31 માર્ચ, 2021

68 તીર્થ (સ્કંદ પૂરાણ ની સૂચી)

68 તીર્થ .....
68 તીર્થ (સ્કંદ પૂરાણ ની સૂચી)

મિત્રો આપણે (અડસઠ તિરથ સંતોના શરણે..) એમ ગાઇએ તો છીએ. પણ તે ક્યાં..??

એ જણ્યું હોય તો કામ લાગે.....

1. અટ્ટહાસ
2. અમરકંટક
3. અયોધ્યા
4. અર્કેશ્વર
5. ઉજ્જૈન
6. કનલ્હલ
7. કરવીર
8.કર્ણભાર
9. કાયાવરોહણ
10. કર્તિકેશ્વર
11. કાલિંજર
12. કાશી
13. કાશ્મીર
14. કુક્કુટેશ્વર
15. કુરુક્ષેત્ર
16. કૃમિજાંગલ
17. કેદારનાથ
18. કૈલાસ
19. ગયા
20. ગંધમાદન
21. ગીરનાર
22. ગોકર્ણ
23. છગલેય
24. જલલિંગ
25. જલેશ્વર
26. જમગ્ન્યતીર્થ
27. જાલંધર
28. ત્રિદંડ
29. ત્રિસંધ્યા
30. દંડકારણ્ય
31. દુષ્કર્ણ
32. દેવિકા.
33. નિર્મલેશ્વર
34. નૈમિષારણ્ય
35. પશુપતિનાથ
36. પુરશ્ચંદ્ર
37. પુષ્કર
38. પ્રભાસ
39. પ્રયાગ
40. બડવાડિન
41. બદરિકાશ્રમ
42. ભદ્રકર્ણ
43. ભસ્મગાત્ર
44. ભૂવનેશ્વર
45. ભૈરવ
46. મધ્યમેશ્વર
47. મરૂકોટ
48. મલકેશ્વર
49. મહેન્દ્ર
50. મંડલેશ્વર
51. લંકા
52. લિંગેશ્વર
53. વામેશ્વર
54. વિંધ્યાચળ
55. વિરજા
56. વિશ્વેશ્વર
57. વૃષભપર્વત
58. વેંકટ
59. શતદ્રુ કે શતલજ
60. શંકુકર્ણ
61. શ્રીશૈલ-વેંકટાચલ
62. સપ્તગોદાવરી
63. હરદ્વાર
64. હર્ષિત
65. શ્રેષ્ઠસ્થાન
66. હાટકેશ્વર
67. હેમકૂટ
68. હૃષિકેશ.

30 માર્ચ, 2021

६. टपका का डर

शब्दार्थ

परेशान - हैरान 
ओले - वर्षा के साथ गिरनेवाले हिम के टुकड़े , ( गुज . ) કરા

छप्पर - लकड़ी और घास - फूस से बनी छत, છાપરું

बेर – બોર
 
  मुहावरे

 ( १ ) झुंझला उठना - क्रोधित होना|
 
( २ ) सिर पर पैर रखकर भागना - तेज गति से भागना|



* खाली जगह में उचित शब्द लिखें।

( १ ) बुढ़िया का घर जंगल में था।

( २ ) चारों ओर पानी बरस रहा था ।
 
( ३ ) बुढ़िया का घर टपकने लगा । 

( ४ ) थोड़ी देर में बेर बराबर ओले पड़ने लगे । 

( ५ ) बुढ़िया परेशान हो उठी ।
 
( ६ ) बाघ घबराया और सिर पर पैर रखकर भाग गया ।  


प्रश्नों के उत्तर दीजिए। 

( १ ) तुम्हारे गांव में से कैसे घर देखने को मिलते हैं ?
  उत्तर:  मेरे गांव में मिट्टी के ,सीमेंट के और झोपड़ी जैसे घर देखने को मिलते हैं। 


२) बरसात के मौसम में क्या क्या होता है ? 
उत्तर : बरसात के मौसम में बिजली चमकती है , बादल गरजते हैं , बारिश होती है और कभी कभी ओले भी पडते है ।
( ३ ) ओले पड़ने पर तुम लोग क्या करते हो ?

 उत्तर : ओले पड़ने पर हम उन्हे झेलते हैं , खाते हैं और उनसे खेलते हैं । 

( ४) ओले पड़ने पर किस तरह का नुकसान होता है ? उत्तर : ओले पड़ने पर कच्चे घरों की छत को और फसल को नुकसान होता है । 

( ५ ) तुमने कितने प्रकार के चूल्हे देखे है ? 

उत्तर : मैने मिट्टी का , लोहे का और गैस का चूल्हा देखा है । 
(६)जंगल में बाध के अलावा और कौन- से प्राणी रहते है ? 

उत्तर : जंगल में बाघ के अलावा सिंह , खरगोश , लोमड़ी , भालू आदि प्राणी रहते है ।

(७)छप्पर किन-किन चीजों से बनता है ?

उत्तर :छप्पर घास फूस खपरैल और लकड़ियों से बनता है।

(८)घर तुम्हारा घर किन-किन चीजों से बना है ?

उत्तर: मेरा घर मिट्टी पत्थर खपरैल सीमेंट आदि से बना है।

                     ******************


22 માર્ચ, 2021

આપણે જીતીશું. કોરોના હારશે સાવચેતી રાખો તો ડરવાની કોઈ જરૂર નથી

આપણે જીતીશું. કોરોના હારશે સાવચેતી રાખો તો ડરવાની કોઈ જરૂર નથી

1. કોરોના વાઈરસ નું કદ 400-500 માઇક્રોન જેટલું છે. એટલે તેને કોઈ પણ સાદા માસ્ક પણ રોકી શકશે.


2. કોરોના હવામાં ક્યાંય ઉડી ન શકે . તે હવામાં આવ્યા પછી કોઈ પણ સપાટી પર સ્થિર થાય છે . તે હવા દ્વારા નથી ફેલાતો . 
3 .કોરોના કપડાં પર 9 કલાક જીવી શકે છે . આથી કોઈના કપડાં કે રૂમાલ ન વાપરવા તથા આપણા કપડાં ધોઈને તડકામાં સુકાવા દેવા . . 
4 .કોરોના આપણા શરીર પર આવ્યા પછી 10 મિનિટમાં શરીરમાં પ્રવેશે તો જ તે અસર કરે. શરીર પર સામાન્ય રીતે હાથના સંપર્કમાં આવવાથી આવે છે. એટલે હાથને આલ્કોહોલ વાળા સેનિટાઈઝર થી હાથ ધોવા અથવા સાબુ થી બરાબર હાથ ધોવા. 

5 .કોરોના વાઈરસ 27 ડિગ્રી તાપમાનથી વધુ તાપમાને જીવી ન શકે આથી ગરમ હુંફાળું પાણી લેવાય . કોઈ પણ ખોરાક ગરમ કરીને જ લેવો . ઠંડો ખોરાક , માંસાહાર , આઇસ્ક્રીમ જેવી વસ્તુને ટાળવી . ગરમ પાણીના કોગળા કરવાથી પણ ફાયદો થાય . દવા કરતા કાળજી વધુ સારી . 

6 .ફેફસાંમાં પહોંચે તે પહેલાં કોરોના વાયરસ તે ચાર દિવસ સુધી ગળામાં રહે છે અને આ સમયે વ્યક્તિ ખાંસી થવાનું શરૂ કરે છે અને ગળામાં દુખાવો થાય છે. જો તે ઘણું પાણી પીવે છે અને ગરમ પાણી, મીઠું અથવા સરકો સાથે ગાર્ગલિંગ કરવાથી વાયરસ દૂર થાય છે. 
       ***************************


21 માર્ચ, 2021

*કાલે ૨૨/૩/ ૨૦૨૧ ના જનતા કર્ફ્યુ એક વર્ષ પુર્ણ થઇ જશે..* 
  *ભગવાન ને હાથ જોડી ને વિનંતી* 
*કરો કે* 
 *પ્રભુ તે આ ૧૨ મહિના સુધી બહુ* *બૅટીંગ કરી* .... 
*હવે મહેરબાની કરીને તમારો દાવ* *ડિક્લેર કરો ....* 
 *અમારા માં ફિલ્ડિંગ કરવાની હવે* *તાકાત નથી બચી* .... 
 
*પ્રભુ અમને અમારો દાવ નથી*
 *જોઈતો* .... 
*તું જીત્યો અને અમે હાર્યા....*

 *હવે ખમ્મા કર માર નાથ*

19 માર્ચ, 2021

20 માર્ચ વિશ્વ ચકલી દિવસ (World Sparrow Day)

*🐥20 માર્ચ વિશ્વ ચકલી દિવસ (World Sparrow Day)* 
▶️ કોંક્રિટના જંગલો અને આધુનિક વ્યવસ્થા વચ્ચે ચકલી (Sparrow)ને ‘બેઘર’ થઈ ગઈ
▶️આજના આધુનિક યુગમાં ઘર આંગણે ચી..ચી..કરતી ચકલી(Sparrow) હાલ તેના અસ્તિત્વ માટે ઝઝુમી રહી છે. ચકલીની પ્રજાતિ સામે ચકલી(Sparrow)ની સંખ્યામાં દિવસેને દિવસે ઘટાડો થઈ રહ્યો છે. જે ચિંતાનો વિષય બન્યો છે. ▶️ હવેના સમયમાં જો ચકલી (Sparrow)ને બચાવવાના પ્રયાસો નહિ કરીએ તો ભાવિ પેઢીને માત્ર ચકલી(Sparrow) પાઠયપુસ્તકોમાં જોવા મળે તો નવાઈ નહિ.

▶️ પહેલા ઘર નળિયા તથા છાપરા દિવાલ ઘડીયાલ અને ફોટો છબી પાછળ પણ ચકલી(Sparrow)ઓ માળા બાંધતી હતી. હવે નવા મકાનો છતવાળા થઈ જતા ચકલી (Sparrow)ઓ માળો બાંધી શકતી નથી. ચકલી (Sparrow) ઓનો ચીં..ચીં.. અવાજ પણ હવે ઓછો સંભળાય છે. 
▶️ચકલી(Sparrow)ઓ હવે લુપ્ત થવાની કગાર પર આવી પહોચી છે. ત્યારે હવે ચકલી (Sparrow)ઓને બચાવવી ખુબ જ જરૂરી છે.

▶️ માનવી અને ચકલી(Sparrow) જ્યારથી એકબીજાના સંપર્કમાં આવ્યા ત્યારથી લઈને અત્યારસુધી ચકલી(Sparrow) માનવી સાથે રહેવા ટેવાયેલી છે. પરંતુ ચકલી(Sparrow)ના સ્વભાવ સામે મનુષ્યનો સ્વભાવ આજે બદલાય ગયો છે. અને એટલા જ માટે લુપ્ત થતી ચકલી(Sparrow)ઓને બચાવવી હવે જરૂરી છે.
▶️ દર વર્ષે તા.20 મીએ વિશ્વ ચકલી(Sparrow Day) દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 
▶️ આ વર્ષે વિશ્ર્વ તકલી દિવસની થીમ *I LOVE SPPROW* રાખવામાં આવી છે. જેથી લોકોમાં ચકલીઓને લઈને જાગૃતિ આવી શકે તે અત્યંત જરૂરી છે.

▶️ આજના સમયમાં આ કોક્રિટના જંગલો વચ્ચે અબોલ જીવો માટે જીવવું કપરુ બનીને રહી ગયું છે. પ્રદૂષણ, ઘોંઘાટ, ખેતરોમાં થતો કેમિકલયુક્ત દવાનો છંટકાવ, મોબાઈલ ટાવરના રેડિયેશનના કારણે ચકલી(Sparrow)ઓ શહેરમાંથી લુપ્ત થઈ રહી છે. શહેરમાં ફક્ત ઘરચકલીઓ જ નહીં પરંતુ કોયલનો મધુર અવાજ, કાગડા, પોપટ જેવા પક્ષીઓની પણ સંખ્યા ઘટી રહી છે. ચકલી(Sparrow)ઓનું અસ્તિત્વ જોખમાતુ જાય છે.

▶️ ચકલીઓ(Sparrow)ની સંખ્યા દિવસે ને દિવસ ઘટતી જાય છે. પહેલા ગામડાઓ અને શહેરોમાં મોટા પ્રમાણમાં દેખાતી ચકલી(Sparrow)ઓ હવે અદ્રશ્ય થવા લાગી છે. માનવીની બદલાતી જતી જીવનશૈલી, શહેરીકરણ, દેશી નળિયાના બદલે છત, પ્રદુષણ,નવી રહેણીકરણી, ઉંચા મોબાઈલ ટાવરો, વિગેરે કારણોથી મોટા પ્રમાણમાં દેખાતી ચકલી(Sparrow)ઓ હવે ઓછી દેખાય છે. પહેલાના જમાનામાં માનવી અને ચકલી(Sparrow) એક જ ઘરમાં સાથે રહેતા હતા.

▶️ હાલની શહેરીકરણની પરિસ્થિતી જોતા ચકલી(Sparrow)ને બચ્ચાના ઉછેરમાં ખુબ જ વિક્ષેપ પડે છે. પાછુ કુદરતે અમને માળો બાંધવાની કુદરતી બક્ષીસથી પણ વંચિત રાખ્યા છે. જેથી, હવે દરેક માનવી પોતાના ઘરે અનુકુળતા પ્રમાણે, ઘરમાં અમારા માટે માળાની વ્યવસ્થા કરે એ લાકડાનું હોય કે પછી માટીનું પણ આ અમારી દુઃખ દર્દ ભરી અપીલ છે. એવું હવે ચકલી(Sparrow)ઓ આપણને કહી રહી છે.

▶️ ચકલીઓ(Sparrow)ને સુરક્ષા મળે એ હેતુથી ઘર આંગણે દરેક લોકોએ ચકલી માટે માળા બનાવવા જોઈએ અથવા તો ચકલી માટે રૂપકડા ચકલી ઘરોમાં ચકલી(Sparrow)ઓ માળો બાંધે છે. ઈંડા મુકે છે અને બચ્ચા ઉછેર કરી શકે છે. વરસાદ તડકા છાંયડામાં આ ચકલી(Sparrow)ઘરને નુકશાન ન થાય તેમજ બિલાડી કે અન્ય પક્ષીઓ તેમાં ઈંડા-બચ્ચાને નુકશાન ન પહોંચાડી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ

▶️ ચકલી(Sparrow)ની ચીચી હવે ફરી લોકોના ઘરમાં ચી..ચી..નો અવાજ સાંભળવા મળે તેવા પ્રયાસ કરવા જરૂરી છે. આવનારી પેઢીને આપણે વારસામાં આપવું જ હોય તો વન્યજીવન અને પર્યાવરણની શીખ આપવાની જરૂર છે. જો આવું નહિ કરીએ તો આવનારા સમયમાં આ વન્યજીવો માત્ર ફોટા અને પાઠયપુસ્તકોમાં પુરતા જ રહી જશે.તો આવો સાથે મળીને આ વન્યસંપદા અને *ચાલો ચકલી(Sparrow) બચાવવાનો એક પ્રયાસ કરીએ .

18 માર્ચ, 2021

चाणक्य के 15 अमर वाक्य

चाणक्य के 15 अमर वाक्य | शेयर करें | सीखें और सीखlयें
〰️〰️🔸〰️〰️🔸〰️〰️🔸〰️〰️🔸〰️〰️🔸〰️〰️
1) दुनिया की सबसे बड़ी ताकत पुरुष का विवेक और महिला की सुन्दरता है।

2) हर मित्रता के पीछे कोई स्वार्थ जरूर होता है, यह कड़वा सच है।

3) अपने बच्चों को पहले पांच साल तक खूब प्यार करो। छः साल से पंद्रह साल तक कठोर अनुशासन और संस्कार दो। सोलह साल से उनके साथ मित्रवत व्यवहार करो।आपकी संतति ही आपकी सबसे अच्छी मित्र है।"

4) दूसरों की गलतियों से सीखो अपने ही ऊपर प्रयोग करके सीखने को तुम्हारी आयु कम पड़ेगी।

5) किसी भी व्यक्ति को बहुत ईमानदार नहीं होना चाहिए। सीधे वृक्ष और व्यक्ति पहले काटे जाते हैं।

6) अगर कोई सर्प जहरीला नहीं है तब भी उसे जहरीला दिखना चाहिए वैसे दंश भले ही न
हो पर दंश दे सकने की क्षमता का दूसरों को अहसास करवाते रहना चाहिए।

7) कोई भी काम शुरू करने के पहले तीन सवाल अपने आपसे पूछो... मैं ऐसा क्यों करने जा रहा हूँ ? इसका क्या परिणाम होगा ?
क्या मैं सफल रहूँगा?

8) भय को नजदीक न आने दो अगर यह नजदीक आये, इस पर हमला कर दो यानी भय से भागो मत इसका सामना करो।

9) काम का निष्पादन करो, परिणाम से मत डरो।

10) सुगंध का प्रसार हवा के रुख का मोहताज़ होता है, पर अच्छाई सभी दिशाओं में फैलती है।"

11) ईश्वर चित्र में नहीं चरित्र में बसता है. 
अपनी आत्मा को मंदिर बनाओ।

12) व्यक्ति अपने आचरण से महान होता है जन्म से नहीं।

13) ऐसे व्यक्ति जो आपके स्तर से ऊपर या नीचे के हैं, उन्हें दोस्त न बनाओ, वह तुम्हारे कष्ट का कारण बनेगे। समान स्तर के मित्र ही सुखदायक होते हैं।

14) अज्ञानी के लिए किताबें और अंधे के लिए दर्पण एक समान उपयोगी है।

15) शिक्षा सबसे अच्छी मित्र है।शिक्षित व्यक्ति सदैव सम्मान पाता है। शिक्षा की शक्ति के आगे युवा शक्ति और सौंदर्य दोनों ही कमजोर है. 

राजा भोज ने कवि कालीदास से दस सर्वश्रेष्ट सवाल किए-
1- दुनिया में भगवान की सर्वश्रेष्ठ रचना क्या है?
उत्तर- ''मां''
2- सर्वश्रेष्ठ फूल कौन सा है?
उत्तर- "कपास का फूल"
3- सर्वश्र॓ष्ठ सुगंध कौन सी है?
उत्तर- वर्षा से भीगी मिट्टी की सुगंध ।
4-सर्वश्र॓ष्ठ मिठास कौन सी?
- "वाणी की"
5- सर्वश्रेष्ठ दूध-
"मां का"
6- सबसे काला क्या है?
"कलंक"
7- सबसे भारी क्या है?
"पाप"
8- सबसे सस्ता क्या है?
"सलाह"
9- सबसे महंगा क्या है?
"सहयोग"
10-सबसे कडवा क्या है?
ऊत्तर- "सत्य".
वो डांट कर अपने बच्चो को अकेले मे रोती है?
वो माँ है और माँ एसी ही
होती है ।
जितना बडा प्लाट होता है, उतना बडा बंगला नही होता. जितना बडा बंगला होता है, उतना बडा दरवाजा नही होता. जितना बडा दरवाजा होता है, उतना बडा ताला नही होता.
जितना बडा ताला होता है, उतनी बडी चाबी नही होती. परन्तु चाबी पर पुरे बंगले का आधार होता है।
इसी तरह मानव के जीवन मे बंधन और मुक्ति का आधार मन की चाबी पर ही निर्भर होता है।
है मानव! तू सबकुछ कर पर किसी को परेशान मत कर, जो बात समझ न आऐ उस बात मे मत पड़!
पैसे के अभाव मे जगत 1% दूखी है, समझ के अभाव मे जगत 99% दूखी है.

आज का श्रेष्ठ विचार:-
यदि आप धर्म करोगे तो भगवान से आपको माँगना पड़ेगा, लेकिन यदि आप कर्म करोगे तो भगवान को देना पड़ेगा..!

