29 જૂન, 2020

ભૌતિકશાસ્ત્રી શ્રી સી.વી.રમન


દર વર્ષે 28, ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે. 28, ફેબ્રુઆરી, 1928ના રોજ ભારતીય ભૌતિકશાસ્ત્રી શ્રી સી.વી.રમનએ રમન પ્રભાવની શોધ કરી હતી. આ જ કારણ છે કે દર વર્ષે આ દિવસે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાય છે. તેમની આ શોધ માટે તેઓને વર્ષ 1930માં ફિઝીક્સ નોબલ પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા હતા. National Science Day

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો