સિદ્ધરાજ જયસિંહના સમયમાં થઈ ગયેલો મારવાડી બ્રાહ્મણ જોષી .દેશમા દુકાળ પડતા તે ગુજરાત આવ્યો. વનમાં ઝુંપડી બાંધીને રહો . તેના પ્રકૃતિ નિરીક્ષણના રોકીએ તે ઋતુચક્રને સારી રીતે સમજાવું. ઋતુસંધિ સંબંધી પૂર્વાનુમાન કરતા શીખ્યો. તે નિર્ધન અને કુરૂપ હતો. ભરવાડ નો વ્યવસાય છતાં બ્રાહ્મણના નિત્ય કર્મો નું પાલન કરતો. તેની દીકરી વડલી ભડલી ચતુર હતી. તે પિતા પાસેથી ઋતુ શાસ્ત્રનું જ્ઞાન મેળવી અનુમાન વાક્યોની રચના કરતી થઇ. ઉધ્ધડને સહદેવ પણ કહેતા .રાજા સિદ્ધરાજ ની રુદ્રમાળ ના સ્થળ વિશે તેણે સુચના આપી. તેના કહેવાથી રાજાએ આસોડા અને સોખડા ગામે શિવાલયો બંધાવ્યાં. પાટણ જતા માર્ગમાં ખેડબ્રહ્મા ઉપમંડલના એક ગામે તેણે મુકામ કર્યો અને ત્યાં બેસીને રુદ્ર માળનું ભૂમિ ચિત્ર બનાવ્યું. લોકોની લાગણીથી આ સ્થળે તેણે શિવાલય બંધાવ્યું. તે ગામે તેના સ્મરણમાં રુદ્ર માળા નામે ઓળખાયું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો