નાચણી સ્ત્રી -ફરકણું 
✍ ભવાઈ આધારિત નાટક- મિથ્યાભિમાન
✍ભવાઈ આધારિત કૃતિ- હંસાઉલિ
✍ભવાઈ આધારિત પ્રથમ ફિલ્મ- બહૂંરૂપી..

@gpsc_materials



🔳જંગલ સંપત્તિ 🔳


🔳ખેરનું વૃક્ષ
👉કાથો

🔳બાવળ અને ખેરનું વૃક્ષ
👉ગુંદર

🔳વાંસ
👉કાગળ

🔳મહુડાનું વૃક્ષ
👉 આલ્કોહોલ

🔳ગાંડો બાવળ
👉ચારકોલ

🔳ટીમરુના પાન
👉બીડી

🔳શિમળાના વૃક્ષ
👉 દિવાસળી

🔳ખાખરાના પાન
👉પડિયા પતરાડા

🔳રતન જ્યોતનો છોડ
👉બાયોડિઝલ

@gpsc_materials




7 માર્ચ, 2021

કંડલા બંદર અને દાદા મેકરણ ટૂંક નોંધ લખો

 કંડલા બંદર વિશે ટૂંક નોંધ લખો 

  કંડલા કચ્છના અખાત ઉપર આવેલું ગુજરાતનું જાણીતું બંદર છે . 1947 માં ભારતના ભાગલા પડ્યા અને કરાંચી બંદર પાકિસ્તાનમાં જતું રહ્યું . તેથી કંડલા બંદરનો વિકાસ કરવામાં આવ્યો છે . કંડલા ડીસા સાથે મીટરગેજથી અને અમદાવાદ સાથે બ્રોડગેજથી જોડાયેલું છે . વિમાનમાર્ગે તે રાજકોટ - મુંબઈ સાથે જોડાયેલું છે . કંડલા બંદરેથી મુખ્યત્વે રશિયા , યુ.એસ.એ. , કેનેડા , ઑસ્ટ્રેલિયા મધ્ય પૂર્વના ( દેશો , જાપાન , યુ.કે. તેમજ એશિયાઈ અને આફ્રિકન દેશોમાં માલસામાનની આયાત - નિકાસ થાય છે . 


 દાદા મેકરણ વિશે ટૂંક નોંધ લખો . 

 દાદા મેકરણ કચ્છના સંત , કવિ અને મહાત્મા હતા . મેકરણદાદાના બે મૂંગા મિત્રો હતા - એક લાલિયો ગધેડો ને બીજો મોતિયો કૂતરો . દાદાનાં પરોપકારી કાર્યો આ બે પ્રાણીઓને આભારી હતાં . કચ્છ અને કાઠિયાવાડમાં ઠેરઠેર એમનાં ભજનો ને સાખીઓ ભાવપૂર્વક ગવાય છે . સંવત 1786 ના આસો વદ 14 ને શનિવારે સવારે કચ્છના ધ્રંગ ગામે પોતાના બાર સંતપુરુષોની મંડળી સાથે તેમણે જીવતાં સમાધિ લીધી હતી .
               ****************

27 ફેબ્રુ, 2021

સિયાર સિંઘી નામનું આૌષધ શિયાળનું શિંગડું છે..


સિયાર સિંઘી નામનું આૌષધ શિયાળનું શિંગડું છે..

હકીકત એ છે કે શિયાળને કોઇ શિંગડા નથી હોતા, તેના કપાળના હાડકાને શિંગડું ગણાય છે..


ઇન્ટરનેટ પર આવા સિયાર સિંઘ વેચાય છે, તેને વિધિ કરીને ઘરમાં રખાય તો પૈસાદાર થવાય છે એવો બકવાસ જોવા મળે છે..

સિયાર સિંઘી કરતા વધુ પાવરફુલ સિયાર સિંહ આવે છે તે શિયાળના પેનીસમાંથી બને છેઃ કોઇ નસીબ પલટાવી ના શકે...

ઇન્ટરનેટ પર હિન્દુ ધર્મના નામે કેવું ધૂપ્પેલ ચલાવવમાં આવે છે તે શોધવા મારી ટીમ છેલ્લા બે અઠવાડીયાથી તમામ ધાર્મિક સાઇટો ફંફોસી રહ્યા છે. ગઇ વખતે આપણે જોયું કે ચમત્કારીક હાથાજોડી હકીકતે તો મોનીટર પ્રકારની ગરોળીનું પેનીસ (લિંગ) હોવાનું જણાવાયું હતું. હાથ જોડી રાખવાથી પૈસો અને સમૃદ્ધિ એમ બંને આવે છે એમ દર્શાવી તે નેટ પર વેચાતું હતું. આવી તો ગેરમાર્ગે દોરતી કેટલીય ચીજો વેચાતી હોય છે.

સિયાર સિંઘી નામની ઔષધ હકીકતે તો શિયાળનું શિંગડું હોય છે. એટલેજ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એકટ હેઠળ શિયાળનું રક્ષણ કરાય છે.

શિયાળને શિંગડું નથી હોતું છતાં સાઇટ પર તેને શિયાળના શિંગડા તરીકે વેચવામાં આવે છે. જ્યારે શિયાળ માથુ નીચુંં કરીને કીકીયારી પાડે છે ત્યારે તેના માથાના આગળના ભાગમાં એક હાડકું બહાર આવે છે તેને શિંગડા તરીકે ખપાવવામાં આવે છે. જ્યારે શિયાળને મારી નાખીને માથામાંનો શિંગડા આકારનો ભાગ વાળના ગુચ્છા સાથે કાઢી લેવામાં આવે છેે ત્યારે તેના પર ચોંટેલા વાળ ઉગ્યા કરે છે. જો તેને સિંદુરમાં રાખવામાં આવે તો વાળ પણ વિવિધ કલરના ઉગે છે.

જો તમે આ શિંગડું પાસે રાખો તો દુષ્ટ આત્મા દુર રહે છે. જો તમે આ શિંગડાનો રેગ્યુલર હવન કરેા તો તમને સ્વર્ગમાં બેઠેલા ગુરુઓના આશિર્વાદ મળી રહે છે. જો વધુ પૈસા ખર્ચો તો વધુ લાભ થાય છે. જો તમે વધુ પૈસા ના ખર્ચો તો ઓછો લાભ થાય છે. સિયાર સિંધી નામે ચાલતા બકવાસમાં માત્ર હિન્દુઓ નથી ફસાયા પણ મુસ્લિમો અને બૌદ્ધો પણ ફસાયા છે.

શ્રીલંકાના કેટલાક અજ્ઞાાનીઓ જુગારમાં જીતવા આ શિંગડાને સાથે રાખે છે. નેપાળ અને ભારતમાં થારુ જાતના આદિવાસીઓ એમ માને છે કે આ શિંગડાના કારણે અંધારામાં જોવાની શક્તિ મળેે છે અને સ્ત્રીને આકર્ષી શકાય છે. બંગાળમાં તેને હાથા જોડીની જેમ તિજોરીમાં રખાય છે જેથી સમૃધ્ધિ વધે એવી માન્યતા છે.

જો કે તેની વ્યવસ્થિત પૂજારી મારફતે પૂજા થાય તો જ તે કામ કરતું થાય છે. કેટલીક સાઇટો તો શિંગડું અસરકારક છે એમ બતાવવા બાઇબલને ટાંકીને કહે છે કે બાઇબલમાં લખ્યું છે કે શિયાળ એ રાક્ષસની માતા છે એટલે જો તેનું શિંગડુ રાખવામાં આવે તો રાક્ષસ તેની માતા પાસે નથી આવતો. 

ગોલ્ડન જેકેલની (ગોલ્ડન શિયાળ) ૧૩ જાતિઓ છે. તે હવે સાત પર આવી ગઇ છે. તે નાના કૂતરાં જેવું હોય છે. પેરન્ટ્સ અને બાળકો સાથે નાના જૂથમાં રહે છે. તે નાના સાપ, જીવાણુઓ અને ઉંદરડા ખાય છે. પંચતંત્રની વાતોમાં તેમને બુધ્ધિશાળી પ્રાણી તરીકે ગણ્યા છે.કહે છે કે જેકેલની લવારી (અવાજ કરવો) સાંભળવી એ શુકનીયાળ કહેવાય છે.

જેકેલનું જોડાણ મા કાલી અને મા ચામુંડા સાથે રહેલું છે. ગુજરાત અને રાજસ્થાનના કેટલાક આદિવાસીઓ જેકેલને ખાય છે. તમિળનાડુના આદિવાસીઓની કેટલીક જાત ઉંદરડાથી માંડીને ખિસકોલી અને શહેરના બંગલાઓમાંથી ચોરી લાવેલા પાળેલા કૂતરા પણ ખાય છે. 

પરંતુ શિયાળના માથાના હાડકાના ભાગને શિંગડુ ગણીને તેનાથી લક કેવી રીતે આવે તે ખબર નથી પડતી. હવે તોે સાઇટો પર શિંગડા વેચનારાની ટૂંકમાં ધરપકડ થવાની છે પરંતુ તેમણે ગ્રાહકોને એવી રજુઆત કરી હતી કે જો પૂજા કરીને તેને એક્ટીવેટ કરવામાં આવે તો તે સાંધાના દુખાવા, માનસિક રોગો સહિતના અનેક રોગો મટાડી શકે છે.

દરેક ધર્મ માટે અલગ મંત્ર હોય છે. જેમકે 

મમ કર્યા કુરુ નમઃ

ઓમ પદ્દમ શ્રીમ્મ

ઓમ હરિરામ પૂર્વા

પૂર્વ દક્ષિણ ઉત્તર પશ્ચિમ

અધિક તરલ પદાર્થ સભી જન્ય

અગ્યા કરી કુરુ નમઃ

ગીદાર સિંગી અમુક મધર

વશ્યાન કુરુ કુરુ સ્વાહા..

આ મંત્રનો સંસ્કૃતમાં કોઇ અર્થ નથી. પરંતુ તે સાઇટ પર હોવાના કારણે ખરીદનારે આ મંત્ર ૨૧થી ૧૦૮વાર બોલવાનો હોય છે. તેમ છતાં જો તે અસરકારક ના લાગે તો સાઇટ પરથી ક્રીસ્ટલ માળા મંગાવીને જાપ કરવા પડે છે. તેમ છતાં તે કામ ના કરે તે સાઇટ પરથી બીજી ક્રિસ્ટલ માળા મંગાવીને ફરી માળા કરવી પડે છે.

મુસ્લિમોને એમ કહેવામાં આવે છે કે આ શિગડામાં અલ્લાહે વિશેષ શક્તિ ભરેલી છે. માટે જો તમે તે એકજ શિગડું ખરીદો તો તે પુરતું નથી. તમારે મેલ અને ફીમેલ એમ બે શિંગડાં ખરીદવા જોઇએ.  

આ શિગડાં પૂનમના પ્રકાશમાં ભેગા કરાય છે. તેમજ તે માટે ચોક્કસ નક્ષત્રનું પણ ધ્યાન રખાય છે. ત્યારબાદ સિયાર સિંઘીને એક હાથમાં લઇને એમ બોલવાનું હોય છે કે હું સિયાર સિંધી ધરાઉ છું, મારુ નામ.... છે અને તારે મારી આજ્ઞાા માનવાની છે. ત્યાર બાદ તેને ચાંદીની પેટીમાં મુકીને સાથે ત્રણ લવિંગ અને બે એલચી મુકવા જણાવાય છે.

આ ચીજથી તમે તમારા દુશ્મનને સખત્ત દુખ પહોંચાડી શકો અને તેનું મૃત્યુ પણ નિપજાવી શકો છો.

આ શિંગડાને વધુ મોંઘું બનાવવા માટે વેબસાઇટ પર એમ લખેલું હોય છે કે અમે જે વેચીએ છીએ એ સામાન્ય શિંગડું નથી પણ શિયાળોનો જે લીડર છે તેનામાં આવું શિગડું ઉગે છે . આ શિગડું રીયલ છે કે કેમ તે જાણવા માટેના ટેસ્ટ પણ થાય છે. જેમકે તેને પારામાં બોળવામાં આવે તો શિંગડું ઓગળવા લાગે છે.

વધુ પાવરફુલ સિયાર સિંઘી પણ હોય છે . તેને સિયાર સિંહ કહે છે . તે શિયાળના પેનીસમાંથી બને છે. દરેક સાઇટ એવો દાવો કરે છે કે અમે જ સાચા સિયાર સિંઘી વેચીએ છીએ. આ સાઇટો કૂતરાના, ભૂંડના શિંગડા ગુંદર ચોંટાડીને વેચે છે.

૨૧મી સદીમાં પણ તમે એમ માનતા હોવ કે કોઇ પ્રાણીનું હાડકું કે વાળને જથ્થો તમારું નસીબ પલટાવી શકે છે તો તમે લીધેલું શિક્ષણ ખાડે ગયું છે એમ સમજજો.



સૌજન્ય સહ: ગુજરાત સમાચાર
Maneka-Gandhi
Samvedna
    

 

BMW-Volkswagen ખરીદનારાને વાનરોનો ચિત્કાર સંભળાય છે ખરો?


BMW-Volkswagen ખરીદનારાને વાનરોનો ચિત્કાર સંભળાય છે ખરો?

- મોંઘીદાટ ગાડીઓ બનાવનારાઓના કરતૂતોને ન્યુયોર્ક ટાઇમ્સના એક રિપોર્ટે ખુલ્લા પાડી દીધા છે


આરોગ્ય અને પર્યાવરણ ઉપરના સંશોધન પરનું એક ગૃપ નામે યુરોપીયન રિસર્ચ ગૃપ ચલાવાઇ રહ્યું છે જે કારમાં ડિઝલના ઉપયોગને યથાર્થ ઠેરવવા પ્રયાસ કરે છે

ગાડીઓના ડિઝલમાંથી નિકળતા ધૂમાડાની માનવ અને વાનરના શ્વાસમાં જવાથી શું અસર થાય છે તેનું સંશોધન કરવા કંપનીઓ તગડું ફંડ આપી રહી છે..

ટોબેકો ઉદ્યોગે પણ આવુંજ ડીંડક ચલાવ્યું હતું. હજારેા પ્રાણીઓને સિગારેટની ધૂૂમાડાની અસર હેઠળ રાખીને સાબિત કર્યું હતું કે સિગારેટના ધૂમાડાની આરોગ્ય પર કોઇ અસર થતી નથી

તમે જ્યારે કોઇ જર્મન ગાડી ખરીદો ત્યારે યાદ રાખો કે તમે માનવ અને વાનર બંનેને અપંગ બનાવવા કે મારી નાખવા માટે મૂક સંમતિ આપી રહ્યા છો. ગાડીઓના ડિઝલમાંથી નિકળતા ધૂમાડાની માનવ અને વાનરના શ્વાસમાં જવાથી શું અસર થાય છે તેનું સંશોધન કરવા કંપનીઓ તગડું ફંડ આપી રહી છે. વોક્સવેગન, બીએમડબલ્યુ અને ડેમલર જેવી ગાડીઓ બનાવનારાઓના કરતૂતોને ન્યુયોર્ક ટાઇમ્સના એક રિપોર્ટે ખુલ્લા પાડી દીધા છે. ૨૦૧૨માં થયેલા સંશોધનમાં જણાવાયું છે કે ડિઝલમાં કાર્સીનોજીનીક નામનું તત્વ (કેન્સર કરી શકે એવું તત્વ) રહેલું છે. 

આરોગ્ય અને પર્યાવરણ ઉપરના સંશોધન પરનું એક ગૃપ નામે યુરોપીયન રિસર્ચ ગૃપ ચલાવાઇ રહ્યું છે જે કારમાં ડિઝલના ઉપયોગને યથાર્થ ઠેરવવા પ્રયાસ કરે છે. પ્રાણીઓ પરના પ્રયોગો મેક્સિકો ખાતેની લવલેન્સ રેસ્પાઇરેટરી રીસર્ચ ઇન્સટીટયુટ ખાતે અને માનવ પરના પ્રયોગો જર્મનની આચેન યુનિવર્સિટી ખાતે થાય છે. ડિઝલના ધૂમાડામાંથી નીકળતા નાઇટ્રોજન ડાયોક્સાઇડ શ્વાસમાં જાય તો તે કેટલો નુકશાન કારક બને છે તેના પર સંશોધન ચાલે છે. ટ્રકના ડ્રાઇવરો, મિકેનીકસ અને વેલ્ડરો પર ધૂમાડાનો નાઇટ્રોજન ડાયોક્સાઇડની વાનર પર અસર શું થાય છે તે પર સંશોધન થાય છે.

કારમાંથી નીકળતા ધૂમાડાથી થતી અસરો ચકાસવા વાનરોને કેર ટાઇટ પીંજરામાં પુરવામાં આવે છે અને પછી તેમાં કારનો ઘૂમાડો જ્યાં સુધી વાનર મરી ના જાય ત્યાં સુધી છોડવામાં આવે છે. ન્યુયોર્ક ટાઇમ્સના અહેવાલો વાંચીને જર્મનના પર્યાવરણ પ્રધાન બાર્બરા હેન્ડ્રીક્સએ પ્રતિભાવ આપતા કહ્યું હતું કે આ વાંચીને મને ખુબ આઘાત લાગ્યો છે.

વોક્સ વેગને એમ કહ્યું હતું કે અમે આ બાબતે ઇન્કવાયરી કરાવીશું.

બીએમ ડબલ્યુ અને મર્સીડીઝના બનાવતી કંપનીઓએ કહ્યું હતું કે આ અહેવાલો આઘાતજનક છે આવા પ્રયોગો વિશે અમે જાણતા નથી. જો આમ થતું હોય તો તે ના માની શકાય એવું અને અનાવશ્યક છે. આવા પ્રયોગો માટેની સાયન્ટીફીક મેથડ ઘાતકી ના હોવી જોઇએ.

જર્મનીની ગ્રીન પાર્ટીએ પ્રોમીસ કર્યું છે કે તે આ મુદ્દે ચાન્સેલર એન્જીલા માર્કેલ સાથે ચર્ચશે. જ્યારે પ્રાણી પરના પ્રયોગો અંગે પ્રજામાં વિરોધ થયો એટલે કાર કંપનીઓેે ઘૂમાડા ચેક કરતું એક સોફ્ટવેર મુકીને વિવાદ શાંત પાડવા પ્રયાસ કર્યો હતો.

ડચ પીપલ (નેધરલેન્ડ) એકલાજ એવા છે કે જે આ કૌભાંડનો ભોગ નથી બન્યા. ડિઝલના ધૂમાડાની અસર જાણવા ડચના સંશોધનકારો વર્ષોથી પ્રયાસો કરી રહ્યા છે. ડચ ઇન્સટીટયુટ ઓફ પબ્લીક હેલ્થ મારફતે ધૂમાડાને ડાયલ્યૂટ કેવી રીતે કરવા તેનું સંશોધન ચાલે છે. જેમના પર પ્રયોગો કરાયા છે તેમાં બિમાર તેમજ હાર્ટના દર્દીઓનો પણ સમાવેશ થાય છે. ડચના દૈનિક અખબાર એનઆરસીને સંશોધક નિકોલ જેનેસીને કહ્યું હતું કે ૨૦૧૦થી ૨૦૧૫ દરમ્યાન એર પોલ્યુશન બાબતે મોટા પાયે પ્રયોગો થયા હતા.

ટોક્સીકોલોજીના પ્રોફેસર પાઉલ બોર્મ કહ્યું છે કે મેં પોતે ઉંદર તેમજ માણસો પર પ્રયોગો કર્યા છે. સુગર ઉધ્યોગ સાથે જોડાયેલા સુગર રીસર્ચ ફાઉન્ડેશન ૧૯૬૦ના દાયકામાં શરુ કરાયું હતું. જેમાં સુગર અને હાર્ટના આરોગ્ય પરની અસર ચકાસાઇ હતી.

 હજારો પ્રાણીઓને માત્ર ખાંડ પર જ રાખવામાં આવતા હતા અને પછી તેના હાર્ટ પર કેવી અસર થાય છે તે જોવાતું હતું. પરંતુ જ્યારે સંશોધકોએ નોંધ્યું કે સુગર માત્ર હાર્ટના રોગો નહીં પણ બ્લેડર કેન્સર પણ નોંતરે છે ત્યારે આ પ્રયોગો પડતા મુકાયા હતા તેમજ તેની વિગતો બહાર પણ નહોતી પડાઇ. આમ જે પ્રાણીઓ પર પ્રયોગો કરાયા તે બધા વગર લેવે દેવે મોતને ભેટયા હતા. ત્યારબાદ સુગર ઉધ્યોગોએ એવો સાયન્ટીસ્ટ રોક્યો કે તેણે કહ્યું કે આર્ટીફીશ્યલ સ્વીટનર વધુ ખતરનાક હોય છે અને તે કેન્સર કરે એવા તત્વો ધરાવે છે માટે તેના પર પ્રતિબંધ મુકવો જોઇએ.

ટોબેકો ઉધ્યોગે પણ આવુંજ ડીંડક ચલાવ્યું હતું. હજારેા પ્રાણીઓને સિગારેટની ધૂૂમાડાની અસર હેઠળ રાખીને સાબિત કર્યું હતું કે સિગારેટના ધૂમાડાની આરોગ્ય પર કોઇ અસર થતી નથી. પ્રયોગો ધ્વારા ઉદ્યોગો પોતાની પસંદગીના રીપોર્ટ મેળવી લેતા હોય છે.કોસ્મેટીક ઉદ્યોગ મોટા પાયે પ્રાણીઓનો ઉપયોગ કરે છે. લોરેલ, પ્રોક્ટર એન્ડ ગેમ્બલર, ક્લોરેક્સ,જ્હોન્સન એન્ડ જ્હોન્સન, કોલગેટ પામોલીવ,યુનિલીવર વગેરે આવા પ્રયોગો કરે છે. પ્રયોગો કરીને કંપનીઓ પોતાની કેટલીક ઉણપો છૂપાવી દેતી હોય છે. લોરેલ જે બોડી શોપ વાપરે છે તે માટે પ્રાણીઓ પર પ્રયોગો કરે છે.   

 પ્રાણીઓ પરના ટેસ્ટીંગની વાત આવે છે એટલે એથિક્સનો મોટો ભંગ કરાય છે. ત્યારે પોલીસી બદલવા માટે કોઇ વિચારતું નથી. નામાંકિત બ્રાન્ડ જેવી કે બર્ટ્સ બી (ક્લોરોક્સની માલિકી)મેઇનની ટોમ્સ(કોલગેટ-પામોલીવની માલિકી) પ્રાણીઓ પર ઘાતકી પ્રયોગો નથી કરતી પણ કેટલીક ફેસ અને હેર બ્રાન્ડ પ્રાણીઓ પર પ્રયોગો કરે છે. જેવીકે એલમે,આર્ટીસ્ટરી(એમવે), એવોન બેબી બ્રાઉન, બર્બેરી, કેલ્વીન ક્વેન, ચેનલ, ક્લીનીક, કવર ગર્લ, ડીઓર,એસ્ટી લાઉડર, ફ્લર્ટ, ગીવેન્ચી,ગર્લીયન, હેલીના, સેન્ટ લોરેન્ટ, રબીન્સટીન, લોરેલ, લેન્કમ, એમએસી, મેરી કે, મેક્સ ફેક્ટર, મેબીલીન, રીમેલ, રેવલોન, શીસીડો, ટોમ ફ્રોડ, લા મેર, મેડ્રીમા, ન્યુટ્રોજીના, નિવીયા, નોક્સઝીમા, કેરેટેઝ, નેચરલ ઇન્સટીંક્ટ્સ, નેક્સસ, નાઇક એન ઇઝી, ઓરીફ્લેમ, પોન્ડ્સ, વેસેલીન, વેલગ્રીન્સ, પેન્ટીન, સનસિલ્ક, ડાયલ, ડેલ, આઇવરી વગેરે વગેરે..

કોઇ એમ વિચારે કે રેઝર અને હેર રીમુવર બનાવતી કંપનીઓએ શા માટે પ્રાણીઓ પર પ્રયોગો કરવા જોઇએ ? છતાં કંપનીઓ પ્રાણીઓના અંગો કાપે છે-તેના ટુકડા પણ કરે છે. કેમકે તે એ ચેક કરે છે કે તેમનું રેઝર કેટલી અણીવાળું છે. બીઆઇસી કોર્પોરેશન,બ્રાઉન, જીલેટ કંપની,નાયર, વીટ જેવી કંપનીઓ આવા પ્રયોગો કરતી આવી છે.

એવીજ રીતે બેન્ડ એઇડ, પેમ્પર્સ, સેવલોન,વેસેલીન, વિક્સ વગેરે પણ આવા પ્રયોગો કરે છે.

સેનેટરી નેપકીન બનાવતી કંપનીઓ પણ આવા પ્રયોગો કરતી હોય છે. ક્યું કાપડ વધુ બ્લડ શોષે છે તે ચેક કરાય છે. તેના ટેસ્ટીંગ માટે પ્રાણીને કાપવામાં આવે છે અને તેની નીચે કાપડને મુકવામાં આવે છે. ઓલવેઝ,કેર ફ્રી,ફેમ ફ્રેશ, સ્ટે ફ્રી જેવી બા્રન્ડ માટે આવા પ્રયોગો થતા હોય છે.

અહીંતો માત્ર કેટલાક ઉદાહરણો અપાયા છે. પ્રાણીઓ પર પ્રયોગોની કોઇ જરુર નથી હોતી છતાં અબોલ જીવોનો ભોગ લેવાય છે. કારણકે આવા કોઇ ટેસ્ટ ભરોસાપાત્ર નથી હોતા. હકીકત તો એ છે કે પ્રાણીઓ પરના પ્રયોગો પૈકીના ૯૦ ટકા ટેસ્ટ રદ્દ કરવામાં આવે છે.

જો આવું જ હોય તો કંપનીઓ શા માટે પ્રાણીઓ પર પ્રયોગો કરે છે? આ વિશે હું ફરી કોઇ વાર લખીશ, પરંતુ આ તબક્કે એટલું ચોક્ક્સ કહીશ કે પ્રાણીઓ પર પ્રયોગો કરતી પ્રોડક્ટને આપણે શા માટે ખરીદવી જોઇએ? અહીં આપેલી બ્રેન્ડને ખરીદવી બંધ કરો અને તમેજે વિદેશની લકઝરી કાર ખરીદવા માંગો છો તે પણ ના ખરીદો.ખરીદનારા યાદ રાખે છે તે જોવાતું હતું.

સૌજન્ય સહ: ગુજરાત સમાચાર
ManekaGandhi
Samvedna
   

अपनी पहचान कैसे बनाएं

1. अपनी पहचान कैसे बनाएं
( Hindi motivational story for identity development )
एक प्रसिद्ध लेखक पत्रकार और राजनयिक पुष्पेंद्र कुलश्रेष्ठ जो बेहद ही हंसमुख स्वभाव और आकर्षक व्यक्तित्व के धनी है। उनकी पत्रकारिता देश ही नहीं अपितु विदेश में भी प्रसिद्ध है। उन्होंने वैसे जगह पर भी पत्रकारिता की है जहां अन्य पत्रकारों के लिए संभव नहीं है।उनकी हसमुख प्रवृत्ति और हाजिर जवाब का कोई सानी नहीं है। एक समय की बात है पुष्पेंद्र एक सभा को संबोधित कर रहे थे , सभा में जनसैलाब उमड़ा था , लोग उन्हें सुनने के लिए दूर-दूर से आए हुए थे।

जब वह अपना भाषण समाप्त कर बाहर निकले , तब उनकी ओर एक भीड़ ऑटोग्राफ के लिए बढ़ी। पुष्पेंद्र उनसे बातें करते हुए ऑटोग्राफ दे रहे थे। तभी एक नौजवान उस भीड़ से पुष्पेंद्र के सामने आया उस नौजवान ने उनसे कहा -” मैं आपका बहुत बड़ा श्रोता और प्रशंसक हूं , मैं साहित्य प्रेमी हूं , जिसके कारण मुझे आपकी लेखनी बेहद रुचिकर लगती है। इस कारण आप मेरे सबसे प्रिय लेखक भी हैं। मैंने आपकी सभी पुस्तकें पढ़ी है और आपके व्यक्तित्व को अपने जीवन में उतारना चाहता हूं। किंतु मैं ऐसा क्या करूं जिससे मैं एक अलग पहचान बना सकूं। आपकी तरह ख्याति पा सकूं।”

ऐसा कहते हुए उस नौजवान ने अपनी पुस्तिका ऑटोग्राफ के लिए पुष्पेंद्र की ओर बढ़ाई।
पुष्पेंद्र ने उस समय कुछ नहीं कहा और उसकी पुस्तिका में कुछ शब्द लिखें और ऑटोग्राफ देकर उस नौजवान को पुस्तिका वापस कर दी।

इस पुस्तिका में यह लिखा हुआ था –

” आप अपना समय स्वयं को पहचान दिलाने के लिए लगाएं ,

किसी दूसरे के ऑटोग्राफ से आपकी पहचान नहीं बनेगी।

जो समय आप दूसरे लोगों को लिए देते हैं

वह समय आप स्वयं के लिए दें। “

नौजवान इस जवाब को पढ़कर बेहद प्रसन्न हुआ और उसने पुष्पेंद्र को धन्यवाद कहा कि –

“मैं आपका यह वचन जीवन भर याद रखूंगा और अपनी एक अलग पहचान बना कर दिखाऊंगा। “

पुष्पेंद्र ने उस नौजवान को धन्यवाद दिया और सफलता के लिए ढेर सारी शुभकामनाएं भी दी।


નંદીના કાનમાં જે કહો તે ભગવાન શિવ સાંભળે છે..


નંદીના કાનમાં જે કહો તે ભગવાન શિવ સાંભળે છે..

એસિડ એટેક વિનાનો આખલો શોધવો મુશ્કેલ હોય છે: 18 આધ્યાત્મિક ગુરુઓના મુખ્ય ગુરુ પણ નંદી છે


ભગવાન શિવ એ નંદી છે. તમારા વિસ્તારમાં આખલાને જુવો તો તેને ખવડાવો, તેની કતલ થતા બચાવો જો તમે આખલાનું રક્ષણ ના કરો તો તમે સાચા શિવભક્ત નથી

સૌથી મોટી નંદી કેરળના ઐમુરીમાં છે. સિક્કાની બીજી બાજુ એ છે કે સૌથી વધુ આખલાની કતલ પણ કેરળમાં થાય છે આંધ્ર પ્રદેશ, કેરળ અને તમિળનાડુમાં નંદીના મોટા મંદિરો આવેલા છે 

મને આખલા નામના પ્રાણીની ખૂબ દયા આવે છે. તેને ખૂંટ પણ કહે છે. અલવરના સ્થાનિક સત્તાવાળાઓએ પ્રાણીઓની ખરીદી પર લોનમેળો રાખ્યો હતો ત્યારે ત્યાં મેં આખલો જોયો હતો. ત્યાં ઉભા કરાયેલા દરેક સ્ટોલવાળા તેને હડે હડે કરીને કાઢી મુકતા હતા. કોઇ તેને મારતું હતું તો કાઇ લાકડી મારીને તેને કાઢતું હતું. ત્યાં ઉભેલા સિક્યોરીટી વાળા પણ તેને મારતા હતા. સામે છેડે આખલો માત્ર માથું ધૂણાવીને આગળ જતો રહેતો હતો. અંતે તે શરીર પર ઉઝરડા સાથે સ્થળ છોડીને જતો રહે છે. 

શાક માર્કેટમાં ફેંકી દીધેલા શાકભાજી ખાવા આખલો જાય ત્યારે ઘણીવાર તે એસિડનો ભોગ બને છે. તે સ્થળ પરથી આસાનીથી હટાવી શકાતો ના હોઇ તેના પર એસિડ નાખવામાં આવે છે. એસિડ એટેક વિનાનો આખલો શોધવો મુશ્કેલ હોય છે. ગોરખપુર શહેરનું નામ ભલે ગૌરક્ષા પરથી પડયું હોય પણ ત્યાંના મ્યુનિસિપલ સત્તાવાળાઓ વારંવાર આખલાઓને પકડે છે અને તેમને એક તળાવમાં ધકેલી દે છે અને તેમને ખોરાક પણ નથી આપતા.

અશક્તિના કારણે તે પાણીમાં પડી રહે છે અને એકાદ અઠવાડીયામાં મોતને ભેટે છે. કોઇ ગૌશાળા આખલાને રાખતી નથી. એટલે તે શહેરમાં ભટક્યા કરે છે અને લોકોનો માર ખાયા કરે છે. ઘણા આખલાને રાત્રે પકડવામાં આવે છેે અને ગેરકાયદે ચાલતા કતલખાનમાં વેચી મરાય છે. કેટલાક છેતરપીંડી કરનારાઓ આખલાને પકડી લાવે છેે અને તેના પર ત્રિશુળ આકારનો ડામ કરીને તેને સાથે રાખીને ભીખ માંગે છે. 

કેટલાક આખલા જાણે લડીને મરવાજ પેદા થયા હોય એમ લાગે છે. જ્લીકુટ્ટીની જીવલેણ સ્પર્ધા માટે તૈયાર કરવા તેમને ભૂખ્યા રખાય છે. તેમની આંખોે ફોડી નાખવામાં આવે છેે, દારુ પીવડાવીને ગાંડા બનાવાય છે ત્યારબાદ તે પોતાના શીંગડાજ ઉખડી જાય એવી લડાઇ કરીને મોતને ભેેટે છે. પ્રાચીન તમિલો એમ માનતા હતા કે આખલો માણસ કરતાં વધુ શક્તિશાળી છે એટલે કેરળથી વહાણમાં મંગાવતા હતાને બીજા દિવસે મારી નાખતા હતા. 

નંદીથી સૌ પરિચિત છે. નંદી એટલે આનંદ-ઉત્સાહ. આપણી નજર સામે હાલમાં ભલે આખલો લોકોના મારનો શિકાર બનતો હોય કે ભૂખે મરતો હોય કે મોતને ભેટતો હોય પરંતુ આપણા પ્રચીન મંદિરો પર નજર કરશો તો ખ્યાલ આવશે કે ત્રણ પ્રાણીઓ વાનર, હાથી અને આખલો મંદિરોમાં જોવા મળે છે. સામાન્ય રીતે તેમની જીંદગી ત્રાસજનક બનેલી હોય છે. આ ત્રણેય પ્રાણીઓને કોઇ ખવડાવતું નથી લોકો ગાયને ખવડાવે છે એમ તેમને નથી ખવડાવતા. તેમની સંખ્યા પણ ઘટી રહી છે એટલે આપણા બાળકો તો કદાચ તેમને જોઇ પણ નહીં શકે. 

નંદીએ પર્વત પણ છે અને શિવ પાર્વતીના રક્ષક પણ છે. પતંજલિ અને થિરુમુલર સહિતના ૧૮ આધ્યાત્મિક ગુરુઓના મુખ્ય ગુરુ પણ નંદી છે. મહાદેવના મંદિરમાં જાવ તો પ્રથમ તમને નંદી જોવા મળશે. ક્યાંક તો માત્ર નંદીનાજ મંદિરો જોવા મળે છે. સંસ્કૃૃતમાં તેને વૃષભ કહે છે. એટલેકે ધર્મ. ભગવાન શિવના જેે ગણ કે ટીમ કહેવાય છે તેના ચીફ એટલે નંદી. તમારે મહાદેવના દર્શન કરવા હોય તો પહેલાં નંદીને પગે લાગવું પડે છે. નંદી એ માન, સન્માન, વિશ્વાસ, પ્યોરીટીનું પ્રતિક છે.

ભગવાન શિવે જ્યારે તાંડવ કર્યું ત્યારે મ્યુઝીક આપનાર નંદી હતા બૃહદ ધર્મ પુરાણમાં પણ એવો ઉલ્લેખ છે કે ભગવાન શિવના લશ્કરના કમાંડર નંદી હતા. આધ્યાત્મિક રીતે જોવા જઇએ તો નંદીએ આત્માનું પ્રતિક છે. સૌરા પુરાણામાં એમ લખ્યું છે કે હજારો સૂર્યના પ્રકાશથી ઝળહળતા ઘરેણા અને ત્રણ આંખો તેમજ હાથમાં ત્રિશુળ વાળા તરીકે નંદીને જણાવાયા છે.

સૌથી કોમન નંદી એટલે નીચે પગ વાળીને બસે અને ગળામાં ઘંટડી લટકાવેલો હાર હોય. કેટલીક જગ્યાએ નંદીની ઓળખ અડઘું શરીર માનવનું અને અડઘું આખલા તરીકેનું છે. તેના ચાર હાથ બતાવાયા છે. એેક હાથમાં ફરસી છે તો બીજા હાથમાં હરણ જોવા મળે છે જ્યારે બીજા બે હાથ સ્તુતી કરવા માટે જોડાયેલા જોવા મળે છે. વાયુ પુરાણમાં એમ લખ્યું છે કે નંદીએ કશ્યપ અને સુરભીનો પુત્ર હતા. કેટલાક પુરાણોમાં એમ લખ્યું છે કે મહાન ઋષિ શિલ્દાએ 

તપશ્ચર્યા કરીને અમર પુત્રની માંગણી કરી હતી. ત્યારે યજ્ઞાની જ્વાળામાંથી જે પુત્ર બહાર આવ્યો તેને નંદી નામ આપાયું હતું. સાત વર્ષની ઉંમરે તેને બધા વેદો અને શ્લોકો મોઢે આવડતા હતા. શિલ્દાએ તેના પુત્રને કહ્યું કે તે એેકાદ વર્ષમાં મૃત્યુ પામશે. નિરાશ પુત્ર નંદીએ ભગવાન શિવનું શરણ લીધું હતું. ભગવાન તેની ભક્તિથી ખુશ થયા હતા અને તેને ઘંટડી વાળો નેકલેસ ભેટ આપ્યો હતો. તેને અડધું માનવ શરીર પણ આ પ્યું હતું, ત્યારબાદ તે શિવ દરબારમાં ગયા હતા.

બીજી એક સ્ટોરી એવી છે કે સમુદ્ર મંથન વખતે સાપોના રાજા વાસુકીનો ઉપયોગ દોરડા તરીકે થયો હતો. મંથન દરમ્યાન જ્યારે અંદરથી હળાહળ ઝેર નિકળ્યું ત્યારે તે ગળવા દેવો કે દાનવો તૈયાર નહોતા. ત્યારે તે ઝેર પીવા ભગવાન શિવ તૈયાર થયા હતા. તેમણે ઝેર પીધું ત્યારે જે ટીપાં નીચે પડયા તે નંદીએ ગળી લીધા હતા. 

નંદીને ઝેરની અસર નહોતી થઇ. ભગવાન શિવે કહ્યું હતું કે નંદી મારા શરીરમાં રહેલો છે માટે તેને અસર નહીં થાય. ત્યારે દેવો અને અસુરોને નંદીની તાકાત જોઇને આશ્ચર્ય થયું હતું. કહે છે કે ભગવાન શિવના પુત્ર કાર્તિકેયને યુધ્ધમાં વપરાતા શસ્ત્રોની તાલિમ આપી હતી. કેટલાક લોકો નંદીના કાનમાં પોતાની પ્રાર્થના સંભળાવે છે.

એક સ્ટોરી એવી પણ છે કે ભગવાન શિવે તપ કરવાનું નક્કી કર્યું એટલે નંદી પણ તપ કરે તે સ્વભાવિક છે. તે દરમ્યાન એવું થયું કે જલંધર નામના રાક્ષશે પાર્વતીજીને બાનમાં લીધા હતા. ત્યારે પુત્ર ગણેશ તેના પિતાના તપમાં ભંગ પાડવા નહોતા માંગતા એટલે તેણે નંદીના કાનમાં કહ્યું કે આવી ઘટના બની છે. જે ભગવાન શિવ સાંભળી ગયા હતા. ત્યારથી લોકો માનવા લાગ્યા છે કે નંદીના કાનમાં જે કહીએ તેને ભગવાન શિવ પણ સાંભળે છે. 

એકવાર રાવણ નંદીની ઠેકડી ઉડાડતો હતો ત્યારે નંદીએ શ્રાપ આપ્યો હતો કે એક વાર કોઇ વાનર તારી લંકાને બાળશે. જ્યારે હનુમાન સીતાજીને શોધવા લંકા ગયા ત્યારે તેમણે લંકાને આગ લગાડી હતી. સૌથી મોટી નંદી કેરળના ઐમુરીમાં છે. સિક્કાની બીજી બાજુ એ છે કે સૌથી વધુ આખલાની કતલ પણ કેરળમાં થાય છે. આંધ્ર પ્રદેશ, કેરળ અને તમિળનાડુમાં નંદીના મોટા મંદિરો આવેલા છે. ભારતભરમાં મેલ (પુરુષ) વાછરડાને તે પુખ્ત વયનો થાય તે પહેલાંજ મારી નાખવામાં આવે છે. જે પુખ્ત થઇ જાય છે તેની જીંદગી દોઝખ ભરી બની જાય છે.   

કેટલાક આખલાના ટેસ્ટીકલ (અંડકોષો)ને પથ્થરો વડે છૂંદી નાખવામાં આવે છે અને પછી ગાડા ખેંચવા માટે ઉપયોગમાં લેવાય છે. તે ઉપયોગી એટલા માટે નથી કે વેટરનરી ડોક્ટરો ગાયમાં કૃત્રિમ વિર્યથી ગર્ભાધાન કરાવે છે. ભગવાન શિવ એ નંદી છે. તમારા વિસ્તારમાં આખલાને જુવો તો તેને ખવડાવો, તેની કતલ થતા બચાવો. જો તમે આખલાનું રક્ષણ ના કરો તો તમે સાચા શિવભક્ત નથી.

સંવેદના - મેનકા ગાંધી
સૌજન્ય સહ: ગુજરાત સમાચાર

મારો દેશ

દેશભૂમિ ભારત માતા પર, અમને સૌને અભિમાન છે
પાવન છે આ ધરતી, દર્શન અહી મહાન છે
આ છે બહાદુર સૈનિકોની નગરી, તેથી ભારત દેશ મહાન છે

જુદી જુદી ભાષાના પ્રદેશ ભલે પણ સંસ્કૃતિ સૌની એક છે
ઘર્મ, પહેરવેશ, ભોજન વિવિધ પણ આત્મા સૌની એક છે
મારા દેશની આ જ વિશેષતા છે, ભારત દેશ મહાન છે

વિંદ્ય હિમાલય અરાવલી,મલય, નીલગીરિ દેશના રક્ષક છે
ગંગા, યમુના, સિંધુ, નર્મદા નદીઓએ દેશને બનાવ્યુ સ્વર્ગ છે
ઈશ્વર તરફથી મળેલા ભારતને આ વરદાન છે, મારો દેશ મહાન છે

બાર જ્યોર્તિલિંગનો આ દેશ, શંકર ચારેય ધામ છે
શિવ,ગણેશ, કનૈયાની ધરતી અને ઘર-ઘરમાં શ્રીરામ છે
તીર્થઘામોની આ એક પાવન ધરતી છે હા, મારો દેશ મહાન છે

દિવાળી, હોળી અને નવરાત્રિ જ્યા ઉજવાય છે
ઈદ, ક્રિસમસ કે હોય પતેતી ઉત્સવ અહીં કાયમ છે
તહેવારોના દેશ તરીકે તેની ખાસ ઓળખ છે, ભારત દેશ મહાન છે

દુનિયામા સૌથી આગળ રહે ભારત, આ જ સૌનુ સ્વપ્ન છે
માતૃભૂમિ ભારત માતા પર અમને સૌને અભિમાન છે
દેશપ્રેમી-શહીદોની આ ઘરતીને મારા સલામ છે, ભારત દેશ મહાન છે

आध्यात्मिक परिपक्वता क्या है?

आध्यात्मिक परिपक्वता क्या है?

1.जब आप दूसरों को बदलने के प्रयास छोड़ के स्वयं को बदलना प्रारम्भ करें। तब आप आध्यात्मिक कहलाते हो।

2. जब आप दुसरे जैसे है, वैसा उन्हें स्वीकारते हो तो आप आध्यात्मिक हो।

3.जब आप समझते है कि हर किसी का दृष्टिकोण उनके लिए सही है, तो आप आध्यात्मिक हो।

4. जब आप घटनाओं और हो रहे वक्त का स्वीकार करते हो, तो आप आध्यात्मिक हो।

5. जब आप आपके सारे संबंधों से अपेक्षाओं को समाप्त करके सिर्फ सेवा के भाव से संबंधों का ध्यान रखते हो, तो आप आध्यात्मिक हो।

6. जब आप यह जानकर के सारे कर्म करते हो की आप जो भी कर रहे हो वो दुसरो के लिए न होकर के स्वयं के लिए कर रहे हो,  तो आप आध्यात्मिक हो।

7. जब आप दुनिया को स्वयं के महत्त्व के बारे में जानकारी देने की चेश्टा नहीं करते , तो आप आध्यात्मिक हो।

8. अगर आपको स्वयं पर भरोसा रखने के लिए और आत्मविश्वास को बढ़ाने के लिए दुनियां के लोगों के वचनों की या तारीफों की ज़रूरत न हो तो आप आध्यात्मिक हो।

9. अगर आपने भेदभाव करना बंद कर दिया है, तो आप आध्यात्मिक हो।

10. अगर आपकी प्रसन्नता के लिए आप सिर्फ स्वयं पर निर्भर है, दुनिया पर नहीं,तो आप आध्यात्मिक हो।

11. जब आप आपकी निजी ज़रूरतों और इच्छाओं के बीच अंतर समझ के अपने सारे इच्छाओं का त्याग कर पातें है , तो आप आध्यात्मिक हो।

12. अगर आपकी खुशियां या आनंद भौतिक, पारिवारिक और सामाजिकता पर निर्भर नहीं होता, तो आप आध्यात्मिक हो।

आप सब को भी आने वाले समय मे यह लेख समझ आये तो पहले अध्यात्म फिर आध्यात्मिक परिपक्वता प्राप्ति का मार्ग भी समझ आये।

🐒🌹🌹🌹

નાભિ એ કુદરતની એક અદભૂત દેન છે.

નાભિ પર તેલ લગાવવાથી થાય છે જોરદાર ફાયદા


નાભિ એ કુદરતની એક અદભૂત દેન છે.


 

એક ૬૨ વર્ષ ના વડીલને અચાનક ડાબી આંખથી ઓછુ દેખાવા નુ શરુ થયું ખાસ કરીને રાત્રે નજર નહિવત થવા લાગી તપાસ કરતા એવુ નિષ્કર્ષ આવ્યુ કે એની આંખો બરાબર છે પરંતુ ડાબી આંખ ની રક્તવાહિની સુકાતી હોય તેવા રીપૉર્ટ આવ્યા, હવે તેઓ તે આંખ થી જીવનભર જોઈ નહિ શકે. આવુ કહેવામાં આવ્યું….મિત્રો એવું શક્ય નથી..

તો મિત્રો આપણુ શરીર એ પરમાત્મા ની એક અદભુત દેન છે…ગર્ભની ઉત્પત્તિ નાભિના પાછળ થાય છે અને એને માતાની સાથે જોડેલ નાડથી પોષણ મળે છે અને એટલે જ મૃત્યુ પછી ૩ કલાક સુધી નાભિ ગરમ હોય છે.

ગર્ભના નિર્માણ પછી ૨૭૦ દિવસ એટલે કે નવ મહિના પછી એક સંપૂર્ણ બાળ સ્વરૂપ થાય છે. ગર્ભ સાથે સર્વે નસો નું જોડાણ નાભિ દ્વારા હોવાથી નાભિ એ અદભુત ભાગ છે…

નાભિ ની પાછળ ના ભાગ માં “પેચોટી” હોય છે જેમાં ૭૨૦૦૦ થી વધુ રક્તવાહિની આવેલી હોય છે.આપણા શરીરની કૂલ રક્તવાહિનિઓની લંબાઈ એટલે પૃથ્વી ના વર્તુળ બે વખત થાય એટલી લંબાઇ હોય છે.


 
નાભિમાં ગાયનું શુદ્ધ ઘી અને તેલ લગાડવાથી ઘણાબધા શારીરિક દુર્બલતા ના ઉપાય થાય છે.

1.આંખોનો સુકાવુ , નજર કમજોર થવી , ચમકદાર ત્વચા અને વાળ માટે ના ઉપાયો ..

સુતા પહેલા ત્રણ થી સાત ટીપા શુદ્ધ ઘી અને ખોપરેલ તેલ નાભિમા નાખવુ અને નાભિની આજુબાજુ દોઢ ઇંચ ના વર્તુળ મા પસરાવી નાખવુ .

ઘૂંટણના દર્દમાં*
સુતા પહેલા ત્રણ થી સાત ટીપા એરંડિયા નું તેલ નાભિમા નાખવુ અને એની આજુબાજુ દોઢ ઇંચમાં પસરાવી નાખવુ.

શરીર મા ધ્રુજારી તથા સાંધા નું દુખવું તથા સુકી ત્વચા ના ઉપાય માટે*
રાત્રે સુતા પહેલા ત્રણ થી સાત ટીપા રાઈનું તેલ નાભિમાં નાખવુ અને એની આજુબાજુ દોઢ ઇંચના વર્તુળમાં પસરાવી નાખવુ.

મોઢા ઉપર તથા વાંસામાં થતા ખીલ માટે*
લીંબડા નુ તેલ ત્રણ થી સાત ટીપા નાભિમાં ઉપર મુજબ નાખવું.
નાભિમા તેલ નાખવાનુ કારણ

નાભિને ખબર હોય છે કે કઈ રક્તવાહિ ની સુકાઈ રહી છે, એટલે એમાં એ તેલ ને પસાર કરીને નાખે છે.

જયારે બાળક નાનું હોય છે અને એના પેટ માં દુખતું હોય ત્યારે આપણે હિંગ તથા પાણી અથવા તેલ નું મિશ્રણ એના પેટ અને નાભિ ની આજુબાજુ લગાવતા. અને તરત જ બાળકનું પેટ દુ:ખવુ મટી જતુ , બસ તેલનું પણ એવુ જ કામ છે.

ઘી અને તેલ ને નાભી માં નાખવા માટે ડ્રોપર નો ઉપયોગ કરવો જેથી ઘી અને તેલ નાખવુ સરળ રહે .

આપણા સ્નેહીજન , મિત્રો , પરિજનો , તથા સર્વ પરિચિતો સાથે નાભિ માં ઘી, તેલ ના ઉપયોગ અને એના ફાયદા શેર કરો..

યોગ આચાયૅ હરીશભાઈ વૈદ વડોદરા

ફક્ત વાંચો નહીં તમે પોતે કાળજી લો છો તો તેને ફોરવર્ડ કરો.


ગીતામૃત એટલે જીવનામૃત

ગીતા વિનાનું ઘર અધૂરું ઉત્ક્રાંતિની લાંબી મજલને અંતે માણસને ચીકુ જેવડું વિકસિત મગજ મળ્યું છે . એની નારિયેળ જેવડી ખોપરીમાં ગોઠવાયેલું સુપર કોમ્યુટર રાતદિવસ કામ કરતું રહે છે . મૂર્ખ માણસ પણ સુપર કૉપ્યુટરનો માલિક હોય છે . ભૂખડીબારસ આદમીના લેંઘાના ફાટેલા ગજવામાં કોહિનૂર હોય એવો ઘાટ ! મગજ ચાલે પણ માણસની બુદ્ધિ પર વિવેકનો પહેરો ન હોય તો દુર્યોધન પેદા થાય . શકુનિનું મગજ જોરદાર હતું , પરંતુ એની પાસે સત્ત્વગુણની દૈવી સંપત્તિ ન હતી . ‘ શકુનિ ' શબ્દનો અર્થ “ ગીધ ” પણ થાય છે . ગીતા કહે છે કે માણસ એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વગર રહી શક્તો નથી . જો કૃષ્ણની આ વાત સાચી હોય તો માણસે કર્મ છોડ્યા વગર કર્મનાં વળગણ છોડવાં જોઈએ . વળગણ દુઃખી કરે છે . ગાંધીજી સાચું કહે છે કે ગીતાનો ઉદ્દેશ મોહનિરસન છે . ધૃતરાષ્ટ્ર મોહમાં અંધ બનેલા માણસોનો પ્રતિનિધિ છે . ઘણા હિંદુઓ હિંદુ હોવા બદલ ગર્વ અનુભવે છે . ઘરમાં ગીતા ગેરહાજર હોય અને ગીતાનો એક પણ શ્લોક વાંચ્યો ન હોય ત્યારે એમનું મિથ્યાભિમાન વધારે ચગે છે . જે ધર્મોને પણ વધારે સારી રીતે સમજવા પામે . ગીતા વિનાનું ઘર અધૂરું ગણાય . ગીતામૃત એટલે જીવનામૃત .

હાથાજોડી એ ઔષધ નથી પણ ગરોળીનું પેનિસ છે..


હાથાજોડી એ ઔષધ નથી પણ ગરોળીનું પેનિસ છે..
સંવેદના - મેનકા ગાંધી
હાથાજોડીને લકી ગણવામાં આવે છે, તે ઔષધ તરીકે વેચીને મોનીટર લિઝાર્ડનો સફાયો કરાય છે...


હાથાજોડી એ પેનીસનું હાડકું છે. તે લાંબી મોનીટર પ્રકારની ગરોળીનું લીંગ હોય છે. આ પ્રાણી અપ્રાપ્ય અને લુપ્ત થતા જીવોમાં આવે છેઃ ઓન લાઇન વેચનારા સામે તવાઇ

શિકાર કરીને નીચે પાડી દેવામાં આવે છે. ત્યારબાદ ધારદાર ચપ્પુથી તેનું પેનીસ કાપી લેવામાં આવે છે. તે લોહીમાં પડયું રહે છે અને કેટલાક દિવસમાં મોતને ભેટે છે

હું જ્યાં બેવર્ષ ભણી તે સિંધિયા સ્કુલને અડીને એક ગાઢ જંગલ હતું. મારી આખી સ્કુલ લાઇફમાં મારા સૌથી ઓછા માર્ક આ સિંધિયા સ્કુલમાં આવ્યા હતા. તેનું કારણ એ હતું કે મને કોઇએ એમ કહ્યું હતું કે હોમ વર્ક કરવાના બદલે તું જંગલમાં આવેલા એક નાના મંદિર ફરતે ૧૦૧ પ્રદક્ષિણા કરીશ તો પણ સારું પરિણામ આવશે.

મેં આવી પ્રદક્ષિણા કરી હતી તે માટે હું રોજ સાંજે બે કલાક માટે મંદિર જતી હતી. સામાન્ય રીતે મારા ૮૦ ટકા આવતા હતા પરંતુ સિંધિયા સ્કુલમાં મારા ૫૦ ટકા આવ્યા હતા. મારા પેરન્ટસને જ્યારે પ્રદક્ષિણા વાળી વાતની ખબર પડી ત્યારે મારા ગાંડપણ માટે મને ખખડાવી હતી.

માનવજાતની પ્રાણીઓ પ્રત્યેની વિકૃતિ રોજ નજરે પડે છે. અનેક નવા પ્રકારની વિકૃતિ માનવજાત આચરતી હોય છે. જેમકે મારે ત્યાં પીપલ્સ ફોર એનિમલમાં ઇન્ટર્ન તરીકે કામ કરતી એક છોકરીએ મારું ધ્યાન દોર્યું હતું કે મધ્ય પ્રદેશના જંગલોમાં મળતી હાથાજોડી નામની અપ્રાપ્ય ઔષધ ફ્લીપકાર્ટ અને ઓએલએક્સ પર છૂટથી મળે છે. વિવિધ બ્લોગ અને સાઇટ પર તે ધાર્મિક વિધિ તેમજ તાંત્રિક પૂજા માટે વપરાતું હોવાનો ઉલ્લેખ છે.

જ્યારે મારી ઇન્ટર્ને સંશોધન કર્યું ત્યારે ખબર પડી કે હાથાજોડી એ કોઇ મૂળીયું કે ઓષધ નથી પણ મોનીટર લિઝાર્ડ (લાંબી ગરોળી) નું પેનિસ (લિંગ) હોય છે. અમે ફ્લીપકાર્ટનો સમ્પર્ક કર્યો હતો અને હકીકતની જાણ કરી હતી. તેણે માફી માંગીને તેના સાઇટ પરથી હાથાજોડીનું વેચાણ બંધ કર્યું હતું અને તે ખરીદનાર તેમજ વેચનારાઓને ચેતવણી આપી હતી. 

શક્ય છે કે ફ્લિપકાર્ટે ને પ્રોડ્ક્ટનો ખ્યાલ નહીં હોય. પરંતુ તંત્રવેદા, સ્પીકીંગ ટ્રી, એસ્ટ્રોવિધિ, કામીયા સિંદુર જેવી અનેક વેબસાઇટો ચમત્કારની આશા રાખતા મુરધાઓને સપડાવે છે અને તેમને હાથાજોડી જેવી ચીજો વેચે છે. આવી સાઇટો હાથાજોડીનો ફોટો બતાવે છે અને તેની નીચે તે રાખવાથી થતા ચમત્કાર બતાવ્યા હોય છે.

તે ખરીદવા માટે ફોન નંબર અપાય છે, કોઇ સરનામું નથી અપાતું જેથી તેમને કોઇ શોધી ના શકે. આ લોકો અન્ય વાઇલ્ડ લાઇફની વસ્તુઓ વેચતા હોય છે. આ લોકો એમ કહે છે કે તમે જે કહેશો તે અમે જંગલમાંથી લાવી આપીશું. પોતાની સાઇટ પર તે લખતા હોય છે કે અમે હાથાજોડી નથી વેચતા.

અહીં એક વાત સ્પષ્ટ છે કે હાથાજોડી એ ઔષધ નથી. કોઇ પણ સાઇટ તમને આ અંગે સ્પષ્ટ વાત નહીં કહે. તે આદિવાસીઓ પાસેથી વેચાતી લેવાય છે. કેટલીક સાઇટ એમ કહે છે કે હાથાજોડી એ એક પ્રકારના ફૂલ છે તો કોઇ તેને મૂળીયા કહે છે. એક સાઇટે એમ લખ્યું છે કે હાથા જોડી એ ચોક્ક્સ પ્રકારના ઝાડ પર ઉગતી ગાંઠ છે. એક સાઇટે એવું લખ્યું છે કે મેરીટાનીયા એન્યુઆ પ્રકારના ફૂલના બીયા પ્રાણીઓના પગ પર ચોંટી જાય છે. બંગાળીમાં તેને બેગાહંકી કહે છે. અંગ્રેજીમાં તેને ડેવીલ્સ ક્લો (જડબું) કહે છે. હિન્દીમાં તે ઉલટા કાંટા તરીકે ઓળખાય છે. 

સાચી વાત એ છે કે હાથાજોડી એ પેનીસનું હાડકું છે. તે લાંબી મોનીટર પ્રકારની ગરોળીનું લીંગ હોય છે. આ પ્રાણી અપ્રાપ્ય અને લુપ્ત થતા જીવોમાં આવે છે. આ વેચનારા પણ આ લુપ્ત થતી જાતિ વિશે જાણે છે પણ તેની લાંબી વિગતો આપીને નાના અક્ષરે છેલ્લે એમ લખે છે કે અમે આ વેચતા નથી. સાથે સાથે તે ફોન નંબર પણ આપે છે. આમ તે ધંધો કરે છે.

હવે એ જોઇએ કે મોનીટર ગરોળીનું પેનીસ(લિંગ)નો ઉપયોગ કેવો થાય છે? તેના ટુકડાનો એક ભાગ રેાજ ખાવામાં આવે કે તેને ઘરમાં રાખવામાં આવે તો તમે તમારા દુશ્મનને હરાવી શકેા છો, કોર્ટના કેસો જીતી શકે છો, ભૂતોનો સામનો કરી શકો છો, પૈસાદાર બની શકો છો તેમજ આકર્ષક બની શકો છો.

અહીં કહેવાની પણ જરુર છે કે કૌભાંડીઓ એમ કહે છે કે આ ચીજને વધુ અસરકારક બનાવવા તાંંત્રિક પૂજા કરાવવી પડશે, તે માટેનો પૂંજારી પણ તે રાખી આપે છે અને હવન માટે બીજી ઔષધિઓ પણ મંગાવે છે.

કેટલાક આ લિંગને તેલમાં રાખે છે કેમકે તે સુકાઇ ના જાય અને તાજું લાગે. તેને લાલ કપડામાં વીંટાળીને સિંદુરમાં ડૂબાડાય છે. કેટલાક કહે છે તેને તુલસીના પાંદડામાં રાખવા જોઇએ. તો કેટલાક એમ કહે છે કે તેને ચાંદીની પેટીમાં રાખવું જોઇએ. કેટલીક સાઇટ લખેે છે કે તમારે તે ખાઇ જવાનું અને પછી બીજું મંગાવવાનું. એક સાઇટ પર લખ્યું છે કે તમારે એક રુમમાં બેસીને હાથમાં તે હાડકું રાખીને જ્યાં સુધી કોઇ સારી ઘટના ના બને ત્યાં સુધી ઓમ કિલ કિલ સ્વાહા અને ઓમ ઐમ હ્રીમ ક્લીમ મંત્રનું રટણ કરવું જોઇએ.

મને એ ખબર નથી પડતી કે આમ કરવાથી તમે કેવીરીતે પૈસાદાર થઇ શકો? હા,કદાચ આકાશી ગ્રહો તમને સસ્તા દરે મદદ કરી શકે છે. અન્ય સાઇટો પણ આવું અગડમ-બગડમ સમજાવતી હોય છે. કેટલાક કહે છે કે તમારે તેને ગંગા જળથી સાફ કરીને તમારે કામ કરવાના ટેબલ પર કે તિજોરીમાં મુકવું જોઇએ.

કેટલાક કહે છે કે શરુઆતમાં તેને હનુમાનજીની મૂર્તિ પાસે ૪૦ દિવસ માટે મુકવું જોઇએ. કેટલાક કહે છે કે તમારે તેને દિવાળીના સમયમાં ખરીદીને જુગાર રમવા માટે શુકન તરીકે રાખવું જોઇએ. ( ગરોળીનું લિંગ કેવી રીતે જુગારના પત્તાં પર અસર કરે તે ખબર નથી પડતી).

કેટલાક કહે છે કે હોળીની રાત્રે કૂવામાંનો કાદવ લઇને તેનાથી તે હાડકાને કવર કરવું જોઇએ. કેટલાક એમ કહે છે કે સેકન્ડ હેન્ડ પેનીસ અસર ના કરે માટે ફર્સટ હેન્ડજ ખરીદવું જોઇએ. 

વાઇલ્ડ લાઇફ કંટ્રોલ બ્યુરોએ આ મુદ્દાની ગંભીર નોંધ લીધી છે કેમકે હવેે ખુબ ઓછા મોનીટર લિઝાર્ડ બચ્યા છે. આ બ્યુરોએ નેટ પર સ્પેશ્યલ ટીમ ગોઠવી છે જે સાઇટ અને બ્લોગ પર નજર રાખે છે અને કોણ આવું લીંગ વેચે છે તે પર ધ્યાન રાખે છે. ભારતમાં ચાર પ્રકારના મોનીટર લિઝાર્ડ જોવા મળે છે. તેમના પેનિસ વેચાય છે તે મોટા ભાગે મધ્ય પ્રદેશ ,ઓડીસા,રાજસ્થાન અને કર્ણાટકમાંથી આવે છે. 

વાઇલ્ડ લાઇફ ક્રાઇમ બ્યુરો અને વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડીયાએ આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ,ગુજરાત અને રાજસ્થાનમાં દરોડા પાડયા ત્યારે ૨૧૦ હાથા જોડી (પેનીસ) મળી આવ્યા હતા. તે સંદર્ભે ૬૦ લોકોની ધરપકડ કરવામાં આવી હતી તેને સાત વર્ષની જેલની સજા થઇ શકે છે. ફેસબુક પર આવી ચીજો વેચતા લોકો સામે પણ જોખમ છે. 

કમનસીબી એ છે કે લોકોને ગમે તેટલું સમજાવીએ પણ તે ચમત્કારો તરફ વળી જાય છે. આ પ્રાણી જે પોતાનો જીવ બચાવી શકતું નથી તે માનવ માટે લકી કેવી રીતે હોઇ શકે? તેનો શિકાર કરીને નીચે પાડી દેવામાં આવે છે. ત્યારબાદ ધારદાર ચપ્પુથી તેનું પેનીસ કાપી લેવામાં આવે છે. તે લોહીમાં પડયું રહે છે અને કેટલાક દિવસમાં મોતને ભેટે છે. જે આદિવાસીઓ તેમને પકડીને મારી નાખે છે તે લોકો હજુ સુખી નથી થયા તે તો ઠીક પણ વધુ ગરીબ થયા છે.

મધ્ય પ્રદેશના જંગલોમાંથી મોનીટર લિઝાર્ડ તેમના પેનીસના કારણે ખતમ થઇ ગયા છે. તાંત્રિક,શાસ્ત્રો કે પુરાણોમાં ક્યાંય હાથા જોડીનો ઉલ્લેખ નથી. કોઇ પણ પેનીસ તમને પૈસાદાર ના બનાવી શકે કે તમારી સમસ્યા દુર ના કરી શકે. તમે પોતે આળસુ છો. તેને છુપાવવા તેમે એક નિર્દોષ પ્રાણીનો ખાત્મો બોલાવી રહ્યા છો. જો તમારી નજરે કોઇ ઓનલાઇન હાથાજોડી વેચતો નજરે પડે તો મને જાણ કરજો હું તેને પકડાવી દઇશ. મેઇલ..


સૌજન્ય: ગુજરાત સમાચાર
Maneka-Gandhi
Samvedna
    


નિવૃત્તિ: તમારો બદસૂરત ચહેરો?

ચંદ્રકાંત બક્ષીનો આ આર્ટીકલ અવશ્ય વાંચજો... કદાચ નિવૃતીને આ રીતે બક્ષીજ મુલવી શકે!

*નિવૃત્તિ: તમારો બદસૂરત ચહેરો?*

*(સદાબહાર લેખક - ચંદ્રકાંત બક્ષી)*

*પ્રવૃત્તિ વિરોધી શબ્દ છે! આળસ અને નિવૃત્તિ એ પ્રવૃત્તિ પછીની દ્વિતીય સ્થિતિ છે! આપણા પારિવારિક, સામાજિક પરિવેશમાં નિવૃત્તિ વિશે હજી સ્પષ્ટતા આવી નથી!*

*સરકારમાં ૫૮ વર્ષ અને ખાનગીમાં ૬૦ વર્ષે નિવૃત્તિ અથવા રિટાયરમેન્ટ આવે છે!*

*પણ જો હવાઈ જહાજમાં અડધી ટિકિટમાં સફર કરવી હોય, કે ઈન્કમ ટૅક્સમાં રિયાયત લેવી હોય, તો ૬0વર્ષ પૂરાં થવા જોઈએ!*

*તમને ‘સિનિયર સિટિઝન’ અથવા વયસ્ક નાગરિકની ઉપાધિ મળે છે. ટ્રેનમાં સિનિયર સિટિઝનને માત્ર દ્વિતીય વર્ગમાં જ રિયાયત મળે છે!*

*પણ બુનિયાદી પ્રશ્ર્ન ઉંમરનો નથી, નિવૃત્તિનો છે. એ ભારતીય વિચારધારા નથી!*

*મોટો જજ, કે મોટો જનરલ મેનેજર, કે મોટો પુલિસ અફસર, કે મોટો એક્ઝિક્યુટિવ નિવૃત્ત થાય છે, અને ઘણી વાર શા માટે તરત ગુજરી જાય છે?* e

*‘યેસ સર’ જીવનભર સાંભળ્યું છે, પછી સામાન્ય નાગરિક થઈ શકાતું નથી*

*જીવનભર ટેબલ પરની બેલ દબાવીને સેવાઓ લીધી છે, પછી પોસ્ટ ઓફિસમાં ટિકિટ કે મની ઓર્ડરની કતારમાં ઊભા રહેવાતું નથી!*

*મોટા માણસને નાના થતાં આવડતું નથી!*

*૩૦૦-૩૫૦ ચોરસ ફિટની કૅબિનમાંથી બહાર નીકળીને, જો ફૂટપાથ ઉપર આવીને એક રૂપિયાની મગફળી ખરીદીને ફાકતાં ફાકતાં ચાલી શકો, તો તમારે આ દુનિયામાં કોઈથી ડરવાનું નથી, પણ એ લગભગ અશક્ય છે!*

*શૉફરે ચલાવેલી મોટરકાર મૂકીને, બસમાં ફૂટબોર્ડ પર દબાઈને અંદર ઘૂસી જવાની શરમ ન હોય, તો તમે દુનિયા જીતી લીધી છે!*

*નિવૃત્તિ પણ આવું જ સિન્ડોમ છે!*

*તમે મોટામાંથી નાના બની જાઓ છો, પછી એકલા બનતા જાઓ છો!*

*એ રસ્તાઓ જે કારના ચડાવેલા કાચમાંથી જોયા હતા, એ હવે પાસેથી વધારે અપરિચિત લાગે છે!*

*પહેલાં લોકો પાસે આવતાં ડરતા હતા, હવે લોકો દૂર જઈને હસી રહ્યા છે. તમે સ્વેચ્છાએ એકલા પડી ગયા નથી, દુનિયાએ તમને એકલા કરી મૂક્યા છે. નિવૃત્તિ પૂર્ણત: એકલતાનો પ્રથમ અહસાસ છે!*

*કઈ ઉંમર હોય છે, નિવૃત્તિની? નક્કી નથી!*

*પણ જો તમે ૫૬ના છો, તો હવે ૫૪ના થવાના નથી! તમે ૬૩ના છો, તો હવે ૬૧મું વર્ષ બહુ પાછળ ચાલ્યું ગયું છે! હવે ૬૧નો નહીં, ૬૧ની ગતકાલીન કસકનો નહીં, ૬૫ની અનાગતકાલીન ચિંતાનો વિચાર કરો!*

*રિટાયરના ગર્ભમાં ટાયર (થાકવું) ધબકી રહ્યું છે!*

*હું એકલો નહીં જમી શકું, હું એકલો નહીં સૂઈ શકું. તમારે જ તમારી પથારી કરવાની છે, તમારે જ તમારો ચાનો કપ અને ચાની તપેલી ધોઈ નાખવાની છે!*

*શરીર કમજોર પડતું જાય છે, બીજા પર અવલંબન વધતું જાય છે, સમયભાન ઘટી જાય છે!*

*તમારી પ્રોફેશનલ આઈડેન્ટિટી સિવાય, પ્રતિષ્ઠા કે શાખ સિવાય તમારી પાસે શું હતું?* 

*હવે ચાબુક તમારા હાથમાં નથી. હવે તમે જે ચાબુક વાપરતા હતા એમાંથી જ લગામ બનાવીને તમને જ દાંતમાં પહેરાવી દીધી છે (જો દાંત રહી ગયા હોય તો!)*

*હવે તમારી પ્રતિષ્ઠા મહત્ત્વની નથી, તમારી ઉપયોગિતા મહત્ત્વની છે!*

*કહેવાય છે કે નિવૃત્ત માણસ માટે ઘર પણ મનપસંદ રહેતું નથી!*

*એક મિત્રે કહ્યું હતું, એક સંસ્કૃત શ્ર્લોક ઉદ્ધૃત કરીને, કે વૃદ્ધ માણસે ઘરમાં અતિથિની જેમ રહેવું...! તો આદર રહે છે, સ્વીકાર થાય છે. માણસ સહજ થઈ જાય છે!*

*નિવૃત્ત માણસે ગંભીરતાથી પ્રથમ વિચાર કરવો પડે છે, હવે કેટલાં વર્ષોની જિંદગી બાકી રહી? ૧૦ વર્ષ બાકી રહ્યાં? તો એને ૧૫ વર્ષ કરવાં પડશે!*

*બીજી વાત, બાકીની વધેલી જિંદગી (લેફટ્ઓવર લાઈફ)નું શું કરવું છે? ટી.વી. જોવું છે, પૌત્ર-પૌત્રીઓ સાથે રમવું છે. જે દુનિયા જોવાની ઈચ્છા હતી, પણ જોેઈ શકાઈ નથી, કારણ કે સમય કે સગવડ ન હતાં, એ દુનિયા જોવી છે!*

*સિગરેટ, શરાબ, શોખ બધું જ ધીરે ધીરે છોડવું પડશે, નહીં તો પ્રકૃતિ એવો ફટકો મારશે કે આપોઆપ છૂટી જશે!*

*સંતાનો માટે કેટલા રૂપિયા મૂકી જવા છે, એ દરેક સફળ નિવૃત્તિકારે વિચારવું જ પડે છે. પૈસા સંભાળવા, સાચવવા, સંવૃદ્ધિ કરવી એ એક એક ઉપર ઉત્તર નિર્ભર કરે છે!*

*ઊછળતી જવાની ને અઢળક પૈસા, એ એક વિનાશક સ્ફોટક ફૉર્મ્યુલા છે! તમારા મૃત્યુ પછી સંતાનોની ગાળો ખાતા રહેવાનો શ્રેષ્ઠ માર્ગ છે!*

*નિવૃત્તિ પછી હિન્દુસ્તાનમાં ડિવૉર્સ થતા નથી, પણ બન્નેમાંથી એકનો દેહાંત થઈ શકે છે!ગુજરાતી કહેવત છે કે ભીંત અને કરો સાથે ન પડે! મોટી દીવાલ ભીંત છે, નાની દીવાલ કરો છે, અને બન્ને એકબીજાને સહારે ઊભા છે. બન્ને સાથે પડવાના નથી, એક પડશે અને બીજાએ એકલા જ ઊભા રહેવાનું છે. લગ્નજીવન પણ આજ છે. પતિ-પત્ની સાથે મરતાં નથી, એક મરી જાય છે, બીજાએ જીવતા રહેવાનું છે અને નિવૃત્તિ પછીનો, પત્ની વિનાનો પુરુષ જીવનની અસહ્યતાને બરાબર અનુભવીને સમજે છે. નિવૃત્તિ પુરુષનું ‘વૈધન્ય’ બની જાય છે!*

*નિવૃત્તિ જીવનને રિ-સ્ટ્રક્ચર કરવાનું નામ છે. હવે ઈચ્છા પ્રમાણે પ્રાપ્તિ નથી, અને એ નથી માટે ઉત્તેજિત થઈને ઘર્ષણ કરવાનું નથી! ધન હોવા છતાં સેવા મળે જ એ આવશ્યક નથી. બન્ને મુઠ્ઠીઓ ખુલ્લી થતી જાય છે, પણ આ અસહાય અવસ્થા નથી!*

*મુંબઈના પોલીસ અધ્યક્ષ ગફુરે હમણાં એક ઈન્ટરવ્યુમાં સૂચક વાત કરી હતી: વિદેશોમાં વૃદ્ધો સશક્ત સમર્થ રહી શકે છે, સ્વસ્થ હોય છે, શરીર સરસ રાખી શકે છે, પણ આપણા વૃદ્ધો શા માટે લથડી જાય છે?* 

*ગફુરનો તર્ક એવો હતો કે વિદેશી વૃદ્ધો પોતે જ પોતાનું કામ કરતાં રહે છે, એટલે એમના શરીરો ચુસ્ત રહે છે! જ્યારે આપણે ત્યાં સંયુક્ત પરિવારોને કારણે અને કૌટુંબિક પરંપરા પ્રમાણે પુત્ર, પુત્રવધૂ, પુત્રી, પૌત્રી, પૌત્ર દાદાજીને કોઈ કામ કરવા દેતા નથી, એટલે દાદાજી એક ‘કાઉચ પોટેટો’ (સોફા પર બેઠેલું બટાટું) બની જાય છે! બધા જ દાદાજીનું કામ કરવા તત્પર હોય છે અને દાદાજીએ કોઈ જ શારીરિક કામ કરવાનું હોતું નથી, માટે એમની તબિયત રુગ્ણ થતી જાય છે!*

*લેટેસ્ટ કપડાં પહેરવાં, કે એકલા બહારગામ પ્રવાસ કરવો, કે જિંદગીની મજાઓ કરવી, એ આપણા દેશી દાદાજીના કિસ્મતમાં નથી!*

*પશ્ર્ચિમમાં એકલતા અથવા ન્યુક્લિઅર ફૅમિલી (માત્ર પિતા-માતા-સંતાનોનો પરિવાર)ને લીધે વૃદ્ધોને શરીર સાચવવું જ પડે છે! નિવૃત્તિમાં સરસ સ્વાસ્થ્ય અત્યંત મહત્ત્વનો આધાર છે!*

*નિવૃત્તિ અને વૃદ્ધત્વ અવિભાજ્ય છે! તમે નિવૃત્તિ સ્વીકારો કે ન સ્વીકારો, નિવૃત્તિ તમારો, તમારા શરીરનો, તમારા સંંબંધોનો, તમારા પરિવેશનો કબજો લઈ લે છે! દિવસમાં ૮, ૧૦, ૧૪ કલાક જે લોકો સાથે કામ કર્યું છે, એ લોકોના નામો પણ યાદ કરવા પડે, એ દિવસો આવી ચૂક્યા છે, અને એ વૃદ્ધત્વનું પ્રથમ ચરણ છે!*

*હવે ડોરબેલ ઓછી વાગે છે, હવે ટેલિફોન ઓછા આવે છે, હવે જે મળે છે એ પ્રથમ તમારી તબિયત પૂછે છે!*

*હવે તમારે નક્કી કરવાનું છે કે તમારી નિવૃત્તિની દિશા કઈ છે: સ્પિરિચ્યુઅલની (અધ્યાત્મિક) કે મટિરિયાલિસ્ટિક ની (ભૌતિકતા)? અને બંન્ને સાચી છે, કારણ કે ચહેરો તમારો છે!*

*(ઓછામાં ઓછે પાંચ વખત આ લેખ વાંચવો જરૂરી છે ! )*🌹

14 ફેબ્રુ, 2021

भूकंप कितनी तीव्रता में कितना असर और क्या क्या सावधानी बरतें

कितनी तीव्रता में कितना असर

रिक्टर स्केल- असर
0 से 1.9 : ​केवल सिज्मोग्राफ से पता चलता है. लोगों को महसूस ही नहीं हो पाता.
2 से 2.9 : इस स्थिति में हल्का कंपन महसूस होता है.
3 से 3.9 : इस स्थिति में थोड़ा तेज कंपन महसूस होता है.
4 से 4.9 : खिड़कियों के कांच भी टूट सकते हैं.
5 से 5.9 : फर्नीचर हिल सकते हैं, पंखा वगैरह तेज हिलते दिखते हैं.
6 से 6.9 : बिल्डिंग्स की नींव भी दरक सकती है और ऊपरी मंजिलों के भवन को नुकसान हो सकता है.
7 से 7.9 : इस स्थिति में इमारतें गिर सकती हैं. जमीन के अंदर बिछे पाइपलाइन भी फट जाते हैं.
8 से 8.9 : बिल्डिंग्स के साथ ही बड़े पुल भी तबाह हो जाते हैं. सुनामी का खतरा रहता है.
9 और उससे अधिक: इस स्थिति में तबाही का मंजर दिखता है. जैसे गुजरात, नेपाल आदि देशों में दिख चुका है.

भूकंप आने पर क्या करें, क्या न करें?

आमतौर पर हमने देखा है कि लोगों को जानकारी न होने की वजह से कई बार भारी जान-माल की हानि उठानी पड़ती है. अक्सर सलाह दी जाती है कि भूकंप आने पर घर से बाहर खुले में निकल जाएं. घर में फंस गए हों तो बेड या मजबूत टेबल के नीचे छिप जाएं. घर के कोनों में खड़े होकर भी खुद को बचाया जा सकता है. भूकंप आने पर लिफ्ट का प्रयोग बिल्कुल न करें.

1. जैसे ही आपको भूकंप के झटके महसूस हों, वैसे ही आप किसी मजबूत टेबल के नीचे बैठ जाएं और कस कर पकड़ लें.
2. जब तक झटके जारी रहें या आप सुनिश्चित न कर लें कि आप सुरक्षित ढंग से बाहर निकल सकते हैं, तब तक एक ही जगह बैठे रहें.
3. यदि आप ऊंची इमारत में रहते हैं तो खिड़की से दूर रहें.
4. यदि आप बिस्‍तर पर हैं तो वहीं रहें और उसे कसकर पकड़ लें. अपने सिर पर तकिया रख लें.
5. यदि आप बाहर हैं तो किसी खाली स्‍थान पर चले जाएं, यानी बिल्डिंग, मकान, पेड़, बिजली के खंभों से दूर.
6. यदि आप कार चला रहे हैं तो कार धीमी करें और एक खाली स्‍थान पर ले जाकर पार्क कर दें. तब तक कार में बैठे रहें, जबतक झटके खत्‍म नहीं हो जाएं.
7. अगर आप बाहर, सड़क पर या बाजार में हो तो पास में मैदान या खुली जगह में पहुंच जाएं.
8. ऊंची बिल्डिंगों के करीब न रहें और उनसे दूर चले जाएं.
9. अगर आप कहीं अंदर फंस गए हैं तो दौड़ें नहीं, इससे और तेज झटके लग सकते हैं.
10. पेड़ों से और बिजली के तारों से दूर रहने की कोशिश करें.

13 ફેબ્રુ, 2021

આજની વાર્તા ' વિશ્વાસ'

 * * આજની વાર્તા * 🌹🌹🌹


 * * વિશ્વાસ * 🌹🌹🌹🌹


 * એક વ્યક્તિનુ નવું લગ્ન થયું અને તે પત્ની સાથે પાછો આવી રહ્યો હતો *!
 * માર્ગમાં, તે બંને બોટ દ્વારા મોટા તળાવને પાર કરી રહ્યા હતા, ત્યારે અચાનક ભયંકર તોફાન આવી ગયું *! '
 * પુરુષ બહાદુર હતો પણ સ્ત્રી ખૂબ જ ડરી ગઈ હતી કારણ કે પરિસ્થિતિ એકદમ ખરાબ હતી *! *
 * બોટ ખૂબ નાનો હતી અને તોફાન ખરેખર ભયાનક હતું અને બંને કોઈપણ સમયે ડૂબી શકે છે *!
 * પણ તે માણસ મૌન, સ્થિર અને શાંત બેઠો હતો જાણે કશું થવાનું ન હતું *!
 * સ્ત્રી ડરથી કંપતી હતી અને તેણે કહ્યું "શું તમને ડર નથી લાગતો" આ આપણા જીવનની અંતિમ ક્ષણ હોઈ શકે છે *!

 * એવું લાગતું નથી કે આપણે ક્યારેય બીજા કિનારે પહોંચી જઈશું! હવે ફક્ત એક ચમત્કાર જ અમને બચાવી શકે છે, નહીં તો આપણું મૃત્યુ નિશ્ચિત છે *!
 * તમે જરા પણ ડરતા નથી? શું તમે પાગલ વાગલ અથવા પથ્થર * છો?
 * તે માણસ ખૂબ હસ્યો અને અચાનક જ તે તલવારને આવરણમાંથી બહાર 
કાઢી?ી
 * સ્ત્રી હવે અસ્વસ્થ થઈ ગઈ હતી તે શું કરે છે *? .
 * પછી તે સ્ત્રીની ગળા પર તે નગ્ન તલવાર લાવી, એટલી નજીક કે તેની ગળા અને તલવાર વચ્ચે થોડો ફરક હતો કારણ કે તલવાર તેના ગળાને લગભગ સ્પર્શતી હતી *!
 * તેણે પત્નીને કહ્યું કે "શું તમે ડરી ગયા છો" *
 * પત્નીએ હસીને કહ્યું, "જ્યારે તલવાર તમારા હાથમાં હોય, ત્યારે મને શું ડર લાગે છે" *?
 * હું જાણું છું કે તમે મને ખૂબ પ્રેમ કરો છો! *
 * તેણે તલવારને ફરીથી મ્યાનમાં મૂકી અને કહ્યું “આ મારો જવાબ છે” *.
 * હું જાણું છું કે ભગવાન મને ખૂબ ચાહે છે અને આ તોફાન તેના હાથમાં છે! તેથી જે થાય તે સારું રહેશે! *
 * જો આપણે બચાવીએ તો પણ તે સારું છે અને જો આપણે સારા ન રહીએ, કારણ કે દરેક વસ્તુ દિવ્યના હાથમાં છે અને તે કશું ખોટું કરી શકતા નથી! *
 * તેઓ જે કરે છે તે આપણા સારા માટે કરશે. *
 * હંમેશા વિશ્વાસ બનાવો! "સર્વોચ્ચ પિતા, ભગવાન જે આપણું આખું જીવન બદલી શકે છે તેના પર હંમેશા વિશ્વાસ રાખવો જોઈએ. 
 હંમેશા ખુશ રહો !! *
 * જે પ્રાપ્ત થાય છે - તે પૂરતું છે !! *

52 शक्ति पीठों की माहिती

*हिन्दू संस्कार*
देवी भागवत पुराण में 108, कालिका पुराण में 26 , शिवचरित्र में 51, दुर्गा सप्तशती और तंत्र चूड़ामणि में शक्तिपीठों की संख्या 52 बताई गई है। आमतौर पर 51 शक्तिपीठ माने जाते हैं। तंत्र चूड़ामणि में लगभग 52 शक्ति पीठों के बारे में बताया गया है। कहा जाता है कि इस शक्तिपीठों के दर्शन मात्र से ही हर मनोकामना पूरी हो जाती है।
1. *हिंगलाज*
कराची से 125 किमी दूर है। यहां माता का ब्रह्मरंध (सिर) गिरा था। इसकी शक्ति-कोटरी (भैरवी-कोट्टवीशा) है व भैरव को भीम लोचन कहते हैं।
 2. *शर्कररे*
पाकिस्तान के कराची के पास यह शक्तिपीठ स्थित है। यहां माता की आंख गिरी थी। इसकी शक्ति- महिषासुरमर्दिनी व भैरव को क्रोधिश कहते हैं।
3 *सुगंधा*
बांग्लादेश के शिकारपुर के पास दूर सोंध नदी के किनारे स्थित है। माता की नासिका गिरी थी यहां। इसकी शक्ति सुनंदा है व भैरव को त्र्यंबक कहते हैं।
4. *महामाया*
भारत के कश्मीर में पहलगांव के निकट माता का कंठ गिरा था। इसकी शक्ति है महामाया और भैरव को त्रिसंध्येश्वर कहते हैं।
*ज्वाला जी*
हिमाचल प्रदेश के कांगड़ा में माता की जीभ गिरी थी। इसे ज्वाला जी स्थान कहते हैं। इसकी शक्ति है सिद्धिदा (अंबिका) व भैरव को उन्मत्त कहते हैं।
*त्रिपुरमालिनी*
पंजाब के जालंधर में देवी तालाब, जहां माता का बायां वक्ष (स्तन) गिरा था। इसकी शक्ति है त्रिपुरमालिनी व भैरव को भीषण कहते हैं।
*वैद्यनाथ*
झारखंड के देवघर में स्थित वैद्यनाथधाम जहां माता का हृदय गिरा था। इसकी शक्ति है जय दुर्गा और भैरव को वैद्यनाथ कहते हैं।
*महामाया*
नेपाल में गुजरेश्वरी मंदिर, जहां माता के दोनों घुटने (जानु) गिरे थे। इसकी शक्ति है महशिरा (महामाया) और भैरव को कपाली कहते हैं।
*दाक्षायणी*
तिब्बत स्थित कैलाश मानसरोवर के मानसा के पास पाषाण शिला पर माता का दायां हाथ गिरा था। इसकी शक्ति है दाक्षायणी और भैरव अमर।
*विरजा*
ओडिशा के विराज में उत्कल में यह शक्तिपीठ स्थित है। यहां माता की नाभि गिरी थी। इसकी शक्ति विमला है व भैरव को जगन्नाथ कहते हैं।
*गंडकी*
नेपाल में मुक्ति नाथ मंदिर, जहां माता का मस्तक या गंडस्थल अर्थात कनपटी गिरी थी। इसकी शक्ति है गंडकी चंडी व भैरव चक्रपाणि हैं।
*बहुला*
पश्चिम बंगाल के अजेय नदी तट पर स्थित बाहुल स्थान पर माता का बायां हाथ गिरा था। इसकी शक्ति है देवी बाहुला व भैरव को भीरुक कहते हैं।
*उज्जयिनी*
पश्चिम बंगाल के उज्जयिनी नामक स्थान पर माता की दाईं कलाई गिरी थी। इसकी शक्ति है मंगल चंद्रिका और भैरव को कपिलांबर कहते हैं।
*त्रिपुर सुंदरी*
त्रिपुरा के राधाकिशोरपुर गांव के माता बाढ़ी पर्वत शिखर पर माता का दायां पैर गिरा था। इसकी शक्ति है त्रिपुर सुंदरी व भैरव को त्रिपुरेश कहते हैं।
*भवानी*
बांग्लादेश चंद्रनाथ पर्वत पर छत्राल (चट्टल या चहल) में माता की दाईं भुजा गिरी थी। भवानी इसकी शक्ति हैं व भैरव को चंद्रशेखर कहते हैं।
*भ्रामरी*
पश्चिम बंगाल के जलपाइगुड़ी के त्रिस्रोत स्थान पर माता का बायां पैर गिरा था। इसकी शक्ति है भ्रामरी और भैरव को अंबर और भैरवेश्वर कहते हैं।
*कामाख्या*
असम के कामगिरि में स्थित नीलांचल पर्वत के कामाख्या स्थान पर माता का योनि भाग गिरा था। कामाख्या इसकी शक्ति है व भैरव को उमानंद कहते हैं।
*प्रयाग*
उत्तर प्रदेश के इलाहबाद (प्रयाग) के संगम तट पर माता के हाथ की अंगुली गिरी थी। इसकी शक्ति है ललिता और भैरव को भव कहते हैं।
*जयंती*
बांग्लादेश के खासी पर्वत पर जयंती मंदिर, जहां माता की बाईं जंघा गिरी थी। इसकी शक्ति है जयंती और भैरव को क्रमदीश्वर कहते हैं।
*युगाद्या*
पश्चिम बंगाल के युगाद्या स्थान पर माता के दाएं पैर का अंगूठा गिरा था। इसकी शक्ति है भूतधात्री और भैरव को क्षीर खंडक कहते हैं।
*कालीपीठ*
कोलकाता के कालीघाट में माता के बाएं पैर का अंगूठा गिरा था। इसकी शक्ति है कालिका और भैरव को नकुशील कहते हैं।
*किरीट*
पश्चिम बंगाल के मुर्शीदाबाद जिला के किरीटकोण ग्राम के पास माता का मुकुट गिरा था। इसकी शक्ति है विमला व भैरव को संवत्र्त कहते हैं।
*विशालाक्षी*
यूपी के काशी में मणिकर्णिका घाट पर माता के कान के मणिजडि़त कुंडल गिरे थे। शक्ति है विशालाक्षी मणिकर्णी व भैरव को काल भैरव कहते हैं।
*कन्याश्रम*
कन्याश्रम में माता का पृष्ठ भाग गिरा था। इसकी शक्ति है सर्वाणी और भैरव को निमिष कहते हैं।
*सावित्री*
हरियाणा के कुरुक्षेत्र में माता की एड़ी (गुल्फ) गिरी थी। इसकी शक्ति है सावित्री और भैरव को स्थाणु कहते हैं।
*गायत्री*
अजमेर के निकट पुष्कर के मणिबंध स्थान के गायत्री पर्वत पर दो मणिबंध गिरे थे। इसकी शक्ति है गायत्री और भैरव को सर्वानंद कहते हैं।
*श्रीशैल*
बांग्लादेश के शैल नामक स्थान पर माता का गला (ग्रीवा) गिरा था। इसकी शक्ति है महालक्ष्मी और भैरव को शम्बरानंद कहते हैं।
*देवगर्भा*
पश्चिम बंगाल के कोपई नदी तट पर कांची नामक स्थान पर माता की अस्थि गिरी थी। इसकी शक्ति है देवगर्भा और भैरव को रुरु कहते हैं।
*कालमाधव*
मध्यप्रदेश के सोन नदी तट के पास माता का बायां नितंब गिरा था, जहां एक गुफा है। इसकी शक्ति है काली और भैरव को असितांग कहते हैं।
*शोणदेश*
मध्यप्रदेश के शोणदेश स्थान पर माता का दायां नितंब गिरा था। इसकी शक्ति है नर्मदा और भैरव को भद्रसेन कहते हैं।
*शिवानी*
यूपी के चित्रकूट के पास रामगिरि स्थान पर माता का दायां वक्ष गिरा था। इसकी शक्ति है शिवानी और भैरव को चंड कहते हैं।
*वृंदावन*
मथुरा के निकट वृंदावन के भूतेश्वर स्थान पर माता के गुच्छ और चूड़ामणि गिरे थे। इसकी शक्ति है उमा और भैरव को भूतेश कहते हैं।
*नारायणी*
कन्याकुमारी-तिरुवनंतपुरम मार्ग पर शुचितीर्थम शिव मंदिर है, जहां पर माता के दंत (ऊर्ध्वदंत) गिरे थे। शक्तिनारायणी और भैरव संहार हैं।
*वाराही*
पंचसागर (अज्ञात स्थान) में माता की निचले दंत (अधोदंत) गिरे थे। इसकी शक्ति है वराही और भैरव को महारुद्र कहते हैं।
*अपर्णा*
बांग्लादेश के भवानीपुर गांव के पास करतोया तट स्थान पर माता की पायल (तल्प) गिरी थी। इसकी शक्ति अर्पणा और भैरव को वामन कहते हैं।
*श्रीसुंदरी*
लद्दाख के पर्वत पर माता के दाएं पैर की पायल गिरी थी। इसकी शक्ति है श्रीसुंदरी और भैरव को सुंदरानंद कहते हैं।
*कपालिनी*
पश्चिम बंगाल के पूर्वी मेदिनीपुर के पास तामलुक स्थित विभाष स्थान पर माता की बायीं एड़ी गिरी थी। इसकी शक्ति है कपालिनी (भीमरूप) और भैरव को शर्वानंद कहते हैं।
*चंद्रभागा*
गुजरात के जूनागढ़ प्रभास क्षेत्र में माता का उदर गिरा था। इसकी शक्ति है चंद्रभागा और भैरव को वक्रतुंड कहते हैं।
*अवंती*
उज्जैन नगर में शिप्रा नदी के तट के पास भैरव पर्वत पर माता के ओष्ठ गिरे थे। इसकी शक्ति है अवंति और भैरव को लम्बकर्ण कहते हैं।
*भ्रामरी*
महाराष्ट्र के नासिक नगर स्थित गोदावरी नदी घाटी स्थित जनस्थान पर माता की ठोड़ी गिरी थी। शक्ति है भ्रामरी और भैरव है विकृताक्ष।
*सर्वशैल स्थान*
आंध्रप्रदेश के कोटिलिंगेश्वर मंदिर के पास माता के वाम गंड (गाल) गिरे थे। इसकी शक्ति है राकिनी और भैरव को वत्सनाभम कहते हैं।
*गोदावरीतीर*
यहां माता के दक्षिण गंड गिरे थे। इसकी शक्ति है विश्वेश्वरी और भैरव को दंडपाणि कहते हैं।
*कुमारी*
बंगाल के हुगली जिले के रत्नाकर नदी के तट पर माता का दायां स्कंध गिरा था। इसकी शक्ति है कुमारी और भैरव को शिव कहते हैं।
*उमा महादेवी*
भारत-नेपाल सीमा पर जनकपुर रेलवे स्टेशन के निकट मिथिला में माता का बायां स्कंध गिरा था। इसकी शक्ति है उमा और भैरव को महोदर कहते हैं।
*कालिका*
पश्चिम बंगाल के वीरभूम जिले के नलहाटि स्टेशन के निकट नलहाटी में माता के पैर की हड्डी गिरी थी। इसकी शक्ति है कालिका देवी और भैरव को योगेश कहते हैं।
*जयदुर्गा*
कर्नाट (अज्ञात स्थान) में माता के दोनों कान गिरे थे। इसकी शक्ति है जयदुर्गा और भैरव को अभिरु कहते हैं।
*महिषमर्दिनी*
पश्चिम बंगाल के वीरभूम जिले में पापहर नदी के तट पर माता का भ्रुमध्य (मन:) गिरा था। शक्ति है महिषमर्दिनी व भैरव वक्रनाथ हैं।
*यशोरेश्वरी*
बांग्लादेश के खुलना जिला में माता के हाथ और पैर गिरे (पाणिपद्म) थे। इसकी शक्ति है यशोरेश्वरी और भैरव को चण्ड कहते हैं।
*फुल्लरा*
पश्चिम बंगला के लाभपुर स्टेशन से दो किमी दूर अट्टहास स्थान पर माता के ओष्ठ गिरे थे। इसकी शक्ति है फुल्लरा और भैरव को विश्वेश कहते हैं।
*नंदिनी*
पश्चिम बंगाल के वीरभूम जिले के नंदीपुर स्थित बरगद के वृक्ष के समीप माता का गले का हार गिरा था। शक्ति नंदिनी व भैरव नंदीकेश्वर हैं।
*इंद्राक्षी*
श्रीलंका में संभवत: त्रिंकोमाली में माता की पायल गिरी थी। इसकी शक्ति है इंद्राक्षी और भैरव को राक्षेश्वर कहते हैं।
*अंबिका*
विराट (अज्ञात स्थान) में पैर की अंगुली गिरी थी। इसकी शक्ति है अंबिका और भैरव को अमृत कहते हैं।

11 ફેબ્રુ, 2021

ગુજરાતી વ્યાકરણ, છંદ

ગૂજરાતી વ્યાકરણ, છંદ અને સમજ.

છંદ

છંદ એટલે કાવ્યમાં મધુરતા લાવવા માટે નિયમો અનુસાર કરેલી મેળવાળી રચનાને છંદ કહે છે.

છંદના બે પ્રકાર છે. 
➡️૧. અક્ષરમેળ છંદ 
➡️૨. માત્રામેળ છંદ

↔️↔️↔️↔️↩️↔️↔️↔️↔️↩️↔️↔️↔️

લઘુ અક્ષર એટલે જે વર્ણમાં હ્સ્વ સ્વર હોય તેને લઘુ અક્ષર કહે છે. (લઘુની નિશાની U )

➡️ગુરુ અક્ષર એટલે જે વર્ણમાં રહેલા સ્વર દીર્ઘ હોઈ તેને ગુરુ અક્ષર કહે છે.( ગુરુની નિશાની –)

➡️ગણ એટલે ત્રણ અક્ષરના સમુહને ગણ કહે છે. 

➡️ગણસૂત્ર એટલે છંદના બંધારણ મેળવવા માટે લઘુ- ગુરુની નિશાનીવાળા સૂત્રને ગણસૂત્ર કહે છે.
 
➡️ગણ રચના : લઘુ- ગુરુ અક્ષરોના બનેલા જૂથને ગણ કહે છે. આવા આઠ ગણ છે. 

➡️ગણસૂત્ર :- યમાતારાજભાનસલગા

૧ ય =યમાતા U – – લઘુ ગુરુ ગુરુ
૨ મા= માતારા – – – ગુરુ ગુરુ ગુરુ
૩ તા=તારાજ – – U ગુરુ ગુરુ લઘુ
૪ રા= રાજભા – U – ગુરુ લઘુ ગુરુ
૫જ =જભાન U – U લઘુ ગુરુ લઘુ
૬ભા =ભાનસ – U U ગુરુ ગુરુ લઘુ
૭ન =નસલ U U U લઘુ લઘુ લઘુ 
૮સ=સલગા U U–લઘુ લઘુ ગુરુ
૯લ = લઘુ U લઘુ
૧૦ગા =ગુરુ –ગુરુ

અક્ષરમેળ છંદ :- મનહર, અનુષ્ટુપ , શિખરિણી, મંદાક્રાન્તા ,પૃથ્વી, શાર્દૂલવિક્રીડિત છંદ, સ્ત્રગ્ધરા 
↔️↔️↔️↔️↔️↔️↔️↩️↔️↔️↩️↩️
માત્રામેળ છંદ :- ચોપાઈ, દોહરો, હરિગીત અને સવૈયા
↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️
અક્ષરમેળ છંદ
૧) મનહર છંદ :- 

કુલ બે પંક્તિમાં હોય છે. કુલ ૩૧ અક્ષરો હોય છે.

પ્રથમ પંક્તિમાં ૧૬ અક્ષર અને બીજી પંક્તિમાં ૧૭ અક્ષર હોય છે.

યતિ ૮મા અને ૧૬માં અક્ષરે હોય અને છેલ્લો અક્ષર ગુરુ આવે છે. ( ગણસૂત્ર બંધારણ નથી.)

ઉદાહરણો :– (૧)

➡️પોલું છે તે વાગ્યું એમાં કરી તે શી કારીગરી,

 સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે.

➡️સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરાય

 અન્યનું તો એક વાંકુ, આપના અઢાર છે.

➡️ચૌટામાં લુંટાણી મહારાણી ગુજરાતી વાણી,

 જાણી તેનું દુઃખ ઘણો દીલગીર દિલ છું..

ઉદાહરણ-(૨)

➡️નાગરવેલની જેવી નાજુકડી નાર વાંકી,

વાંકો એનો અંબોડો ને વાંકા એના વેણ છે.

ઉદા. (૩)
➡️એક ભોળો ભાભો મોટા ખતેરમાં માળે ચડી,

હરણાં હાંકે અને પક્ષીઓને ઉડાડે છે.

૨) શિખરિણી છંદ :- 

કુલ અક્ષર ૧૭ હોય છે , યતિ ૬ કે ૧૨ મા અક્ષરે આવે છે.

૯ લઘુ અક્ષર અને ૮ ગુરુઅક્ષર

પ્રથમ અક્ષર લઘુ,ત્યારપછી પાંચ ગુરૂ આવે.

બંધારણ :- યમનસભલગા (U- –/– – –/ U U U/ U U-/-U U/ U/ –)

ઉદાહરણો :–

➡️કદી મારી પાસે વનવન તણા હોત કુસુમો.

➡️ઊંડા અંધારેથી પ્રભુ! પરમ તેજે તું લઇ જા.

➡️અસત્યોમાહેથી પ્રભુ! પરમ સત્યે તું લઇ જા.

➡️હજી તારો હાલો મુજ કરણમહી રણઝણે.

➡️નદી દોડે, સોળે ભડભડ બળે ડુંગર વનો.

➡️મને એ ચક્ષુમાં પ્રભુ ! જગતતીર્થોત્તમ મળ્યું.

➡️વળાવી બા આવી, નિજ સકલ સંતાન ક્રમશઃ

➡️ઠરી મારી આંખો, કબીરવડ તું ને નીરખીને.

➡️બપોરી વેળાનું હરિતવરણું ખેતર ચડ્યું.

➡️મને બોલાવે આ ગિરિવર તણા મૌન શિખરો.

➡️ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દરશની.

⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️
૩) પૃથ્વી છંદ :- 

કુલ અક્ષર ૧૭ હોય છે , યતિ ૮ મા કે ૯ માઅક્ષરે આવે છે.

૧૦ લઘુ અક્ષર અને ૭ ગુરુ અક્ષર

પ્રથમ અક્ષર ત્રણ લઘુ- ગુરુ– લઘુ

બંધારણ:- જસજસયલગા 
(U-U, U U-,U-U, U U-, U- –, U, –)

ઉદાહરણો :–
➡️મને શિશુતણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહ ભરી.

➡️ભમો ભરતખંડમાં સકલ ભોમ ખુંદી વળો.

➡️ધમાલ ન કરો જરાય,નહિનેણ ભીના થશો.

➡️પ્રિયે તુજ લટે ધરું ધવલ સ્વચ્છ આ મોગરો.

➡️મળે અધિક જે તને મુજ થકી ઉપે થાપજે.

➡️પડ્યા જખમ સૌ સહ્યા, સહીશ હું હજુ એ બરુ.
⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️
૪) મંદાક્રાન્તા છંદ :-

કુલ અક્ષર ૧૭ હોય છે , યતિ ૪ અને ૧૦મા અક્ષરે આવે છે.

૭ લઘુ અક્ષર અને ૧૦ ગુરુ અક્ષર હોય છે.

બંધારણ :- મભનતતગાગા 
(– – –,– U U, U U U, – -U, – -U, –,–)

પ્રથમ ત્રણ અક્ષર ગુરુ – ગુરુ –ગુરુ અને અંતિમ બે અક્ષર ગુરુ હોય છે.

ઉદાહરણો :–

➡️રે પંખીડા ! સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો.

➡️રે રે શ્રધ્ધા ગત ગઈ પછી કોઈ કાળે ન આવે.

➡️ધીમે ઊઠી શિથિલકરને નેત્રની પાસ રાખી.

➡️ઊભા છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ.

➡️બોખી શીશી ટિનનું ડબલું બાલદી કૂખકાણી.

➡️દીઠાં હેતે,સ્મૃતિપડ બધાં ઊકલ્યા આપ રૂડાં.

➡️પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.

➡️છે કો મારું અખિલ જગમાં ? બુમ મેં એક પાડી.
⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️
૫) અનુષ્ટુપ છંદ :-

પ્રથમ પંક્તિમાં ૧૬ અક્ષર અને બીજી પંક્તિમાં ૧૬ અક્ષર એમ બે ચરણમાં હોય છે. કુલ અક્ષર ૩૨ હોય છે

આ છંદમાં કુલ ચાર ચરણ આવે છે. દરેક ચરણમાં આઠ અક્ષર હોય છે.

આ છંદમાં ગણસૂત્ર નથી.

પહેલા અને ત્રીજા ચરણમાં પાંચમો અક્ષર લઘુ અને છઠ્ઠો અક્ષર ગુરૂ અને સાતમો અક્ષર ગુરૂ હોય છે. ( U- – લઘુ- ગુરૂ –ગુરૂ)

બીજા અને ચોથા ચરણમાં પાંચમો અક્ષર લઘુ અને છઠ્ઠો અક્ષર ગુરૂ અને સાતમો અક્ષર લઘુ હોય છે. ( U- U લઘુ- ગુરૂ – લઘુ)

ઉદાહરણો :–

➡️સૌદર્ય વેડફી દેતાં, ના ના સુંદરતા મળે,

 સૌદર્ય પામતા પહેલાં, સૌદર્ય બનવું પડે.

➡️સત્યનું કાવ્ય છો આપું ! કાવ્યનું સત્ય છો તમે,

 ઝંખતી કાવ્યને સત્યે, સૃષ્ટિઆ આપને નમે. 

➡️પતિએ પીઠ દીધીને, દધિતાદેખતી રહી,

અંતે હાય ! કહી બાળા, મૂર્છીતા ભૂતલે પડી.

➡️રહેવા દે ! રહેવા દે ! આ સંહાર યુવાનતું,

 ઘટે ના ક્રુરતા આવી, વિશ્વ સૌદર્ય કુમળું.
 ⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️
૬) શાર્દૂલવિક્રીડિત છંદ :-

કુલ અક્ષર ૧૯ હોય છે , યતિ ૭ અને ૧૨મા અક્ષરે આવે છે.

૮ લઘુ અક્ષર અને ૧૧ ગુરુ અક્ષર હોય છે.

પ્રથમ ત્રણ અક્ષર લઘુ – લઘુ –લઘુ (– – –) અને છેલ્લો અક્ષર પણ લઘુ હોય છે.

બંધારણ :- મસજસતતગા 
(– – –,U U-, U-U ,U U-,–U, –U, –)

જોડાક્ષર પૂર્વેનો લઘુ અક્ષર ગુરુ ગણાય.

ઉદાહરણો :–

➡️ના તારો અપરાધ, આમ ત્યજવા જેવો લગારે થયો.

➡️અંધારું થયું પાતળું નભ વિષે તારાઘ્રુતિ નીતરી.

➡️ભૂલોની જ પરંપરા જગતઆ,એવું દીસે છે પિતા!

➡️આ સંસાર અસાર છે અહહહા ! એ શીખ આજે મળી.

➡️આંસુના પડદા વતી નયન તો મારાંથયા આંધળા.

➡️ને હું મહેલ વિષે વસું સુખ થકી,એ યોગ્ય ભાસે નહી.
⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️⏺️
૭) સ્ત્રગ્ધરા છંદ :- 

કુલ અક્ષર ૨૧ હોય છે , યતિ ૭ – ૭ – ૭ મા અક્ષરે આવે છે.

૯ લઘુ અક્ષર અને ૧૨ ગુરુ અક્ષર હોય છે.

પ્રથમ ત્રણ અક્ષર લઘુ – લઘુ –લઘુ (– – –) અને છેલ્લો ત્રણ અક્ષરો ગુરુ- લઘુ –લઘુ (U- –)

બંધારણ :- મરભનયયય 
(– – –,-U-, -U U , U U U, U – –, U – –, U – –)

ઉદાહરણો :–

➡️ઝંઝાવાતે ઘુમાવી એટલ વિતલ સૌ એક આકાશ કીધું.

➡️દેવોને માનવોના મધુમિલન તણાસ્થાન સંકેતજેવા.

➡️ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઇ ડોલતો વાયુ વાયે.

➡️ખંખેરી મોહનીને તનમન થઇ તૈયાર હાવાં ગયાં જે.
↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️
૮) માલિની છંદ :-

કુલ અક્ષર ૧૫ હોયછે, યતિ ૮મા અક્ષરે આવે છે.

બંધારણ :- નનમયય 
(U U U, U U U,—, U–, U–)

પ્રથમ અને બીજા ત્રણ ગુરુ –ગુરુ-ગુરુ (U U U) અને ત્રણ અક્ષરો ગુરુ- લઘુ –લઘુ
(U–)

ઉદાહરણો :–

➡️સરળ હદય ઈચ્છે પાપીને પ્રેમ પાવા.
↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️

૯) વસંત તલિકા છંદ :- 

કુલ અક્ષર ૧૪ હોય છે, યતિ ૮મા અક્ષરે આવે છે.

બંધારણ :- તભજજગાગા
 (– – U, -U U, U-U , U-U, –, –)

છેલ્લા બે લઘુ આવે

ઉદાહરણો :–

➡️હા હા ગંગા વહુ બિચારી ખરું કહે છે.

↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️  
માત્રામેળ છંદ

૧) હરિગીત છંદ :-

દરેક ચરણમાં માત્રા- ૨૮ , યતિ – ૧૪ અને ૧૬મી માત્રાએ છેલ્લો અક્ષર ગુરુ હોય.

ઉદાહરણો :–

➡️ચળકાટ તારો એજ પણ તુંજ ખૂનની તલવાર છે.

➡️જે પોષતું તે મારતું શું એ નથી ક્રમ કુદરતી

➡️તુંજ સ્પર્શથી મુજ ચક્ષુને કંઈ સ્વપ્ન સમું જે લાધિયું.

➡️તું નાનકડી બાળા હશે, કોડે ભરી કૌમાર્યના.

➡️જ્યાં જ્યાં નજર મારી ઠરે ,યાદી ભરી ત્યાં આપની.

➡️સુખ સમયમાં છકી નવ જવું, દુઃખમાં ના હિંમત હારવી.

➡️ખાતો દયા ના દેહની કરજે કથન તુંજ કાળજું.

➡️ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહિ.
↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️

૨) ચોપાઈ છંદ :-

કુલ ચાર ચરણ, દરેક ચરણમાં ૧૫-૧૫ માત્રાએ યતિ આવે છે.

છેલ્લા બે અક્ષર લઘુ ગુરુ હોય.

ઉદાહરણો :–

➡️જોજો રે મોટાના બોલ, ઉજ્જડ ખેડે બાજ્યું ઢોલ.

➡️આકાશે તારાની ભાત, સર્જી તો ક્યાં સર્જી વાત.

➡️કાળી ધોળી રાતી ગાય,પીએ પાણી ચરવા જાય.

➡️લાંબા જોડે ટૂંકો જાય, મારે નહી તો માંદો થાય.

➡️ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર.

➡️કલ્પવૃક્ષ જો કેરી ખાય,તેનો ચોર પેદા ન થાય.

➡️મા મારે પય પીતાં બાળ, સત્યવાદી જો બોલે આળ.

➡️જંગલ માથે ઉગ્યો ચાંદ, નભ તરુનું રૂપાળું પાંદ.

➡️વાળ થઈને ચીભડાંગળે, સોંઘી વસ્તુ ક્યાંથી મળે ?

↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️

૩) દોહરો છંદ :-

કુલ ચાર ચરણ, પહેલા અને ત્રીજા ચરણમાં ૧૩ માત્રા અને બીજા અને ચોથા ચરણમાં ૧૧ માત્રા હોય છે.

ઉદાહરણો :–

➡️દીપકના બે દીકરા , કાજલને અજવાશ,

   એક કપૂત કાળું કરે, બીજો દિયે પ્રકાશ.

➡️કરતાં જાળ કરોળિયો, ભોય પડી ગભરાય,

   વણ તૂટેલ તાંતણે, ઉપર ચઢવા જાય.

➡️ઓ ઈશ્વર ભજીયે તને, મોટું છે તુંજ નામ,

   ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ.

   જેનું કારજ જે કરે, બીજો કરે બગાડ,

➡️તાળું ઉઘાડી નવ શકે, કક્કા કરે કૂહાડ.

  શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક,

➡️ જેમાં સુખ દુઃખ વામિએ, સો લાખમાં એક.

કાજળ તજે ન શ્યામતા,હીરો તજે ન શ્વેત,

 ➡️દુર્જન તજે ન વક્રતા, સજ્જન તજે ન હેત.

➡️ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય,

 ચાર-ચાર ગાઉ ચાલતાં,લાંબો પંથ કપાય.

➡️બળની વાતો બહુ કરે,કરે બુદ્ધિના ખેલ,

  આપદ કાળે જાણીએ , તલમાં કેટલું તેલ.

➡️ચિંતાથી ચતુરાઈ ધટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન,

   ચિંતા બડી અભાગણી, ચિંતા ચિતા સમાન. 
↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↩️↔️↔️↔️↔️

૪) સવૈયા છંદ :-

એકવીસ કે બત્રીસ માત્રા આવે,યતિ ૧૬ મી કે ૧૭મી માત્રાએ

કુલ ચાર ચરણમાં ૨૮ માત્રા

છેલ્લા અક્ષરો અનુક્રમે ગુરુ લઘુ કે બે ગુરુ

ઉદાહરણો :–

➡️અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ ?

➡️અલક મલક આ તરતો તડકો ચોતરફથી આયો જી.

➡️કાર્ય સાધવું નહિ તો મરવું, શૂરવીરની એ છે રીત.

➡️કાળ તણી ધરતીમાં ખોદી રહ્યું જીવનના કૂપ ?

➡️રણબંકા નહી કદીયે નાસે નહી દેખાડે રિપુને પીઠ.

➡️અવિનાશીને અન્નકોટના આવે નિત અમૃત ઓડકાર

➡️ઝેર ગયા ને વેર ગયાં વળી કાળાં કેર ગયાં કરનાર.
↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️

૫) ઝૂલણાછંદ :-  

કુલ ચાર ચરણ , ૧૦,૨૦ અને ૩૦ માત્રાએ યતિ આવે.

૩૭ માત્રા આવે.

ઉદાહરણો :–

➡️જાગને જાદવા કૃષ્ણ ગોવાલિયા
તુંજ વિના ઘેનમાં કોણ જાશે ?

↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️↔️

રુદ્રી એટલે શું?

શિવ આરાધના શામાટે ? - રુદ્રી શું છે ?

             રુદ્રી વિશે આપણે બધાએ કયાંકને ક્યાંક તો સાંભળ્યું જ હશે કે આ શિવમંદિરમાં આજે રૂદ્રી છે કે, લઘુરુદ્ર છે. બ્રાહ્મણો તેમજ શિવઉપાસકો માટેનો શિવને પ્રસન્ન કરવા માટેનો ઉત્તમ પાઠ એટલે રુદ્રી.
        
        રુદ્રી વિશે કહેવાય છે કે
        “રુત દ્રાવ્યતિ ઈતિ રુદ્ર" 
એટલે કે, રુત એટલે કે દુઃખ અને દુઃખનું કારણ, તેને જે દૂર કરે છે, નાશ કરે છે તે રુદ્ર છે. અને આવા શિવના રુદ્ર સ્વરૂપને પ્રસન્ન કરવા માટેની સ્તુતી એ રુદ્રી. 

        વેદોમાં રુદ્રી અંગે ના જે મંત્રો છે, તેને શુક્લ યજુર્વેદીય, કૃષ્ણ યજુર્વેદીય, રુગ્વેદીય મંત્રો કહે છે. સૌરાષ્ટ્ર - ગુજરાત માં શુક્લ યજુર્વેદીય રુદ્ર મંત્રો વધારે પ્રચલિત છે.

રૂદ્રની આ સ્તુતી, રુદ્રી માં મુખ્ય આઠ અધ્યાય હોવાથી તેને અષ્ટાધ્યાયી કહે છે. આ સ્તુતીમાં રુદ્ર ની જે મુખ્ય આઠ મૂર્તિઓ છે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, ચંદ્ર, સૂર્ય અને આત્મા. તેના સ્વરૂપોનું વર્ણન છે. 

સ્થૂળ રીતે આ અધ્યાયોમાં:
- પ્રથમ અધ્યાયમાં ગણપતિની સ્તુતી છે.
- બીજા અધ્યાયમાં ભગવાન વિષ્ણુ ની સ્તુતી છે.
- ત્રીજા અધ્યાયમાં ઈન્દ્રની સ્તુતી છે.
- ચોથા અધ્યાયમાં સૂર્યનારાયણની સ્તુતી છે.
- પાંચમો અધ્યાય તે હાર્દ છે તેમાં રુદ્ર ની સ્તુતી છે. 
- છઠ્ઠા અધ્યાયમાં મૃત્યુંજયની સ્તુતી છે.
- સાતમાં અધ્યાયમાં મરૂત દેવતાની સ્તુતી છે. અને,
- આઠમા અધ્યાયમાં અગ્નિ દેવતાની સ્તુતી છે.

   આમ આઠ અધ્યાય માં તમામ દેવતા ની સ્તુતિ થઈ જાય છે. શિવ સર્વ દેવો માં વ્યાપ્ત હોય તેમજ શિવલિંગ માં સર્વ દેવો નો સમાવેશ થઈ જતો હોય, શિવલિંગ પર અભિષેક કરતા આ આઠે - આઠ અધ્યાય બોલી શકાય છે.

પંચમ અધ્યાયે કે જે આ સ્તુતીનો મુખ્ય ભાગ છે, તેમાં ૬૬ મંત્ર છે. એકથી ચાર અધ્યાય ત્યારબાદ પાંચમા અધ્યાયનું અગિયાર વખત આવર્તન અને ત્યારબાદ છ થી આઠ અધ્યાયના પઠનથી એક રુદ્રી થઈ ગણાય. 
મુખ્ય વસ્તુ રુદ્ર ના પાંચમા અધ્યાય નો અગિયાર વખત પાઠ કરવો એ હોય તેને એકાદશીની પણ કહે છે. 

શિવ સમક્ષ આ પાઠ ચોક્કસ આરોહ -અવરોહ અને શુધ્ધ ઉચ્ચારણથી બોલવા માં આવે તેને પાઠાત્મક રુદ્રી કહે છે. આ પઠનની સાથોસાથ શિવલિંગ પર જલ કે અન્ય દ્રવ્યનો અભિષેક ચાલુ હોય તો તેને રુદ્રાભિષેક કહે છે અને આ રીત યજ્ઞ કરતા હોય તો હોમાત્મક રૂદ્રી થઈ ગણાય.
 
પાંચમાં અધ્યાયનું સળંગ ૧૧ વખત આવર્તન લેવાને બદલે તેનો આઠમાં અધ્યાય સાથે સંપુટ લેવાની પધ્ધતિ ને નમક - ચમક કહે છે. 

   હવે જો પંચમ અધ્યાય ૧૨૧ વખત આવર્તન થયો હોય તો તેને લઘુરુદ્ર કહે છે . 
- લઘુરુદ્રના ૧૧ આવર્તનને મહારૂદ્ધ અને
- મહારૂદ્રના ૧૧ આવર્તનને અતિરુદ્ર કહે છે.
- રુદ્ર ના ૧ પાઠથી બાળકોના રોગ મટે છે.
- રુદ્ર ના ૩ પાઠથી મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે.
- રુદ્ર ના ૫ પાઠથી ગ્રહોની નકારાત્મક અસર થતી નથી.
- રુદ્ર ના ૧૧ પાઠથી ધનલાભ તથા રાજકીય લાભ મળે છે.
- રુદ્ર ના ૩૩ પાઠથી ઈચ્છાઓ પૂર્તિ થાય છે તથા શત્રુનાશ થાય છે.
- રુદ્ર ના ૯૯ પાઠથી પુત્ર , પૌત્ર , ધન , ધાન્ય , ધર્મ , અર્થ તથા મોક્ષ પ્રાપ્તિ થાય છે.

રુદ્રાભિષેક એ શિવ આરાધના ની સર્વ શ્રેષ્ઠ રીત છે ,કેમકે વૈદિક મંત્રો ના શ્રવણ અને મંદિર ની ઊર્જા થી સાધક તન્મય થઈ જતો હોય સાધક માં શિવ તત્વ નો ઉદય થાય છે.

        આ ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણ એ મહાભારત ના યુધ્ધ વખતે અર્જુન ને બતાવેલ ૧૧ મંત્રો ના સમૂહ ને "પુરાણોકત રુદ્રાભિષેક "કહે છે .આ પાઠ ૧૧ વખત કરવા થી એક રુદ્રી નું ફળ મલે છે. ઉચ્ચાર સરળ હોય હાલ આ પાઠ લોકો માં વધારે પ્રચલિત છે. આમ છતા વેદ મંત્રો ની રુદ્રી ની મજા જ અનેરી છે. 

સમય અભાવે કે અન્ય કારણો સર જો વૈદિક રુદ્રીના પાચંમા અધ્યાય ના ૧૧ પાઠ થઈ શકે તેમ ન હોય તો સળંગ પાઠ કરવો. તેમા આધ્યાત્મિક રીતે વ્યક્તિ ના મન -બુધ્ધિ -કવચ -હ્રદય -નેત્ર -તેમજ રિલેશન ની બાબતો નિર્મળ થાય તેવી વૈદિક રુચાઓ હોય શુક્લ યજુર્વેદી વૈદિક રુદ્રી નો સળંગ પાઠ કલ્યાણ કારી છે. - અસ્તુ.
                                                                     
શિવ આરાધના શામાટે ?
અત્યારના સ્પર્ધાત્મક વિશ્વમાં ટકી રહેવા માટે મોટીવેશનલ બૂકસ, પ્રેરણાત્મક પ્રવચનો, સેમીનાર, ... વર્કશોપ વગેરે ખૂબજ સફળતાપૂર્વક યોજાતા રહે છે. તેમાં હકારાત્મકતા ૫ર ભાર મૂકવાની અને નકારાત્મક બાબતો પ્રત્યે દુર્લક્ષ સેવવાની બાબત મુખ્ય છે. કેમકે મનોવિજ્ઞાન તેમજ સૃષ્ટિનો પણ સિધ્ધાંત છે કે જે બાબત પર તમે ધ્યાન આપો તે વૃધ્ધિ પામે છે.

હવે શિવ વિશે વાત કરીએ તો શિવએ સમસ્ત વિદ્યાઓ ના જ્ઞાતા છે. જયોતિષ શાસ્ત્ર, યોગ શાસ્ત્ર, નૃત્યવિધા, વ્યાકરણ વગેરે ના પ્રવર્તક ભગવાન શિવ છે. વૈદિક, પૌરાણીક, સાંસારીક કે શાસ્ત્રને લગતી તમામ બાબતોમાં શિવ તત્વ જ વિદ્યમાન છે. આપણા શરીરનું સંચાલન ‘પ્રાણ , અપાન , વ્યાન , સમાન , ઉદાન , નાગ , કૂર્મ , ક્રિકલ , દેવદત્ત , ધનંજય’ આ દશ પ્રકારનાં પ્રાણથી થાય છે. આપણે જાણીએ જ છીએ કે જયારે ‘પ્રાણ’ શરીરમાંથી ચાલ્યા જાય ત્યારે માત્ર ડેડબોડી જ બાકી રહે છે. ઉપર દર્શાવેલ વિવિધ પ્રકારનાં પ્રાણમાંથી કોઈ લોહીના પરિભ્રમણનું કાર્ય કરે છે. તો કોઈ શરીર માટે નકામા વિષ દ્રવ્યોને દૂર કરવાનું, કોઈ આંખ ની પાંપણ ખોલબંધ કરવાનું સૂક્ષ્મ કાર્ય કરે છે.

🕉️🙏🏻🌹હર હર મહાદેવ હર 🌹🙏🕉️

8 ફેબ્રુ, 2021

५. धम्मक धम्मक आता हाथी( काव्य)

 
स्वाध्याय

काव्य के आधार पर रिक्त स्थानों की पूर्ति कीजिए । 
( कीमती , सूड , पूँछ , लम्बी , खम्भे , केले , बड़ा )
 ( १ ) हाथी सबसे बड़ा प्राणी है।
 ( २ ) हाथी केले खाता है।
( ३ ) हाथी की सूंड लम्बी होती है ।
 ( ४ ) हाथी को पूछ छोटी होती है । 
( ५ ) हाथी सूंड में पानी भरकर नहाता है । ( ६ ) हाथी के लम्बे दाँत कीमती होते है । 
( ७ ) हाथी के पाँव खंभे जैसे होते है । 
                 ***********

समानार्थी शब्द लिखिए ।
 ( १ ) पानी -जल, सलिल

( २ ) हाथी - गज

( ३ ) धम्मक - हाथी के चलने की आवाज

 
 विरुद्धार्थी शब्द लिखिए ।
 ( १ ) उठाना xगिराना
 ( २ ) आना x जाना
( ३ ) छोटा x बड़ा
( ४ ) ऊँचा xनीचा
 ( ५ ) पकड़ना xछोड़ना
 ( ६ ) रोना x हसना
     
     *****************
निम्नलिखित काव्य पंक्तियाँ पूर्ण कीजिए ।  
जब पानी  में जाता हाथी , भर - भर सूंड़ 

नहाता हाथी , कितने केले खाता हाथी , 

यह तो नहीं  बताता हाथी ।

          **************

 निम्नलिखित वाक्यों का मातृभाषा में अनुवाद कीजिए ।
 ( १ ) अपनी सूंड उठाता हाथी ।
*પોતાની સૂંઢ ઉઠાવતો હાથી.
 
( २ ) हाथी सरकस में खेल दिखाते हैं । 
*હાથી સર્કસમાં ખેલ બતાવે છે.

( ३ )मोर हमारा राष्ट्रीय पक्षी है । 
* મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે.
 
( ४ )हाथी के दो दाँत होते है ।
*હાથીના બે દાંત હોય છે.
      
        ****************

 प्रश्नों के उत्तर दीजिए : (  પ્રશ્નોના જવાબ આપો)
 ( १ ) हाथी किस तरह आता है ? 
उत्तर : हाथी धम्म - धम्म करता आता है । * ( २ ) नहाने के लिए हाथी सूंड में क्या भरता है ? 
उत्तर : नहाने के लिए हाथी सँड़ में पानी भरता है । * 
( ३ ) हाथी क्या खाकर बताता नहीं है ? उत्तर : हाथी केले खाकर बताता नहीं है । 
* ( ४ ) हाथी पानी कहाँ डालता है ? क्यों ? उत्तर : हाथी पानी अपने ऊपर डालता है , क्योंकि वह नहाना चाहता है । 
 ( ५ ) हाथी क्या हिलाता है?
उत्तर: हाथी अपनी सूंड हिलाता है।
( ६ )हाथी पानी में क्या करता है ?
उत्तर: हाथी पानी में जाता हैं।
( ७ ) हाथी के पैर कैसे होते हैं?
उत्तर: हाथी के पैर खंभे जैसे है।

         *****************





7 ફેબ્રુ, 2021

16.માતૃહૃદય

સમાનાર્થી શબ્દો  લખો
( 1 ) જંગલ =વન , અરણ્ય
( 2 ) ડર = ભય , બીક  
( 3 ) શિશુ = બાળક , બચ્યું 
( 4 ) વરહ = વર્ષ , સાલ , 
( 5 ) નજર = દષ્ટિ , ધ્યાન
 ( 6 ) ઓસાણ = યાદ , સ્મૃતિ 
( 7 ) ધરતી = ધરા , પૃથ્વી 
( 8 ) રક્ષણ = રખેવાળી , જતન 
( 9 ) અદભુત = આશ્ચર્યકારક , અજબ 
( 10 ) ગોદ = ખોળો , ઉછંગ
         *******************
 વિરુદ્ધાર્થી શબ્દો લખો : 
( 1 ) મુશ્કેલ X સરળ
 ( 2 ) સૂકાં X લીલાં
 ( 4 ) જુદાં X ભેગાં 
( 5 ) રક્ષણ X ભક્ષણ
 ( 6 ) પ્રેમ X નફરત , ઘૃણા 
          ***************

 સાચી જોડણી લખો
 ( 1 ) પશ્ચિમ
 ( 2 ) આજીવન
 ( 3 ) ઝૂંપડાં
 ( 4 ) ફૂલડાં
 ( 5 ) પથ્થર
( 6 ) શિશુ
 ( 7 ) અસ્તિત્વ
 ( 8 ) બલિહારી
 ( 9 ) અદભુત
( 10 ) વિનતિ , વિનંતી , વિનંતિ 
         **************
 નીચેના શબ્દસમૂહ માટે એક - એક શબ્દ આપો :
 ( 1 ) જિંદગીના અંત સુધી – આજીવન , જીવનપર્યત 
( 2 ) એક જ નામથી ઓળખાતો લોકસમૂહ – કોમ
 ( 3 ) માલધારીઓએ જંગલમાં બાંધેલાં ઝૂંપડાંઓના સમૂહનું નાનું ગામ – નેસ નેસડો
 ( 4 ) ઢોરઢાંખર રાખનાર અને એના ઉપર નભનાર જાતિ – માલધારી
 ( 5 ) સિંહની ગર્જના – ડણક
 ( 6 ) ભાંગી - તૂટી પણ મીઠી લાગે તેવી બાળકની ભાષા - કાલી બોલી
 ( 7 ) લગભગ અડધી ઉંમરનું – આધેડ
 ( 8 ) કાંટાવાળાં વૃક્ષોની ગીચ ઝાડી – કાંટ 
 ( 9 ) જવાબદારી કે રક્ષણ વિના એકલું અટુલું મૂકેલું – રેઢું
         *******************
પ્રશ્નો ના ઉત્તર આપો :
 ( 1 ) ગિરનાર કોની જેમ બેઠો છે ? 
ઉત્તર : ગિરનાર કોઈ અવધૂત ( વૈરાગી બાવા ) ની જેમ બેઠો છે .
 ( 2 ) પ્રાગડ ફૂટે એટલે માલધારીઓ શું કરતા ?,
 ઉત્તર : પ્રાગડ ફૂટે એટલે માલધારીઓ ભેંસો અને બીજાં ઢોરોને લઈ ચરાવવા ઊપડી જતા .
 ( 3 ) બાળકની ઉંમર કેટલી હતી ?
 ઉત્તર : બાળકની ઉંમર ચારેક વરસની
 હતી . 
( 4 ) બાળકને નદીની ભેખડમાં ગલૂડિયા જેવું શું દેખાયું ?
 ઉત્તર : બાળકને નદીની ભેખડમાં ગલુડિયા જેવું સિંહનું બચ્ચું દેખાયું .
 ( 5 ) માલધારી સ્ત્રીનો જીવ અડધો કેમ થઈ ગયો ?
 ઉત્તર : માલધારી સ્ત્રીનું બાળક તેની પાછળ - પાછળ આવતું હતું . કરગઠિયાં વીણતાં તે બાળકને ભૂલી ગઈ . જ્યારે તેણે સિંહણની ડણક ( ગર્જના ) સાંભળી ત્યારે તેને બાળક યાદ આવ્યું . બાળકને ન જોતાં માલધારી સ્ત્રીનો જીવ અડધો થઈ ગયો . 
 ( 6 ) સિંહણ બાળકથી કેટલી દૂર હતી ? ઉત્તર : સિંહણ બાળકથી સાત ફૂટ દૂર
 હતી .
 ( 7 ) આખરે બંને માતાઓએ શું કર્યું ? 
ઉત્તર ઃ આખરે બંને માતાઓએ એકબીજા સાથે આંખ મિલાવી ને પોતપોતાનાં શિશુને લઈને ચાલી ગઈ . માલધારી સ્ત્રીને નેસમાં અને સિંહણને પોતાની બોડમાં જવું હતું . 
             *************

સ્વાધ્યાય
 
 નીચેના પ્રશ્નોના ઉત્તર આપો : 
( 1 ) “ ગીરપ્રદેશ ” કોને કહેવાય છે ?
ઉત્તર : સૌરાષ્ટ્રમાં આવેલા ગિરનાર પ્રદેશનાં પશ્ચિમી જંગલો ‘ ગીરપ્રદેશ ' , 
“ ગીરપ્રદેશ ”  કહેવાય છે .
 ( 2 ) માલધારી સ્ત્રીઓ શું કામ કરતી
 હતી ?
 ઉત્તર : માલધારી સ્ત્રીઓ સવારે દહીં વલોવતી અને સાંજે બળતણ વીણવા  ગીરનાં જંગલોમાં નીકળી પડતી હતી .
 ( 3 ) બાળક માતાથી પાછળ કેમ રહી
 ગયું ? 
ઉત્તર : માતા સૂકો લાકડાં વીણતી - વીણતી આગળ ચાલી ગઈ અને તેનું બાળક ધીમે ધીમે ફૂલડાં ચૂંટતું હતું એટલે પાછળ રહી ગયું . 
 ( 4 ) બાળક પોતાની સાથે નથી એવી માતાને ક્યારે ખબર પડી ?
 ઉત્તર : સૂકાં લાકડાં વીણતી માતાએ સિંહની ડણક સાંભળી . એને પોતાનું બાળક સાંભર્યું , પોતાની આસપાસ બાળકને ન જોયું ત્યારે માતાને ખબર પડી કે પોતાનું બાળક પોતાની સાથે નથી .
 ( 5 ) માતાને કયું દશ્ય જોઈને ધરતી ગોળ ગોળ ફરતી લાગી ?
 ઉત્તર : એક બાજુ માલધારી શિશુ સિંહબાળને રમાડી રહ્યું હતું અને બીજી બાજુ સિંહણ એના બચ્ચાને જોઈ એની નજીક આવી રહી હતી . માલધારી શિશુની  માતાએ આ ભયાનક દશ્ય જોયું અને તેને ધરતી ગોળ ગોળ ફરતી લાગી .
 ( 6 ) શિકાર માટે ગયેલી સિંહણ શિકાર કર્યા સિવાય શા માટે પાછી ફરી ?
 ઉત્તર : શિકાર માટે ગયેલી સિંહણને માનવબાળની ગંધ આવી , તેથી સિંહણ પોતાના વહાલસોયાના રક્ષણ માટે શિકાર કર્યા સિવાય પોતાની બોડ તરફ પાછી
 ફરી . 
         **************


4 ફેબ્રુ, 2021

ગુજરાત મોરી મોરી રે


  સાચી જોડણી લખો

 ( 1 ) પનિહારી 
( 2 ) નર્મદ
 ( 3 ) મીટ 
( 4 ) નીરતીર
       *********************
  નીચેના શબ્દોના બે - બે સમાનાર્થી શબ્દો લખો :
 ( 1 ) ઝાઝું = પુષ્કળ , વધુ
 ( 2 ) હીર = સત્ત્વ , દૈવત
 ( 3 ) નમણી = નાજુક , સુંદર
 ( 4 ) કપરું = મુશ્કેલ , અઘરું
 ( 5 ) ભોમ = ભૂમિ , જમીન
 ( 6 ) અમી = અમૃત , મીઠાશ
 ( 7 ) ટૂક = ટોચ , શિખર 
( 8 ) દોહ્યલું = મુશ્કેલ , દુર્લભ
      *****************
 વિરુદ્ધાર્થી શબ્દો લખો :
 ( 1 ) ઝાઝી × થોડી
 ( 2 ) અમૃત x વિષ
 ( 3 ) સુખ x દુઃખ
 ( 4 ) દોહ્યલું x સોહ્યલું
         *****************
 નીચેના શબ્દસમૂહો માટે એક - એક શબ્દ આપો :
 ( 1 ) બારસાખની બહાર દેખાતો ઉપલો છેડાનો ભાગ – ટોડલો
 ( 2 ) લોકોનું એક સામટું આગળ
 ધસવું – ઊમટવું 
       ******************

અભ્યાસ

 નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

 ( 1 ) ગુજરાતને કવિએ કેવી કહી છે ? ઉત્તર : ગુજરાતને કવિએ મોંધેરી કહી છે .
 ( 2 ) નર્મદાનું બીજું નામ કહો .
 ઉત્તર : નર્મદાનું બીજું નામ “ રેવા ' છે .
 ( 3 ) ‘ ચરોતર ' પ્રદેશ ક્યાં આવેલો છે ? ઉત્તર : ‘ ચરોતર ' પ્રદેશ મહી અને સાબર નદીઓ વચ્ચે આવેલો છે . એ ચરોતરમાં 104 ગામો આવેલાં છે .
 ( 4 ) સારસની જોડી ક્યાં સહેલ કરે છે ? ઉત્તર : જલાશયના કિનારે સારસની જોડી સહેલ કરે છે .
 ( 5 ) નર્મદના સમયે ગુજરાતની સ્થિતિ કેવી હતી ? 
ઉત્તર : નર્મદના સમયમાં ગુજરાતની સામાજિક સ્થિતિ સારી નહોતી , ગુજરાતનું જીવન દોહ્યલું હતું .
     ******************

 પ્રશ્નોત્તર
 
 નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

 ( 1 ) કાવ્યમાં ગુજરાતના કયા કયા પ્રદેશોનો ઉલ્લેખ કર્યો છે ? એ પ્રદેશો માટે જાણીતા છે ?
 ઉત્તર : કાવ્યમાં ગુજરાતના ચરોતર અને ચોરવાડ પ્રદેશોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે . ચરોતર એની ફળદ્રુપ જમીન અને ઔદ્યોગિક વિકાસ માટે તેમજ ચોરવાડ દરિયાકિનારાના વિહારધામ તરીકે જાણીતા છે . 
( 2 ) ગુજરાતની કઈ કઈ નદીઓ અને પર્વતોનો ઉલ્લેખ થયેલો છે ? એમની વિશિષ્ટતા કાવ્યના આધારે જણાવો .
 ઉત્તર : ગુજરાતની નદીઓ અને એમની વિશેષતાઓ : સાબર : સાબરકાંઠાના ઇશાન ભાગથી વહેતી સાબરમતી હિંમતનગર નજીક હાથમતીને મળે ત્યાં સુધી સાબરમતી ‘ સાબર ’ તરીકે અને પછી ‘ સાબરમતી ’ તરીકે ઓળખાય છે . કવિએ સાબરમતી સાથે સંકળાયેલી વીરગાથાઓનું સ્મરણ રેવા : નર્મદાનું બીજું નામ ‘ રેવા ’ છે , “ રેવા ' એટલે કૂદવું . નર્મદા ઠેકઠેકાણે ભૂસકા મારે છે . તેથી તેનું નામ રેવા પડ્યું છે . રેવાના અમૃત જળના ધીમા અવાજનો કવિએ ઉલ્લેખ કર્યો છે . ગુજરાતના પર્વતો અને એમની વિશેષતાઓ : ગિરનાર ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે . એની ટ્રકોનો ઉલ્લેખ કરીને , કવિએ એનું ઐતિહાસિક તથા ધાર્મિક મહત્ત્વ દર્શાવ્યું
 છે . પાવાગઢ : પાવાગઢ પર્વત ઉપર કાલિકામાતાનું મંદિર છે . ત્યાંનું ધાર્મિક વાતાવરણ ભક્તોનાં હૃદય ભરી દે છે . ઈડરિયો ગઢ : ઈડરના ઈડરિયા ગઢનું જૂનું નામ ' ઈલ્વદુર્ગ ” હતું . અનેક કહેવતો , લોકોક્તિઓ અને લોકગીતોમાં ' ઈડરિયા ગઢ'નો ઉલ્લેખ થયો છે .
 ( 3 ) ગુજરાતનું સૌદર્ય કયા શબ્દોમાં નિરૂપવામાં આવ્યું છે ? 
ઉત્તર : ગુજરાતનું સૌંદર્ય સાબરનાં મની સોણલાં , રેવાનાં અમૃત ( જળ ) , સમદરનાં મોતીની છોળો , ગિરનારી ટુકો ને ઈડરિયો ગઢ , પાવાગઢ , ચોરવાડ નિરૂપવામાં આવ્યું છે . 

3 ફેબ્રુ, 2021

પરીક્ષાની સુચના

* પરીક્ષાની સુચના ૧. પરીક્ષા વિષે વિચારી – વિચારી વધારે ચિંતા કરવા કરતાં જીદગીમાં દરેક પગલે કસોટી આપવી પડે છે . એવું વિચારીને નિર્ણય કરી આત્મ શક્તિની સાથે જે તે કસોટીને કેવી રીતે સફળતાથી પાર કરી શકાય તેના તરફ ધ્યાન આપવું . ૨. પરીક્ષાની પૂર્વ તૈયારી ન કરતા વિદ્યાર્થીઓ પછી ખોટી પદ્ધતિઓનો ઉપયોગ કરવાની વેતરણમાં પોતાની જાતને ચિંતામાં નાખી દે છે . ખરાબ પદ્ધતિઓનો ડર પરીક્ષાના ડર કરતાં વધારે હોય છે . ૩. જે વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી ઠીક રીતે કરી શકતો નથી તે લગાતાર પોતાના અધ્યાપક કે શિક્ષકના સંપર્કમાં રહીને કઠિન મુદ્દાઓનો ઉકેલ મેળવે , ઉપરાંત વધારાના વર્ગોમાં જઈને પણ અભ્યાસ પૂરો કરી શકે છે . 

૪. પરીક્ષા ખંડમાં આપેલ પ્રશ્નપત્રને શાંત ચિત્તે અને એકાગ્ર મને વાંચન કરી પ્રશ્નને બરાબર સમજી વિચારી સરસ રીતે સુંદર આકર્ષક મરોડદાર સુવાચ્ય અક્ષરોમાં જવાબ લખવો . ૫. પરીક્ષામાં જો તમે બધુ ભૂલી જાઓ તો ગભરાયા વગર આંખો બંધ કરી શાંતચિત્તે બેસી લાંબો શ્વાસ લઈ ધીમેથી છોડી થોડી વાર મગજ અને શરીરને આરામ આપો . ત્યારબાદ વિચારો – યાદ કરો . ૬. લખતા લખતા કદાચ કંઈ ભૂલી જાઓ તો , આગળના પ્રશ્નોનો ઉત્તર લખવાનું શરૂ કરી દો . ૭. પરીક્ષાનો બધો જ સમય પરીક્ષા ખંડમાં જ વીતાવો . જલ્દીથી ઉત્તર લખી પરીક્ષા ખંડ છોડવાની જગ્યાએ જે ઉત્તર લખ્યા છે તેને એક વાર વાંચી જાઓ . કેમ કે જો કદાચ તમારાથી ભૂલ થઈ હોય તો તમે સુધારી શકો . ૮. જે વિષયની પરીક્ષા આપી રહ્યા છો તેની સાથે ઓતપ્રોત રહીને ચિંતન મનન કરો . ઉપ