तीन गुरु

*!! तीन गुरु !!*
~~~~~~~~~~~~~~~~~~~~

बहुत समय पहले की बात है, किसी नगर में एक बेहद प्रभावशाली महंत रहते थे। उन के पास शिक्षा लेने हेतु दूर दूर से शिष्य आते थे। एक दिन एक शिष्य ने महंत से सवाल किया, ” स्वामीजी आपके गुरु कौन है ? 

आपने किस गुरु से शिक्षा प्राप्त की है ?” महंत शिष्य का सवाल सुन मुस्कुराए और बोले, ” मेरे हजारो गुरु हैं ! यदि मै उनके नाम गिनाने बैठ जाऊ तो शायद महीनों लग जाए। लेकिन फिर भी मै अपने तीन गुरुओं के बारे में तुम्हें जरुर बताऊंगा ।

मेरा पहला गुरु था एक चोर। एक बार में रास्ता भटक गया था और जब दूर किसी गाव में पंहुचा तो बहुत देर हो गयी थी। सब दुकाने और घर बंद हो चुके थे। लेकिन आख़िरकार मुझे एक आदमी मिला जो एक दीवार में सेंध लगाने की कोशिश कर रहा था। 

मैंने उससे पूछा कि मैं कहां ठहर सकता हूं, तो वह बोला की आधी रात गए इस समय आपको कहीं कोई भी आसरा मिलना बहुत मुश्किल होगा, लेकिन आप चाहे तो मेरे साथ आज कि रात ठहर सकते हो। मैं एक चोर हूं और अगर एक चोर के साथ रहने में आपको कोई परेशानी नहीं होगी तो आप मेरे साथ रह सकते हैं।

“वह इतना प्यारा आदमी था कि मैं उसके साथ एक रात कि जगह एक महीने तक रह गया ! वह हर रात मुझे कहता कि मैं अपने काम पर जाता हूं, आप आराम करो, प्रार्थना करो।

 जब वह काम से आता तो मैं उससे पूछता की कुछ मिला तुम्हें? तो वह कहता की आज तो कुछ नहीं मिला पर अगर भगवान ने चाहा तो जल्द ही जरुर कुछ मिलेगा। वह कभी निराश और उदास नहीं होता था, और हमेशा मस्त रहता था। कुछ दिन बाद मैं उसको धन्यवाद करके वापस आपने घर आ गया।

जब मुझे ध्यान करते हुए सालों-साल बीत गए थे और कुछ भी नहीं हो रहा था तो कई बार ऐसे क्षण आते थे कि मैं बिलकुल हताश और निराश होकर साधना छोड़ लेने की ठान लेता था। और तब अचानक मुझे उस चोर की याद आती जो रोज कहता था कि भगवान ने चाहा तो जल्द ही कुछ जरुर मिलेगा और इस तरह मैं हमेशा अपना ध्यान लगता और साधना में लीन रहता।

और मेरा दूसरा गुरु एक कुत्ता था। एक बहुत गर्मी वाले दिन मैं कही जा रहा था और मैं बहुत प्यासा था और पानी के तलाश में घूम रहा था कि सामने से एक कुत्ता दौड़ता हुआ आया। वह भी बहुत प्यासा था। पास ही एक नदी थी। उस कुत्ते ने आगे जाकर नदी में झांका तो उसे एक और कुत्ता पानी में नजर आया जो की उसकी अपनी ही परछाई थी। कुत्ता उसे देख बहुत डर गया।

 वह परछाई को देखकर भौंकता और पीछे हट जाता, लेकिन बहुत प्यास लगने के कारण वह वापस पानी के पास लौट आता। अंततः, अपने डर के बावजूद वह नदी में कूद पड़ा और उसके कूदते ही वह परछाई भी गायब हो गई। उस कुत्ते के इस साहस को देख मुझे एक बहुत बड़ी सिख मिल गई। अपने डर के बावजूद व्यक्ति को छलांग लगा लेनी होती है। सफलता उसे ही मिलती है जो व्यक्ति डर का साहस से मुकाबला करता है।”

और मेरा तीसरा गुरु एक छोटा बच्चा है। मैं एक गांव से गुजर रहा था कि मैंने देखा एक छोटा बच्चा एक जलती हुई मोमबत्ती ले जा रहा था। वह पास के किसी मंदिर में मोमबत्ती रखने जा रहा था। मजाक में ही मैंने उससे पूछा की क्या यह मोमबत्ती तुमने जलाई है ? 

वह बोला, जी मैंने ही जलाई है। तो मैंने उससे कहा की एक क्षण था जब यह मोमबत्ती बुझी हुई थी और फिर एक क्षण आया जब यह मोमबत्ती जल गई। क्या तुम मुझे वह स्त्रोत दिखा सकते हो जहां से वह ज्योति आई ?

”वह बच्चा हँसा और मोमबत्ती को फूंख मारकर बुझाते हुए बोला, अब आपने ज्योति को जाते हुए देखा है। कहां गई वह ? आप ही मुझे बताइए।“ “मेरा अहंकार चकनाचूर हो गया, मेरा ज्ञान जाता रहा। और उस क्षण मुझे अपनी ही मूढ़ता का एहसास हुआ। तब से मैंने कोरे ज्ञान से हाथ धो लिए। “

मित्रों, शिष्य होने का अर्थ क्या है ? शिष्य होने का अर्थ है पुरे अस्तित्व के प्रति खुले होना। हर समय हर ओर से सीखने को तैयार रहना। कभी किसी कि बात का बुरा नहीं मानना चाहिए, किसी भी इंसान की कही हुई बात को ठंडे दिमाग से एकांत में बैठकर सोचना चाहिए की उसने क्या क्या कहा और क्यों कहा तब उसकी कही बातों से अपनी कि हुई गलतियों को समझे और अपनी कमियों को दूर करें। जीवन का हर क्षण, हमें कुछ न कुछ सीखने का मौका देता है। हमें जीवन में हमेशा एक शिष्य बनकर अच्छी बातों को सीखते रहना चाहिए।

यह जीवन हमें आये दिन किसी न किसी रूप में किसी गुरु से मिलाता रहता है , यह हम पर निर्भर करता है कि क्या हम उस महंत की तरह एक शिष्य बनकर उस गुरु से मिलने वाली शिक्षा को ग्रहण कर पा रहे हैं की नहीं..!!

*सदैव प्रसन्न रहिये।*
*जो प्राप्त है, पर्याप्त है।।*
 ✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️

किस देवता का रंग कौन-सा जानिए रहस्य

*किस देवता का रंग कौन-सा जानिए रहस्य...*
〰〰🌼〰〰🌼〰〰🌼〰〰🌼〰〰  
धरती पर पहले शुद्ध रूप से चार वर्णों के लोग रहते थे। प्राचीनकाल में श्वेत, रक्त, पीत और कृष्ण रंग के मनुष्यों की ही संख्या अधिक रही है और आज भी है। इन्हें ही गौर, लाल, पीला (गेहुआ) और काला कहा गया। लेकिन क्या कभी किसी ने नीले या श्याम वर्ण के लोगों को देखा है?  
माना जाता है कि प्राचीनकाल में नील वर्ण की भी एक जाति रहती थी। आज भी बहुत से लोगों की आंखे नीली क्यों और किस तरह हो जाती है? क्या सचमुच ही प्राचीनकाल में नीले रंग के भी लोग रहते थे।

अनंत का प्रतीक नीला रंग👉 हिन्दू धर्म अनुसार नीला रंग आत्मा का मूल रंग माना जाता है। कहते हैं कि जब कोई जल ज्यादा गहराई लिए हुए हो तो वह नीला दिखाई देने लगता है। नीलवर्ण विशाल, व्यापकता और अनन्तता का द्योतक है। अगाध आकाश का रंग नीला है, वैसे ही अनन्त महासागर का रंग भी नीला है।
 
कुछ विद्वान तर्क देते हैं कि राम के नीले वर्ण और कृष्ण के काले रंग के पीछे एक दार्शनिक रहस्य है। भगवानों का यह रंग उनके व्यक्तित्व को दर्शाता है। दरअसल इसके पीछे भाव है कि भगवान का व्यक्तित्व अनंत है। उसकी कोई सीमा नहीं है, वे अनंत है।  

ब्राह्मा👉 ब्रह्मा और सरस्वती का रंग श्वेत बताया गया है।

विष्णु👉 भगवान विष्णु का रंग नीला और माता लक्ष्मी का रंग स्वर्ण के समान है।

शिव👉 शिव का रंग श्याम और माता पार्वती का रंग गौरा बताया जाता है।  

श्रीराम👉 कुछ ग्रंथों अनुसार भगवान श्रीराम भी नीलवर्ण के थे। इसीलिए उन्हें नीलाम्बुज, मेघवर्ण, नीलमणि, गगनसदृश आदि उपमाएं दी जाती हैं। क्या वाकई भगवान राम नीले रंग के थे, किसी इंसान का नीला रंग कैसे हो सकता है?
 
श्रीकृष्ण👉 भगवान श्रीकृष्ण को भी नील वर्ण का माना जाता है। उनके नीले रंग को श्याम वर्ण कहते थे। श्याम रंग अर्थात कुछ-कुछ काला और कुछ-कुछ नीला। दरअसल उनकी त्वचा का रंग मेघ श्यामल था। अर्थात काला, नीला और सफेद मिश्रित रंग। श्याम वर्ण के होने के कारण कुछ कवियों ने उनको काला रंग का मान लिया।   
माता दुर्गा👉 दुर्गामासुर का वध करने के कारण आद्य शक्ति को दुर्गा कहा गया। काजल के समान देह, नील कमल के समान विशाल नेत्रों से युक्त दस भुजाओं वाली देवी ने स्वयं प्रकट होकर देवताओं की रक्षा की थी।  

1.शैलपुत्री : राजा दक्ष की पुत्री सती को ही शैलपुत्री कहा गया। इनका वर्ण गौर है।

2.ब्रह्मचारिणी : माता सती ने हिमालय राज के यहां जन्म लिया और शिव को पाने के लिए कठिन तप किया इसीलिए ब्रह्मचारिणी कहलाई। कठोर तप के कारण इनका रंग काला पड़ गया था लेकिन बाद में गौरा हो गया।
 
3.चंद्रघंटा : माता की तीसरी शक्ति का शारीरिक वर्ण स्वर्ण के समान हैं।  

4.कुष्मांडा : इस देवी का वास सूर्यमंडल के भीतर लोक में है। सूर्यलोक में रहने की शक्ति क्षमता केवल इन्हीं में है। इसीलिए इनके शरीर की कांति और प्रभा सूर्य की भांति ही दैदीप्यमान है।
 
5.स्कंदमाता : ब्रह्मचारिणी और स्कंदमाता एक ही है। स्कन्द', शिव तथा पार्वती के पुत्र कुमार कार्तिकेय का एक और नाम हैं। इनका वर्ण एकदम शुभ्र है।

6.कात्यायनी : कत नमक एक विख्यात महर्षि थे, उनके पुत्र कात्य हुए तथा तथा इन्हीं कात्य के गोत्र में प्रसिद्ध ऋषि कात्यायन उत्पन्न हुए। कात्यायन, ऋषि ने देवी माता को पुत्री रूप में पाने हेतु बहुत वर्षों तक कठिन तपस्या की तथा ऋषि की इच्छानुसार ही मां दुर्गा ने इनके यहाँ पुत्री के रूप में जन्म लिया, तथा कात्यायनी नाम से प्रसिद्ध हुई।
 
7.कालरात्रि : नाम से अभिव्यक्त होता है कि मां दुर्गा की यह सातवीं शक्ति कालरात्रि के नाम से जानी जाती है अर्थात जिनके शरीर का रंग घने अंधकार की तरह एकदम काला है। नाम से ही जाहिर है कि इनका रूप भयानक है।
 
8.महागौरी : महागौरी ही पार्वती है यही स्कंदमाता है और यही ब्रह्मचारिणी है। यही अपने पूर्व जन्म में सती थीं। नाम से प्रकट है कि इनका रूप पूर्णतः गौर वर्ण है। इनकी उपमा शंख, चंद्र और कुंद के फूल से दी गई है। ब्रह्मचारिणी के रूप में तपस्या करने के बाद शिव की कृपा से यह गौर वर्ण की हो गई थीं।
 
9.सिद्धिदात्री : भगवान शिव ने भी इस देवी की कृपा से ये तमाम सिद्धियां प्राप्त की थीं। इस देवी की कृपा से ही शिवजी का आधा शरीर देवी का हुआ था। इसी कारण शिव अर्द्धनारीश्वर नाम से प्रसिद्ध हुए। देवी का स्वरूप कांति युक्त तथा मनोहर हैं।  

दस महाविद्या देवी का वर्ण : 
〰〰〰〰〰〰〰〰
1.माता कालीका : मां काली का रंग कहीं-कहीं काला और कहीं पर नीले का वर्णन मिलता है। कुछ विद्वान इन्हें श्यामरंग की मानते हैं।  

2.तारा : भगवती तारा के तीन स्वरूप हैं:- 1.नील सरस्वती 2.एक जटा 3.उग्र तारा। 'आद्या शक्ति महाकाली ने हयग्रीव नमक दैत्य के वध हेतु घोर नीला वर्ण धारण किया तथा वे उग्र तारा के नाम से जानी जाने लगी।

3.त्रिपुर सुंदरी : देवी का शारीरिक वर्ण हजारों उदयमान सुर्य के कांति की भांति है।

4.भुवनेश्वरी : दस महाविद्याकों में से एक माता भुवनेश्वरी का वर्ण लाल बताया गया है। कुछ जगह पर इन्हें स्वर्ण आभा के सामान कांति वाली और देवी उगते सूर्य या सिंदूरी वर्ण से शोभिता हैं। 

5.देवी छिन्नमस्तका : देवी का शारीरक वर्ण पिला या लाल-पीले मिश्रित रंग का हैं। 

6.देवी महा त्रिपुरभैरवी : देवी भैरवी कि शारीरिक कांति हजारों उगते हुए सूर्य के समान है। कभी-कभी देवी का शारीरिक वर्ण गहरे काले रंग के समान प्रतीत होती है, जैसे काली या काल रात्रि देवियों का हैं।

7.धूमावती : देवी धूमावती का वास्तविक रूप धुएं जैसा है अर्थात मटमेला।

8.बगलामुखी : दस महाविद्याओं में से एक बगलामुखी देवी का रंग पीला है।

9.देवी मातंगी : देवी मातंगी का वर्ण गहरे नीले रंग (नील कमल के समान) या श्याम वर्ण का है।

10.कमला : देवी कमला का स्वरूप अत्यंत ही मनोहर तथा मनमोहक हैं तथा स्वर्णिम आभा लिया हुए हैं। अर्थात इनका रंग पीला है।

सनातन धर्म

*9 बातें जो हर सनातन धर्म अनुयायी को ध्यान रखनी चाहिए।*
*कालम-6 पर विशेष ध्यान दे।*
     
1. क्या भगवान राम या भगवान कृष्ण कभी इंग्लैंड के *house of lord* के सदस्य रहे थे ? नहीं ना...
तो फिर ये क्या ~Lord Rama, Lord Krishna~ लगा रखा है ? सीधे सीधे *भगवान राम, भगवान कृष्ण* कहिये - अंग्रेजी में भी.

2. किसी की मृत्यु होने पर ~RIP~ बिलकुल मत कहिये। यानी Rest In Peace जो दफ़नाने वालों के लिए कहा जाता है। 

आप कहिये - *"ओम शांति"*, अथवा *"मोक्ष प्राप्ति हो"* ! आत्मा कभी एक स्थान पर _आराम या विश्राम नहीं करती ! आत्मा का पुनर्जन्म होता है अथवा उसे मोक्ष मिलता है !_

3. अपने रामायण एवं महाभारत जैसे ग्रंथों को कभी भी ~mythological~ मत कहियेगा. *"mythological" शब्द बना है "myth" से और "myth" शब्द बना है हिंदी के "मिथ्या" शब्द से।*
*"मिथ्या" अर्थात 'झूठा' या 'जिसका कोई अस्तित्व ना हो'*
और हमारे सभी देवी देवता, राम और कृष्ण *वास्तविक रूप में प्रकट हुए हैं*
ये हमारा *गौरवशाली वैदिक ग्रंथों में लिखा* है और *राम एवं कृष्ण* हमारे अवतारी देवपुरुष हैं , _कोई ~mythological कलाकार~ नहीं !_

4. _अपने इष्ट देवों का नाम आदर सहित लें। उनका मज़ाक न बनने दें !_

5. हमारें मंदिरों को ~प्रार्थनागृह~ न कहें ! मंदिर *देवालय* होते हैं। _भगवान के निवासगृह_ ! वह ~प्रार्थनागृह~ नहीं होते ! 
_मंदिर में केवल प्रार्थना नहीं होती ! अन्य पूजा पद्धति में सिर्फ साप्ताहिक प्रार्थना होती है, जबकि हिंदू धर्म में ये नित्य कर्म है।

6. अपने बच्चों के जन्मदिन पर दीप ~बुझा~ के अपशकुन न करें ! अग्निदेव को न बुझाएँ ! *दीप प्रज्ज्वलित करना अर्थात प्रकाश का संचार करना*
अपितु बच्चों को दीप की प्रार्थना सिखायें *"तमसो मा ज्योतिर्गमय"* ( _हे अग्नि देवता, मुझे अंधेरे से उजाले की ओर जाने का रास्ता बताएँ_ ) ये सारे प्रतीक बच्चों के मस्तिष्क में गहरा असर करते हैं !

7. क्या आप भगवान से डरते हैं ? नहीं ना, डरना भी नहीं चाहिए, *क्योंकि भगवान तो चराचर में विद्यमान हैं*। अजन्मा, परोपकारी, न्यायकारी और सर्वशक्तिमान हैं ! इतना ही नहीं हम मे स्वयं भगवान का अंश मौजुद है! 

तो फिर अपने आपको "God Fearing" अर्थात भगवान से डरने वाला मत कहिये. *God Believer या भगवान में विश्वास रखने वाला कहिए*

8. कभी भी किसी को बधाई देनी हो तो 'बधाई' या 'शुभकामनाएँ' शब्द का प्रयोग कीजिये और बधाई स्वीकार करनी हो तो धन्यवाद शब्द प्रयोग कीजिये। ~मुबारक और शुक्रिया~ शब्द का प्रयोग न किया जाए क्योंकि इनके अर्थ अलग हैं.

9. हिन्दुओं में 7 फेरे लेकर विवाह किया जाता है। कोई कॉन्ट्रैक्ट का विवाह नहीं होता। इसलिए TV आदि फिल्में देखकर देखकर भेड़चाल में अपनी धर्मपत्नी को ~बीवी~ मत कहिए। यदि आप उन्हें अपनी जीवन संगिनी मानते हैं तो पत्नी शब्द प्रयोग कीजिये। यदि आप उनको कॉन्ट्रैक्ट के साथ ब्याह कर लाये हैं तो आप बीवी कह सकते हैं ।
ध्यान रहे, विश्व में केवल उनका सम्मान होता है जो स्वयं का सम्मान करते है ! यह पोस्ट किसी के विरुद्ध नहीं है, ये बस अपनी सनातन संस्कृति के लिए आदर है।

सनातन धर्म के मान के लिए, सम्मान बढ़ाने के लिए इन विचारों को अपने सभी मित्रों एवं संबंधियों के साथ अवश्य ही साझा (Share) करें, और अपने हिन्दू होने पर गर्व और गौरव करें.

।। भारत माता की जय।।

17 માર્ચ, 2021

श्री तुलसीदास जी की बुद्धिमानी और अनंत रामभक्ति का ज्ञान

