29 જૂન, 2020
ભૌતિકશાસ્ત્રી શ્રી સી.વી.રમન
ધાર્મિક જ્ઞાન
✅ રામાયણ વિષે અણજાણ્યુ જ્ઞાન ✅
તમારા બાળકને જરુર જણાવો.
✍🏻 રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ આ ધૂન કોણે બનાવી હતી?
*શ્રી ગુરુ નાનજી*
✍🏻 વાલ્મિકી ઋષિ કોના પુત્ર હતા?
*મુનિશ્રી પ્રચેતાના દસમા પુત્ર*
✍🏻 શ્રી રામના બહેન અને બનેવીનું નામ જણાવો.
*શાંતા-ઋષ્યશૃંગ*
✍🏻 એવો કયો ગ્રંથ છે જેમાં રામ શબ્દ ૨૫૩૩ વાર આવે છે?
*આદિગ્રંથ*
✍🏻 શ્રવણના માતા-પિતાનું નામ શું હતું?
*સોમવતી-શાંતનુ*
✍🏻 અનુષ્ઠાન એટલે શું?
*કોઈ પણ મંત્રના સવા લાખ જાપ*
✍🏻 ભગવાન શ્રી રામના ઈષ્ટ દેવતા કોણ હતા?
*શિવ*
✍🏻 કૈકયીએ કયા યુદ્ધમાં દશરથ રાજાની ખૂબ મદદ કરી બે વરદાન મેળવ્યા હતા?
*શંબરાસુર*
✍🏻 શબરીનું સાચું નામ શું હતું?
*શ્રમણા*
✍🏻 રામાયણની પંચાયતમાં કોનો કોનો સમાવેશ થાય છે?
*રામ,સીતા,ભરત,લક્ષમણ, હનુમાનજી*
✍🏻 પંચવટીમાં કયા કયા વૃક્ષો મુખ્ય હતા?
*વડ,પીપળો,આંબલી, બિલી, અશોક*
✍🏻 સુંદરકાંડમાં રામ,હનુમાન અને સુંદર શબ્દ કેટલી વખત આવે છે?
*રામ-૫૧,હનુમાન-૨૧,સુંદર-૯*
✍🏻 બનાવટી સોનાનુ મૃગ બનાવનાર મરિચના માતા-પિતાનું નામ જણાવો?
*તાટકા અને સુંદ*
✍🏻 લંકા નગરીના અધિષ્ઠાત્રી દેવી કોણ હતા?
*લંકિની*
✍🏻 મંદોદરી કોની પુત્રી હતા?
*માયાસુર*
✍🏻 મૃતસંજીવની માટે હનુમાનજી કયો પર્વત ઊંચકી લાવ્યા હતા?
*ઔષધિપ્રસ્થ*
✍🏻 રામચરિત માનસની રચના તુલસીદાસજીએ કઈ ભાષામાં કરી છે?
*પ્રાકૃત*
✍🏻 સીતાજીનું પૂર્વ જન્મનું નામ જણાવો.
*વેદવતી*
✍🏻 રામચરિત માનસની સૌથી પ્રસિદ્ધ ચોપાઈ કઈ?
*રઘુકુલ રીત સદાચલી આઈ*
✍🏻 ભરત અને શત્રુઘ્નની પત્નીના નામ જણાવો.
*માંડવી અને શ્રુતકીર્તિ*
✍🏻 વેદોમાં રામ અને સીતાનો અર્થ શું થાય?
*વરસાદ-ચાસ*
✍🏻 સૌપ્રથમ રામાયણની કથા કોણે સાંભળી હતી?
*લવ-કુશ*
✍🏻 સુગ્રીવ અને વાલીના પિતાનું નામ જણાવો.
*ઋક્ષરજસ*
✍🏻 ગુફામાં વાલીનું કયા રાક્ષસ જોડે યુદ્ધ થયું હતું?
*દંદુભી*
✍🏻 લંકા નગરી કયા પર્વત પર વસાવવામાં આવી હતી?
*ત્રિકુટ*
✍🏻 હનુમાનજીના પુત્રનું નામ જણાવો?
*મકરધ્વજ*
✍🏻 સંત તુલસીદાસ રચિત રામચરિત માનસની કુલ ચોપાઈઓ કેટલી છે?
*૯૨૨૮*
✍🏻 રામાયણમાં ભગવાન શ્રી રામનું મૃત્યુ કઈ રીતે થાય છે?
*સરયૂ નદીમાં જળસમાધિ*
✍🏻 અશોક વાટિકામાં સીતાજીની દેખરેખ કઈ રાક્ષસી કરતી હતી?
*ત્રીજય*
✍🏻 રાવણના માતા-પિતા કોણ હતા?
*કૈક્સી-વિશ્ર્વા*
✍🏻 ભરત અને શત્રુઘ્ન મોસાળ ગયા હતા એ મામાનું નામ જણાવો?
*યુધાજીત*
✍🏻 વાલ્મિકી રામાયણમાં શ્લોકોની સંખ્યા કેટલી છે?
*૨૪૦૦૦*
✍🏻 સીતાજીના માતાજીનું નામ જણાવો?
*સુનયના*
✍🏻 સ્વંયવરમાં જે ધનુષભંગ થયો તે ધનુષનું નામ જણાવો?
*પીનાકપાણી*
✍🏻 વાલ્મિકી રામાયણમાં સૌ પ્રથમ શ્લોકનો પ્રથમ શબ્દ કયો છે?
*તપ*
🙏જય શ્રીરામ 🚩
સવારે 10 ગ્રામ એટલે કે એક ચમચી ચ્યવનપ્રશ લો. જો તમને ડાયાબિટીઝ છે, તો શુગર ફ્રી ચ્યવનપ્રાશ લો.
ગોલ્ડન મિલ્ક (હળદરનું દૂધ) - અડધી ચમચી હળદરનો પાવડર 150 મિલી ગરમ દૂધમાં નાંખો અને દિવસમાં એક કે બે વાર પીવો.
દિવસમાં એક કે બે વાર તુલસી, તજ, કાળા મરી, સોંઠ અને સુકી દ્રાક્ષમાંથી બનાવેલ હર્બલ ટી / ઉકાળો પીવો.
આ પાંચ વસ્તુઓ છે ઈમ્યુનિટી બૂસ્ટર
1. વિટામિન સી- રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરતી વસ્તુઓમાં વિટામિન સીનું નામ પ્રથમ આવે છે. વિટામિન સી સૌથી વધુ ખાટા ફળોમાં જોવા મળે છે.
ગુરુ પૂર્ણિમા- એટલે જીવનમાં ગુરુનું મહત્વ શીખો:
ગુરુ પૂર્ણિમા 2020: ગુરુ પૂર્ણિમા ક્યારે છે? જીવનમાં ગુરુનું મહત્વ શીખો
મહાભારતના લેખક મહર્ષિ વેદ વ્યાસ (મહર્ષિ વેદ વ્યાસ) નો જન્મ દિવસ પણ ગુરુ પૂર્ણિમા 2020 ના દિવસે ઉજવવામાં આવે છે.
આવતા મહિને એટલે કે 5 જુલાઈ એ ગુરુ પૂર્ણિમા 2020 નો તહેવાર છે. એવું માનવામાં આવે છે કે ગુરુ વિના વ્યક્તિ જ્ઞાન મેળવી શકતું નથી. જ્યારે કોઈ સાચો ગુરુ મળે છે, તો તેના જીવનનો તમામ અંધકાર અદૃશ્ય થઈ જાય છે. તેથી, ગુરુને સમર્પિત આ ઉત્સવનું ખૂબ મહત્વ છે. ચાલો જાણીએ આ તહેવારની મહત્તા વિશે.
દર વર્ષે અષાઢી મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવાની પરંપરા છે. આ દિવસ ખૂબ મહત્વનો છે કારણ કે આ દિવસે, જેમણે થોડું જ્ જ્ઞાન મેળવ્યું છે તેમને આદર આપવામાં આવે છે. આ દિવસે મહાભારતના રચયિતા મહર્ષિ વેદ વ્યાસનો જન્મ દિવસ પણ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેમણે તમામ 18 પુરાણોની રચના કરી હતી. આથી જ કેટલાક સ્થળોએ ગુરુ પૂર્ણિમા વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે.
*******************
28 જૂન, 2020
રેલ્વે સ્ટેશન નિબંધ
રેલવે સ્ટેશન એક મહત્વનું સ્થળ છે. અહીં ટ્રેનો આવીને ઊભી રહે છે. જેનાથી મુસાફરો ચઢી ઉતરી શકે છે. અહીંથી માલ સામાનની હેરફેર થાય છે.
રેલવે સ્ટેશન પર રાત દિવસ સમયે-સમયે ટ્રેનો આવજાવ કરે છે. તેમાં મુસાફરો ચડે ઉતરે છે. રેલવે સ્ટેશન નું વાતાવરણ ખુબજ રોમાંચ પમાડે તેવું હોય છે. ટ્રેનો નો ગડગડાટ એન્જિન ના હોર્ન, માઇક ઉપર ની સૂચનાઓ મુસાફરોના અવાજ વગેરેથી આ સ્થળ ઘોંઘાટ વાળું બનાવી દે છે.
રેલવે સ્ટેશનમાં પ્રવેશતા જ અલગ-અલગ ટિકિટ બારીઓ હોય છે. વાર-તહેવારે ટિકિટ લેવા માટે પડાપડી થાય છે. કેટલાક પોલીસવાળા સાવચેતી રૂપે ત્યાં હોય છે. પ્લેટફોર્મ પર જતાં જ ખાણીપીણીના સ્ટોર, બુક સ્ટોલ, ટી સ્ટોલ અનેક જાતના ફેરિયાઓ વસ્તુઓ વેચવા નીકળી પડે છે. આ બધામાં લાલ રંગના કુર્તા અને સફેદ પાયજામા સાથે ફરતા કુલીઓ જોવા મળે છે .તેઓ સામાનની હેરફેર એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર ખૂબ જ ઝડપથી કરે છે.
રેલવે સ્ટેશન પર ટીકીટ ચેકર ટિકિટ વગર મુસાફરી કરનારને દંડ કરે છે .તેઓ આવા લોકોને 'ખુદાબક્ષ 'કહે છે. ટ્રેન ઉપડતાંની સાથે જ કેટલાક લાગણીશીલ દ્રશ્યો જોવા મળે છે .પોતાના સ્વજનને મુકવા આવેલા લોકો આંખોમાં આંસુ સાથે વિદાય આપે છે. આવા સમયે દ્રશ્યો કરુણા ઉપજાવે છે.
આમ, રેલ્વે સ્ટેશન દેશનું ધબકતું હૃદય જેવું હોય છે. યાત્રિકોની બધી જ સુવિધા અને સુગમ યાત્રા માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ રેલવે છે.
*****************
16 જૂન, 2020
સુશાંત ના death પછી ની Dr. નિમિત્ત ઓઝા ની આ પોસ્ટ ખરેખર વાંચવા જેવી છે
સુશાંત ના death પછી ની Dr. નિમિત્ત ઓઝા ની આ પોસ્ટ ખરેખર વાંચવા જેવી છે
એમના જ શબ્દો માં 👇🏻
I can relate to this very well. વાત સુશાંતની નથી, વાત ડિપ્રેશનની છે. ‘એણે ફલાણામાંથી પ્રેરણા લીધી હોત,’ કે ‘કોઈ કેરેક્ટરમાંથી કંઈક શીખ્યો હોત’, It is all bullshit. મારા પોતાના જીવનમાં હું બે વાર એ તબક્કા સુધી પહોંચી ચુક્યો છું, જ્યાંથી એક ડગલું આગળ વધો તો પરિણામ સુશાંત સિંહ રાજપુત આવે.
ડિપ્રેશનનું એક્ઝેક્ટલી પ્રેમ જેવું છે. જે એમાંથી પસાર નથી થતું, એના માટે એ કલ્પના બહારની અનુભૂતિ છે. બહુ વધારે પડતી ઈન્ટેલીજન્સ ક્યારેક જીવલેણ સાબિત થતી હોય છે. તમારી પોતાની ઈન્ટેલીજન્સ જ્યારે અચાનક તમારી દુશ્મન થઈ જાય, ત્યારે ન તો કોઈ પુસ્તક જડે છે, ન તો કોઈ પ્રેરણા. 😒
ડિપ્રેશન ઈઝ અ પ્રોબ્લેમ ઓફ થીકિંગ બ્રેઈન. રાધર, ઓવર-થીંકીંગ બ્રેઈન. જ્યારે ડિપ્રેશનમાં હોઈએ છીએ, ત્યારે સારી અને સાચી સલાહ આપવાવાળા લોકો નથી ગમતા. બસ એવા લોકો ગમે છે જે આપણને સાંભળે. બુલેટ ટ્રેઈનની સ્પીડ કરતા પણ વધારે ઝડપથી પસાર થતા વિચારો અને એ વિચારો સાથે ટ્રેઈનના ડબ્બાની જેમ જોડાયેલી નિરાશા અને નેગેટીવીટી માણસને પેરેલાઈઝ કરી નાખે છે. મૃત્યુ સિવાય બીજું કોઈ ઓપ્શન જ નથી દેખાતું.
સિરોટોનીનના કેમિકલ લોચા મગજને એવું સુન્ન કરી નાખે છે કે આ પરીસ્થિતિમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો દેખાય છે, મગજને કાયમ માટે બંધ કરી દેવાનો. આપણી Melancholy લઈને પડ્યા રહીએ છીએ અને કશુંક બદલાવાની રાહ જોયા કરીએ છીએ. પણ Eventually, કશું જ નથી બદલાતું. અંધારું વધારે ઘેરાતું જાય છે અને અજવાળું કરવાને બદલે લોકો અંધારામાંથી બહાર આવવાની સલાહો આપ્યા કરે છે.
આપણે માનસિક સ્વાસ્થ્યને સૌથી વધારે ઈગ્નોર કરતા આવ્યા છીએ. I mean, all of us. હિમોગ્લોબીનના ટકા ઘટી જાય કે બીલીરુબીન વધી જાય, તો વટથી સારવાર કરાવીએ છીએ. પણ ન્યુરો-ટ્રાન્સમીટર્સ ડોપામીન અને સિરોટોનીનના ઈમ્બેલેન્સ વિશે આપણે વાત જ કરતા નથી. પ્રોબ્લેમ એ છે કે આપણે ડિપ્રેશનને આપણી ‘માનસિક નબળાઈ’ ગણીએ છીએ. ‘નથી ગમતું’, ‘ઉદાસીનતા લાગે છે’, ‘મૃત્યુના વિચારો આવે છે’, આવું વટથી આપણે નથી કહી શકતા કારણકે આપણને અત્યાર સુધી કોઈએ ‘વલ્નરેબલ’ બનતા શીખવ્યું જ નથી.
સુશાંત જેવા હાઈ-પ્રોફાઈલ કેસીસની નીચે એવા કેટલાય સ્યુસાઈડ્સ દબાયેલા હશે, જેમની આત્મ-હત્યાની નોંધ એમના પોતાના ડેડ-બોડી સિવાય કોઈએ લીધી પણ નહીં હોય. આપણે કહેતા રહીએ છીએ, કે સ્યુસાઈડ ઈઝ નોટ ધ સોલ્યુશન. બટ ધેન વ્હોટ ઈઝ ધ સોલ્યુશન... ?
ધેર ઈઝ ઓન્લી વન સોલ્યુશન. એકલા કે કોઈની સાથે, ચાલતા ચાલતા કે કારમાં પણ ગમે તેમ કરીને કોઈ એક થેરાપીસ્ટ સુધી પહોંચો. જે રીતે પેટમાં કે છાતીમાં દુઃખાવો શરૂ થાય અને એમ્બ્યુલન્સ બોલાવો છો, એ જ રીતે સ્યુસાઈડ કરવાનો વિચાર પણ આવે, તો એમ્બ્યુલન્સ બોલાવો.✅
સ્યુસાઈડલ આઈડીયાઝ, વિશિઝ કે ટેન્ડેન્સી એક મેડિકલ ઈમરજન્સી છે. એ એટલું જ ગંભીર અને અરજન્ટ છે, જેટલો કોઈ હાર્ટએટેક. તમારી ફેસબુક વોલ પર લખો, વોટ્સ-એપના ગ્રુપમાં મૂકી દો. જાહેર ન કરી શકો, તો કોઈ નજીકના મિત્ર કે ફેમીલી મેમ્બરને કહી દો. કહી દો કે ‘મને મરવાની ઈચ્છા થાય છે. જીવવાનું મન નથી થતું.’ બસ, એટલી જ હિંમત જોઈએ છે. અહંકારને બાજુ પર મૂકીને કરેલી એક નિખાલસ કબુલાત અનેક જિંદગીઓ બચાવી શકે છે.✅👌🏻
આ મારા પર્સનલ એક્સપીરીઅન્સ પરથી કહું છું. જો તમને પણ ડિપ્રેશન હોય અથવા તો દૂર દૂર સુધી સ્યુસાઈડ કરવાનો કોઈ આછો-પાતળો વિચાર પણ હોય, તો આ ત્રણ વાતો યાદ રાખજો.
૧. કોન્ગ્રેચ્યુલેશન્સ. તમે ઈન્ટેલીજન્ટ છો. ડમ્બ લોકોને ડિપ્રેશન નથી આવતું. માટે સૌથી પહેલા એ વાતની ક્રેડિટ લઈ લો કે તમે બુદ્ધિશાળી તો છો જ.
૨. ક્રાય ફોર હેલ્પ. બેઠા રહેવાથી સંજોગો નહીં બદલાય. ન તો બહાર ના, ન તો અંદરના. કાઉન્સેલર, થેરાપીસ્ટ કે સાયકીઆટ્રીસ્ટના ક્લીનીક સુધી અરજન્ટલી પહોંચો. બાકીનું કામ, એમના પર છોડી દો.
૩. બીલીવ મી. હેપ્પી ડેયઝ વિલ બી હિયર અગેઈન. નથીંગ ઈઝ પરમેનન્ટ. નોટ ઈવન ડિપ્રેશન. ડિપ્રેશન પછીનો તમારો તબક્કો તમને બહુ આગળ લઈ જશે. કારણકે તમે તમારા મન અને વિચારો સામેની લડાઈમાં તેમને પરાસ્ત કરીને બહાર આવ્યા હશો.
મારો ફેસબુક અને ઈન્સ્ટા એકાઉન્ટ એનીટાઈમ એક્સેસીબલ છે. કશું જ કરવાની હિંમત ન થાય, તો મને DM કરો. હું કોઈને કોઈ રીતે તમને રેસ્ક્યુ કરી લઈશ.
Take care. Love
*-ડૉ. નિમિત્ત ઓઝા*
13 જૂન, 2020
स्थानीय कॉलेज में अर्थशास्त्र के एक प्रोफेसर ने अपने एक बयान में कहा – “उसने पहले कभी किसी छात्र को फेल नहीं किया था, पर हाल ही में उसने एक पूरी की पूरी क्लास को फेल कर दिया है l”*
........ क्योंकि उस क्लास ने दृढ़तापूर्वक यह कहा था कि *“समाजवाद सफल होगा और न कोई गरीब होगा और न कोई धनी होगा”*, क्योंकि उन सब का दृढ़ विश्वास है कि यह सबको समान करने वाला एक महान सिद्धांत है.....
तब प्रोफेसर ने कहा– "अच्छा ठीक है ! आओ हम क्लास में समाजवाद के अनुरूप एक प्रयोग करते हैं- सफलता पाने वाले सभी छात्रों के विभिन्न ग्रेड (अंकों) का औसत निकाला जाएगा और सबको वही एक काॅमन ग्रेड दिया जायेगा। ”
पहली परीक्षा के बाद.....
सभी ग्रेडों का औसत निकाला गया और प्रत्येक छात्र को B ग्रेड प्राप्त हुआl
जिन छात्रों ने कठिन परिश्रम किया था वे परेशान हो गए और जिन्होंने कम पढ़ाई की थी वे खुश हुए l
दूसरी परीक्षा के लिए कम पढ़ने वाले छात्रों ने पहले से भी और कम पढ़ाई की और जिहोंने कठिन परिश्रम किया था, उन्होंने यह तय किया कि वे भी मुफ़्त का ग्रेड प्राप्त करेंगे और उन्होंने भी कम पढ़ाई की l
दूसरी परीक्षा में ......
सभी का काॅमन ग्रेड D आया l
इससे कोई खुश नहीं था और सब एक-दूसरे को कोसने लगे।
जब तीसरी परीक्षा हुई.......
तो काॅमन ग्रेड F हो गया l
जैसे-जैसे परीक्षाएँ आगे बढ़ने लगीं, स्कोरकभी ऊपर नहीं उठा, बल्कि और भी नीचे गिरता रहा। आपसी कलह, आरोप-प्रत्यारोप, गाली-गलौज और एक-दूसरे से नाराजगी के परिणाम स्वरूप कोई भी नहीं पढ़ता था, क्योंकि कोई भी छात्र अपने परिश्रम से दूसरे को लाभ नहीं पहुंचाना चाहता था l
अंत में सभी आश्चर्यजनक रूप से फेल हो गए और प्रोफेसर ने उन्हें बताया कि -
"इसी तरह *समाजवाद* की नियति भी अंततोगत्वा फेल होने की ही है, क्योंकि इनाम जब बहुत बड़ा होता है तो सफल होने के लिए किया जाने वाला उद्यम भी बहुत बड़ा करना होता है l
परन्तु जब सरकारें मेहनत के सारे लाभ मेहनत करने वालों से छीन कर वंचितों और निकम्मों में बाँट देगी, तो कोई भी न तो मेहनत करना चाहेगा और न ही सफल होने की कोशिश करेगा l"
उन्होंने यह भी समझाया कि -
*" इससे निम्नलिखित पाँच सिद्धांत भी निष्कर्षित व प्रतिपादित होते हैं -*
*1.* यदि आप राष्ट्र को समृद्ध और समाज को सक्षम बनाना चाहते हैं, तो किसी भी व्यक्ति को उसकी समृद्धि से बेदखल करके गरीब को समृद्ध बनाने का क़ानून नहीं बना सकते।
*2.* जो व्यक्ति बिना कार्य किए कुछ प्राप्त करता है, तो वह अवश्य ही अधिक परिश्रम करने वाले किसी अन्य व्यक्ति के इनाम को छीन कर उसे दिया जाता है।
*3.* सरकार तब तक किसी को कोई वस्तु नहीं दे सकती जब तक वह उस वस्तु को किसी अन्य से छीन न ले।
*4.* आप सम्पदा को बाँट कर उसकी वृद्धि नहीं कर सकते।
*5.* जब किसी राष्ट्र की आधी आबादी यह समझ लेती है कि उसे कोई काम नहीं करना है, क्योंकि बाकी आधी आबादी उसकी देख-भाल जो कर रही है और बाकी आधी आबादी यह सोच कर ज्यादा अच्छा कार्य नहीं कर रही कि उसके कर्म का फल किसी दूसरे को मिलना है, तो वहीं से उस राष्ट्र के पतन और अंततोगत्वा अंत की शुरुआत हो जाती है।
जरूर पढ़ें और यदि समझ में आये तो देश हित में शेयर करें...
🙏🙏🙏
आतंकवाद
*पूरा विश्व अभी अमेरिका को जलता देख रहा है,पर आग लगाने वाले कौन हैं अपनी समझ को बढ़ाये ,ये हमारे लिए भी चेतावनी है, अगर नही सम्भले तो हमरा हश्र भी यही होने वाला है...*
-
*सिर्फ़ आतंकी-5 !!*
साल 1991 में अफ्रीका के देश सोमालिया में ग्रहयुद्ध छिड़ गया आतंकी गुट सरकार पर हावी पड़ने लगे.... भुखमरी, गरीबी, और तबाही में जीते एक देश को मज़हबी कानून पहले चाहिए थे.... 1994 आते आते सरकार ने अपना नियंत्रण खो दिया और ऐसे में मोगादिशू का एक टीचर अपने आठ बच्चों के साथ देश छोड़ भाग निकला नाम था *नूर ओमर मोहम्मद...*
नूर बेहद उच्च शिक्षित परिवार से था जिसके सभी भाई बंधु उच्च पदों पर थे......
नूर भाग के केन्या पहुंच गया और 1995 में अमेरिका.....
अमेरिका ने इन्ह सब कुछ दिया नूर को शरण के साथ ही..... नौकरी, बच्चों को अच्छी शिक्षा, बेहतरीन सुविधाएं.... नतीजा नूर के बच्चों ने भी अवसरों का खूब लाभ उठाया....
*इन्ही बच्चों में सबसे छोटी थी नूर की बेटी... इल्हान अब्दुलाही ओमर...*
इल्हान ने अमेरिका की तमाम सुविधाएं भोग उच्च शिक्षा पायी, अमेरिकी संस्थानों में उच्च पद पाए फिर राजनीति में उतर पहले एक राज्य की हाउस ऑफ रिप्रेजेंटेटिव की सदस्य बनी और फिर 2018 में US हाउस ऑफ रिप्रेजेंटेटिव के लिए चुनी गई..बोले तो वहां की सांसद.... गोरों के बाहुल्य वाले इलाके से उसे 48.5% वोट मिला.....
जानते है इस सोमालिया से अमेरिका पहुंची नंगी भूखी इल्हान अब्दुलाही ओमर को अब क्या चाहिए..... उसे अमेरिका में अपने सोमालियाई लोगों का बेरोकटोक आवागमन चाहिए, उसे हिजाब चाहिए, उसे वहाबी कानून वाली जिंदगी चाहिए....
वर्तमान में अमेरिका में फैले दंगों में सबसे बड़ा हाथ इसी महिला का है.....
ये और इसके समर्थक अफ्रीकी मु स्लि म पूरे अमेरिका को आग लगाने को आतुर हैं...
इसकी बेटी हाथ में माइक लिए दंगों का खुलेआम नेतृत्व कर रही है......
ये बदला मिला है अमेरिका को नूर ओमर मोहम्मद और उसकी आठ नंगी भूखी औलादों पर दया दिखाने का, उन्ह जीवन का हर अवसर देने का....... असिन विराथू सही कहते हैं आप कितने भी दयावान क्यों न हों पागल कुत्ते को साथ नहीं सुला सकते......
और जो मूर्ख ये गलती करते हैं उन्ह इल्हान जैसी बीमारी मिलतीं हैं.....
ये जो दर्द भरी दास्तानें सुन पढ़ तुम पिघल के टपक उठते हो न यही तुम्हारी चिता की पहली लकड़ी होती है.....
*बिच्छू को कितना भी प्यार से सहलाओ वो डंक ही मारेगा फिर वो अफ्रीकन बिच्छू हो, अरबी, हिंदुस्तानी, बांग्लादेशी, या फिर अरकान का रोहिंग्या........*
अमेरिकी राष्ट्रपति
वर्तमान अमेरिकी राष्ट्रपति ट्रम्प अपनी पत्नी के साथ पूर्व अमेरिकी राष्ट्रपति बराक ओबामा पत्नी मिसेल ओबामा से मिलने उपहार लेकर उनके निवास स्थान पर पहुँचे । श्रीमती मिसेल ओबामा ने ट्रम्प दम्पति का स्वागत किया । ट्रम्प ने मिसेल को उपहार दिया । मिसेल ने ट्रम्प का उपहार लेकर अपने पति बराक ओबामा को दिया । बराक ओबामा ने एक सेकेण्ड के झटके में उपहार को कूड़ेदान में फेंक दिया । हालिया रंगभेद हिंसा पर ट्रम्प शायद ओबामा दम्पति को अपनी सफाई पेश करने गये थे । इसे कहते हैं देश और समाज का प्रतिनिधि जो बराक ओबामा ने कर दिखाया । राष्ट्रपति पद से उपर समाज है क्योंकि इतिहास इसका साक्षी है कि एक व्यक्ति से परिवार बनता है और परिवार से समाज बनता है और समाज से गाँव व शहर बनता है और फिर राष्ट्र का निर्माण होता है । राष्ट्र के निर्माण के पश्चात पद बनते हैं । यह व्यवस्था एक व्यक्ति से ही प्रारम्भ हुई है इस व्यवस्था को बराक ओबामा जानता है । बराक ओबामा के लिए धन बड़ा नहीं है । उक्त व्यवस्था को सर्वश्रेष्ठ व्यक्ति ही समझ सकता है
मां का संकल्प
आज कोपरगाँव (महाराष्ट्र) से अपने रास्ते पर, मैंने एक बुजुर्ग दंपति को सड़क के किनारे चलते देखा। जैसा कि मेरी सामान्य आदत है, मैंने बस भिखारी दिखने वाले जोड़े से दोपहर होने के कारण भोजन के लिए कहा परंतु उन्होने मना कर दिया फिर मैंने उन्हें 100/- देना चाहा, पर वे उसे भी लेने से इंकार कर दिया, फिर मेरा अगला सवाल आप लोग ऐसे क्यों घूम रहे हैं, फिर उन्होंनें उनकी जीवनी बतानी शुरू की - उन्होंने 2200 किमी की यात्रा की और अब द्वारका में अपने घर जा रहे थे। उन्होंने बताया कि मेरी दोनों आंखें 1 साल पहले चली गई थीं। डॉक्टर ने कहा कि ऑपरेशन करना बेकार है, तब मेरी मां ने डॉक्टर से चिरौरी कर ऑपरेशन करने को तैयार किया, तब डॉ. तैयार हुए और ऑपरेशन करना पड़ा। माताजी श्री कृष्ण मंदिर गई और भगवान को संकल्प कर वचन दिया कि यदि उनके (बेटे की) आँखें वापस आती हैं, तो बेटा पैदल बालाजी और पंढरपुर जाकर फिर वापस द्वारका आएगा, इसलिये मैं माँ के वचनों के लिये पदयात्रा कर रहा हूं । फिर मैंने उनकी धर्मपत्नी के बारे में पुछा तो बोले कि वो मुझे अकेले छोड़ने को तैयार नही थी, आपके लिए रास्ते में भोजन बनाने के लिए साथ रहुंगी और साथ निकल पड़ी, मैंने शिक्षा के बारे में पुछा क्योंकि वे 25% हिंदी और 75% अंग्रेजी बोल रहे थे । मेरी बुद्धि सुनकर सुन्न हो गई और मैं दंग रह गया उन्होने लंदन स्थित ऑक्सफोर्ड यूनिवर्सिटी से एस्ट्रोनॉमी में उन्होंने 7 साल की पीएचडी की है और उनकी पत्नी ने लंदन में साइकोलॉजी में पीएचडी की है ( इतना सीखने के बाद भी उनके चेहरे पर गर्व नहीं है, नही तो अपने यहाँ 10'वीं फैल भी छाती फुलाकर चलता है ), इतना ही नही वी. रंगराजन ( गवर्नर ) और कल्पना चावला के साथ इनका एक कामकाजी और दोस्ती का रिश्ता था और वे अपनी मासिक पेंशन एक अंधे ट्रस्ट को देते हैं। वर्तमान में, वे सोशल मीडिया से बहुत दूर रहते हैं। सड़क पर जाने वाले हर जोड़े भिखारी होते हैं, *ऐसा नही है* ।
कोई बेटा माँ के वचन के लिए, भगवान राम बनने को तैयार होता हैं और कोई अपने पति के साथ सीता भी । इस कलियुग में आज मैं जिन लोगों से मिला, मैं उन्हें राम सीता ही समझता हूँ।
सड़क पर खड़े रहते हुए लगभग 1 घंटे तक उनसे बातचीत की। ऐसे गहन विचारों ने पूरे मन को सुन्न कर दिया। अहंकार दूर हो गया । और मुझे लगा कि हम झूठे ढोंग में जी रहे हैं। उस व्यक्ति के बोलने की सादगी देखकर, ऐसा लगा कि हम इस दुनिया में शून्य हैं। मैं इस पैदल यात्रा को देखकर चकित था। यात्रा के तीन महीने हो चुके हैं और घर पहुंचने में एक और महीना लगेगा।
उनका नाम -
डॉ. देव उपाध्याय और डॉ. सरोज उपाध्याय
लेख-प्रमोद आसन
12 જૂન, 2020
*ભારતમાં વિશિષ્ટ ગામડાઓ
*01. શનિ શિગ્નાપુર, મહારાષ્ટ્ર.*
આખા ગામના બધા મકાનો દરવાજા વિના છે.
પોલીસ સ્ટેશન પણ નહીં.
ચોરીઓ નહીં.
*02. શેટફલ, મહારાષ્ટ્ર.*
ગામના લોકો તેમના પરિવારના સભ્યો તરીકે દરેક પરિવારમાં સાપ ધરાવે છે. સાપ પાળે છે!
*03. હાઇવર બઝાર, મહારાષ્ટ્ર.*
ભારતમાં શ્રીમંત ગામ.
60 કરોડપતિ.
કોઈ ગરીબ નથી
સૌથી વધુ જીડીપી.
*04. પાનસારી, ગુજરાત.*
સૌથી વધુ આધુનિક ગામ.
સીસીટીવી અને WI-Fl વાળા તમામ ગૃહો.
બધી સ્ટ્રીટ લાઇટ, સોલર પાવર્ડ છે.
*05. જામબર, ગુજરાત.*
બધા ગામલોકો ભારતીય છે હજી પણ બધા આફ્રિકનો જેવો દેખાય છે.
આફ્રિકન ગામ તરીકે હુલામણું નામ.
*06. કુલ્ધારા, રાજસ્થાન.*
ભૂતિયા ગામ.
ત્યાં કોઈ રહેતું નથી.
ગામલોકો વગરનું ગામ
બધા ગૃહો ત્યજી દેવાયા છે.
*07. કોડિની, કેરેલા.*
જોડિયા બાળકોનું ગામ
400 થી વધુ જોડિયા બાળકો.
*08. મટ્ટુર, કર્ણાટક.*
100% સંસ્કૃત બોલતું ગામ, તેઓ હંમેશા સંસ્કૃતમાં એકબીજા સાથે વાતચીત કરે છે..
*09. બરવાન કાલા, બિહાર.*
સ્નાતકનું ગામ.
છેલ્લા 50 વર્ષથી કોઈના લગ્ન જ નથી થયા.!
*10. મેવાલિનોંગ, મેઘાલય.*
એશિયાનું સૌથી સ્વચ્છ ગામ.
નાના ખડક પર એક સુંદર બેલેન્સિંગ વાળો વિશાળ રોક પણ.
*11. રોંગડોઇ, આસામ.*
ગ્રામજનોની માન્યતા પ્રમાણે, વરસાદ મેળવવા માટે દર વર્ષે દેડકા ના લગ્ન ગોઠવવામાં આવે છે.!
*12 .કોરલાઇ ગામ, રાયગઢ, મહારાષ્ટ્ર.*
એકમાત્ર ગામ જેમાં તમામ ગ્રામજનો પોર્ટુગીઝ ભાષા બોલે છે.
આપણામાંના ઘણાને આ સ્થાનોની આ અનોખી બાબતો ખબર નથી ... !! તો શેર કરતા રહો ...! 🙏🏼🙏🏼🌺🙏🏼🙏🏼
2 જૂન, 2020
भारतीय फुटबॉल टीम (bhartiya football team)
नीचे की तस्वीर 1948 में लंदन ओलिंपिक खेल रही भारतीय फुटबॉल टीम की है।
– आजाद भारत की फुटबॉल टीम के पास इतने पै वसे नहीं थे कि जूते खरीद सकें।
– कुछ खिलाड़ी जुराबें (socks) पहनकर खेलते थे और बाकी नंगे पांव।
– यह वो समय था जब प्रधानमंत्री नेहरू के परिवार के कपड़े ड्राईक्लीन होने पेरिस जाते थे।
– पहले मैच में भारत ने फ्रांस को 1-1 से बराबर रखा। आखिरी मिनट में गोल से भारत हार गया।
– शानदार खेल के लिए भारतीय खिलाड़ियों को दर्शकों ने Standing Ovation दिया था।
– इसके बाद टीम ने 1950 में ब्राजील में फीफा वर्ल्ड कप फुटबॉल के लिए क्वालीफाई किया।
– लेकिन आखिरी वक्त में टीम को भेजने से मना कर दिया गया।
– देश को बताया गया कि फीफा ने नंगे पांव (Barefoot) फुटबॉल खेलने पर पाबंदी लगा दी है।
– आयोजकों को बताया गया कि भारत गरीब देश हैं, वहां तक आने के पैसे हमारे पास नहीं।
– फीफा ने कहा कि वो चाहते हैं कि भारत जैसी प्रतिभावान (Talented) टीम वर्ल्ड कप में आए।
– उन्होंने सभी भारतीय खिलाड़ियों के आने-जाने और ठहरने का खर्चा उठाने का एलान किया।
– लेकिन नेहरूजी की सरकार ने टीम नहीं भेजी। (तब एसोसिएशन सरकार के तहत था)
– वर्ल्ड कप की तैयारी कर रही टीम का मनोबल बुरी तरह से टूट गया।
– तब से आज तक भारत कभी भी फीफा वर्ल्ड कप के लिए क्वालीफाई नहीं कर सका।
– उसके बाद भी फुटबॉल टीम के खिलाड़ियों को जूते नहीं दिए गए।
– उस दौर में भारतीय टीम के कैप्टन शैलेंद्रनाथ मन्ना वर्ल्ड के टॉप-10 कप्तानों में से एक थे।
– कुछ साल बाद उन्होंने भारतीय फुटबॉल टीम के साथ हुए इस धोखे की कहानी बता दी।
– आज भारत में 7 मेन फुटबॉल स्टेडियमों में से 3 के नाम चाचाजी नेहरू के नाम पर हैं।
– एक स्टेडियम चाचाजी की बेटी इंदिरा गांधी के नाम पर है।
– भारत में जब फीफा का अंडर-17 वर्ल्ड कप हुआ तो विदेशी खिलाड़ियों ने समझा कि जवाहरलाल नेहरू शायद भारत के ग्रेटेस्ट फुटबॉलर होंगे।
– आज 70 साल बाद देश के असली ग्रेटेस्ट फुटबॉलर शैलेंद्रनाथ मन्ना को कोई नहीं जानता।!👍
1 મે, 2020
अगर आप घर पर परिवार के साथ हैं तो अपने बेटे एवं बेटी को अपने पोते एवं पोती को यह सब सिखाएं क्योंकि उन्हें हिंदू धर्म के विषय में ज्ञान होगा
××××××××01
××××
*दो लिंग :* नर और नारी ।
*दो पक्ष :* शुक्ल पक्ष और कृष्ण पक्ष।
*दो पूजा :* वैदिकी और तांत्रिकी (पुराणोक्त)।
*दो अयन :* उत्तरायन और दक्षिणायन।
*xxxxxxxxxx 02 xxxxxxxxxx*
*तीन देव :* ब्रह्मा, विष्णु, शंकर।
*तीन देवियाँ :* महा सरस्वती, महा लक्ष्मी, महा गौरी।
*तीन लोक :* पृथ्वी, आकाश, पाताल।
*तीन गुण :* सत्वगुण, रजोगुण, तमोगुण।
*तीन स्थिति :* ठोस, द्रव, गैस ।
*तीन स्तर :* प्रारंभ, मध्य, अंत।
*तीन पड़ाव :* बचपन, जवानी, बुढ़ापा।
*तीन रचनाएँ :* देव, दानव, मानव।
*तीन अवस्था :* जागृत, मृत, बेहोशी।
*तीन काल :* भूत, भविष्य, वर्तमान।
*तीन नाड़ी :* इडा, पिंगला, सुषुम्ना।
*तीन संध्या :* प्रात:, मध्याह्न, सायं।
*तीन शक्ति :* इच्छाशक्ति, ज्ञानशक्ति, क्रियाशक्ति।
*xxxxxxxxxx 03 xxxxxxxxxx*
*चार धाम :* बद्रीनाथ, जगन्नाथ पुरी, रामेश्वरम्, द्वारका।
*चार मुनि :* सनत, सनातन, सनंद, सनत कुमार।
*चार वर्ण :* ब्राह्मण, क्षत्रिय, वैश्य, शूद्र।
*चार निति :* साम, दाम, दंड, भेद।
*चार वेद :* सामवेद, ॠग्वेद, यजुर्वेद, अथर्ववेद।
*चार स्त्री :* माता, पत्नी, बहन, पुत्री।
*चार युग :* सतयुग, त्रेतायुग, द्वापर युग, कलयुग।
*चार समय :* सुबह,दोपहर, शाम, रात।
*चार अप्सरा :* उर्वशी, रंभा, मेनका, तिलोत्तमा।
*चार गुरु :* माता, पिता, शिक्षक, आध्यात्मिक गुरु।
*चार प्राणी :* जलचर, थलचर, नभचर, उभयचर।
*चार जीव :* अण्डज, पिंडज, स्वेदज, उद्भिज।
*चार वाणी :* ओम्कार्, अकार्, उकार, मकार्।
*चार आश्रम :* ब्रह्मचर्य, ग्रहस्थ, वानप्रस्थ, सन्यास।
*चार भोज्य :* खाद्य, पेय, लेह्य, चोष्य।
*चार पुरुषार्थ :* धर्म, अर्थ, काम, मोक्ष।
*चार वाद्य :* तत्, सुषिर, अवनद्व, घन।
*xxxxxxxxxx 04 xxxxxxxxxx*
*पाँच तत्व :* पृथ्वी, आकाश, अग्नि, जल, वायु।
*पाँच देवता :* गणेश, दुर्गा, विष्णु, शंकर, सुर्य।
*पाँच ज्ञानेन्द्रियाँ :* आँख, नाक, कान, जीभ, त्वचा।
*पाँच कर्म :* रस, रुप, गंध, स्पर्श, ध्वनि।
*पाँच उंगलियां :* अँगूठा, तर्जनी, मध्यमा, अनामिका, कनिष्ठा।
*पाँच पूजा उपचार :* गंध, पुष्प, धूप, दीप, नैवेद्य।
*पाँच अमृत :* दूध, दही, घी, शहद, शक्कर।
*पाँच प्रेत :* भूत, पिशाच, वैताल, कुष्मांड, ब्रह्मराक्षस।
*पाँच स्वाद :* मीठा, चर्खा, खट्टा, खारा, कड़वा।
*पाँच वायु :* प्राण, अपान, व्यान, उदान, समान।
*पाँच इन्द्रियाँ :* आँख, नाक, कान, जीभ, त्वचा, मन।
*पाँच वटवृक्ष :* सिद्धवट (उज्जैन), अक्षयवट (Prayagraj), बोधिवट (बोधगया), वंशीवट (वृंदावन), साक्षीवट (गया)।
*पाँच पत्ते :* आम, पीपल, बरगद, गुलर, अशोक।
*पाँच कन्या :* अहिल्या, तारा, मंदोदरी, कुंती, द्रौपदी।
*xxxxxxxxxx 05 xxxxxxxx
*छ: ॠतु :* शीत, ग्रीष्म, वर्षा, शरद, बसंत, शिशिर।
*छ: ज्ञान के अंग :* शिक्षा, कल्प, व्याकरण, निरुक्त, छन्द, ज्योतिष।
*छ: कर्म :* देवपूजा, गुरु उपासना, स्वाध्याय, संयम, तप, दान।
*छ: दोष :* काम, क्रोध, मद (घमंड), लोभ (लालच), मोह, आलस्य।
*xxxxxxxxxx 06 xxxxxxxxxx*
*सात छंद :* गायत्री, उष्णिक, अनुष्टुप, वृहती, पंक्ति, त्रिष्टुप, जगती।
सात स्वर : सा, रे, ग, म, प, ध, नि।
*सात सुर :* षडज्, ॠषभ्, गांधार, मध्यम, पंचम, धैवत, निषाद।
*सात चक्र :* सहस्त्रार, आज्ञा, विशुद्ध, अनाहत, मणिपुर, स्वाधिष्ठान, मूलाधार।
*सात वार :* रवि, सोम, मंगल, बुध, गुरु, शुक्र, शनि।
*सात मिट्टी :* गौशाला, घुड़साल, हाथीसाल, राजद्वार, बाम्बी की मिट्टी, नदी संगम, तालाब।
*सात महाद्वीप :* जम्बुद्वीप (एशिया), प्लक्षद्वीप, शाल्मलीद्वीप, कुशद्वीप, क्रौंचद्वीप, शाकद्वीप, पुष्करद्वीप।
*सात ॠषि :* वशिष्ठ, कश्यप, अत्रि, जमदग्नि, गौतम, विश्वामित्र, भारद्वाज।
*सात धातु (शारीरिक) :* रस, रक्त, मांस, मेद, अस्थि, मज्जा, वीर्य।
*सात रंग :* बैंगनी, जामुनी, नीला, हरा, पीला, नारंगी, लाल।
*सात पाताल :* अतल, वितल, सुतल, तलातल, महातल, रसातल, पाताल।
*सात पुरी :* मथुरा, हरिद्वार, काशी, अयोध्या, उज्जैन, द्वारका, काञ्ची।
*सात धान्य :* गेहूँ, चना, चांवल, जौ मूँग,उड़द, बाजरा।
*xxxxxxxxxx 07 xxxxxxxxxx*
*आठ मातृका :* ब्राह्मी, वैष्णवी, माहेश्वरी, कौमारी, ऐन्द्री, वाराही, नारसिंही, चामुंडा।
*आठ लक्ष्मी :* आदिलक्ष्मी, धनलक्ष्मी, धान्यलक्ष्मी, गजलक्ष्मी, संतानलक्ष्मी, वीरलक्ष्मी, विजयलक्ष्मी, विद्यालक्ष्मी।
*आठ वसु :* अप (अह:/अयज), ध्रुव, सोम, धर, अनिल, अनल, प्रत्युष, प्रभास।
*आठ सिद्धि :* अणिमा, महिमा, गरिमा, लघिमा, प्राप्ति, प्राकाम्य, ईशित्व, वशित्व।
*आठ धातु :* सोना, चांदी, तांबा, सीसा जस्ता, टिन, लोहा, पारा।
*xxxxxxxxxx 08 xxxxxxxxxx*
*नवदुर्गा :* शैलपुत्री, ब्रह्मचारिणी, चन्द्रघंटा, कुष्मांडा, स्कन्दमाता, कात्यायनी, कालरात्रि, महागौरी, सिद्धिदात्री।
*नवग्रह :* सुर्य, चन्द्रमा, मंगल, बुध, गुरु, शुक्र, शनि, राहु, केतु।
*नवरत्न :* हीरा, पन्ना, मोती, माणिक, मूंगा, पुखराज, नीलम, गोमेद, लहसुनिया।
*नवनिधि :* पद्मनिधि, महापद्मनिधि, नीलनिधि, मुकुंदनिधि, नंदनिधि, मकरनिधि, कच्छपनिधि, शंखनिधि, खर्व/मिश्र निधि।
*xxxxxxxxxx 09 xxxxxxxxxx*
*दस महाविद्या :* काली, तारा, षोडशी, भुवनेश्वरी, भैरवी, छिन्नमस्तिका, धूमावती, बगलामुखी, मातंगी, कमला।
*दस दिशाएँ :* पूर्व, पश्चिम, उत्तर, दक्षिण, आग्नेय, नैॠत्य, वायव्य, ईशान, ऊपर, नीचे।
*दस दिक्पाल :* इन्द्र, अग्नि, यमराज, नैॠिति, वरुण, वायुदेव, कुबेर, ईशान, ब्रह्मा, अनंत।
*दस अवतार (विष्णुजी) :* मत्स्य, कच्छप, वाराह, नृसिंह, वामन, परशुराम, राम, कृष्ण, बुद्ध, कल्कि।
*दस सती :* सावित्री, अनुसुइया, मंदोदरी, तुलसी, द्रौपदी, गांधारी, सीता, दमयन्ती, सुलक्षणा, अरुंधती। 🕉 *नोट : कृपया उपर्युक्त पोस्ट को बच्चो को कण्ठस्थ करा दे। इससे घर में भारतीय संस्कृति जीवित रहेगी।* 🍁🍁
*जय श्रीराम*💐🙏
22 એપ્રિલ, 2020
રમતા પત્તાંના કાર્ડ્સ વિશે રસપ્રદ માહિતી
*મારા વ્હાલાં હિતેચ્છુ મિત્રો હાલમાં આ પરિસ્થિતી માં ધણા લોકો સમય પસાર કરવા ઘરમાં પત્તાં રમતાં હોય છે તો બાવન પત્તાં કેમ છે તે જાણો....*
️ ➡️♦️♠️♥️♣️ ️⬅️
*રમતા પત્તાંના કાર્ડ્સ વિશે રસપ્રદ માહિતી.*
*શું તમે જાણો છો કે કેલેન્ડર માં વરસના કેટલા અઠવાડિયા છે?*
*# એક વર્ષમાં 52 અઠવાડિયા હોય છે.*
*પતા પણ 52 છે.*
*# એક વર્ષમાં ચાર હંગામી ઋતુઓ હોય છે (શરદ, વસંત,પાનખર,શિશિર ).*
*#પતા માં 4 કલર પણ હોય છે (કાળી ♠️, લાલ ❤️, ફુલ્લી ♣️, ચરકટ ♦️)*
*# દરેક સીઝનમાં(ઋતુમાં) 13 અઠવાડિયા હોય છે.*
*દરેક કલરમા 13 પતા હોય છે*
*(1,2,3,4,5,6,7,8,9,10,11 ગુલામો, 12 રાણીઓ, 13 રાજા)*
*# એક વર્ષમાં 12 મહિના હોય છે.*
*પતા માં 12 ચિત્ર પતાઓ (ગુલામ, રાણી, રાજાx4 કલર) શામેલ*
*# લાલ પતા ઓ માં દિવસ હોય છે, જ્યારે કાળા પતા ઓ માં રાત દર્શાવે છે.*
*# 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10 + 11 + 12 + 13 = 91 ને 4 થી ગુણાકાર થાય તો 91x4 = 364 અને જોકર એક મેળવે છે.= 365 એક વર્ષ નાં દિવસ*
*# શું તે માત્ર સંયોગ છે કે ઊંડી બુદ્ધિમત્તા.*
*# થોડી વધુ મજા...*
*એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, જેક, રાણી, રાજાના અક્ષરોની સંખ્યા ગણો તો બાવન થાય છે*
*#SPADE કાળી ♠️ :- ખેડાણ / ફરજ બતાવે છે.*
*#HEART બદામ ❤️ :- પાક / પ્રેમ રજૂ કરે છે.*
*#LEAF ફુલ્લી ♣️: - વધારો / વૃદ્ધિ બતાવે છે.*
*# DIAMOND ચરકટ ♦️: - પાક / મિલકત બતાવે છે.*
*# કેટલીકવાર ત્યાં 2 જોકરો હોય છે જે લીપ વર્ષ સૂચવે છે.*
*# તો મિત્રો, પત્તા એ માત્ર રમત જ નહીં પરંતુ તેની પાછળનું નક્કર અંકજ્ઞાન દર્શન છે.*
️ ️ ️ ➡️ ♠️ ❤️ ♣️ ♦️ ⬅️
🙏🏻 ✅ 👌🏽 😷 😌
સાવચેત રહો, ઘરે રહો, સુખી રહો. 🙏🏼
19 માર્ચ, 2020
गर्मी से बचने के लिए कार पर चढा दी गोबर कि परत
मध्यप्रदेश के साथ ही देश के अधिकांश हिस्से में भीषण गर्मी का प्रकोप चल रहा है। इससे बचने के लिए हर व्यक्ति अलग – अलग प्रयास कर रहा है, लेकिन गुजरात की एक महिला ने गर्मी से बचने के लिए एक अनूठा प्रयोग किया है और यह प्रयोग भी सिर्फ़ घर में ही नहीं बल्कि अपनी कार में भी किया है
गुजरात के अहमदाबाद की निवासी सेजल शाह ने एक अनूठा प्रयोग यह किया है कि जब सब कुछ करने के बाद भी गर्मी से निजात नहीं मिल पा रही थी तो उन्होंने गर्मी को मात देने के लिए अपनी पूरी कार को गोबर से लेप लगा दिया और पूरी कर को गोबर से ढक दिया। श्रीमती शाह का कहना हे कि “गर्मी असहनीय हो रही थी। मैंने अपने घर में फर्श के लिए गोबर का इस्तेमाल किया है और उस अनुभव से मैंने अपनी कार के साथ कुछ करने की सोची। “
14 માર્ચ, 2020
saraswati sadhana yojana for Eligibility
- Candidate should be an Indian National
- Girl must be from SC, ST or OBC category
- Girl child must be below 9th grade
- Girl must be from Below Poverty Line
- gujarat saraswati sadhana yojana 2019 Documents Required
- Aadhar Card (Girl’s, Father’s)
- BPL card
- Income Certificate
- Previous Years education pass mark sheet
- Caste Certificate
- Birth Certificate
- Rs.1,20000/- for rural areas.
- Rs.1,50000/- for urban areas.
saraswati sadhana yojana gujarat|Free Bicycle Scheme applyclick here
11 માર્ચ, 2020
સામાન્ય જ્ઞાન ક્વિઝ
⚕️ અંગો 💉 સંકળાયેલ રોગ 💊
👁️🗨️ આંખ 👉 ટ્રેકોમા, ગ્લુકોમા
☣️ દાંત 👉 પાયોરિયા
⭕ ગળું 👉 ડીપ્થેરિયા, ગોઈટર
👻 ફેફસા 👉 અસ્થમા, ન્યુમોનિયા, T.B
☢️ યકૃત 👉 કમળો
⚠️ ચામડી👉 હરપીસ
☯️ બરોળ 👉 મેલેરિયા
♻️ આંતરડા 👉 ટાઈફોઈડ
🙇 મગજ 👉 મેનેન્જાઈટીસ
🗣️ શ્વસનતંત્ર 👉 ફ્લુ
👻 Phrasal 😇 Verbs 📢
🔸 Add up 👉 નો સરવાળો કરવો
🔹 Back up 👉 ટેકો આપવો
🔸 Blow up 👉 ફુલાવવું
🔹 Bring up 👉 ઉછેરવું
🔸 Catch up 👉 પહોંચી વળવું
🔹 Dig up 👉 ખાડો ખોદવો
🔸 End up 👉 અંત લાવવો
🔹 Fix up 👉 ગોઠવવું
🔸 Get up 👉 ઉઠવું
🔹 Give up 👉 છોડી દેવું
🔸 Hold up 👉 મોડું કરવું
🔹 Mix up 👉 ગોટાળો કરવો
🔸 Pull up 👉 અટકવું,અટકાવવું
🔹 Put up 👉 ઉભું કરવું
🔸 Set up 👉 સ્થાપવું
🔹 Take up 👉 ઊંચકવું
🔸 Turn up 👉 આવી પહોંચવું
👻 Phrasal 😇 Verbs 📢
🔴 Call on 👉 મુલાકાત લેવી
🔵 Carry on 👉 ચાલુ રાખવું
⚫ Get on 👉 પ્રગતિ કરવી
⚪ Hold on 👉 પકડી રાખવું
⚫ Keep on 👉 મંડ્યા રહેવું
🔵 Put on 👉 પહેરવું
🔴 Turn on 👉 પ્રવાહ ચાલુ કરજો
👊 Just 👉 4️⃣ 👈 G.K 👊
1. સરપંચ, તલાટી, તાલુકા વિકાસ અધિ-
કારી, તાલુકા- જિલ્લા પ્રમુખ વગેરેને પ્રશંસનીય કામગીરી બદલ કયો એવોર્ડ આપવામાં આવે છે ?
🔴 ગુજરાત ગ્રામોત્થાન એવોર્ડ
2. ' મને એ જોઈને હસવું હજારોવાર આવે છે, પ્રભુ ! તારાં બનાવેલા આજે તને
બનાવે છે !' - ના રચિયતા કોણ...?
🔵 હરજી લવજી દામાણી
3. ગુજરાતમાં સૌપ્રથમ ક્યાં શહેરમાં શહીદ ભગતસિંહની એકમાત્ર પ્રતિમા
મૂકવામાં આવી હતી ?
🔴 વડોદરા
4. સયાજીરાવ ગાયકવાડે સૌપ્રથમ ક્યાં
સ્થળે મફત અને ફરજિયાત શિક્ષણનો
પ્રયોગ કર્યો હતો ?
🔵 અમરેલી
5. " હડપ્પા " નો અર્થ.... ?
👉 શિવનું ભોજન
6. ' ભારતરત્ન ' અને ' નિશાન-એ-પાક ' એવોર્ડથી સન્માનિત એવા વડાપ્રધાન...
👉 મોરારજી દેસાઈ
7. ભારતના સૌથી જૂના પ્રાણીસંગ્રહલય
સક્કરબાગ ની સ્થાપના ક્યારે થઈ હતી ?
🔵 ઈ.સ. 1863
8. વિરમગામ જંકશન પર લેવાતી જકાત-
બારી વિશે ગાંધીજીને કોણે માહિતગાર કર્યા હતા ?
🔴 મોતીલાલ દરજી
9. ' અડી-કડી ની વાવ ' ગુજરાતનાં ક્યાં
શહેરમાં આવેલી છે ?
🔵 જૂનાગઢ
10. ' વિચારપ્રધાન કવિતા એ જ
દ્વિજોત્તમજાતિની કવિતા છે ' આ
સિદ્ધાંત કોણે આપ્યો ?
🔴 બળવંતરાય ઠાકોર
💥 ફુલફોર્મ💥
🕞 AD:- એન્નો ડોમેની = ઈ. સ. (ઈસુના જન્મ પછી )
🕰 BC:- બીફોર ક્રાઈસ્ટ = ઈ. સ. પૂર્વે (ઈસુના જન્મ પહેલા )
⏰ PM :- પોસ્ટ મેરિડિયમ (બપોર પછીનો સમય )
⏰ AM :- એન્ટિ મેરિડિયમ (મધ્યાહ્ન પહેલાનો સમય )
📟 GMT :-ગ્રિનીચ મીન ટાઈમ
📫 GPO :- જનરલ પોસ્ટ ઓફિસ
📄 GR :- ગવર્નમેન્ટ રિઝોલ્યુશન
📟 PIN :- પોસ્ટલ ઈન્ડેક્ષ નંબર
☎️ STD :- સબસ્ક્રાઇબર્સ ટ્રંક ડાયલિંગ
💳 PAN :- પરમેનન્ટ એકાઉન્ટ નંબર
🚌 BRTS :- બસ રેપિડ ટ્રાન્ઝિસ્ટ સિસ્ટમ
👮♂️ CBI :- સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન
🇧🇲 EU :- યુરોપીય યુનિયન
📄 FIR :- ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ
🚍 TA :- ટ્રાવેલિંગ એલાઉન્સ
👨✈️ DIG :- ડેપ્યુટી ઇન્સપેક્ટર જનરલ
👮♂️ CID :- ક્રિમીનલ ઇન્વેસ્ટીગેશન ડિપાર્ટમેન્ટ
📀 CD :- કોમપેક્ટ ડિસ્ક
💿 DVD :- ડિજિટલ વર્સેટાઈલ ડિસ્ક
📡 RADAR :- રેડિયો ડિટકેટિંગ એન્ડ રેંજિંગ
💉 BDS :- બેચલર ઓફ ડેન્ટલ સર્જરી
9 માર્ચ, 2020
જિંદગી જીવો છેક સુધી.....
*સચિન તેંડુલકર દસમા ધોરણમાં નાપાસ થયા હતા અને આજે મહારાષ્ટ્ર બોર્ડના દશમાં ધોરણમાં સચિન ઉપર એક પાઠ ભણવામાં આવે છે..*
*અમિતાભ બચ્ચન રેડીયો ની પરીક્ષામાં ફેઈલ થયા હતા અને આજે આખી દુનિયા બચ્ચનસાહેબના અવાજ ઉપર ફીદા છે..*
પૂજ્ય મોરારીબાપુ દશમામાં ત્રણ વખત નાપાસ થયા હતા પરંતુ આજે ત્રણ વખત પીએચ.ડી. કરેલા લોકો પણ પૂજ્ય બાપુને નવ-નવ દિવસ સુધી પલાઠીવાળીને સાંભળે છે.
પ્રમુખસ્વામી મહારાજે ધોરણ:૬ સુધી અભ્યાસ કરેલો છતાંયે વિશ્વમાં હિન્દુ ધર્મનો પ્રચાર અને પ્રસાર કરતા હજારો મંદિરો તથા સ્કૂલ- હોસ્પિટલ નુ નિર્માણ કર્યું.
મહાત્મા ગાંધી, આલ્બર્ટ આઈન્સ્ટાઈન, વિન્સ્ટન ચર્ચિલ, બિલ ગેટ્સ, ધીરુભાઈ અંબાણી વગેરે મહાનુભાવો પણ નાપાસ થયા હતા અથવા ઓછા માર્ક્સ લાવ્યા હતા.
એનો મતલબ એવો નથી કે નાપાસ થાય એજ સફળ થાય પરંતુ નાપાસ થયા પછી પણ સફળ થઈ શકાય છે.
શરત એટલી કે જીવતા રહેવું જોઈએ !
*માટે, કદાચ ઓછા ટકા આવે કે નાપાસ થાવ તો પણ આપઘાત કરવાનું તો સપનામાં પણ ન વિચારશો. ઉપરવાળાએ જિંદગી જીવવા માટે આપી છે, મરવા માટે નથી આપી..*
જે વિદ્યાર્થીઓને આપઘાત કરવાનો વિચાર આવે એ લોકોએ રસોડાના બારણાં પાછળ સંતાઈને કામ કરતી પોતાની માતાના ચહેરા સામે ધારી-ધારીને જોયા કરવું અને પોતાની જાતને પૂછવું કે કોણ મોટું : તને ૯-૯ મહિના ઉદરમાં રાખી મોતની સામે બાથ ભીડી તને જન્મ આપનાર અને આટલો મોટો કરનાર તારી માં મહત્વની છે કે તારું પરિણામ ?
જો હું આત્મહત્યા કરીશ તો મારી વહાલી માં પર શી વીતશે ?
પંખે લટકાયેલો નિષ્પ્રાણ દેહ જયારે જનેતા જોશે ત્યારે એની શુ હાલત થશે ?
તમે બોર્ડમાં સારા માર્ક્સ લાવશો તો તમારા માબાપને અવશ્ય ગૌરવ થશે પણ તમે ઓછા ટકા લાવશો કે નાપાસ થશો તો તમારા માબાપનું માથું શરમથી ઝૂકી જશે એવો ભ્રમ મગજમાંથી કાઢી નાખજો.
મોટા ભાગના આપઘાત "સમાજમાં આપણી શું આબરૂ રહેશે" એવી ખોટી બીક ના લીધે જ થતા હોય છે.
માટે, વિદ્યાર્થી ભાઈ-બહેનો ખુબ મહેનત કરો. મહેનત કરવામાં આળસ ન કરવી. પરીક્ષા આપ્યા પછી જે પરિણામ આવે એને સહર્ષ સ્વીકારતા શીખવું !
*....બને તેટલો વધારે મેસેજ ફોરવર્ડ કરો જેથી કોક બાળક ખોટું પગલું ભરતા રોકાઈ ને આત્મવિશ્વાસ દ્વારા જીંદગી માં સફળ થાય અને જીંદગી ટૂંકાવવા પહેલા વિચાર કરે..*
🙏🙏
3 માર્ચ, 2020
આયુર્વેદ અપનાવી લાબું જીવન જીવો
*વાચીને બીજાને મોકલો. ઉનાળામાં સ્વાસ્થ્યની રક્ષા માટે કુદરતી ગરમ પદાર્થોનો નિષેધ કરવો અને કુદરતી ઠંડા પદાર્થોનું સેવન કરવું*
તો ઓળખી લો:-
કલિંગર - ઠંડું
સફરજન - ઠંડું
ચીકુ - ઠંડું
લિંબુ - ઠંડું
કાંદા - ઠંડા
કાકડી - ઠંડી
પાલક - ઠંડી
કાચા ટમેટાં - ઠંડા
ગાજર - ઠંડા
મૂળા -ઠંડા
કોબીજ - ઠંડી
કોથમીર - ઠંડી
ફુદીનો - ઠંડો
ભીંડો - ઠંડો
સરગવો બાફેલો - ઠંડો
બીટ - ઠંડુ
એલચી - ઠંડી
વરિયાળી - ઠંડી
આદુ - ઠંડું
દાડમ - ઠંડું
શેરડી રસ - ઠંડો(વિના બરફ)
સંતરા - ગરમ
કેરી ખાકટી - ગરમ
બટાકા - ગરમ
કારેલા - ગરમ
મરચું - ગરમ
મકાઈ - ગરમ
મેથી - ગરમ
રિંગણા - ગરમ
ગુવાર - ગરમ
પપૈયુ - ગરમ
અનાનસ - ગરમ
મધ - ગરમ
લીલું નારિયેળ - ઠંડું
પાકી કેરી (દુધ સાથે) - ઠંડી
પંચામૃત - ઠંડું
મીઠું - ઠંડું
મગનીદાળ - ઠંડી
તુવેરદાળ - ગરમ
ચણાદાળ - ગરમ
ગોળ - ગરમ
તલ - ગરમ
બાજરી - ગરમ
નાચણી - ગરમ
હળદર - ગરમ
ચહા - ગરમ
કૉફી - ઠંડી
જુવાર - ઠંડી
પનીર - ગરમ
સૉફ્ટડ્રીંક - ગરમ
કાજુ બદામ - ગરમ
અખરોટ ખજૂર - ગરમ
શીંગદાણા - ગરમ
આઇસક્રીમ - ગરમ
શિખંડ - ગરમ
ફ્રીજનું પાણી - ગરમ
માટલાનું પાણી - ઠંડું
ભાંગ - ઠંડી
તુલસી - ઠંડી
નીરો - ઠંડો (ઊત્તમ)
તુલસીનાં બીજ - ઠંડા (ઊત્તમ)
તકમરિયા - ઠંડા (ઊત્તમ)
એરંડા તેલ - અતિ ઠંડું
દહીંછાશ - ઠંડા(વિના બરફ)
ઘી દુધ - ઠંડા(વિના બરફ)
પાઉં બિસ્કૂટ -ગરમ
*નૈસર્ગિક રીતે ઠંડા પદાર્થ ઉનાળામાં આરોગવાથી ગરમીથી થનાર ત્રાસથી શરીરનો બચાવ થાય છે*
*કાકડી,* - તબિયત કરે ફાંકડી
*બીટ* - શરીરને રાખે ફિટ
*ગાજર* - તંદુરસ્તી હાજર
*મગ* - સારા ચાલે પગ
*મેગી* - ખરાબ કરે લેંગી
*ઘઉં* - વજન વધારે બહુ
*ભાત* - બુદ્ધિને આપે સાથ
*સૂકા મરચા* - કરાવે વધારે ખર્ચા
*દહીં* - જ્યાદા ઘુમાકે ખાઓ તો સહી
*ખજૂર* - શક્તિ હાજરાહજૂર
*દાડમ* - કરે મડદાંને બેઠું તેવી શક્તિ
*જાંબુ* - જીવન કરે નિરોગીને લાબું
*જામફળ* - એટલે મજાનું ફળ
*નારીયેળ* - એટલે ધરતીમાતાનું ધાવણ
*દૂધી* - કરે લોહીની શુદ્ધિ
*કારેલા* - ના ઉતરવાદે ડાયાબિટીસના રેલા
*તલ ને દેશી ગોળ* - આરોગ્યને મળે બળ
*કાચું* - એટલું સાચુને રંધાયેલું એટલું ગંધાયેલું*
*લાલ ટમેટા* - જેવા થવું હોય તો લાલ ટમેટા ખાજો
*આદુ* - નો જાદુ
*ડબલફિલ્ટર તેલ* - કરાવે બીમારીના ખેલ
*મધ* - દુઃખોનો કરે વધ
*ગુટખા* - બીમારીના ઝટકા
*શરાબ* - જીવન કરે ખરાબ
*ઈંડુ* - તબિયતનું મીંડું
*દેશી ગોળ ને ચણા* - શક્તિ વધારે ઘણા
*બપોરે ખાધા પછી છાસ* - પછી થાય હાશ
*હરડે* - બધા રોગને મરડે
*ત્રિફળાી ફાકી* - રોગ જાય થાકી
*સંચળ* - શરીર રાખે ચંચળ
*મકાઈના રોટલા* - શક્તિના પોટલા
*ભજીયા* - કરે પેટના કજિયા
*રોજ ખાય પકોડી* - હાલત થાય કફોડી
*પાઉને પીઝા* - બીમારીના વિઝા
*દેશી ગોળનો શીરો* - આરોગ્યનો હીરો
-----------------------------------------------------
-----------------------------------------------------
-----------------------------------------------------
2 માર્ચ, 2020
ઉધ્ધડ જોષી
બારમી સદી(12 સદી)
સિદ્ધરાજ જયસિંહના સમયમાં થઈ ગયેલો મારવાડી બ્રાહ્મણ જોષી .દેશમા દુકાળ પડતા તે ગુજરાત આવ્યો. વનમાં ઝુંપડી બાંધીને રહો . તેના પ્રકૃતિ નિરીક્ષણના રોકીએ તે ઋતુચક્રને સારી રીતે સમજાવું. ઋતુસંધિ સંબંધી પૂર્વાનુમાન કરતા શીખ્યો. તે નિર્ધન અને કુરૂપ હતો. ભરવાડ નો વ્યવસાય છતાં બ્રાહ્મણના નિત્ય કર્મો નું પાલન કરતો. તેની દીકરી વડલી ભડલી ચતુર હતી. તે પિતા પાસેથી ઋતુ શાસ્ત્રનું જ્ઞાન મેળવી અનુમાન વાક્યોની રચના કરતી થઇ. ઉધ્ધડને સહદેવ પણ કહેતા .રાજા સિદ્ધરાજ ની રુદ્રમાળ ના સ્થળ વિશે તેણે સુચના આપી. તેના કહેવાથી રાજાએ આસોડા અને સોખડા ગામે શિવાલયો બંધાવ્યાં. પાટણ જતા માર્ગમાં ખેડબ્રહ્મા ઉપમંડલના એક ગામે તેણે મુકામ કર્યો અને ત્યાં બેસીને રુદ્ર માળનું ભૂમિ ચિત્ર બનાવ્યું. લોકોની લાગણીથી આ સ્થળે તેણે શિવાલય બંધાવ્યું. તે ગામે તેના સ્મરણમાં રુદ્ર માળા નામે ઓળખાયું.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)