*अदभुत गणितज्ञ "श्री.तुलसीदासजी"* ... से एक भक्त ने पूछा कि...
महाराज आप श्रीराम के इतने गुणगान करते हैं , क्या कभी खुद श्रीराम ने आपको दर्शन दिए हैं ?.. 
तुलसीदास बोले :- " हां "
भक्त :- महाराज क्या आप मुझे भी दर्शन करा देंगे ???
तुलसीदास :- " हां अवश्य " ....तुलसीदास जी ने ऐसा मार्ग दिखाया कि एक गणित का विद्वान भी चकित हो जाए !!!
*तुलसीदास जी ने कहा , ""अरे भाई यह बहुत ही आसान है !!! तुम श्रीराम के दर्शन स्वयं अपने अंदर ही प्राप्त कर सकते हो.""*
*हर नाम के अंत में राम का ही नाम है.*

इसे समझने के लिए तुम्हे एक *"सूत्रश्लोक "* बताता हूं .
यह सूत्र किसी के भी नाम में लागू होता है !!!
भक्त :-" कौनसा सूत्र महाराज ?"
*तुलसीदास* :- यह सूत्र है ...
*||"नाम चतुर्गुण पंचतत्व मिलन तासां द्विगुण प्रमाण || || तुलसी अष्ट सोभाग्ये अंत मे शेष राम ही राम || "*

 इस सूत्र के अनुसार 
★ *अब हम किसी का भी नाम ले और उसके अक्षरों की गिनती करें*...
*१)उस गिनती को (चतुर्गुण) ४ से गुणाकार करें*.
*२) उसमें (पंचतत्व मिलन) ५ मिला लें.*
*३) फिर उसे (द्विगुण प्रमाण) दुगना करें.*
*४)आई हुई संख्या को (अष्ट सो भागे) ८ से विभाजित करें .*
*"" संख्या पूर्ण विभाजित नहीं होगी और हमेशा २ शेष रहेगा!!! ...
*यह २ ही "राम" है। यह २ अंक ही " राम " अक्षर हैं*...

★विश्वास नहीं हों रहा है ना???
चलिए हम एक उदाहरण लेते हैं ...
आप एक नाम लिखें , अक्षर कितने भी हों !!!
★ उदा. .. "विनय"... ३ अक्षर 
(१) ४ से गुणा करिए ३x४=१२
(२)५ जोड़िए १२+५=१७
(३) दुगने करिए १७×२=३४
(४)८ से विभाजन करने पर ३४÷८= २ पूर्ण अंक , शेष २ !!!
*शेष हमेशा दो ही बचेंगे,यह बचे २ अर्थात् - "राम" !!!*

*विशेष यह है कि सूत्रश्लोक की संख्याओं को तुलसीदासजी ने विशेष महत्व दिया है*!!!
★(1) *चतुर्गुण* अर्थात् *४ पुरुषार्थ* :- *धर्म, अर्थ, काम,मोक्ष* !!!
★(2) *पंचतत्व* अर्थात् ५ *पंचमहाभौतिक* :- *पृथ्वी, जल, अग्नि, वायु , आकाश*!!!
★(3) *द्विगुण प्रमाण* अर्थात् २ *माया व ब्रह्म* !!!
★(4) *अष्ट सो भागे* अर्थात् ८ * *आठ प्रकार की लक्ष्मी* (आग्घ, विद्या, सौभाग्य, अमृत, काम, सत्य, भोग आणि योग
लक्ष्मी ) अथवा तो अष्ठधा प्रकृति.

★अब यदि हम सभी अपने नाम की जांच इस सूत्र के अनुसार करें तो आश्चर्यचकित रह जाएंगे कि हमेशा शेष २ ही प्राप्त होगा ...
इसी से हमें श्री तुलसीदास जी की बुद्धिमानी और अनंत रामभक्ति का ज्ञान होता है !!

रामराम जी अब सब अपने अपने नाम के साथ यह प्रयोग करके देखिए😊
*रामराम जी*🙏

13 માર્ચ, 2021

બ્લડ ગ્રૂપ બનાવે Rh ફેક્ટર?

બ્લડ ગ્રૂપ બનાવે Rh ફેક્ટર?

બ્લડ ગ્રૂપમાં વિશેષ એન્ટિજનની હાજરી અને ગેરહાજરીના આધારે Rh ફેક્ટર નક્કી કરવામાં આવે છે. A, B, AB, 0 બ્લડગૃપ પોઝિટિવ છે કે નેગેટિવ તે આ RH ફેક્ટરના આધારે નક્કી કરવામાં આવે છે. તે રેડ બ્લડ સેલની સપાટી પર જોવા મળતું એક વિશેષ પ્રકારનું પ્રોટીન છે. જો આ પ્રોટીન આરબીસી રેડ બ્લડ સેલ)માં છે તો બ્લડ সूप Rh પોઝિટિવ હોય છે. અને તેનાથી ઉલટું જો આ પ્રોટીન આરબીસીમાં ન હોય તો બ્લડ ગ્રુપ Rh નેગેટિવ ગણાય છે. આ પ્રોટીન RhD એન્ટિજન તરીકે પણ ઓળખાય છે. 
આમ, આ એન્ટિજન મનુષ્યના શરીરમાં રહેતા તેનું બ્લડ ગ્રૂપ Rh પોઝિટિવ હોય છે જ્યારે આ એન્ટિજન ન જોવા મળતા તેનું બ્લડ ગ્રુપ Rh નેગેટિવ હોય છે. તેના આધારે જ નક્કી થાય છે કે મનુષ્યનું બ્લડ ગ્રૂપ A+(પોઝિટિવ) છે કે A- (નેગેટિવ).




श्री गंगा सहस्त्रनामावलिः


अथ श्री गंगा सहस्त्रनामावलिः ।।


१ ॐ ओंकाररूपिण्यै नमः ।

२ ॐ अजरायै नमः ।

३ ॐ अतुलायै नमः ।

४ ॐ अनन्तायै नमः ।

५ ॐ अमृतस्त्रवायै नमः ।

६ ॐ अत्युदारायै नमः ।

७ ॐ अभयायै नमः ।

८ ॐ अशोकायै नमः ।

९ ॐ अलकनन्दायै नमः ।

१० ॐ अमृतायै नमः ।

११ ॐ अमलायै नमः ।

१२ ॐ अनाथवत्सलायै नमः ।

१३ ॐ अमोघायै नमः ।

१४ ॐ अपांयोन्यै नमः ।

१५ ॐ अमृतप्रदायै नमः ।

१६ ॐ अव्यक्तलक्षणायै नमः ।

१७ ॐ अक्षोभ्यायै नमः ।

१८ ॐ अनवच्छिन्नायै नमः ।

१९ ॐ अपरस्यै नमः ।

२० ॐ अजितायै नमः ।

२१ ॐ अनाथनाथायै नमः ।

२२ ॐ अभीष्टार्थसिद्धिदायै नमः ।

२३ ॐ अनङ्गवर्धिन्यै नमः ।

२४ ॐ अणिमादिगुणायै नमः ।

२५ ॐ आधारायै नमः ।

२६ ॐ अग्रगण्यायै नमः ।

२७ ॐ अलीकहारिण्यै नमः ।

२८ ॐ अचिन्त्यशक्त्यै नमः ।

२९ ॐ अनघायै नमः ।

३० ॐ अद्भुतरूपायै नमः ।

३१ ॐ अघहारिण्यै नमः ।

३२ ॐ अद्रिराजसुतायै नमः ।

३३ ॐ अष्टाङ्गयोगसिद्धिप्रदायै नमः ।

३४ ॐ अच्युतायै नमः ।

३५ ॐ अक्षुण्णशक्त्यै नमः ।

३६ ॐ असुदायै नमः ।

३७ ॐ अनन्ततीर्थायै नमः ।

३८ ॐ अमृतोदकायै नमः ।

३९ ॐ अनन्तमहिमायै नमः ।

४० ॐ अपारायै नमः ।

४१ ॐ अनन्तसौख्यप्रदायै नमः ।

४२ ॐ अन्नदायै नमः ।

४३ ॐ अशेषदेवतामूर्त्यै नमः ।

४४ ॐ अघोरायै नमः ।

४५ ॐ अमृतरूपिण्यै नमः ।

४६ ॐ अविद्याजालशमन्यै नमः ।

४७ ॐ अप्रतर्क्यगतिप्रदायै नमः ।

४८ ॐ अशेषविघ्नसंहर्त्र्यै नमः ।

४९ ॐ अशेषगुणगुम्फितायै नमः ।

५० ॐ अज्ञानतिमिरज्योतिषे नमः ।

५१ ॐ अनुग्रहपरायणायै नमः ।

५२ ॐ अभिरामायै नमः ।

५३ ॐ अनवद्याङ्ग्यै नमः ।

५४ ॐ अनन्तसारायै नमः ।

५५ ॐ अकलङ्किन्यै नमः ।

५६ ॐ आरोग्यदायै नमः ।

५७ ॐ आनन्दवल्ल्यै नमः ।

५८ ॐ आपन्नार्तिविनाशिन्यै नमः ।

५९ ॐ आश्चर्यमूर्त्यै नमः ।

६० ॐ आयुष्यायै नमः ।

६१ ॐ आढ्यायै नमः ।

६२ ॐ आद्यायै नमः ।

६३ ॐ आप्रायै नमः ।

६४ ॐ आर्यसेवितायै नमः ।

६५ ॐ आप्यायिन्यै नमः ।

६६ ॐ आप्तविद्यायै नमः ।

६७ ॐ आख्यायै नमः ।

६८ ॐ आनन्दायै नमः ।

६९ ॐ आश्वासदायिन्यै नमः ।

७० ॐ आलस्यघ्न्यै नमः ।

७१ ॐ आपदां हन्त्र्यै नमः ।

७२ ॐ आनन्दामृतवर्षिण्यै नमः ।

७३ ॐ इरावत्यै नमः ।

७४ ॐ इष्टदात्र्यै नमः ।

७५ ॐ इष्टायै नमः ।

७६ ॐ इष्टापूर्तफलप्रदायै नमः ।

७७ ॐ इतिहासश्रुतीड्यार्थायै नमः ।

७८ ॐ इहामुत्रशुभप्रदायै नमः ।

७९ ॐ इज्याशीलसमिज्येष्ठायै नमः ।

८० ॐ इन्द्रादिपरिवन्दितायै नमः ।

८१ ॐ इलालङ्कारमालायै नमः ।

८२ ॐ इद्धायै नमः ।

८३ ॐ इन्दिरायै नमः ।

८४ ॐ रम्यमन्दिरायै नमः ।

८५ ॐ इदिन्दिरादिसंसेव्यायै नमः ।

८६ ॐ ईश्वर्यै नमः ।

८७ ॐ ईश्वरवल्लभायै नमः ।

८८ ॐ ईतिभीतिहरायै नमः ।

८९ ॐ ईड्यायै नमः ।

९० ॐ ईडनीयचरित्रभृते नमः ।

९१ ॐ उत्कृष्टशक्त्यै नमः ।

९२ ॐ उत्कृष्टायै नमः ।

९३ ॐ उडुपमण्डलचारिण्यै नमः ।

९४ ॐ उदिताम्बरमार्गायै नमः ।

९५ ॐ उस्त्रायै नमः ।

९६ ॐ उरगलोकविहारिण्यै नमः ।

९७ ॐ उक्षायै नमः ।

९८ ॐ उर्वरायै नमः ।

९९ ॐ उत्पलायै नमः ।

१०० ॐ उत्कुम्भायै नमः ।

१०१ ॐ उपेन्द्रचरणद्रवायै नमः ।

१०२ ॐ उदन्वत्पूर्तिहेतवे नमः ।

१०३ ॐ उदारायै नमः ।

१०४ ॐ उत्साहप्रवर्धिन्यै नमः ।

१०५ ॐ उद्वेगघ्न्यै नमः ।

१०६ ॐ उष्णेशमन्यै नमः ।

१०७ ॐ उष्णरश्मिसुताप्रियायै नमः ।

१०८ ॐ उत्पत्तिस्थितिसंहारकारिण्यै नमः ।

१०९ ॐ उपरिचारिण्यै नमः ।

११० ॐ ऊर्जं वहन्त्यै नमः ।

१११ ॐ ऊर्जधरायै नमः ।

११२ ॐ ऊर्जावत्यै नमः ।

११३ ॐ ऊर्मिमालिन्यै नमः ।

११४ ॐ ऊर्ध्वरेतःप्रियायै नमः ।

११५ ॐ ऊर्ध्वाध्यायै नमः ।

११६ ॐ ऊर्मिलायै नमः ।

११७ ॐ ऊर्ध्वगतिप्रदायै नमः ।

११८ ॐ ऋषिवृन्दस्तुतायै नमः ।

११९ ॐ ऋद्धयै नमः ।

१२० ॐ ऋणत्रयविनाशिन्यै नमः ।

१२१ ॐ ऋतम्भरायै नमः ।

१२२ ॐ ऋद्धिरात्र्यै नमः ।

१२३ ॐ ऋक्स्वरूपायै नमः ।

१२४ ॐ ऋजुप्रियायै नमः ।

१२५ ॐ ऋक्षमार्गवहायै नमः ।

१२६ ॐ ऋक्षार्चिषे नमः ।

१२७ ॐ ऋजुमार्गप्रदशिन्यै नमः ।

१२८ ॐ एधिताखिलधर्मार्थायै नमः ।

१२९ ॐ एकस्यै नमः ।

१३० ॐ एकामृतदायिन्यै नमः ।

१३१ ॐ एधनीयस्वभावायै नमः ।

१३२ ॐ एज्यायै नमः ।

१३३ ॐ एजिताशेषपातकायै नमः ।

१३४ ॐ ऐश्वर्यदायै नमः ।

१३५ ॐ ऐश्वर्यरूपायै नमः ।

१३६ ॐ ऐतिह्याय नमः ।

१३७ ॐ ऐन्दवीद्युत्यै नमः ।

१३८ ॐ ओजास्विन्यै नमः ।

१३९ ॐ ओषधीक्षेत्राय नमः ।

१४० ॐ ओजोदायै नमः ।

१४१ ॐ ओदनदायिन्यै नमः ।

१४२ ॐ ओष्ठामृतायै नमः ।

१४३ ॐ औन्नत्यदात्र्यै नमः ।

१४४ ॐ भवरोगिणामौषधाय नमः ।

१४५ ॐ औदार्यचञ्चुरायै नमः ।

१४६ ॐ औपेन्द्र्यै नमः ।

१४७ ॐ औग्रयै नमः ।

१४८ ॐ औमेयरूपिण्यै नमः ।

१४९ ॐ अम्बराध्वपिण्यै नमः ।

१५० ॐ अम्बष्ठायै नमः ।

१५१ ॐ अम्बरमालायै नमः ।

१५२ ॐ अम्बुमहायोन्यै नमः ।

१५३ ॐ अन्धोदायै नमः ।

१५४ ॐ अम्बुमहायोन्यै नमः ।

१५५ ॐ अन्धोदायै नमः ।

१५६ ॐ अन्धकहारिण्यै नमः ।

१५७ ॐ अंशुमालायै नमः ।

१५८ ॐ अंशुमत्यै नमः ।

कर्मो का लेखा - जोखा !!

*कर्मो का लेखा - जोखा !!*

          बेटा बन कर, बेटी बनकर, दामाद बनकर, और बहु बनकर कौन आता है ? जिसका तुम्हारे साथ कर्मों का लेना देना होता है। लेना देना नहीं होगा तो नहीं आयेगा।*
*एक फौजी था। उसके मां बाप नहीं थे। शादी नहीं की,बच्चे  नहीं ,भाई नहीं, बहन नहीं, अकेला ही कमा कमा के फौज में जमा करता जा रहा था। थोड़े दिन में एक सेठ जी जो फौज में माल सप्लाई करते थे उनसे उनका परिचय हो गया और दोस्ती हो गई ।*
*सेठ जी ने कहा जो तुम्हारे पास पैसा है वो उतने के उतने ही पड़ा हैं ।तुम मुझे दे दो मैं कारोबार में लगा दूं तो पैसे से पैसा बढ़ जायेगा इसलिए तुम मुझे दे दो।*
*फौजी ने सेठ जी को पैसा दे दिया। सेठ जी ने कारोबार में लगा दिया। कारोबार उनका चमक गया, खूब कमाई होने लगी कारोबार बढ़ गया। थोड़े ही दिन में लड़ाई छिड़ गई।* 
*लड़ाई में फौजी घोड़ी पर चढ़कर लड़ने गया। घोड़ी इतनी बदतमीज थी कि जितनी ज़ोर- ज़ोर से लगाम खींचे उतनी ही तेज़ भागे।* 
*खीेंचते खींचते उसके गल्फर तक कट गये लेकिन वो दौड़कर दुश्मनों के गोल घेरे में जाकर खड़ी हो गई। दुश्मनों ने एक ही वार किया,और फौजी मर गया*
*घोड़ी भी मर गई।*
*अब सेठ जी को मालूम हुआ कि फौजी मर गया, तो सेठ जी बहुत खुश हुए कि उसका कोई वारिस तो है नहीं अब ये पैसा किसीको नही देना पड़ेगा। अब मेरे पास पैसा भी हो गया कारोबार भी चमक गया लेने वाला भी नहीं रहा तो सेठ जी बहुत खुश हुए।  कुछ ही दिन के बाद सेठ जी के घर में लड़का पैदा हो गया अब सेठ जी और खुश कि भगवान की बड़ी दया है। खूब पैसा भी हो गया कारोबार भी हो गया लड़का भी हो गया लेने वाला भी मर गया, सेठ जी बहुत खुश हुए। वो लड़का होशियार था पढ़ने में समझदार था। सेठ जी ने उसे पढ़ाया लिखाया जब वह पढ़ लिखकर बड़ा हो गया तो सोचा कि अब ये कारोबार सम्हाल लेगा चलो अब इसकी शादी कर दें।*
*शादी करते ही घर में बहुरानी आ गई। अब उसने सोचा कि चलो बच्चे की शादी हो गई अब कारोबार सम्हाल लेगा। लेकिन कुछ दिन में बच्चे की तबियत खराब हो गई।*
*अब सेठ जी डाॅक्टर के पास हकीम के पास वैद्य के पास दौड़ रहे हैं। वैद्य जी जो भी दवा खिला रहे हैं वह दवा असर नहीं कर रही ,बीमारी बढ़ती ही जा रही। पैसा बरबाद हो रहा है और बीमारी बढ़ती ही जा रही है रोग कट नहीं रहा पैसा खूब लग रहा है।*
*अन्त में डाॅक्टर ने कह दिया कि मर्ज़ लाइलाज हो गया।इसको अब असाध्य रोग हो गया ये बच्चा दो दिन में मर जायेगा। डाॅक्टरों के जवाब देने पर सेठ जी निराश होकर बच्चे को लेकर रोते हुए आ रहे थे रास्ते में एक आदमी मिला। कहा अरे सेठ जी क्या हुआ बहुत दुखी लग रहे हो*
*सेठ जी ने कहा ये बच्चा जवान था हमने सोचा बुढ़ापे में मदद करेगा। अब ये बीमार हो गया।बीमार होते ही हमने इसके इलाज के लिये खूब पैसा खर्च किया जिसने जितना मांगा उतना दिया*
*लेकिन आज डाॅक्टरों ने जवाब दे दिया अब ये बचेगा नहीं। असाध्य रोग हो गया लाइलाज मर्ज़ है। अब ले जाओ घर दो दिन में मर जायेगा।*
*आदमी ने कहा अरे सेठ जी तुम क्यों दिल छोटा कर रहे हो। मेरे पड़ोस में वैद्य जी दवा देते हैं। दो आने की पुड़िया खाकर मुर्दा भी उठकर खड़ा हो जाता है। जल्दी से तुम वैद्य जी की दवा ले आओ। सेठ जी दौड़कर गये दो आने की पुड़िया ले आये और पैसा दे दिया। दवाई की पुड़िया बच्चे को खिलाई बच्चा पुड़िया खाते ही मर गया।* *अब सेठ जी रो रहे हैं, सेठानी भी रो रही और घर में बहुरानी और पूरा गांव भी रो रहा । गांव में शोर मच गया कि बहुरानी की कमर जवानी में टूट गई सब लोग रो रहे हैं। तब तक एक महात्मा जी आ गये।*
*उन्होनें कहा भाई ये रोना धोना क्यों हैं।*
*लोग बोले इस सेठ का एक ही जवान लड़का था वो भी मर गया,  इसलिए सब लोग रो रहे हैं। सब दुखी हो रहे हैं।*
*महात्मा बोले सेठ जी रोना क्यों ?*
*सेठ : महाराज जिसका जवान बेटा मर जाये वो रोयेगा नहीं तो क्या करेगा। ?*
*महात्मा:- तो आपको क्यों रोना* 
*सेठ:- मेरा बेटा मरा तो और किसको रोना।* 
*महात्मा :- उस दिन तो आप बड़े खुश थे।*
*सेठ : किस दिन*
 *महात्मा:- फौजी ने जिस दिन पैसा दिया था।* *सेठ : हाँ कारोबार के लिए पैसा मिला था तो खुशी तो थी।*
*महात्मा:- और उस दिन तो आपकी खुशी का ठिकाना ही नहीं था।* 
*सेठ : किस दिन ?*
*महात्मा : अरे जिस दिन फौजी मर गया*
*सोचा कि अब तो पैसा भी नहीं देना पड़ेगा। माल बहुत हो गया कारोबार खूब चमक गया अब देना भी नहीं पड़ेगा बहुत खुश थे।*
*सेठ : हां महाराज खुश तो था। महात्मा:- और उस दिन तो आपकी खुशी का ठिकाना ही न था पता नहीं कितनी मिठाईयां बँट गईं।*
*सेठ : किस दिन ?*
*महात्मा : अरे जिस दिन लड़का पैदा हुआ था।*
*सेठ : महाराज लड़का पैदा होता है तो सब खुश होते हैं मैं भी हो गया तो क्या बात। ?*
*महात्मा : उस दिन तो खुशी से आपके पैर ज़मीन पर नहीं पड़ते थे ।* *सेठ : किस दिन ?*
*महात्मा : अरे जिस दिन बेटा ब्याहने जा रहे थे।*
*सेठ : महाराज बेटा ब्याहने जाता है तो हर आदमी खुश होता है तो मैं भी खुश हो गया।* 
*महात्मा:- तो जब इतनी बार खुश हो गए तो ज़रा सी बात के लिए रो क्यों रहे हो। ?*
*सेठ : महाराज ये ज़रा सी बात है। जवान बेटा मर गया ये ज़रा सी बात है।*
*महात्मा : अरे सेठ जी वहीं फौजी पैसा लेने के लिए बेटा बन कर आ गया। पढ़ने में लिखने में खाने में पहनने में और शौक मेें श्रृंगार में जितना लगाना था लगाया। शादी ब्याह में सब लग गया। और ब्याज दर ब्याज लगाकर डाक्टरों को दिलवा दिया। अब जब दो आने पैसे बच गये वो भी वैद्य जी को दिलवा दिये और पुड़िया खाकर चल दिया। अब कर्मो का लेना देना पूरा हुआ।*
*सेठ जी ने कहा हमारे साथ तो कर्मो का लेन देन था। चलो हमारे साथ तो जो हुआ सो हुआ। लेकिन वो जवान बहुरानी घर में रो रही है जवानी में उसको धोखा देकर विधवा बनाकर चला गया उसका क्या जुर्म था कि उसके साथ ऐसा गुनाह किया। ?* 
*महात्मा बोले यह वही घोड़ी है। जिसने जवानी में उसको धोखा दिया। इसने भी जवानी में उसको धोखा दे दिया।*
यही कहानी हम सभी की है, जो हमने बोया था वही हमें मिल रहा है। इसलिए किसी को दोष मत देना, दोषी मत देखना, हमारा ही स्वयं का दोष है। इन्द्रियों की हर क्रिया मे और मन के विकल्पों के बहते प्रवाह के काल मे उसके मात्र ज्ञाता दृष्टा रहकर अपने स्वभाव मे रहने का पुरुषार्थ करना ही हमारा एकमात्र कर्तव्य है।आगम, वेद, शास्त्र व पुराणों के साथ साथ सभी साधु संतों का कहना है कि यह संसार कर्मों का लेखा जोखा है इसमें जो जीव चैतन्य (आत्मा) के, स्वयं के स्वरूप, स्वभाव को जान लेगा वो समझदारी से भव सागर पार हो जाएगा

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

12 માર્ચ, 2021

पुनर्जन्म से सम्बंधित

पुनर्जन्म से सम्बंधित ?????

(1) प्रश्न :- पुनर्जन्म किसको कहते हैं ?

उत्तर :- जब जीवात्मा एक शरीर का त्याग करके किसी दूसरे शरीर में जाती है तो इस बार बार जन्म लेने की क्रिया को पुनर्जन्म कहते हैं ।

(2) प्रश्न :- पुनर्जन्म क्यों होता है ?

उत्तर :- जब एक जन्म के अच्छे बुरे कर्मों के फल अधुरे रह जाते हैं तो उनको भोगने के लिए दूसरे जन्म आवश्यक हैं ।

(3) प्रश्न :- अच्छे बुरे कर्मों का फल एक ही जन्म में क्यों नहीं मिल जाता ? एक में ही सब निपट जाये तो कितना अच्छा हो ?

उत्तर :- नहीं जब एक जन्म में कर्मों का फल शेष रह जाए तो उसे भोगने के लिए दूसरे जन्म अपेक्षित होते हैं ।

(4) प्रश्न :- पुनर्जन्म को कैसे समझा जा सकता है ?

उत्तर :- पुनर्जन्म को समझने के लिए जीवन और मृत्यु को समझना आवश्यक है । और जीवन मृत्यु को समझने के लिए शरीर को समझना आवश्यक है ।

(5) प्रश्न :- शरीर के बारे में समझाएँ ?

उत्तर :- हमारे शरीर को निर्माण प्रकृति से हुआ है ।
जिसमें मूल प्रकृति ( सत्व रजस और तमस ) से प्रथम बुद्धि तत्व का निर्माण हुआ है ।
बुद्धि से अहंकार ( बुद्धि का आभामण्डल ) ।
अहंकार से पांच ज्ञानेन्द्रियाँ ( चक्षु, जिह्वा, नासिका, त्वचा, श्रोत्र ), मन ।
पांच कर्मेन्द्रियाँ ( हस्त, पाद, उपस्थ, पायु, वाक् ) ।

शरीर की रचना को दो भागों में बाँटा जाता है ( सूक्ष्म शरीर और स्थूल शरीर ) ।

(6) प्रश्न :- सूक्ष्म शरीर किसको बोलते हैं ?

उत्तर :- सूक्ष्म शरीर में बुद्धि, अहंकार, मन, ज्ञानेन्द्रियाँ । ये सूक्ष्म शरीर आत्मा को सृष्टि के आरम्भ में जो मिलता है वही एक ही सूक्ष्म शरीर सृष्टि के अंत तक उस आत्मा के साथ पूरे एक सृष्टि काल ( ४३२००००००० वर्ष ) तक चलता है । और यदि बीच में ही किसी जन्म में कहीं आत्मा का मोक्ष हो जाए तो ये सूक्ष्म शरीर भी प्रकृति में वहीं लीन हो जायेगा ।

(7) प्रश्न :- स्थूल शरीर किसको कहते हैं ?

उत्तर :- पंच कर्मेन्द्रियाँ ( हस्त, पाद, उपस्थ, पायु, वाक् ) , ये समस्त पंचभौतिक बाहरी शरीर ।

(8) प्रश्न :- जन्म क्या होता है ?

उत्तर :- जीवात्मा का अपने करणों ( सूक्ष्म शरीर ) के साथ किसी पंचभौतिक शरीर में आ जाना ही जन्म कहलाता है ।

(9) प्रश्न :- मृत्यु क्या होती है ?

उत्तर :- जब जीवात्मा का अपने पंचभौतिक स्थूल शरीर से वियोग हो जाता है, तो उसे ही मृत्यु कहा जाता है । परन्तु मृत्यु केवल सथूल शरीर की होती है , सूक्ष्म शरीर की नहीं । सूक्ष्म शरीर भी छूट गया तो वह मोक्ष कहलाएगा मृत्यु नहीं । मृत्यु केवल शरीर बदलने की प्रक्रिया है, जैसे मनुष्य कपड़े बदलता है । वैसे ही आत्मा शरीर भी बदलता है ।

(10) प्रश्न :- मृत्यु होती ही क्यों है ?

उत्तर :- जैसे किसी एक वस्तु का निरन्तर प्रयोग करते रहने से उस वस्तु का सामर्थ्य घट जाता है, और उस वस्तु को बदलना आवश्यक हो जाता है, ठीक वैसे ही एक शरीर का सामर्थ्य भी घट जाता है और इन्द्रियाँ निर्बल हो जाती हैं । जिस कारण उस शरीर को बदलने की प्रक्रिया का नाम ही मृत्यु है ।

(11) प्रश्न :- मृत्यु न होती तो क्या होता ?

उत्तर :- तो बहुत अव्यवस्था होती । पृथ्वी की जनसंख्या बहुत बढ़ जाती । और यहाँ पैर धरने का भी स्थान न होता ।

(12) प्रश्न :- क्या मृत्यु होना बुरी बात है ?

उत्तर :- नहीं, मृत्यु होना कोई बुरी बात नहीं ये तो एक प्रक्रिया है शरीर परिवर्तन की ।

(13) प्रश्न :- यदि मृत्यु होना बुरी बात नहीं है तो लोग इससे इतना डरते क्यों हैं ?

उत्तर :- क्योंकि उनको मृत्यु के वैज्ञानिक स्वरूप की जानकारी नहीं है । वे अज्ञानी हैं । वे समझते हैं कि मृत्यु के समय बहुत कष्ट होता है । उन्होंने वेद, उपनिषद, या दर्शन को कभी पढ़ा नहीं वे ही अंधकार में पड़ते हैं और मृत्यु से पहले कई बार मरते हैं ।

(14) प्रश्न :- तो मृत्यु के समय कैसा लगता है ? थोड़ा सा तो बतायें ?

उत्तर :- जब आप बिस्तर में लेटे लेटे नींद में जाने लगते हैं तो आपको कैसा लगता है ?? ठीक वैसा ही मृत्यु की अवस्था में जाने में लगता है उसके बाद कुछ अनुभव नहीं होता । जब आपकी मृत्यु किसी हादसे से होती है तो उस समय आमको मूर्छा आने लगती है, आप ज्ञान शून्य होने लगते हैं जिससे की आपको कोई पीड़ा न हो । तो यही ईश्वर की सबसे बड़ी कृपा है कि मृत्यु के समय मनुष्य ज्ञान शून्य होने लगता है और सुषुुप्तावस्था में जाने लगता है ।

(15) प्रश्न :- मृत्यु के डर को दूर करने के लिए क्या करें ?

उत्तर :- जब आप वैदिक आर्ष ग्रन्थ ( उपनिषद, दर्शन आदि ) का गम्भीरता से अध्ययन करके जीवन,मृत्यु, शरीर, आदि के विज्ञान को जानेंगे तो आपके अन्दर का, मृत्यु के प्रति भय मिटता चला जायेगा और दूसरा ये की योग मार्ग पर चलें तो स्वंय ही आपका अज्ञान कमतर होता जायेगा और मृत्यु भय दूर हो जायेगा । आप निडर हो जायेंगे । जैसे हमारे बलिदानियों की गाथायें आपने सुनी होंगी जो राष्ट्र की रक्षा के लिये बलिदान हो गये । तो आपको क्या लगता है कि क्या वो ऐसे ही एक दिन में बलिदान देने को तैय्यार हो गये थे ? नहीं उन्होने भी योगदर्शन, गीता, साँख्य, उपनिषद, वेद आदि पढ़कर ही निर्भयता को प्राप्त किया था । योग मार्ग को जीया था, अज्ञानता का नाश किया था । 

महाभारत के युद्ध में भी जब अर्जुन भीष्म, द्रोणादिकों की मृत्यु के भय से युद्ध की मंशा को त्याग बैठा था तो योगेश्वर कृष्ण ने भी तो अर्जुन को इसी सांख्य, योग, निष्काम कर्मों के सिद्धान्त के माध्यम से जीवन मृत्यु का ही तो रहस्य समझाया था और यह बताया कि शरीर तो मरणधर्मा है ही तो उसी शरीर विज्ञान को जानकर ही अर्जुन भयमुक्त हुआ । तो इसी कारण तो वेदादि ग्रन्थों का स्वाध्याय करने वाल मनुष्य ही राष्ट्र के लिए अपना शीश कटा सकता है, वह मृत्यु से भयभीत नहीं होता , प्रसन्नता पूर्वक मृत्यु को आलिंगन करता है ।

(16) प्रश्न :- किन किन कारणों से पुनर्जन्म होता है ?

उत्तर :- आत्मा का स्वभाव है कर्म करना, किसी भी क्षण आत्मा कर्म किए बिना रह ही नहीं सकता । वे कर्म अच्छे करे या फिर बुरे, ये उसपर निर्भर है, पर कर्म करेगा अवश्य । तो ये कर्मों के कारण ही आत्मा का पुनर्जन्म होता है । पुनर्जन्म के लिए आत्मा सर्वथा ईश्वराधीन है ।

(17) प्रश्न :- पुनर्जन्म कब कब नहीं होता ?

उत्तर :- जब आत्मा का मोक्ष हो जाता है तब पुनर्जन्म नहीं होता है ।

(18) प्रश्न :- मोक्ष होने पर पुनर्जन्म क्यों नहीं होता ?

उत्तर :- क्योंकि मोक्ष होने पर स्थूल शरीर तो पंचतत्वों में लीन हो ही जाता है, पर सूक्ष्म शरीर जो आत्मा के सबसे निकट होता है, वह भी अपने मूल कारण प्रकृति में लीन हो जाता है ।

(19) प्रश्न :- मोक्ष के बाद क्या कभी भी आत्मा का पुनर्जन्म नहीं होता ?

उत्तर :- मोक्ष की अवधि तक आत्मा का पुनर्जन्म नहीं होता । उसके बाद होता है ।

(20) प्रश्न :- लेकिन मोक्ष तो सदा के लिए होता है, तो फिर मोक्ष की एक निश्चित अवधि कैसे हो सकती है ?

उत्तर :- सीमित कर्मों का कभी असीमित फल नहीं होता । यौगिक दिव्य कर्मों का फल हमें ईश्वरीय आनन्द के रूप में मिलता है, और जब ये मोक्ष की अवधि समाप्त होती है तो दुबारा से ये आत्मा शरीर धारण करती है ।

(21) प्रश्न :- मोक्ष की अवधि कब तक होती है ?

उत्तर :- मोक्ष का समय ३१ नील १० खरब ४० अरब वर्ष है, जब तक आत्मा मुक्त अवस्था में रहती है ।

(22) प्रश्न :- मोक्ष की अवस्था में स्थूल शरीर या सूक्ष्म शरीर आत्मा के साथ रहता है या नहीं ?

उत्तर :- नहीं मोक्ष की अवस्था में आत्मा पूरे ब्रह्माण्ड का चक्कर लगाता रहता है और ईश्वर के आनन्द में रहता है, बिलकुल ठीक वैसे ही जैसे कि मछली पूरे समुद्र में रहती है । और जीव को किसी भी शरीर की आवश्यक्ता ही नहीं होती।

(23) प्रश्न :- मोक्ष के बाद आत्मा को शरीर कैसे प्राप्त होता है ?

उत्तर :- सबसे पहला तो आत्मा को कल्प के आरम्भ ( सृष्टि आरम्भ ) में सूक्ष्म शरीर मिलता है फिर ईश्वरीय मार्ग और औषधियों की सहायता से प्रथम रूप में अमैथुनी जीव शरीर मिलता है, वो शरीर सर्वश्रेष्ठ मनुष्य या विद्वान का होता है जो कि मोक्ष रूपी पुण्य को भोगने के बाद आत्मा को मिला है । जैसे इस वाली सृष्टि के आरम्भ में चारों ऋषि विद्वान ( वायु , आदित्य, अग्नि , अंगिरा ) को मिला जिनको वेद के ज्ञान से ईश्वर ने अलंकारित किया । क्योंकि ये ही वो पुण्य आत्मायें थीं जो मोक्ष की अवधि पूरी करके आई थीं ।

(24) प्रश्न :- मोक्ष की अवधि पूरी करके आत्मा को मनुष्य शरीर ही मिलता है या जानवर का ?

उत्तर :- मनुष्य शरीर ही मिलता है ।

(25) प्रश्न :- क्यों केवल मनुष्य का ही शरीर क्यों मिलता है ? जानवर का क्यों नहीं ?

उत्तर :- क्योंकि मोक्ष को भोगने के बाद पुण्य कर्मों को तो भोग लिया , और इस मोक्ष की अवधि में पाप कोई किया ही नहीं तो फिर जानवर बनना सम्भव ही नहीं , तो रहा केवल मनुष्य जन्म जो कि कर्म शून्य आत्मा को मिल जाता है ।

(26) प्रश्न :- मोक्ष होने से पुनर्जन्म क्यों बन्द हो जाता है ?

उत्तर :- क्योंकि योगाभ्यास आदि साधनों से जितने भी पूर्व कर्म होते हैं ( अच्छे या बुरे ) वे सब कट जाते हैं । तो ये कर्म ही तो पुनर्जन्म का कारण हैं, कर्म ही न रहे तो पुनर्जन्म क्यों होगा ??

(27) प्रश्न :- पुनर्जन्म से छूटने का उपाय क्या है ?

उत्तर :- पुनर्जन्म से छूटने का उपाय है योग मार्ग से मुक्ति या मोक्ष का प्राप्त करना ।

(28) प्रश्न :- पुनर्जन्म में शरीर किस आधार पर मिलता है ?

उत्तर :- जिस प्रकार के कर्म आपने एक जन्म में किए हैं उन कर्मों के आधार पर ही आपको पुनर्जन्म में शरीर मिलेगा ।

(29) प्रश्न :- कर्म कितने प्रकार के होते हैं ?

उत्तर :- मुख्य रूप से कर्मों को तीन भागों में बाँटा गया है :- सात्विक कर्म , राजसिक कर्म , तामसिक कर्म ।

(१) सात्विक कर्म :- सत्यभाषण, विद्याध्ययन, परोपकार, दान, दया, सेवा आदि ।

(२) राजसिक कर्म :- मिथ्याभाषण, क्रीडा, स्वाद लोलुपता, स्त्रीआकर्षण, चलचित्र आदि ।

(३) तामसिक कर्म :- चोरी, जारी, जूआ, ठग्गी, लूट मार, अधिकार हनन आदि ।

और जो कर्म इन तीनों से बाहर हैं वे दिव्य कर्म कलाते हैं, जो कि ऋषियों और योगियों द्वारा किए जाते हैं । इसी कारण उनको हम तीनों गुणों से परे मानते हैं । जो कि ईश्वर के निकट होते हैं और दिव्य कर्म ही करते हैं ।

(30) प्रश्न :- किस प्रकार के कर्म करने से मनुष्य योनि प्राप्त होती है ?

उत्तर :- सात्विक और राजसिक कर्मों के मिलेजुले प्रभाव से मानव देह मिलती है , यदि सात्विक कर्म बहुत कम है और राजसिक अधिक तो मानव शरीर तो प्राप्त होगा परन्तु किसी नीच कुल में , यदि सात्विक गुणों का अनुपात बढ़ता जाएगा तो मानव कुल उच्च ही होता जायेगा । जिसने अत्यधिक सात्विक कर्म किए होंगे वो विद्वान मनुष्य के घर ही जन्म लेगा ।

(31) प्रश्न :- किस प्रकार के कर्म करने से आत्मा जीव जन्तुओं के शरीर को प्राप्त होता है ?

उत्तर :- तामसिक और राजसिक कर्मों के फलरूप जानवर शरीर आत्मा को मिलता है । जितना तामसिक कर्म अधिक किए होंगे उतनी ही नीच योनि उस आत्मा को प्राप्त होती चली जाती है । जैसे लड़ाई स्वभाव वाले , माँस खाने वाले को कुत्ता, गीदड़, सिंह, सियार आदि का शरीर मिल सकता है , और घोर तामसिक कर्म किए हुए को साँप, नेवला, बिच्छू, कीड़ा, काकरोच, छिपकली आदि । तो ऐसे ही कर्मों से नीच शरीर मिलते हैं और ये जानवरों के शरीर आत्मा की भोग योनियाँ हैं ।

(32) प्रश्न :- तो क्या हमें यह पता लग सकता है कि हम पिछले जन्म में क्या थे ? या आगे क्या होंगे ?

उत्तर :- नहीं कभी नहीं, सामान्य मनुष्य को यह पता नहीं लग सकता । क्योंकि यह केवल ईश्वर का ही अधिकार है कि हमें हमारे कर्मों के आधार पर शरीर दे । वही सब जानता है ।

(33) प्रश्न :- तो फिर यह किसको पता चल सकता है ?

उत्तर :- केवल एक सिद्ध योगी ही यह जान सकता है , योगाभ्यास से उसकी बुद्धि । अत्यन्त तीव्र हो चुकी होती है कि वह ब्रह्माण्ड एवं प्रकृति के महत्वपूर्ण रहस्य़ अपनी योगज शक्ति से जान सकता है । उस योगी को बाह्य इन्द्रियों से ज्ञान प्राप्त करन

8 માર્ચ, 2021

ભગવદગીતાનાં પ્રત્યેક અધ્યાયનો માત્ર એક વાક્યમાં સારાંશ

ભગવદગીતાનાં પ્રત્યેક અધ્યાયનો માત્ર એક વાક્યમાં સારાંશ :-
👉🏻અધ્યાય પહેલો
ખોટી સમજ એ બધાં દુઃખોનું મૂળ છે.
👉🏻અધ્યાય બીજો
મુશ્કેલીઓનું નિવારણ એકમાત્ર સાચા જ્ઞાનથી થાય.
👉🏻અધ્યાય ત્રીજો
નિઃસ્વાર્થતા એ જ એકમાત્ર વિકાસ અને સમૃદ્ધિનો માર્ગ છે.
👉🏻અધ્યાય ચોથો
દરેક કર્મ એ પોતાનામાં જ એક પ્રાર્થના છે.
👉🏻અધ્યાય પાંચમો
વ્યક્તિત્વના અહંકારનો ત્યાગ કરો અને અનંતના આનંદમાં વિચરો.
👉🏻અધ્યાય છઠ્ઠો
દરરોજ ઉચ્ચ ચેતના સાથે મનથી જોડાઓ.
👉🏻અધ્યાય સાતમો
તમે જે શીખ્યા છો એનું પાલન કરો.
👉🏻અધ્યાય આઠમો
તમારાં પ્રયાસો સાતત્યથી ચાલુ રાખો.
👉🏻અધ્યાય નવમો
તમારાં પર વરસાવેલાં આશીર્વાદ માટે એની કૃપા સમજો.
👉🏻અધ્યાય દસમો
તમારી આસપાસ આધ્યાત્મિકતાની અનુભૂતિ કરો.
👉🏻અધ્યાય અગિયારમો
સત્ય જાણવાં પૂરતી પૂર્ણ શરણાગતિ સ્વીકારો.
👉🏻અધ્યાય બારમો
તમારું મન ભગવાનની સાથે જોડાયેલું રાખો.
👉🏻અધ્યાય તેરમો
માયાથી પોતાને અળગા કરીને અદ્યાત્મિકતા સાથે જોડાઓ.
👉🏻અધ્યાય ચૌદમો
તમારી જીવનશૈલી તમારાં જીવનનાં ધ્યેય પ્રમાણે રાખો.
👉🏻અધ્યાય પંદરમો
આધ્યાત્મીક્તાને પ્રાથમિકતા આપો.
👉🏻અધ્યાય સોળમો
સારા થવું એ પોતેજ પોતાનામાં એક પુરસ્કાર છે.
👉🏻અધ્યાય સત્તરમો
જે ગમે છે એના કરતાં જે સત્ય છે એનો સ્વીકાર કરવો એજ ખરી તાકાત છે.
👉🏻અધ્યાય અઢારમો
જતુ કરો, આત્માને પરમાત્મા સાથે જોડાવા દો. 
🙏🏻કૃષ્ણમ વંદે જગતગુરુ 🙏🏻

GK you p1

🇮🇳🇮🇳રાષ્ટ્ર ધ્વજ વિશેની માહિતી🇮🇳🇮🇳

👉 ત્રણ રંગો : 
     
     કેસરી :શક્તિનું પ્રતિક
     સફેદ :શાંતિનું પ્રતીક
     લીલો :સમૃદ્ધિનું પ્રતીક

👉 રાષ્ટ્રધ્વજ ની લંબાઈ:પહોળાઈ નો ગુણોત્તર = 3:2

👉 સૌપ્રથમ વર્તમાન રાષ્ટ્રધ્વજની ડિઝાઇન યુરોપમાં મેડમ ભીખાજી કામા દ્વારા તૈયાર કરવામાં આવી હતી.

👉 1929માં જવાહરલાલ નહેરુ દ્વારા 31 ડિસેમ્બરના રોજ રાવી નદીના તટ પર ભારતમાં સૌપ્રથમ ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. જેમાં ચક્રના સ્થાને ચરખો હતો.

👉 રાષ્ટ્રીય ધ્વજ ની ડિઝાઇન નક્કી કરવા ઝંડા સમિતિ ની રચના કરવામાં આવી. ઝંડા સમિતિ ના અધ્યક્ષ જે.બી.કૃપલાણી હતા.

👉 સ્વતંત્રતા પછી પિંગલી વેંકૈયા દ્વારા રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી.

👉 વર્તમાન રાષ્ટ્રીય ધ્વજ બંધારણ સભા દ્વારા 22 જુલાઈ 1947 ના રોજ સ્વીકારવામાં આવ્યો. 

🦋કચ્છ ની ધાર ના સૌથી ઉંચા ડુંગર🦋

સ્લોગન ⤵️

🙎‍♀મધી દન ઉગ્યો ચા ઉકાળો☕️

મ......મધ્યધાર

ધી..... ધીણોદર ડુંગર⛰

દ.....દક્ષિણ ધાર

ન..... નનામો ડુંગર⛰

ઉ.... ઉત્તર ધાર 

કા..... કાળો ડુંગર⛰ 

@gpsc_materials

📮સાહિત્યકારો📮

👉ગુજરાતી સાહિત્યકારોની સફરે જ્ઞાનગંગા ગ્રૂપ સાથે

💦મધ્યયુગના સાહિત્યકારો 💦

1. અસાઇત - હંસાઉલી
2. જિનપહ્મસૂરિ - સિરિથૂલિભદ ફાગુ
3. ધર્મસૂરિ - જંબૂસામિચરિય
4. ભીમદેવ - સદયવત્સચરિત
5. રાજશેખરસૂરિ - નેમિનાથ ફાગુ
6. વજ્રસેનસૂરિ - ભરતેશ્વર બાહુબલિઘોર
7. વિજયભદ્ર - હંસરાજ-વચ્છરાજ ચઉપઇ
8. વિજયસેમસૂરિ - રેવંતગિરિરાસ
9. વિનયચંદ્ર - નેમિનાથ ચતુષ્પદિકા
10. વિનયપ્રભરચિત - ગૌતમ રાસ
11. શાલિભદ્રસૂરિ - ભરતેશ્વર બાહુબલિઘોર
12. સંગ્રામસિંહ - આરાધના

પ્રાચીન ગુજરાતી સાહિત્ય
૧૧મી થી ૧૪મી સદી
1. હેમચંદ્રાચાર્ય - કવિકાલસર્વજ્ઞ, આચાર્ય હેમચંદ્ર
> જન્મ - ધંધુકા
> માતા-પાહીની, પિતા-ચાંગદેવ
> મૂળનામ - ચાંગદેવ, સોમચંદ્ર અને હેમચંદ્રાચાર્ય
> કૃતિ - સિદ્ધહેમશબ્દાનુશાસન (વ્યાકરણ), દ્રયાશ્રય (કાવ્ય), અભિધાન ચિંતામણિ, કાવ્યાનુશાસન, છંદાનુશાસન, પ્રમાણમીમાંશા, વીતરાગ સ્ત્રોત, યોગશાસ્ત્ર, સંસ્કૃત ભાષાકોશ,
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
૨. ભક્તિયુગ
મધ્યકાલીન સાહિત્ય યુગ
(૧૪મી થી ૧૭મી સદી)
1. નરસિંહ મહેતા (આદિકવિ/અધિકવિ) -
Ø જન્મ - તળાજા, કર્મભૂમિ-જૂનાગઢ
Ø નરસિંહ મહેતાના 'પ્રભાતિયા' ઝૂલણા છંદ પ્રખ્યાત
Ø કૃતિઓ - હુડી, સુદામાચરિત્ર, શામળશાનો વિવાહ, ચાતુરિયો, કુંવરબાઇનું માંમેરૂ, દાણ લીલા, પિતાજીનું શ્રાદ્ધ
Ø દંતકથા - હાર
Ø પંક્તિ - 'અખિલ બ્રહ્માંડમાં એક તુ શ્રી હરિ',
- 'ઊંચી મેડી તે મારા સંતની',
- 'મહેલો ગાજે માધવ નાચે',
- 'વારી જાઉ રે સુંદર શ્યામ',
- 'જાગીને જોઉ તો જગત હીસે નહિ',
- 'બ્રહ્મ લપ્કા કરે બ્રહ્મ પાસે',
- 'નિરખીને ગગનમાં કોણ છૂમી રહ્યું'

2. પદ્મનાભ - કાન્હડે પ્રબંધ (૧૪૫૬)

3. ભાલણ -
Ø કૃતિ - દશમસ્કંધ, નળાખ્યાન, દુર્વાસા આખ્યાન, કાદંબરી
4. ભીમ - પ્રબોધપ્રકાશ (૧૪૯૦)

5. મીરાંબાઇ - જનમ જનમની દાસી,
Ø જન્મ- મારવાડ
Ø મીરાંબાઇના 'પદ' પ્રખ્યાત છે જે કુલ વ્રજ, રાજસ્થાની અને ગુજરાતી એમ ત્રણ ભાષામાં જોવા મળે છે
Ø ગુરુ - રૈયાદાસ, રવિદાસ, રોહિતદાસ
Ø કૃતિ - આત્મચરિત્રાત્મક પદો, કૃષ્ણલીલા અને પ્રાર્થનાનાં પદો, વિરહ અને મિલનનાં પદો
Ø પંક્તિ - 'હરિ કોઇ માધવ લ્યો',
Ø- 'રામ રાખે એમ રહિયે ઓધવજી',
- 'રામ રમકડું જડ્યું રે ભાઇ',
- ઝેર તો પીધા છે જાણી જાણી', (પદ)
Ø * 'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથા હોય તો મનુભાઇ પંચોળી (દર્શક) (નવલકથાના પાત્રો - રોહિણી અને સત્યકામ)
6. નાકર - હરિશ્વ્રંદ્રાખ્યાન, શુકદેવાખ્યાન
7. કાયસ્થ ભગવાનદાસ - યોગવાસિષ્ઠ, એકાદશસ્કંધ

8. અખો - જ્ઞાનનો વડલો
Ø જન્મ - જેતલપુર (અમદાવાદ)
Ø કૃતિ - અનુભવબિંદુ, અખેગીતા, કૈવલ્યગીતા, સાખીઓ, બાર મહિના, પંચીકરણ, ગુરુશિષ્યસંવાદ, ચિત્તવિચારસંવાદ અને કૃષ્ણૌદ્ધવસંવાદ
9. ભાણદાસ -
Ø કૃતિ - હસ્તામલક, બારમાસ, પ્રહલાદ આખ્યાન
10. શિવદાસ - પરશુરામ આખ્યાન
11. મુરારિ - ઇશ્વરવિવાહ
12. ગોવિંદ - સુધન્વાખ્યાન
13. માધવ - આદિપર્વ
14. વિશ્વનાથ જાની - મોસાળચરિત્ર

15. પ્રેમાનંદ - મહાકવિ તરીકે ઓળખાય છે
Ø જન્મ - વડોદરા
Ø કૃતિ - અભિમન્યુ આખ્યાન, ચંદ્રહાસ આખ્યાન, સુધન્વા આખ્યાન, નળાખ્યાન, સુભદ્રાહરણ, ઓખાહરણ, દશમસ્કંધ, સુદામાચરિત્ર આખ્યાન , મામેરું, રણયજ્ઞ અને વિવેક વણઝારો
Ø * સુદામાચરિત્ર 'આખ્યાન' પાછળ આખ્યાન લખેલ હોય તો તે પ્રેમાનંદનું
16. ઋષભદાસ -
Ø કૃતિ - કુમારપાળ રાસ, હિતશિક્ષારાસ
17. સમયસુંદર -
Ø કૃતિ - વસ્તુપાલ તેજપાલ રાસ
18. વલ્લભ મેવાડા / વલ્લભ ભટ્ટ -
Ø જન્મ- અમદાવાદ
Ø તેમના 'ગરબા' પ્રખ્યાત છે (* 'ગરબી' દયારામની પ્રખ્યાત છે)
Ø કૃતિ - આનંદના ગરબા, આરાસુરના ગરબા, જય આદ્ય શક્તિ
19. શામળ ભટ્ટ - પ્રથમ વાર્તાકાર
Ø જન્મ - અમદાવાદ
Ø મધ્યકાળનો ઉત્તમ પદ્યવાર્તાકાર
Ø કૃતિ - સિંહાસન બત્રીસી, નંદ બત્રીસી, પદ્માવતી, ચંદ્રચંદ્રાવતી, સુડા બહોતેરી, મદમોહના, શિવપુરાણ, રાવણ મંદોદરી, દ્રૌપદી વસ્ત્રાહરણ, બરાસકસ્તુરી, અંગદવિષ્ટિ
20. જીવરામ ભટ્ટ - જીવરાજ શેઠની મુસાફરી
21. પ્રીતમ - જ્ઞાનગીતો, પ્રેમપ્રકાશ
22. મીઠું - રાસરસ
23. ધીરો - રણયજ્ઞ, અશ્વમેઘ
24. ભોજો - ચેલૈયા આખ્યાન, નાની ભક્તમાળ
25. સહજાનંદ સ્વામિ - વચનામૃત
26. મુક્તાનંદ - મુકુંદબાવની
27. દયારામ - ભક્તકવિ
Ø જ્ન્મ - ડભોઇ (વડોદરા)
Ø 'ગરબી' પ્રખ્યાય છે
Ø કૃતિ - રસિકવલ્લભ, પ્રેમરસગીતા, પ્રેમપરીક્ષા, દાણાચાતુરી, સત્યભામા વિવાહ, રૂકમણી, વિવાહ, ભક્તિવેલ, શોભા સલૂણા શ્યામ, ઋતુવર્ણન, કૃષ્ણવિલા, પ્રેમરસગીતા, શ્રીકૃષ્ણનામમાહાત્મ્ય આખ્યાન-અજામિલ આખ્યાન
Ø પંક્તિ - 'શ્યામ રંગ સમિયે ન જાયું'

➖➖➖➖➖➖➖➖➖➖➖➖
⛩@GyaanGangaOneLiner1⛩
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

🦋કચ્છ ની ધાર ના સૌથી ઉંચા ડુંગર🦋

સ્લોગન ⤵️

🙎‍♀મધી દન ઉગ્યો ચા ઉકાળો☕️

મ......મધ્યધાર

ધી..... ધીણોદર ડુંગર⛰

દ.....દક્ષિણ ધાર

ન..... નનામો ડુંગર⛰

ઉ.... ઉત્તર ધાર 

કા..... કાળો ડુંગર⛰ 

@gpsc_materials



1.ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી ?
જવાબ: વાસુદેવ બળવંત ફડકેએ

2.ક્યા ક્રાંતિવીરના માથા માટે અંગ્રેજ સરકારે રૂપિયા ચાર હજારનું ઇનામ જાહેર કર્યું હતું ?
જવાબ: વાસુદેવ બળવંત ફડકેના

3.ભારતમાં વિદેશી કાપડની હોળી સૌપ્રથમ કોણે કરી હતી ?
જવાબ: વીર સાવરકરે

4.'1857: ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ' નામનું પુસ્તક કોણે લખ્યું હતું ?
જવાબ: વીર સાવરકરે

5.ગંગા નદીમાં મીઠું લઈને પસાર થતી હોડીઓને કોણ ઉથલાવી દેતું હતું ?
જવાબ: ખુદીરામ બોઝ

6.કાકોરી ટ્રેન ધાડ સફળતાપૂર્વક પાર પાડવામાં કોણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો ?
જવાબ: રામપ્રસાદ બિસ્મિલે

7.કયા ક્રાંતિવીરની કવિતાઓએ રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરકબળ પૂરું પાડ્યું ?
જવાબ: રામપ્રસાદ બિસ્મિલની

8.ક્યા ક્રાંતિવીરે હિંદુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું ?
જવાબ: અશફાક ઉલ્લાખાંએ

9.ક્યા ક્રાતિવીરે પ્રતિજ્ઞા લીધી હતી કે, 'હું જીવતો અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહિ.'?
જવાબ: ચંદ્રશેખર આઝાદે

10.'મિત્રમેલા' નામની સંસ્થા કોણે સ્થાપી હતી ?
જવાબ: વીર સાવરકરે

11.આર્યસમાજના મંદિર પર થયેલો હુમલો કોણે અટકાવ્યો હતો ?
જવાબ: અશફાક ઉલ્લાખાંએ

12.ક્યા ક્રાંતિવીરે દિલ્લીની ધારાસભામાં બૉમ્બ ફેંક્યો હતો ?
જવાબ: ભગતસિંહે

13.ક્યા દેશનેતાના અવસાનનો બદલો લેવા માટે સોન્ડર્સનું ખૂન સુખદેવ, ભગતસિંહ, રાજગુરુએ કર્યું ?
જવાબ: લાલા લજપતરાયના

14.ઇંગ્લૅન્ડમાં ક્રાંતિકારી પ્રવૃતિની સૌપ્રથમ શરૂઆત કોણે કરી હતી ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માએ

15.લંડનમાં 'ઇન્ડિયન હોમરૂલ સોસાયટી' ની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માએ

16.ક્યા ક્રાંતિવીરે ભરબજારે કર્નલ વિલિયમ વાયલીને ગોળીથી ઠાર કર્યો હતો ?
જવાબ: મદનલાલ ઢીંગરાએ

17.ક્યા ક્રાંતિવીરનું સ્વિટ્ઝરલૅન્ડમાં અવસાન થયું હતું ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માનું

18.ક્યા ક્રાતિવીરે વિદેશમાં ભારતીયો માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી હતી ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માએ

19.વિદેશમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ?
જવાબ: મૅડમ કામાએ

20.કોણે પોતાના પિતાનું નામ 'સ્વાધીનતા' અને પોતાનું ઘર 'જેલખાનું' બતાવ્યું હતું ?
જવાબ: ચંદ્રશેખર આઝાદે

21.કયા ક્રાંતિવીર ખેલકૂદના શોખીન તેમજ ઘોડેસવારી અને બંદૂક ચલાવવામાં પ્રવીણ હતા ?
જવાબ: અશફાક ઉલ્લાખાં

22.કોના ત્રાસથી વાસુદેવ બળવંત ફડકેએ નોકરી છોડી દીધી ?
જવાબ: અંગ્રેજોના

23.વાસુદેવ બળવંત ફડકે ક્યાં નોકરી કરતા હતા ?
જવાબ: પૂણેમાં

24.દેશને ગુલામીમાંથી મુક્ત ન કરું, ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની કોણે પ્રતિજ્ઞા લીધી ?
જવાબ: વાસુદેવ બળવંત ફડકેએ

25.નીચેનામાંથી વાસુદેવ બળવંત ફડકે કઈ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા હતા ?
જવાબ: આપેલી બધી

26.વીર સાવરકરનો જન્મ ક્યારે થયો હતો ?
જવાબ: 28 મે, 1883માં

27.વીર સાવરકરનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગૂર ગામમાં

28.'મિત્રમેલા' નામની સંસ્થા પાછળથી ક્યા નામે જાણીતી બની ?
જવાબ: અભિનવ ભારત

29.મિત્રમેલા સંસ્થાનો હેતુ શું હતો ?
જવાબ: સશસ્ત્ર વિપ્લવ દ્વારા અંગ્રેજ શાસનનો અંત

30.વીર સાવરકર કોની સંસ્થામાંથી શિષ્યવૃત્તિ મેળવી વધુ અભ્યાસ માટે લંડન ગયા ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માની
 
31.ક્યા ક્રાંતિવીરનું પુસ્તક પ્રકાશન પહેલાં જ પ્રતિબંધિત થયેલું વિશ્વનું પ્રથમ પુસ્તક હતું ?
જવાબ: વિનાયક સાવરકરનું

32.વીર સાવરકરને કાળાપાણીની સજા થતા કઈ જેલમાં મોકલાયા ?
જવાબ: આંદામાનની

33.કઈ તારીખે વીર સાવરકર અવસાન પામ્યા ?
જવાબ: 26 ફેબ્રુઆરી, 1966માં

34.ખુદીરામ બોઝનો જ્ન્મ ક્યાં થયો હતો ?
જવાબ: બંગાળાના મેદિનીપુર જિલ્લાના મોહબની ગામમાં

35.ખુદીરામ બોઝને કયા શિક્ષકે ક્રાન્તિકારીપથની દીક્ષા આપી ?
જવાબ: સત્યેનબાબુએ

36.કોને ખતમ કરવા માટે ખુદીરામ અને પ્રફુલ્લ ચાકીએ ન્યાયાધીશની ઘોડાગાડી ઉપર બૉમ્બ ફેંક્યો ?
જવાબ: કિંગ્સફૉર્ડને

37.રામપ્રસાદ બિસ્મિલનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: ઉત્તરપ્રદેશ રાજ્યના શાહજહાંપુરમાં

38.શાહજહાંપુરમાં આર્યસમાજના મંદિર પર થયેલ હુમલો કોણે રોક્યો હતો ?
જવાબ: રામપ્રસાદ બિસ્મિલે

39.ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ શું હતું ?
જવાબ: ચંદ્રશેખર સીતારામ તિવારી

40.ચંદ્રશેખર આઝાદનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ભાવરા ગામમાં
➖➖➖➖➖➖➖➖➖
⛩@gpsc_materials⛩
➖➖➖➖➖➖➖➖➖

🔴1857 ના સ્વતંત્ર સંગ્રામ માં ગુજરાત

⭕️સંગ્રામ ની શરૂઆત અમદાવાદ ની 7 મી ટુકડી દ્વારા કરવામાં આવી.


⭕️વડોદરા
✔️ગોવિંદ રાવ ગાયકવાડ, વડોદરા ના નિહાલચંદ ઝવેરી, પાટણ ના મગન લાલ વાણિયા દ્વારા મહી નદી ના કોતરો માં સૈનિકો ભેગા કર્યા.

⭕️ખેડા જિલ્લામાં
✔️મુખી ગડબડ દાસ, ખાનપુર ઠાકોર જીવાભાઈ 

⭕️ચાડૂપ ગામ ( ઇડર થી 16 કિમી દૂર)
✔️નાથજી અને યમાજી

⭕️ઓખામંડળ
✔️મુળુ માણેક અને જોધા માણેક

⭕️પંચમહાલ 
✔️નાયકડા આદિવાસી ( સૌથી લાંબો સમય ૧ વર્ષ સંગ્રામ ચલાવ્યો.)


▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬
@gpsc_materials

📌વિવિધ પરિક્ષા માં પૂછતાં Full Form 

Ram :- Random Access Memory

Rom :- Read Only Memory

Vdu :- Visual Display Unit

Crt :- Cathod Ray Tube

Usb :- Universal Serial Bus

Smps :- Switch Mode Power Supply

Jpeg :- Joint Photographic Experts Group

Png :- Portable Network Graphics


Url :- Uniform Resource Locator

PPP:- Point to Point Protocol


Various types of language 

Fortran 

Java 

C language 

C++ 

Various types of browser 

Internet explorer 

Mozilla Firefox 

Opera

Bing 

Various types of operating system 

Microsoft Windows

UNIX

Linux

Dos :- Disk Operating System

♾♾♾♾♾♾♾♾♾♾♾♾♾♾
@gpsc_materials
♾♾♾♾♾♾♾♾♾♾♾♾♾♾


*🔘ગુજરાતનાં 23 અભયારણ્ય🔘*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*◆કચ્છ જિલ્લો:-*
1.નારાયણ સરોવર પક્ષી (ચિંકારા) અભયારણ્ય, તાલુકો-લખપત
2.કચ્છ ઘોરાડ અભયારણ્ય, તાલુકો-અબડાસા
3.સુરખાબનગર પક્ષી અભયારણ્ય, તાલુકો-રાપર (ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય)

*◆બનાસકાંઠા જિલ્લો:-*
4.જેસોર રીંછ અભયારણ્ય. તાલુકો-ધાનેરા
5.બાલારામ રીંછ અભયારણ્ય. તાલુકો-પાલનપુર

*◆મહેસાણા:-*
6.થોળ પક્ષી અભયારણ્ય. તાલુકો-કડી

*◆પંચમહાલ:-*
7.જાંબુઘોડા રીંછ અભયારણ્ય. તાલુકો-જાંબુઘોડા

*◆દાહોદ:-*
8.રતનમહાલ રીંછ અભયારણ્ય. તાલુકો-લીમખેડા

*◆નર્મદા:-*
9.ડૂમખલ/સૂરપાણેશ્વર રીંછ અભયારણ્ય. તાલુકો- દેડિયાપાડા

*◆ડાંગ:-*
10.પૂર્ણા / બરડીપાડા અભયારણ્ય

*◆અમદાવાદ - સુરેન્દ્રનગર:-*
11.નળ સરોવર પક્ષી અભયારણ્ય. તાલુકો-લખતર , જિલ્લો- સુરેન્દ્રનગર અને તાલુકો- સાણંદ, જિલ્લો-અમદાવાદ.

*◆સુરેન્દ્રનગર*
12.ઘૂડખર અભયારણ્ય તાલુકો-ધ્રાંગધ્રા

*◆અમરેલી*
13.પનિયા અભયારણ્ય તાલુકો-ધારી
14.મિતિયાલા અભયારણ્ય

*◆ગીર-સોમનાથ*
15.ગીર અભયારણ્ય. તાલુકો-ઉના

*◆જૂનાગઢ*
16.ગિરનાર વન્યપ્રાણી અભયારણ્ય. તાલુકો-જૂનાગઢ

*◆પોરબંદર*
17.પોરબંદર પક્ષી અભયારણ્ય. તાલુકો - પોરબંદર (ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય 0.09 ચો.કિમી.)
18.બરડા અભયારણ્ય. તાલુકો-રાણાવાવ

*◆રાજકોટ*
19.હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય. તાલુકો-જસદણ

*◆દેવભૂમિ દ્વારકા*
20.દરિયાઈ અભયારણ્ય (પિરોટન) તાલુકો-ઓખામંડળ
21.મહાગંગા પક્ષી અભયારણ્ય. તાલુકો-કલ્યાણપુર

*◆જામનગર*
22.ખીજડિયા પક્ષી અભયારણ્ય તાલુકો-જોડિયા

*◆મોરબી*
23.રામપરા પક્ષી અભયારણ્ય. તાલુકો-વાંકાનેર

*●ગેમ રિઝર્વ/કન્ઝર્વેશન રિઝર્વ:-*
➖છારી-ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ, જિલ્લો-કચ્છ

➖➖➖➖➖➖➖➖➖➖➖

@gpsc_materials


🧶અમદાવાદ જિલ્લામાં આવેલું લોથલ, હડ્ડપ્પન સંસ્કૃતિનું બંદર શહેર🧶

⚱️લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સરગવાળા ગામમાં આવેલું પ્રાચીન હડપ્પન સંસ્કૃતિ - સભ્યતાનું કેન્દ્ર છે.

⚱️ડૉ. એસ. આર. રાવે ૧૯૫૫-૬૨માં આ સ્થળ ખોદી કાઢ્યું હતું,જેમાં હડપ્પન નગરના (ઈસ પહેલા ૨૫OO-૧૯૦૦ સદીમાં) ઘણા ઈમારતના અવરોધો પ્રાપ્ત થયા હતા.
⚱️ સપૂર્ણ વસ્તી કોટ અને નીચેના ગામ એમ બે ભાગમાં વહેંચાયેલી હતી. 
⚱️પશ્ચિમની બાજુએ આવેલી ૧૩મીની જાડી માટીની ઈંટોની દીવાલથી તેનું પૂર સામે રક્ષણ થતું હતું. 

🎯નગરનો વડો કોટની અંદર રહેતો હતો. 
⚱️ઘરો ૩ મીટર ઊંચા પ્લેટફોર્મ (મંચ) પર બાંધવામાં આવ્યા હતા અને તેમાં લાદીવાળું સ્નાનાગૃહ, ભૂગર્ભ પાણીના નિકાલની પ્રણાલી અને પીવાના પાણી માટે કૂવો જેવી તમામ આરામદાયક સુવિધાઓ હતી. 
⚱️કલાકારો મુખ્ય વાણિજ્ય કેન્દ્રમાં રહેતા હતા જયારે બીજું આવાસીય કેન્દ્ર વિભાગો હતા. 
⚱️સૌથી બહારના અવશેષની મોટી ટૅક હતી, જેની ઓળખ ડોક (dock) અને વેરહાઉસ તરીકે થઈ હતી.

ડોકયાર્ડ સુંદર ઈંટો પર બનાવવામાં આવ્યું હતું અને પાણીના પ્રવાહને વહેવા દેવા માટે વૈજ્ઞાનિક ઢબે બનાવાયો હતો. આ રીતે પાણીના પ્રવાહને વહેવા દેવાથી પાણીનો પ્રવાહ અને પીવાના પાણીની જરૂરિયાત બન્ને પૂરી થતી હતી. 
⚱️૨૧૬ x ૩૬ મીટર પાણી સંગ્રહી રાખવાનું ડોકયાર્ડ માટે જાણીતું છે.
🎯 બીજું અગત્યનું ભવન એટલે વેરહાઉસ, જે કોટની નૈઋત્ય દિશામાં આવેલું છે. તે ૩.૫ મીટર ઊંચા મંચ પર ૪૯x૪૦ મીટરના બાંધકામમાં બનાવાયેલું છે. મૂળ તો માલ-સામાનની રક્ષા માટે લાકડાનું છત્ર પૂરું પાડવા માટે મંચ પર કાદવની ઈંટો ૬૪ ઘન ટૂકડાઓથી બનાવાયું હતું.

⚱️હડપ્પન લોકો લોથલ પ્રત્યે સમૃદ્ધ કપાસ અને ચોખાના (ડાંગર) પાકવાળી જમીનના કારણે જ આકર્ષાયા ન હતા, પરંતુ તેની મણકા બનાવવાના ઉદ્યોગના કારણે આકર્ષાયા હતા. 

⚱️વસતીની પશ્ચિમ તરફ એક નદી હતી, જે ખંભાતના અખાતમાં મળતી હતી. 

આ નવા શહેરની સમૃદ્ધિ પશ્ચિમ એશિયા સાથે મણકા, તાંબુ, હાથીદાંત, દીપ અને કપાસની ચીજ, અર્ધ કિંમતી પથ્થરો વિદેશ વ્યાપાર પર આધારિત હતી. 

પર્સિઅન અખાતના મૂળમાંથી મોતી, ગોરિલી માટીની મૂર્તિ અને સાચવી રાખેલ શલ(મમી)ની પ્રાપ્તિ લોથલના મજબૂત વિદેશ સંપર્ક દર્શાવે છે. 

આ શહેર ૧૯00 બી.સી.માં (ઈસુ પહેલા) વારંવાર આવતા પૂરના કારણે નાશ પામ્યું અને ઈસુ પહેલા ૧,૯૦૮મી સદીમાં હડપ્પનોએ તેને છોડી દીધું.

🏹 પરાતત્ત્વ સંગ્રહાલય :🏹

પ્રાચીનતાના દૃષ્ટિકોણથી લોથલ ભારતીય સીમાઓમાં ખોદી કઢાયેલ સૌથી સમૃદ્ધ હડ્ડપ્પન સ્થળો પૈકીનું એક છે. 
💣ખોદકામ દરમિયાન મળી આવેલ ભૌતિક ચીજો પરથી હડપ્પન સંસ્કૃતિનો વ્યાપક ખ્યાલ મળી રહે છે.
 💣આ ચીજો ૧૯૭૬માં સ્થપાયેલ પુરાતત્ત્વ સંગ્રહાલયમાં મૂકાઈ છે અને ત્યાં તેની જાળવણી કરવામાં આવે છે.

💣સગ્રહાલયમાં ત્રણ-માળ (ગેલેરી) છે. 

💣આગળની ચાલમાં હડપ્પનોના લોથલ શહેરનું અનુમાન કરતું ચિત્ર દર્શાવાયું છે. લોથલમાં મહત્તમ મુલાકાતીઓને સમજવામાં મદદ મળે એ માટે પરિચાયક લખાણો અને નકશાઓ પણ છે.
 
💣ડાબી તરફની ચાલમાં મણકા, માટીના આભૂષણો, મહોરા અને મુદ્દાઓના નમૂનાછીપ, હાથીદાંત, તાંબુ અને કાંસ્યની ચીજો, સાધનો અને માટીના વાસણોનું પ્રદર્શન છે. 

💣જમણી તરફની ચાલમાં શિકારની ચીજો, પ્રાણી અને માનવની આકૃતિઓ. વજનિયાઓ, ચિત્રકામવાળા માટીના વાસણો, નાના માટીના વાસણો, ઈંટો, અંતિમ ક્રિયા તથા વિધિઓ માટેની ચીજો તેમજ લોથલનો દાટેલ અને માપવાળો સંયુક્ત નમૂનો છે.


@gpsc_materials

📗📕 જ્ઞાનગંગા ગ્રૂપ📕📗

🎑ભારતીય મંદિરનું સામાન્ય સ્વરૂપ જાણવું ઈષ્ટ છે.

📊( ૧ ) ગર્ભગૃહ : 👇👇

➖ગર્ભગૃહ મુખ્યત્વે એક નાનો અને અંધકારયુક્ત ઓરડો છે , જેમાં મંદિરની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવે છે.

➖સામાન્યતઃ ચાર ખૂણા ધરાવતો આ ભાગ મોટે ભાગે લંબચો રસ હોય છે.

➖ગુજરાતમાં તે નો “ ગભારો ” કહે છે.

📊( ૨ ) મંડપ : 👇👇

➖આ સ્થાપત્ય સ્તંભો ઉપર રચાયેલ મોટો હોલ અથવા મંદિરના મુખ્ય દ્વારની સામે રચવામાં આવેલ એક વિશાળ વિસ્તાર છે . 

➖અહીં ભાવિક ભકતો એકત્રિત થઈને , કતારમાં રહી મંદિરના ગર્ભગૃહ તરફ ક્રમશઃ જાય છે.

📊( ૩ ) અંતરાલ : 👇👇

➖ઘણીવાર ગર્ભગૃહ અને મંડપને જોડતો અર્ધમંડપ કરવામાં આવે છે તેને “અંતરાલ” કહે છે.

📊( ૪ ) પ્રદક્ષિણા પથ : 👇👇

➖ગર્ભગૃહને ફરતા પ્રદક્ષિણાના માર્ગને પ્રદક્ષિણાપથ કહે છે.

🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️
🔜 Join : @gpsc_materials
🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️

🔶 GUJARATI WORD 🔶

🔺 ખચિત = બેસાડેલું, જડિત
🔻 ખચીત = અવશ્ય

🔺 ગુણ = સ્વભાવ
🔻 ગૂણ = કોથળો, બોરી

🔺 ચિર = લાંબો સમય
🔻 ચીર = વસ્ત્ર

🔺 જિત = જીતાયેલું
🔻 જીત = ફતેહ, વિજય

🔺 જિન = જય મેળવનાર
🔻 જીન = ભૂત, પ્રેત

🔺 જુઓ = નજર કરો
🔻 જૂઓ = માથાની વાળ

@gpsc_materials

✍✍✍✍✍✍✍✍

પ્રબન્ધ ચિતમાણી નામ ના ગંથ પ્રમાણે સિદ્ધરાજ જયસિંહ એ ચાર મહાન કર્યો કર્યાં હતા

🎆 મહાલય : રુદ્ધમહાલય

🎆મહાયાત્રા : સોમનાથ ની પદ યાત્રા

🎆 મહાસર: સહશસ્રલિંગ સરોવર

🎆 મહાસ્થાન: દાન શાળા

📖📖📖📖📖📖📖📖

@gpsc_materials


💡નાગરિકોના મૂળભૂત અધિકારો💡

🎡 સમાનતાનો અધિકાર
📯 કલમ - ૧૪ થી ૧૮

🎡 સ્વતંત્રતાનો અધિકાર
📯 કલમ - ૧૯ થી ૨૨

🎡 શોષણ વિરુદ્ધનો અધિકાર
📯 કલમ - ૨૩ , ૨૪

🎡 ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર
📯 કલમ - ૨૫ થી ૨૮

🎡 સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર
📯 કલમ - ૨૯ , ૩૦

🎡 બંધારણીય ઉપચારોનો અધિકાર
📯 કલમ - ૩૨
@Bin_sachivalay

🔵સધાશું કોનું ઉપનામ છે?
✔️દમોદર ભટ્ટ 

🔵 ગુજરાતી ગઝલ નાં પીતા તરીકે કોણ ઓળખાય છે?
✔️બાલા શંકર કંથરિયા

🔵 લોક નાટક ભવાય નાં સર્જક?
✔️ જગત રામ દવે

🔵 ગુજરાતી આખ્યાન નાં પીતા?
✔️ ભાલણ

🔵 જીવન અંજલિ થાજો મારુ જીવન અંજલિ થાજો...કોની પંકિ છે? 
✔️ કરશાનદસ માણેક

🔵 કાન્જી અને જીવી ક્યાં કૃતિના પાત્ર છે? 
✔️ મળેલા જીવ

🔵 પ્રેમાનંદ ક્યાં સાહિત્ય સ્વરુપ સાથે સંકળાયેલા છે? 
✔️ આખ્યાન

🔵 ગુજરાતી સાહિત્ય નું પ્રથમ પ્રવાસ ગ્રંથ? 
✔️ ઈગ્લેંડ ની મુસાફરી નું વર્ણન

🔵 પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર? 
✔️ મબઈ સમાચાર

🔵 ભોજા ભગત નું જન્મ સ્થળ......? 
✔️ ફતેહપુર (અમરેલી)

🔵 ડોલન શૈલી નાં પીતા? 
✔️ કવિ ન્હાનાલાલ

🔵 ગોવર્ધન ત્રિપાઠી ક્યાં યુગ નાં કવી છે? 
✔️ પડિત યુગ

🔵 ગુજરતી સાહિત્યના વિકાસ માટેની સૌથી જૂની સંસ્થા?
✔️ ગુજરાત વાર્નાકયૂલર સોસાયટી 1848

🔵 ગુજરાતી સાહિત્ય અકાદમી દ્રારા ક્યુ પ્રકાશન રજુ થાય છે? 
✔️શબ્દસ્રુતી

@gpsc_materials

📚ભારતમાં સૌપ્રથમ મ્યુચ્યુઅલ ફંડ શરૂ કરનાર -યુ.ટી.આઇ

📚બિટકોઇનની હિમાયત કોણે કરી -સાતોષી નાકામોટો

🚂ગુજરાતનું રેલવે સુરક્ષાદળનુ તાલીમ કેન્દ્ર - વલસાડ

📚શબરીધામ મંદિર -ડાંગ જિલ્લામાં

📚સાતપેગોડાનું શહેર-મહાબલીપુરમ

📚વિશાખા નો તહેવાર-આંધ્રપ્રદેશ રાજ્યમાં

📚1905 બંગાળના ભાગલા સમયે ભારતના ગવર્નર જનરલ-લોર્ડ કર્ઝન

@gpsc_materials

🍂ભારત : ભારતીય ઉપનામ 🍂

🍁 સોલ્ટ સિટી : ગુજરાત
🍁 ભારતનું ડાયમંડ સિટી : સુરત
🍁 ભારતનું સ્વિત્ઝર્લેન્ડ : કાશ્મીર
🍁 ભારતનું પેરિસ : જયપુર
🍁 ભારતનું પિટ્સબર્ગ/ સ્ટીલ નગરી : 
      જમશેદપુર
🍁 ભારતનું માન્ચેસ્ટર : અમદાવાદ
🍁 ઉત્તર ભારતનું માન્ચેસ્ટર : કાનપુર
🍁 દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર:કોઇમ્બતુર
🍁 ભારતનો બગીચો/ અંતરિક્ષનું શહેર/
      ઇલેક્ટ્રોનિક શહેર/ સિલિકોનવૅલી :
       બેંગલોર
🍁 ભારતનું બોસ્ટન : અમદાવાદ
🍁 ભારતનું ડેટ્રોઇટ : પીથમપુર
🍁 સરોવરોનું નગર : શ્રીનગર
🍁 મહેલોનું શહેર / ડાયમંડ હાર્બર : 
      કોલકાતા
🍁 કોલસા નગરી : ધનબાદ (ઝારખંડ)
🍁 સૂર્ય નગરી : જોધપુર
🍁 પર્વતોની નગરી : ડુંગરપુર
🍁 તાળાંનગરી : અલીગઢ
🍁 સુરમા નગરી : બરેલી
🍁 પેંડા નગરી : આગ્રા
🍁 પીન્ક સિટી : જયપુર
🍁 વ્હાઇટ સિટી : ઉદયપુર
🍁 ઑરેન્જ સિટી : નાગપુર
🍁 સુવાસોનું શહેર : કન્નોજ
🍁 સાત ટાપુઓનું શહેર/ભારતનો ગેટ-વે
      / સાત ટેકરીઓનું શહેર : મુંબઈ
🍁 તહેવારોનું શહેર/સ્લીપલેસ સિટી : 
      મદુરાઈ
🍁બગીચાઓનું શહેર : કપૂરથલા
🍁 વણકરોનું શહેર : પાણીપત
🍁 નવાબોનું શહેર : લખનઉ
🍁 મંદિરોનું શહેર/ આધ્યાત્મિક પાટનગર
      / પવિત્ર શહેર : વારાણસી
🍁 બેંકિંગ કૅપિટલ/ હેલ્થ કૅપિટલ/
      એશિયાનું ડેટ્રોઇટ/ ભારતનું ઑટો 
       હબ : ચેન્નાઇ
🍁અરબ સાગરની રાણી/ પૂર્વનું વેનિસ/
       કેરળનો ગેટ-વે : કોચી  
🍁 પર્વતોની રાણી : મસૂરી
🍁 પૂર્વનું સ્કૉટલેન્ડ : મેઘાલય
🍁 રાજસ્થાનનું શિમલા : માઉન્ટ આબુ
🍁 રાજસ્થાનનું ગૌરવ : ચિત્તોડગઢ
🍁 રાજસ્થાનનું હ્દય : અજમેર
🍁 કર્ણાટકનું રત્ન : મૈસૂર
🍁 ક્વિન ઑફ ડૅક્કન : પુણે
🍁 લેધર સિટી : કાનપુર
🍁 ભારતનું વાઈન કૅપિટલ/ ગ્રેપ્સ સિટી
      / ભારતનું કૅલિફોર્નિયા : નાસિક
🍁 લીચી શહેર : દેહરાદૂન
🍁 પાંચ નદીઓની ભૂમિ : પંજાબ


@gpsc_materials


➡ યાદ રાખો :- 

📌હેમચંદ્રાચાર્ય બધા જ ગ્રંથોની રચના પ્રાકૃતભાષામાં કરી હોવાથી તેઓ ગુજરાતી ભાષાના સાહિત્યકાર તરીકે ગણાતા નથી,.

📌હેમચંદ્રાચાર્ય 
જન્મ : ધંધુકા 
મૂળ નામ : ચાંગદેવ 

કૃતિ : 
સિદ્ધહેમ શબ્દાનુ શાસન 

📌દ્વયાશ્રય ( ની રચના કરવા બદલ સિદ્ધરાજ જયસિંહે તેમને "કલિકાલસર્વજ્ઞ "બિરુદ આપ્યું) 

છંદાનુશાસન 
અભિધાન ચિંતામણી 
વીતરાગસ્ત્રોત 
યોગશાસ્ત્ર 
પ્રમાણમીમાંસા
વિશાલ  
➡ @@gk_grips

📌 ધોરણ :- 09 પાઠય પુસ્તક આધારિત પ્રશ્ન

♻️ ગુજરાતી

🌀કૃતિઓ ▪️➖ કવિઓ

🌀 સાંજ સમે શામળિયો ▪️➖ નરસિંહ મહેતા

🌀 ચોરી અને પ્રાયશ્ચિત ▪️➖ મહાત્મા ગાંધીજી

🌀 ગોપાળબાપા ▪️➖ મનુભાઈ પંચોળી (દર્શક)

🌀 લોહીની સગાઈ▪️➖ ઈશ્વર પેટલીકર

🌀 કામ કરે એ જીતે▪️➖ નાથાલાલ દવે

🌀 છાલ, છોતરા અને ગોટલા ▪️➖ બકુલ ત્રિપાઠી

🌀 મરજીવિયા ▪️➖ પુજાલાલ

🌀 રસ્તો કરી જવાના ▪️➖ અમૃત (ઘાયલ)

🌀 પુત્ર વધુનું સ્વાગત▪️➖ મકરંદ દવે

🌀 બોળો ▪️➖ ઝવેરચંદ મેઘાણી

@gpsc_materials


🔹 બંધારણ અનુચ્છેદ 🔹

🔸 રાષ્ટ્રપતિ વટહુકમ👉123
🔸 રાજ્યપાલ નો 👉213


🔹 સુપ્રીમ કોર્ટ 👉 124
🔹 હાઈકોર્ટ 👉214

🔹 સંસદ 👉 79
🔹 રાજયસભા 👉 80
🔹 લોકસભા 👉 81


🔹 સંસદ નું વિસર્જન 👉85
🔹 સંસદની સંયુક્ત બેઠક 👉 108


🔹 વિધાનમંડળ 👉168
🔹 વિધાનપરિષદ 👉 169
🔹 વિધાનસભા 👉170

🔹 રાજ્યપાલ 👉 153
🔹 રાજ્યપાલ નિમણુંક 👉 155

🔹એટર્ની જનરલ 👉 76
🔹 એડવોકેટ જનરલ👉 165

🔹 દયાની અરજી રાષ્ટ્રપતિ 👉 72
🔹 દયાની અરજી રાજ્યપાલ 👉 161

🔹 સંસદ માં વાપરવાની ભાષા 👉 120
🔹 વિધાનમંડળ માં વાપરવાની ભાષા 👉210

🔹 હાઇકોર્ટે ની રિટ 👉226
🔹સુપ્રીમ કોર્ટ રિટ👉32

@gpsc_materials


1⃣ગુજરાતી ભાષામાં સ્વરોની સંખ્યા કેટલી:- *13*

2⃣ ભાષાનો નાનામાં નાનો ઘટક:- *ધ્વનિ*

3⃣દીવડા કઈ જાતિનો શબ્દ છે:- *નરજાતી*
🦠 નારી જાતિ
🦠 નરજાતી
🦠ન્યાયતર જાતિ
🦠એક પણ નહીં.

4⃣અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ પુસ્તકના લેખક:- *નારાયણભાઈ દેસાઈ*
🦠નારાયણભાઈ દેસાઈ
🦠મહાદેવભાઈ દેસાઈ

5⃣નીચેના પૈકી કયો શબ્દ જાતિવાચક સંજ્ઞા દર્શાવે છે:- *પર્વત*
🦠ઊંચા
🦠હવા
🦠પર્વત
🦠તમામ

6⃣વાક્યમાં કયો શબ્દ સંજ્ઞા છે:- *સજ્જન*
🦠સજ્જન
🦠જાણીતા
🦠એક
🦠મારે

7⃣જે કરે સેવા તે પામે મેવા- જે તે કેવા પ્રકારનું સર્વનામ છે:- *સાપેક્ષ સર્વનામ*
🦠સ્વવાચક સર્વનામ
🦠દર્શક વાચક
🦠અનિશ્ચિત સર્વનામ
🦠સાપેક્ષ સર્વનામ

8⃣ સફરજન પરસ્પર વહેંચીને ખાવ:- વાક્યમાં કયું સર્વનામ વપરાયું છે:- *અન્યોન્ય વાચક*
🦠દર્શક વાચક
🦠અન્યોન્ય વાચક
🦠સ્વ વાચક
🦠અનિશ્ચિત વાચક

9⃣વિશેષણ શોધો:- દરબારમાં કાળા ઘોડાની કેશવાળી ખૂબ જ ચમકદાર હતી.
:- *કાળા*
🦠ઘોડા
🦠કાળા
🦠ચમકદાર
🦠દરબાર

1⃣0⃣ નીચેનામાંથી કયો શબ્દ અવિકારી વિશેષણ છે:- *ચતુર*
🦠સસ્તી
🦠સારી
🦠મીઠું
🦠ચતુર

@gpsc_materials

⛔ સૌથી લાંબી સહાયક નદી

 ➖ યમુના

⛔ સૌથી મોટી હિમ નદી 

➖ સિયાચીન

⛔ ભારતમાંથી પસાર થતી સૌથી લાંબી નદી 

➖ બ્રહ્મપુત્ર

⛔ દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી 

➖ ગોદાવરી

⛔ પશ્ચિમની વહેણવાળી લાંબી નદી 

➖ નર્મદા

⛔ મુખ ત્રિકોણ ન બનાવનારી સૌથી મોટી નદી 

➖ નર્મદા

⛔ એક જ રાજ્યમાં વહેવાવાળી સૌથી લાંબી નદી 

➖ લૂણી 【રાજસ્થાન】

⛔સૌથી વધુ પ્રવાહ બદલનારી નદી 

➖ કોસી

🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️
🔜 Join : @gpsc_materials
🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️

Topic: Article A-An

💁🏻‍♀️ Articles- a, an, the અંગ્રેજી ભાષાની વિશિષ્ટતા છે, કારણ કે બીજી ભાષાઓમાં Articlesનો ઉપયોગ થતો નથી અને આ કારણે સામાન્ય વાતચીતમાં લોકો Articles ના ઉપયોગમાં ભૂલો કરતા હોય છે.

👉પરંતુ અમે તમને Easy Way–સરળ રીતે અંગ્રેજી શીખવવાનું વચન આપ્યુ છે તો ચાલો થઇ જાવ તૈયાર.

👉 આર્ટિકલના બે પ્રકારો છે.

A. અનિશ્ચત આર્ટિકલ Indefinite Article (ઇન્ડેફિનિટ આર્ટિકલ) A (એ/અ) અને An (એન/અન)
B. નિશ્ચિત આર્ટિકલ- Definite Article (ડેફિનિટ આર્ટિકલ) The (ધ/ધી)

👉સૌ પ્રથમ આપણે - Articles- A An, નો ઉપયોગ શીખીશું

Article A-An

🔹 One એટલે એક એમ જયારે ‘એક’ ની વાત હોય ત્યારે ‘a’ કે ‘an’ લાગે/વપરાય
🔹 ‘એક’ બતાવવાનું હોય ત્યારે સામાન્ય રીતે ‘a’ કે ‘an’ નો ઉપયોગ કરો
અને આ ‘એક’ કોઈ ચોક્કસ નહી પરંતુ સામાન્ય કે અનિશ્ચિત જ હોય છે.
🔹 જનો ઉલ્લેખ પ્રથમ વખત થઈ રહ્યો હોય, કે જે અજાણ્યું હોય તે એક છે તે દર્શાવવા તેની આગળ a-an લાગે
🔹 ‘એક’ ની કેટેગરી મા શું/કોણ આવે?
🔹 વસ્તુ/વ્યક્તિ/સ્થળ/પ્રાણી/પક્ષી કે તેઓનો સમૂહ વગેરે.

 
➡️ વસ્તુ:
1. a pen
2. a laptop
3. an apple
4. a mango
5. an axe

➡️ વ્યક્તિ:
6. a student
7. a teacher
8. a conductor
9. a doctor
10. a girl

➡️ સ્થળ:
11. a garden
12. a school
13. a shop
14. a temple
15. a river

➡️ પ્રાણી/પક્ષી:
16. a dog
17. an eagle
18. a lion
19. a cow
20. an elephant
@gpsc_materials

🔴રાજયનીતિના માગૅદશૅક સિધ્ધાંતો 🔴

⚖⚖ 39 ( A )
 સમાન ન્યાય અને મફત કાનુની સહાય

⚖⚖ 40
ગ્રાંમપંચાયતોની રચના

⚖⚖45 
6 વષૅથી અોછી વયના બાળકો મ‍ાટે સંભાળ અને શિક્ષણ ની જોગવાઇ

⚖⚖48 
ખેતી અને પશુપાલન ની વ્વવસ્થા

⚖⚖48 ( A)
પયાૅવરણ, જંગલો અને વન્ય પશુપક્ષીઅોના રક્ષણ બાબતે

@gpsc_materials


🔳 ગુજરાતી સાહિત્ય 🔳


🔳બાપુસાહેબ ગાયકવાડ
■ જન્મ: વડોદરા
■ સમયગાળો: 1773/ 1843
■મૂળનામ: બાપુસાહેબ યશવંતરાય ગાયકવાડ
■ ગુરુનું નામ: ધીરાભગત/ નિરાંત

👉શિષ્ય માર્ગમાં તેઓ બાપુ મહારાજ તરીકે ઓળખાતા હતા

👉ગુજરાતી ભાષામાં રાજીયાની રચના કરી

👉કબીરપંથી સાહિત્યકારો માટે ' સાહેબ' નામનો શબ્દ પ્રયોગ થાય છે

👉કબીરના વિચારોના પ્રભાવથી મરાઠી સાહિત્ય સાથે સંકળાયેલા હતા

👉બાપુસાહેબ ગાયકવાડની સમાધિ વિરમગામમાં આવેલી છે

👉વડોદરા જિલ્લાના સાવલી પાસેના ગોઠડા ના તેઓ જાગીરદાર હતા

👉તેમનો રામ રાજીયો આજે પણ મરણ પ્રસંગે ગવાય છે

👉જીવનના ઉત્તરાર્ધમાં દરમિયાન કણબીઓના ગુરૂ નિરાંતભગત ને પણ ગુરૂ તરીકે સ્વીકાર્યા હતા

👉વડોદરામાં મોહમ્મદ વાડીમાની મોટી હોરવાડમાં તેમનો નિવાસ હતો

@gpsc_materials


✍ભવાઈ ની શરૂઆત આશરે છ સૌકા પહેલા..
✍ભવાઈ શીખવનાર - વેશગર
✍ભવાઈના પિતા-અસાઈત ..
✍ભવાઈ જ્યાં રમાય તે સ્થળ...પડ
✍ભવાઈ ની શરૂઆત ગણપતિ ની સ્તુતિ થી. 
✍ભવાઈનું ટોળું..- પૈડુ
✍ભવાઈ ઉત્પત્તિ. ..આનર્ત પ્રદેશ.... વડનગર
✍અલાઉદીન ખીલજી ના સમય...ઉલ્લુઘ... નુઅસરત સૂબા...
✍ગગા નામની સ્ત્રી.....જે પટેલ હતી...
✍ભવાઈ માં પુરુષ વેશ...મૂછબંધ
✍સ્ત્રી વેશ........કાચલીયો...
✍ભવાઈમાં બધા સાધનો ...આભૂષણ વગેરે લાવનાર...સાચવનાર...--. પડપડીયો
✍ભવાઈમાં નાચણી સ્ત્રી -ફરકણું 
✍ ભવાઈ આધારિત નાટક- મિથ્યાભિમાન
✍ભવાઈ આધારિત કૃતિ- હંસાઉલિ
✍ભવાઈ આધારિત પ્રથમ ફિલ્મ- બહૂંરૂપી..

@gpsc_materials



🔳જંગલ સંપત્તિ 🔳


🔳ખેરનું વૃક્ષ
👉કાથો

🔳બાવળ અને ખેરનું વૃક્ષ
👉ગુંદર

🔳વાંસ
👉કાગળ

🔳મહુડાનું વૃક્ષ
👉 આલ્કોહોલ

🔳ગાંડો બાવળ
👉ચારકોલ

🔳ટીમરુના પાન
👉બીડી

🔳શિમળાના વૃક્ષ
👉 દિવાસળી

🔳ખાખરાના પાન
👉પડિયા પતરાડા

🔳રતન જ્યોતનો છોડ
👉બાયોડિઝલ

@gpsc_materials


🎯એક જ લક્ષ્ય #GPSC 

સમાનાર્થી/ શબ્દોના અર્થ

•••••••••••••••••••••••••••••
📌પાલવ
✅પહેરેલા સાડી નો લટકતો છેડો.
》દુપટ્ટા પાઘડીનો કસબી છેડો.
》આશરો; શરણ.

📌વ્યભિચાર

✅પોતાના ગુણધર્મને વફાદાર ન રહેવું તે.,
》પરસ્ત્રીપુરુષનો આડો વ્યવહાર,
》કર્તવ્યભ્રષ્ટતા.

📌અપવ્યય
✅ખોટું ખરચ; બગાડ.

📌ઘુંમટ
✅દેરા અથવા મકાન ઉપરનું છત્રાકાર ધાબું; ગુંબજ.

@gpsc_materials


*કેટલાક સંયુક્ત વર્ણોને સમજીએ👇👇👇👇*

દ્ધ = દૃ્‌+ધ્‌+અ ર્દ=ર્‌+દ્‌+અ
શ્ચ = શ્‌+ચ્‌+અ નૃ = ન્‌ + ૠ (ર્‌+ઉ)
સ્ત્ર = સ્‌+ત્‌+ર્‌+અ હૃ= હ્‌+ ૠ (ર્‌+ઉ)
ત્ર = ત્‌+ર્‌+અ ક્ર = ક્‌+ર્‌+અ
ક્ષ=ક્‌+પ્‌+અ શ્ર = શ્‌+ર્‌+અ
ત્ત= ત્‌+ત્‌+અ દ્ર = દ્‌+ર્‌+અ 
દ્ય=દ્‌+વ્‌+અ

 👉કૃષ્ણ = ક્‌ + ર્‌ + ઉ + ષ્‌ + ણ્‌+ અ 

👉વૃષ્ટિ =વ્‌+ર્‌+ઉ+ષ્‌+ટ્‌+ઇ
             
👉વિશ્રાંતિ =વ્‌+ઇ+શ્‌+ર્‌+આ+ન+ત્‌+ઇ
          
👉સંપૂર્ણ =સ્‌+અ+મ્‌+પ્‌+ઊ+ર્‌+ણ્‌+અ
  
*👇👇👇👇👇સ્વાધ્યાય👇👇* 
 
(૧) ખૂટતાં વર્ણ મુકી ખાલી જગ્યા પૂરો.
શિશિર = શ્‌+–+શ્‌+–+–+અ            
ગુરુદ્રારા =ગ્‌+ઉ+ર્‌+–+–+ર્‌+–+ર્‌+આ         
👉અવસ્ત્ર = અ+–+વ્‌+–+સ્‌+–+ર્‌+અ
👉લિજજત = લ્‌+ઇ+જ્‌+–+–+ત્‌+અ 
👉નિર્ણય = ન્‌+ઇ+–+ણ્‌+અ+–+અ

*📌👥📌📍જોડાક્ષર વિશે ધ્યાનમાં રાખવાની બાબતો📌👥👥📌*

(1)               ક્ + ષ = *ક્ષ,* – પરીક્ષા, ક્ષત્રિય, અધીક્ષક, ક્ષમા

(2)              જ્ + ગ = *જ્ઞ –* યજ્ઞ, તજ્જ્ઞ, જ્ઞાની

(3)              દ્ + ઋ *= દૃ –* દૃષ્ટિ, દ્રષ્ટાંત (દ્રષ્ટિ, દ્રષ્ટાંત – અશુદ્ધ છે)

(4)              દ્ + દ *= દ્દ,* ઉદ્દેશ્ય, મુદ્દો

(5)              દ્ + ધ *= દ્ધ, –* યુદ્ધ, ઉદ્ધાર (યુધ્ધ, ઉધ્ધાર – અશુદ્ધ છે)

(6)              દ્ + મ *= દ્મ, –* પદ્મા, પદ્મિની

(7)              દ્ + ય *= દ્ય, –* વિદ્યાર્થી, પદ્ય ( વિધ્યાર્થી, પધ્ય – અશુદ્ધ છે)

(8)             દ્ + ર *= દ્ર, –* દ્રવ્ય, દ્રાક્ષ, દ્રૌપદી

(9)              દ્ + વ *= દ્વ,* વિદ્વાન, દ્વન્દ્વ,

(10)          ધ્ + ધ *= ધ્ધ,* અધ્ધર, સધ્ધર

(11)           ધ્ + ય *= ધ્ય,* – ધ્યાન, પ્રાધ્યાપક

(12)          શ્ + વ *= શ્વ,* અશ્વ, વિશ્વ, પાર્શ્વ

(13)          શ્ + ચ *= શ્ચ,*  નિશ્ચિંત, પશ્ચિમ

(14)          શ્ + ર *= શ્ર,*  પરિશ્રમ,  શ્રમિક, શ્રેણી

(15)           શ્ + ન *= શ્ન,* પ્રશ્ન, જશ્ન

(16)          ત્ + ત *= ત્ત,* સત્તા, ઉત્તમ, મહત્વ (સતા, ઉતમ મહત્વ – અશુદ્ધ છે)

(17)           સ્ + ર *= સ્ર,* સહસ્ર, સ્રોત, સ્રષ્ટા (સહસ્ત્ર, સ્ત્રોત, સ્ત્રષ્ટા – અશુદ્ધ છે)

(18)          સ્ + ત્ + ર *= સ્ત્ર,* સ્ત્રી, વસ્ત્ર, અસ્ત્ર

(19)          હ્ + ઋ *= હૃ .* હૃદય, હૃષ્ટપુષ્ટ

(20)         હ્ + ન *= હ્ન,* વિરામચિહ્ન, મધ્યાહ્ન (વિરામચિન્હ, મધ્યાન્હ – અશુદ્ધ છે)

(21)          હ્ + મ *= હ્મ,* બ્રહ્મ, બ્રાહ્મણ

(22)         હ્ + ય *= હ્ય,* સહ્ય, રહ્યું

(23)         હ્ + ર *= હ્ર,* હ્રસ્વ, હ્રાસ

(24)         ડ્ + ર *= ડ્ર,* ડ્રોઈંગ, ડ્રાફ્ટ

(25)          ટ્ + ર *= ટ્ર,* રાષ્ટ્ર, સૌરાષ્ટ્ર

(26)         સ્ + ઋ *= સૃ,* સૃષ્ટિ, સૃષ્ટિરચના

(27)          પ્ + ઋ *= પૃ,* પૃથ્વી, પૃચ્છા

*🔵🔴⚫️🔵નોંધ : રેફ – ‘હંમેશા પૂરા વર્ણ પર આવે, જોડાક્ષર પર નહીં’*

*🔴⚫️🔵જેમ કે : આર્ટ્ સ, (અશુદ્ધ) – આર્ટ્સ (શુદ્ધ)*               
    
*🔴⚫️🔵દ્ધ અંગે ખાસ :*

🔴⚫️🔵સંસ્કૃત શબ્દોમાં દ્ધ જ લખવો. આ દ્ધ એ દ્ + ધ મળીને બને છે. દા. ત. યુદ્ધ (દ્ +ધ્) વૃદ્ધ, વૃદ્ધિ, બુદ્ધિ, શુદ્ધ, બુદ્ધ વગેરે

*🔴🔴🔴⚫️🔵પરંતુ ખાસ યાદ રાખજો કે ગુજરાતી શબ્દોમાં ધ્ + ધ મળીને ધ્ધ બને છે જેથી ગુજરાતી શબ્દોમાં ધ્ધ (ધ્ + ધ) જ લખવો. દાત. સુધ્ધાં, અધ્ધર વગેરે….*

*👏👏👏ખાસ વીનંતી કે યાદ ન રહે તો બધી જગ્યાએ આપ સૌ દ્ધ નો જ ઉપયોગ કરજો, કારણ કે ધ્ધ તો ભાગ્યે જ ક્યારેક સુધારવાનો આવશે, જ્યારે દ્ધ તો બહુ વપરાશમાં હોવાથી સુધારવામાં બહુ જ સમય લે છે.*

*📌👥📍બહુ ભૂલો પાડતી નાની–મોટી (હ્રસ્વ–દીર્ઘ) ઇ તથા ઈ વાળા શબ્દોની યાદી :*
૧) ગઈ, થઈ, હોઈ, કોઈ, જોઈ, લઈ, જઈ, લઈશું, જઈશું, જોઈશું વગેરે બધા જ શબ્દોમાં ઈ મોટો જ કરવો.

૨) ઈપ્સા, ઈર્ષા, ઈસ્વી, ઈસ્ટર, ઈશ્વર આટલા શબ્દોના અપવાદને બાદ કરતાં બાકીના બધા જ જોડાક્ષરની પહેલાનો ઇ હંમેશાં નાનો જ આવે છે.
આ પ્રકારના પ્રશ્નો અગાઉ પુછાયેલા છે..

📌આપેલ શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો. યુદ્ધશાસ્ત્ર

  ય્+ઉ+દ્+ધ્+શ્+આ+સ્+ત્+ર્+અ


📌નીચેનામાંથી કયો અક્ષર જોડાક્ષર નથી ?

A. પૃથ્વી          B. શ્રવણ                   C. વૃકોદર         D. પ્રમાણ


📌નીચેનામાંથી અવર્ગીય મહાપ્રાણ જણાવો.

A. સ              B. ખ  
 C. લ              D. ળ

📌નીચેનામાંથી તાલવ્ય વ્યંજન જણાવો.

A. મ              B. જ              C. દ              D. ઢ
📌📌 નીચેનામાંથી ઘોષ વ્યંજન જણાવો.

A. છ              B. ર              C. પ              D. ષ

@gpsc_materials


➖➖➖➖➖➖➖➖➖➖➖ 
*➗✖️ચાલો ગણિત નો જાદુ માણીએ➖*
➖➖➖➖➖➖➖➖➖➖➖
💁🏻‍♂ *પ્રશ્નઃ*

🤷🏻‍♂ *મિત્રો જો કોઇ આપને એમ કહે કે નીચેની સંખ્યાના સરવાળા ફક્ત એક જ મિનિટમા કરી આપ, તો શું આપ કરી શકવાના છો?*


*(1)* 1+2+3+4+5+6+7+8+9+10
 = .

*(2)* 1+2+3+………..+50
= .

*(3)* 21+22+23+……..+74 
= __.

➖ *કેવી રીતે? ઉકેલશો આ પ્રશ્ન*

📮 *TRICK :-*

👉🏿 આપણે સૌ પ્રથમ *“(2)”* નો જવાબ મેળવીએ.અહિ આપણે ખાસ એ ધ્યાન રાખવાનુ એ છેલ્લી
સંખ્યા કઇ છે.

👉🏿 અહિ છેલ્લી સંખ્યા *50* છે.હવે આ એ સંખ્યાને તે જ સંખ્યા વડે ગુણવી.એટલે કે 50*50= *2500*. હવે આવેલા જવાબમા તે જ સંખ્યા ઉમેરવી એટલે કે 2500+50= *2550*. હવે આવેલા જવાબને *2 વડે ભાગતા* જે જવાબ આવે તે આપણા પ્રશ્નનો જવાબ એટલે કે 2550/2= *1275*.

➖ આથી,
*1+2+3+………..+50 = 1275*

👉🏿 તે જ રીતે *“(1)”* માં…

10*10 = 100;
100+10 = 110;
110/2 = *55*

➖ આથી, 1+2+3+4+5+6+7+8+9+10 = *55*.

👉🏿 હવે *“(3)”* માં 21 થી 74 નો સરવાળો કરવાનો છે.એના માટે પ્રથમ 1 થી 74 નો
સરવાળો કરો.(ઉપરની જેમ બધા સ્ટેપ કરવા.)એટલે જવાબ આવશે *2775*.
ત્યારબાદ *1 થી 20* નો ઉપરની રીતે સરવાળો કરો.(ઉપરની જેમ બધા સ્ટેપ કરવા.)
એટલે જવાબ આવશે *210*. હવે આપણે *21 થી 74* નો સરવાળો કરવાનો છે.તેથી *1 થી 74*માંથી આવેલા જવાબમાંથી *1 થી 20* નો આવેલો જવાબ બાદ કરો.એટલે કે
*2775-210=2565*.

➖ આથી, 
*21+22+23+……..+74 = 2565.*

➖➖➖➖➖➖➖➖➖➖➖
@ice_online
❓ *સંસદ ની સયુંકત બેઠક* ❓
➖➖➖➖➖➖➖➖

➡️ અનુછેદ *108* મુજબ સંસદ ની સયુંકત બેઠક અંગેની જોગવાઈ છે 

➡️ સસદ ના બને ગૃહ ની સયુંકત બેઠક રાષ્ટ્રપતિ દ્વારા 3 સંજોગો માં બોલવાય છે

➖ ખરડા અંગે બને ગૃહ માં મતભેદ થાય ત્યારે

➖ એક ગૃહ માં ખરડો પસાર થાય પછી બીજા ગૃહ માં 6 મહિના કરતા વધારે સમય વતી ગયો હોય ત્યારે

➖ એક ગૃહ માં પસાર થાય અને બીજો ગૃહ અસ્વીકાર કરે ત્યારે

➡️ સસદ ની સયુંકત બેઠક ની અધ્યક્ષતા *લોકસભા ના સ્પીકર કરે*

➡️ *બંધારણીય સુધારા કે નાણાં ખરડા માટે બેઠક ની જોગવાઈ નથી*

➡️ ખરડો બને ગૃહ માંથી અલગ પસાર થવો જોઈ

➡️ અત્યાર સુધી 3 વાર સયુંકત બેઠક બોલવાઈ છૅ

➖ ડોવરી પ્રોહીબિશન બિલ 1960

➖ બન્કિંગ સર્વિસ કમિશન બિલ 1977

➖ પરિવેનશન ઓફ ટેરેઝીમ બિલ 2002
➖➖➖➖➖➖➖➖
@gpsc_materials
➖➖➖➖➖➖➖➖





🎄🌹બગીચાઓ🌹🎄

 મસાલાઓનો બગીચો : કેરળ
 ભારતનું ગોલ્ડન સિટી : જૈસલમેર (માત્ર ગોલ્ડન સિટી તરીકે અમૃતસરને ઓળખવામાં આવે છે.) 
 ભરતનું માન્ચેસ્ટર : અમદાવાદ
 ભરતનું બોસ્ટન : અમદાવાદ
 ભારતનું ડેડ્રોઈટ : પીથમપુર
 ભારતનો બગીચો : બેંગલોર
 ભારતનું પેરિસ : જયપુર
 ભારતનું પિટ્સબર્ગ : જમશેદપુર
 ભારતનું હોલીવુડ : મુંબઈ
 ભારતનું ટોલિવુડ : કોલકાતા
 સરોવરનું નગર : શ્રીનગર
 પૃથ્વી પરનું સ્વર્ગ : કાશ્મીર
 મહેલોનું શહેર : કોલકાતા
 ઈશ્વરનું નિવાસ્થાન : પ્રયાગ (અલ્લાહાબાદ – ઉત્તર પ્રદેશ)
 ડાયમંડ હાર્બર : જમશેદપુર
 અંતરિક્ષનું શહેર : બેંગલોર
 કોલસા નગરી : ધનબાદ (ઝારખંડ)
 જુડવા શહેર : હૈદરાબાદ અને સિકંદરાબાદ
 સૂર્યનગરી : જોધપુર
 રાજસ્થાનનું હૃદય : અજમેર
 સુવાસોનું શહેર : કન્નોજ
 નેશનલ હાઈવેનો ચોરો : કાનપુર (ઉત્તર પ્રદેશ)
 બ્લુ માઉન્ટેઈન : નીલગીરી પર્વતો
 અરબ સાગરની રાણી : કોચી
 પૂર્વનું વેનિસ : કોચી
 પૂર્વનું સ્કોટલેન્ડ : મેઘાલય
 ગુલાબીનગરી : જયપુર
 સાત ટાપુઓનું શહેર : મુંબઈ
 તહેવારોનું શહેર : મદુરાઈ
 ઉત્તર ભારતનું માન્ચેસ્ટર : કાનપુર
 બગીચાઓનું શહેર : કપૂરથલા
 પર્વતોની નગરી : ડુંગરપુર
 તાળાંનગરી : અલીગઢ
 પાંચ નદીઓની ભૂમિ : પંજાબ
 સૂરમા નગરી : બરેલી
 પેંડા નગરી : આગ્રા
 રાજસ્થાનનું શિમલા : માઉન્ટ આબુ
 રાજસ્થાનનું ગૌરવ : ચિત્તોડગઢ
 કર્ણાટકનું રત્ન : મૈસુર
 વનોનું નગર : દેહરાદૂન
 એશિયાના ઈંડાની ટોપલી : આંધ્ર પ્રદેશ
 કાશીની બહેન : ગાઝીપુર
 ઈલેક્ટ્રોનિક શહેર : બેંગલોર
 વણકરોનું શહેર : પાણીપત
 ક્વીન ઓફ ડેક્કન : પુણે
 સુતરાઉ કપડાની રાજધાની : મુંબઈ
 ફળફૂલનું સ્વર્ગ : ગંગા
 પવિત્ર નદી : ગંગા
 વૃદ્ધ ગંગા : ગોદાવરી
 કાળી નદી : શારદા
 દક્ષિણ ભારતની ગંગા : કાવેરી
 સાત ટેકરીઓનું શહેર : મુંબઈ
 સિટી ઓફ પર્લ્સ : હૈદરાબાદ
 લેધર સિટી : કાનપુર
 કેરળનો ગેટવે : કોચી
 સ્લીપલેસ સિટી : મદુરાઈ 
 સપનાઓનું શહેર : મુંબઈ
 તાજ નગરી : આગ્રા
 ગુરુની નગરી : અમૃતસર
 કાળા હીરાની ભૂમિ : આસનસોલ
 ભારતની સિલિકોનવેલી : બેંગલોર
 મંદિરોનું શહેર : વારાણસી

🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️
🔜 Join : @gpsc_materials
🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️


🍟વન લાઈનર કરંટ અફેર્સ🍟:
*શબ્દ સમૂહ માટે એક શબ્દ*

1. અંગૂઠા પાસેની આંગળી - તર્જની
2. ઇન્દ્રનો અમોઘ શસ્ત્ર - વજ્ર
3. કમળની વેલ - મૃણાલિની
4. કરિયાણું વેચનાર વેપારી - મોદી
5. ઘરની બાજુની દિવાલ - કરો
@gpsc_materials
6. ઘરનો સરસામાન - અસબાબ
7. ઘી પીરસવા માટેનું વાસણ - વાઢી
8. ચંદ્ર જેવા મુખવાળી - શશીવદની
9. ચૌડ પાતાળમાંનું પાંચમું પાતાળ - રસાતલ
10. છાપરાનો છેડાવાળો ભાગ - નેવું
@gpsc_materials
11. છોડી દેવા યોગ્ય - ત્યાજ્ય
12. જીત સૂચવનારું ગીત - જયગીત
13. જેનું મૂલ્ય આંકી ન શકાય તેવું - અણમોલ
14. જોઇ ન શકાય તેવું - અદીઠું
15. ઝાડની છાલનું વસ્ત્ર - વલ્કલ
@gpsc_materials
16. દહીં વલોવવાથી નીકળતું સત્વ - ગોરસ
17. દિશા અને કાળનો સમૂહ - દિસકાલ
18. દેવોની નગરી - અમરાપુરી
19. દોઢ માઇલ જેટલું અંતર - કોશ
20. ધનુષ્યની દોરી - પણછ
@gpsc_materials
21. નાશ ન પામે એવું - અવિનાશી
22. નિયમમાં રાખનાર - નિયંતા
23. પાણીનો ધોધ - જલધોધ
24. પ્રવાહની મધ્યધારા - મઝધારા
25. બીજા કશા પર આધાર રાખતું - સાપેક્ષ
@gpsc_materials
26. બેચેની ભરી શાંતિ - સન્નાટો
27. ભંડાર તરીકે વપરાતો ભાગ - ગજાર
28. માથે પહેરવાનું વસ્ત્ર - શિરપાઘ
29. માથે બાંધવાનો છોગાવાળો સાફો - શિરપેચ
30. મૂળમાં હોય એના જેવી જ કૃતિ - પ્રતિકૃતિ
@gpsc_materials
31. મોહ પમાડનાર શ્રીકૃષ્ણ - મોહન
32. યુદ્ધે ચડેલી વિરાંગના - રણચંડી
33. રથ હાંકનાર - સારથિ
34. રહીરહીને પડતા વરસાદનું ઝાપટું - સરવડું
35. લાકડું વગેરેના ઘાટ ઉતારવાનું યંત્ર - સંઘાડો
@gpsc_materials
36. વપરાશમાં ન રહેલો હોય તેવો - ખાડિયો
37. વસંત જેવી સુંદર ડાળી - વિશાખા
38. વસંત જેવી સુંદર સ્ત્રી - ફાલ્ગુની
39. વિનાશ જન્માવનાર કેતુ - પ્રલયકેતુ
40. વેદનાનો ચિત્કાર - આર્તનાદ
@gpsc_materials
41. શબ્દની મૂળ ઉત્પત્તિ - વ્યુત્પત્તિ
42. શાસ્ત્રનો જાણકાર મીમાંસક
43. સંપૂર્ણ પતન થાય તે - વિનિપાત
44. સંસારની આસક્તિનો અભાવ - વૈરાગ્ય
45. સમગ્ર જગતનું પોષણ કરનાર - વિશ્વંભર
@gpsc_materials
46. સાંભળી ન શકનાર - બધિર
47. સામાન્યથી વધારે જ્ઞાન - અતિજ્ઞાન
48. સૂકા ઘાસના પૂળાની ગંજી - ઓઘલી
49. હવાઇ કિલ્લા ચણનાર - શેખચલ્લી
50. હાથીનો ચાલક - મહાવત.

@gpsc_materials

*ભાગ-2*

1. અણીના વખતે - તાકડે
2. અવાજની સૃષ્ટિ - ધ્વન્યાલોક
3. આંખ આગળ ખડું થઇ જાય તેવું - તાદ્શ
4. આખા દેશ માટેની ભાષા - રાષ્ટ્રભાષા
5. કુરાનના વાક્યો - આયાત
@gpsc_materials
6. કૂવામાંથી પાણી કાઢવાનું ચામડાનું સાધન - કોસ
7. કોઇ પવિત્ર કે યાત્રાની જગા - તીર્થ
8. ખરાબ રીતે જાણીતો - નામચીન
9. ઘઉં વગેરેના ભરડેલા કકડા કે તેની વીની - થૂલી
10. ચમકની છાંટવાળો આરસપહાણ - સંગેમરમર
@gpsc_materials
11. ચાલવાનો અવાજ - પગરવ
12. જગતનું નિયંત્રણ કરનાર - જગતનિયતા
13. જેની કોઇ સીમા નથી તે - અસીમ
14. જેની પત્ની મૃત્યુ પામી છે તે - વિધુર
15. જેની બુદ્ધિ સ્થિર છે તે - સ્થિતપ્રજ્ઞ
@gpsc_materials
16. જ્ઞાનરૂપી નેત્રવાળી વ્યક્તિ - પ્રજ્ઞાચક્ષુ
17. ડાબે હાથે બાણ ફેંકી શકે તેવો - સવ્યસાચી
18. તત્વને જાણનાર - તત્વજ્ઞ
19. ધર્મમાં અંધ હોવું - ધર્માંધ
20. ધીરધારનો ધંધો કરનાર - શરાફ
@gpsc_materials
21. નદીની કાંકરાવાળી જાડી રેતી - વેકરો
22. પગ વેડે કરવામાં આવેતો પ્રહાર - પદાઘાત
23. પગે ચાલવનો રસ્તો - પગદંડી
24. પરાધીન હોવાનો અભાવ - ઓશિયાળું
25. પશુપંખીની ભાષા સમજવાની વિદ્યા - કાગવિદ્યા
@gpsc_materials
26. પાંદડાનો ધીમો અવાજ - પર્ણમર્મર
27. પાણીના વાસણ મૂકવાની જગ્યા - પાણિયારું
28. પૂર્વ તરફની દિશા - પ્રાચી
29. પ્રજાની માલિકીનું કરવું તે - રાષ્ટ્રીયકરણ
30. પ્રયત્ન કર્યા વિના - અનાયાસ
@gpsc_materials
31. પ્રયાસથી મેળવી શકાય એવું - યત્નસાધ્ય
32. બપોરનું ભોજન - રોંઢો
33. બારણું બંધ કરવાની કળ - આગળો
34. ભેંશોનું ટોળું _ ખાડું
35. ભોજન પછી ડાબે પડખે સૂવું તે - વામકુક્ષી
@gpsc_materials
36. મધુર ધ્વનિ - કલરવ
37. મરઘીનું બચ્ચું - પીલુ
38. મરણ પાછળ રોવું-કૂટવું તે - કાણ
39. રાત્રિનું ભોજન - વાળુ
40. લગ્ન કે એવા શુભપ્રસંગે સ્વજનોને સામે લેવા જવું તે - સામૈયું
@gpsc_materials
41. લાંબો સમ્ય ટકી શકે તેવું - ચિરસ્થાયી
42. લોટને ચાળવાથી નીકળતો ભૂકો - થૂલું
43. વહાણ ચલાવનાર - ખલાસી
44. વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર - શાલિગ્રામ
45. વેપારીએ રાખેલ વાણોતર - ગુમાસ્તો
@gpsc_materials
46. શેર-કસબામાં ભરાતું બજાર - ગુજરી
47. સગાસંબંધીમાં જન્મ મરણ વગેરેથી પાળવામાં આવતી આભડછેટ - સૂતક
48. સવારનો નાસ્તો - શિરામણ
49. સહેલાઇથી મળી શકે તેવું - સુલભ
50. સ્પૃહા વિનાનું - નિ:સ્પૃહ.

@gpsc_materials


★ભારતમાં આત્યંતિક ક્રાંતિકારી
 પ્રવૃત્તિઓના પ્રણેતા કોણ હતા❓
*✅વાસુદેવ બળવંત ફડકે*

★ભારતના રાષ્ટ્રપતિ ભવનના સ્થપતિ કોણ હતા❓
*✅એડવિન લ્યુટિન*

★'સંવાદ કૌમુદી' નામનું સૌપ્રથમ બંગાળી સાપ્તાહિક બહાર પાડનાર સમાજ સુધારક❓
*✅રાજા રામમોહન રાય*

★ભારતમાં ફુગાવાનો દર માપવા શેનો ઉપયોગ થાય છે❓
*✅WPI (Wholesale Price Index)*

★જાપાનમાં રહી કોણે ભારતની આઝાદી માટે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી❓
*✅રાસબિહારી ઘોષ*

★વિશ્વનું પ્રથમ લિખિત બંધારણ કયા દેશનું❓
*✅અમેરિકા*

★લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા❓
*✅અનંતશયન આયંગર*

★બ્રિટિશ સમયમાં 'આર્થિક શોષણ' (Drain of Wealth Theory)નો સિદ્ધાંત કોણે આપ્યો હતો❓
*✅દાદાભાઈ નવરોજી*

★સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ)ના અધિકાર ક્ષેત્ર પર કાપ મુકવાની સત્તા કોણે છે❓
*✅સંસદને*

★આંતરરાષ્ટ્રીય સંગઠન 'રેડક્રોસ'ના સંસ્થાપક કોણ❓
*✅હેન્રી ડ્યુનેન્ટ*

★રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના પ્રથમ અધ્યક્ષ કોણ હતા❓
*✅પૂર્વ ન્યાયાધીશ રંગનાથ મિશ્રા*

★'વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ' ક્યારે ઉજવાય છે❓
*✅3જી મે*

★'સંગમ સાહિત્ય'ની રચના કઈ ભાષામાં કરવામાં આવી છે❓
*✅તમિલ*

★નોબેલ પુરસ્કાર, ટેમ્પલટન પુરસ્કાર તથા ભારત રત્નથી સન્માનિત ભારતીય કોણ❓
*✅મધર ટેરેસા*

★વ્હાઇટ મુગલ્સ પુસ્તકના લેખકનું નામ શું છે❓
*✅વિલિયમ ડેલરીમ્પલ*

★હોમગાર્ડ્સનો સ્થાપના દિવસ ડિસેમ્બરની કઈ તારીખે આવે છે❓
*✅6*

★8 એપ્રિલ કયા દિવસ તરીકે ઉજવાય છે❓
*✅વિશ્વ આરોગ્ય દિવસ*

★ઓસ્ટ્રેલિયાનું કાલગુર્લિ શા માટે જાણીતું છે❓
*✅કોલસો*

★સુરદાસે પોતાની કવિતા કઈ ભાષામાં લખી હતી❓
*✅વ્રજભાષા*

★કઈ નદી વિતસ્તા તરીકે પણ ઓળખાય છે❓
*✅જેલમ*

★રોઝીઝ ઈન ડિસેમ્બર પુસ્તકના લેખકનું નામ શું છે❓
*✅એમ.સી.ચાગલા*

★અહમદશાહે અમદાવાદ શહેર કયા વર્ષમાં વસાવ્યું હતું❓
*✅1411*

@gpsc_materials

*💥પ્રાચીન નામો💥*

🔥ભાવનગર
      👉ગોહિલવાડ

🔥વડોદરા
     👉વટપદ્રક

🔥સુરત
     👉સૂપૅપુર

🔥હિંમતનગર
     👉અહમદનગર

🔥પાલનપુર
     👉પ્રહ્લાગનગર

🔥કડી
     👉રતિપુર

🔥વિસનગર
     👉વિસલનગર

🔥ખંભાત
     👉સ્તંભતીથૅ

🔥કપડવંજ
     👉કપૅણ વાણિજ્ય

🔥વલસાડ
     👉વલ્લરખંડ

🔥વડાલી
     👉વડપલી

🔥વાલોડ
     👉વડવલ્લી

🔥ખેડા
     👉ખેટક

🔥વેરાવળ
     👉વેરાકુલ

🔥તીથલ
     👉તીથૅસ્થલ

🔥વાત્રક
     👉વાત્રૅધ્ની

🔥ડભોઈ
     👉દભૅવતી

🔥વઢવાણ
     👉વધૅમાનપુર

🔥શંખલેશ્ર્વર
     👉શંખપુર

🔥ચાંપાનેર
     👉મુહમ્મદાબાદ

🔥અમદાવાદ
     👉કણૉવતી

🔥વડનગર
     👉આનંદપુર

🔥પોરબંદર
     👉સુદામાપુરી

🔥જુનાગઢ
      👉સોરઠ

🔥ગિરનાર
     👉રૈવતક

🔥અમરેલી
     👉અમરાવતી

🔥નવસારી
     👉નવસારિકા

🔥સુરેન્દ્રનગર🇮🇳
      👉ઝાલાવાડ👈

🔥દ્રારકા
     👉દ્રારવતી

🔥ભરૂચ
     👉ભૃગુકચ્છ

🔥ડાકોર
     👉ડંકપુર

🔥ભદ્રેશ્ર્વર
     👉ભદ્રાવતી

🔥હળવદ
     👉હલપદ્ર

🔥દાહોદ
     👉દધીપદ્ર

🔥નમૅદા
     👉રેવા

🔥મોઢેરા
     👉ભગવદ્ગામ

🔥બનાસ
     👉પણૉશા

🔥અંરલેશ્ર્વર
     👉અંકુલેશ્ર્વર

🔥સાબરમતી
     👉શ્ર્વાભ્રમતી

🔥ધોળકા
      👉ધવલ્લક

🔥ગણદેવી
      👉ગુણપદિકા

🔥તારંગા
      👉તારણદુગૅ

🔥મોડાસા
     👉મહુડાસુ

@gpsc_materials


*🌿🍀ખરીફ પાક🍀🌿*

🌾ભારતમાં *ચોમાસામાં વાવણી કરવામાં* આવતા પાકોને ખરીફ પાક અથવા ચોમાસું પાક કહેવાય છે. 

*🌾ખરીફ પાકનો સમય જૂન-જુલાઇથી ઑક્ટોબર-નવેમ્બર સુધીનો હોય છે.*

🌾રાજ્ય અને વિસ્તાર અનુસાર ખરીફ પાકો મે મહિનાથી શરુ કરીને જાન્યુઆરીના અંત સુધી પણ ગણાય છે, પણ મોટાભાગે જૂનથી ઑક્ટોબર અંત સુધીના પાકોને ખરીફ પાક ગણાય છે.

➖મગફળી

➖વરિયાળી

➖દિવેલા

➖ગુવાર

➖દેશી કપાસ

➖મરચાં

➖તલ

➖જુવાર

➖નાગલી

➖સોયાબીન

➖અડદ

➖મકાઈ

➖તુવેર

🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️
🔜 Join : @gpsc_materials
🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️

⛰ વિંધ્યાચલ પર્વતમાળા કયા સુધી ફેલાયેલી છે ?

🛏 બિહાર થી ગુજરાત 

⛰ અરવલ્લી પર્વતમાળા કયા સુધી ફેલાયેલી છે ?

🛏 દિલ્હી થી મહેસાણા

⛰ વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે ?

🛏 અરવલ્લી પર્વતમાળા

⛰ અરવલ્લી પર્વતમાળા કયા ખડકોની બનેલી છે ?

🛏 અવશિષ્ટ ખડકો

⛰ માળવાના ઉચ્ચ પ્રદેશમાંથી કઈ નદી નીકળે છે ?

🛏 ચંબલ નદી

🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️
🔜 Join : @gpsc_materials
🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️


🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️
🔜 Join : @gpsc_materials
🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️

a m pandya:
ચાલો આપણે ભારતીય ઇતિહાસના મહાન ગુરુઓ વિશે જાણીએ. 

💥દ્રોણાચાર્ય💥
કૌરોવા અને પાંડવોનો ગુરુ દ્રોણાચાર્ય, ભારતીય ઇતિહાસના મહાન ગુરુમાંનો એક છે. એવું કહેવાય છે કે દ્રોણાચાર્યનો જન્મ ઉત્તરાંચલની રાજધાની દેહરાદૂનમાં થયો હતો. મહાભારત યુદ્ધ સમયે તે કૌરવ પાર્ટીના જનરલ હતા. ચાલો હું તમને કહું કે એકલ્યાએ ગુરુ દ્રોણાચાર્યના સ્વરૂપમાં ગુરુ દ્રોણાચાર્યને તેમનો અંગૂઠો આપ્યો.

💥ગુરુ વશિષ્ઠ💥
ચાર પુત્રો ગુરુ વશિષ્ઠ કિંગ Dasaratha માસ્ટર. વશિષ્ઠની વાતો પર દશેરાએ રાક્ષસને મારી નાખવા માટે તેમના ચાર પુત્રોને ઋષિ વિશ્વમિત્રા સાથે મઠમાં મોકલ્યા હતા. રાજાના હોદ્દાને રાજા બન્યા વિના સન્માનિત વ્યક્તિ સામે ટૂંકા જોવામાં આવતા હતા. 


મહર્ષિ વેદવોમહર્ષિ વેદવીસ મહાભારતના લેખક હતા. મહર્ષિ વેદવોનો  જન્મ ત્રેતા યુગના અંતમાં થયો હતો અને તે સમગ્ર દ્વિઅર યુગ સુધી જીવતો હતો. વેદ માત્ર મહાભારતના સર્જકો જ નથી, પરંતુ અનુક્રમમાં બનેલી ઘટનાઓ પણ જોવા મળે છે.
💥પરશુરામ💥
પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે ગણવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પરમરામ દ્વારા પ્રતીક થયેલા પરશુરામ, 6 ઉચ્ચ ગ્રહોના યોગમાં જન્મ્યા હતા, તેથી તે તેજસ્વી, શક્તિશાળી અને શક્તિશાળી માસ્ટર બન્યા. પ્રતાપી અને માતાપિતા ભક્ત પરશુરામએ પિતાના આદેશથી માતાના ગળામાં કાપ મૂક્યો હતો, જ્યારે પિતાએ પણ માતાને જીવનની ભેટની માંગ કરી હતી. આ રીતે પરશુરામનો હઠીલો, ગુસ્સો અને અન્યાયનો ધ્યેય માણસનો ઉદ્દેશ હતો. 

💥ચંદક્ય 💥
ચાણક્ય ચંદ્રગુપ્ત મોર્યના મુખ્ય પ્રધાન હતા. તે 'કૌટિલ્ય' તરીકે પણ ઓળખાય છે. ચેન-ક્યા નીતિ, જે ચાણક્ય તરીકે જાણીતી છે, એ એક લોકપ્રિય નીતિ છે. તેઓએ નંદવાશનો નાશ કરીને ચંદ્ર ગુપ્ત મૌર્યનો નાશ કર્યો. 
💥Don't copy paste💥
Mehul PANDYA

🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️
🔜 Join : @gpsc_materials
🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️



✅✅✅✅ કહેવતો ✅✅✅✅

✍️ રાંટી ઘોડીએ પલાણ માંડી. 
✔️ હલકી વસ્તુથી કામ લીધું.

✍️મણ ભાતને સવામણ કૂસકી :
✔️ વસ્તુ શુદ્ધ ન હોવી.

✍️ ભેંશ કૂદે તે ખીલાને જોરે :
✔️ પીઠબળ વિના ઉત્સાહ ન હોય.

✍️ ભલાનો ભાઈ ને ભૂંડાનો જમાઈ :
✔️ વ્યક્તિ જેવી હોય એ રીતે એની સાથે વર્તવું.

✍️ સો મણ તેલે અંધારું :
✔️ સાધન હોવા છતાં કામ સફળ ન થાય.

✍️ ભાડાની વહેલને ઉલાળી મેલ :
✔️ કામમાં બિનપરવાઈ હોવી.

✍️ જમવામાં જગલો ને કૂટવામાં ભગલો :
✔️ મહેનત બીજું કરે અને ફળ પણ બીજા કોઈ મેળવે.

✍️ એક જાળામાં સો સાપ દેખ્યા :
✔️ બડાઈ હાંકતી મોટી ગપ જેવી વાત કરી.

✍️ એઠું ખાય તે ચોપડ્યાને ભરોસે :
✔️ કાંઈ મળશે તેની લાલચમાં થતી પ્રવૃત્તિ.

✍️ ભરમ ભારી ને ખિસ્સાં ખાલી :
✔️ વગર પૈસે ડોળ કરવો.

✍️ શીરા માટે શ્રાવક ન થવાય :
✔️ નજીવા લાભ માટે ધર્મભ્રષ્ટ ન થવાય.

✍️ લીલાં વનનાં સૂડા ઘણાં :
✔️ લાભ દેખાય ત્યાં ઘણાં આવે.

✍️ સોનાની થાળી ને લોઢાની મેખ :
✔️ અનેક સદગુણો એક અવગુણથી ઝાંખા પડે.

✍️ સાંકડા કપાળમાં સોળ ભમરા :
✔️ ગરીબનું નસીબ ગરીબ.

✍️ સઈની સાંજ ને મોચીનું વહાણું :
✔️ ખોટા વાયદા કરવા.

✍️ શિંગડે ઝાલે તો ખાંડો ને પૂંછડે ઝાલે તો બાંડો :
✔️ દરેક રીતે વાંકું પાડ્યા કરે.

✍️ મરણમાં રાજિયા ને વિવાહમાં ધોળ :
✔️ જેવો પ્રસંગ હોય તેવું વર્તન કરાય.

✍️ છાણના દેવ ને કપાસિયાની આંખો :
✔️ જેવો માણસ તેવો વ્યવહાર તેની સાથે કરવો.

✍️ સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય :
✔️ અધૂરી શક્તિ અને અપૂર્ણ સંપત્તિ હોવા છતાં પૂર્ણતાનો આડંબર કરીએ
 પણ લોકો એ ન માને.

✍️ સાજે લૂગડે થીગડું ન હોય :
✔️ કારણ વગર કોઈ કાર્ય ન થાય.

✍️ આંખનું આંજણ ગાલે ઘસ્યું :
✔️ અજ્ઞાનવશ અયોગ્ય પ્રવૃત્તિ થઈ.

✍️ સુથારનું મન બાવળિયે :
✔️ સ્વાર્થભરી નજર હોવી.

✍️ વાટકીનું શિરામણ :
✔️ ટૂંકું સાધન, ઓછી વ્યવસ્થા હોવી.

✍️ કૂકડીનું મોં ઢેફલે રાજી :
✔️ નાના માણસોને થોડાથી સંતોષ થાય.

✍️ ફરતે એકાદશી ને વચમાં ગોકુળ આઠમ :
✔️ ભૂખમરાની દશા આવવી.

✍️ પાણી વલોવ્યે માખણ ન નીકળે :
✔️ વ્યર્થ મહેનત કરવી.

✍️ પ્રથમ ગ્રાસે મક્ષિકા :
✔️ શરૂમાં વિઘ્ન નડવું..


🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️
🔜 Join : @gpsc_materials
🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️


🐎 ગુજરાતની પશુસંપતિ 🐄


ગુજરાતમાં સૌથી વધુ દુધળા પશુ ખેડા જિલ્લામાં છે

ગુજરાતમાં સૌથી ઓછું પશુધન ગાંધીનગર જિલ્લામાં છે

ગુજરાતીમાં સૌથી વધારે ઘાસચારો બનાસકાંઠા જિલ્લામાં થાય છે 


 ◆ સોથી વધુ ગાય :- રાજકોટ જિલ્લો 

 ◆ સૌથી વધુ ભેંસ :- મહેસાણા જિલ્લો

 ◆ સૌથી વધુ ઘેટા :- કચ્છ જિલ્લો  

 ◆ સૌથી વધુ બકરા :- કચ્છ જિલ્લો 

 ◆ મરઘા :- ગુજરાતમાં વ્હાઇટ લેગ હોર્ન પ્રકારના મરઘા ઉછેર કરવામાં આવે છે 

 ◆ ઘોડા :- ગુજરાતમાં કાઠી જાતિના ધીડા સંવર્ધન કેન્દ્ર જૂનાગઢમાં આવેલું છે

 ◆ ઊંટ :- કચ્છમાં ઘારી ખાતે ઊંટ સંવર્ધન કેન્દ્ર આવેલું છે.

 ◆ બતક :- નવસારી, સુરતમાં. બતકપાલન થાય છે 

★@gpsc_materials★

🛕🛕 મુખ્ય મથકો🛕🛕
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🏯સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ➖ દિલ્હી

🏯ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન➖ દેહરાદૂન

🏯ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા➖ દિલ્હી

🏯નેશનલ થમૅલ પાવર સ્ટેશન➖ દિલ્હી

🏯કોલ ઈન્ડિયા લિમિટેડ➖ કોલકાતા

➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🌠તારાઓનુ જન્મસ્થળ➖નિહારિકા

🌠સૌથી મોટું તારામંડળ➖ હાઈડ્રા

➖➖➖➖➖➖➖➖➖➖➖
🌋🌋@gpsc_materials🌋🌋
➖➖➖➖➖➖➖➖➖➖➖

📚 POWER OF KNOWLEDGE📚

▫️હરિલાલ વિઠ્ઠલદાસ પંચાલ – નિમિત્તમાત્ર
▪️હરિશ્વંદ્ર અમૃતલાલ બ્રહ્મભટ્ટ – હરીશ વટાવવાળા
▫️હરીશકુમાર પુરુષોત્તમભાઈ મહેતા – સોલિડ મહેતા
▪️હર્ષદ મણિલાલ ત્રિવેદી – પ્રાસન્નેય
▫️હસમુખભાઈ દેસાઈભાઈ પટેલ – શૂન્યમ્
▪️હિંમતલાલ મ. પટેલ – શિવમ્ સુંદરમ્
▫️હિંમતલાલ રામચંદ્ર દવે – સ્વામી આનંદ
▪️વણીભાઈ જમનાદાસ પુરોહિત – ‘સંત ખુરશીદાસ’
▫️વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદી – ‘પ્રેરિત’
▪️ચનીલાલ કાળિદાસ મડિયા – ‘અખો રૂપેરો’, ‘કુલેન્દુ’, ‘વક્રગતિ’, ‘વિરંચી’
▫️ચાંપશી વિઠ્ઠલદાસ ઉદેશી –ચંદ્રાપીડ’
▪️ચદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ – ‘આર્યપુત્ર’, ‘નંદ સામવેદી’, ‘બાલચંદ્ર’
▫️ચદ્રકાન્ત હરિશંકર મહેતા – ‘શશિન્’
▪️ચદ્રવદન ચીમનભાઈ મહેતા- ચાંદામામા
▫️ચિનુ ચંદુલાલ મોદી – ‘ઇર્શાદ’
▪️ચદુલાલ મણીલાલ દેસાઈ – વસંત વિનોદી
▫️ચદુલાલ શંકરલાલ ઓઝા – ચંદુ મહેસાનવી
▪️ચદ્રકાન્ત રેવાશંકર જોષી – પ્રસૂન
▫️ચદ્રકાન્ત શેઠ – નંદ સામવેદી, આર્યપુત્ર, બાલચંદ્ર, દક્ષ પ્રજાપતિ
▪️ચદ્રવદન બૂચ – સુકાની
▫️ચદ્રશંકર પુરુષોત્તમ ભટ્ટ – શશિશિવમ્
▪️ચપકલાલ હી. ગાંધી – સુહાસી
▫️ચાંપશી વિ. ઉદ્દેશી – ચંદ્રાપીડ
▪️ચિનુભાઈ પટવા – ફિલસૂફ
▫️ચીમનલાલ ગાંધી – વિવિત્સુ
▪️ચનિલાલ વર્ધમાન શાહ4 – સાહિત્યપ્રિય
#gk 
#
ગુજરાતી જનરલ નોલેજ

1) મેટ્રો મેન ઓફ ઇન્ડિયા= ઈ. શ્રીધરણ

2) ટેલિકોમ મેન ઓફ ઇન્ડિયા= સામ પિત્રોડા

3) મિલ્ક મેન ઓફ ઇન્ડિયા= ડૉ. વર્ગીસ કુરિયન 

4) મિસાઈલ મેન ઓફ ઇન્ડિયા= APJ Abdul Kalam 

5) એગ મેન ઓફ ઇન્ડિયા= BV Rao

6) મેંગો મેન ઓફ ઇન્ડિયા= હાઝી ક્લીમુલલ્હા ખાન

7) વોટર મેન ઓફ ઇન્ડિયા (જલ પુરુષ) = રાજેન્દ્ર સિંહ

8) ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેન ઓફ ઇન્ડિયા= અનિલકુમાર નાયક (L&T ના ચેરમેન)

9) ભારતની અગ્નિ પુત્રી= ટેસી થોમસ

10) ભારતના રોકેટ વુમન= Dr. લલિતા (પ્રોજેકટ હેડ ISRO)

11) અવકાશ વિજ્ઞાન ના પિતા= વિક્રમ સારાભાઈ 

12) હરિયાળી ક્રાંતિ ના પિતા= એમ એસ સ્વામીનાથન (ભારત રત્ન છે, 98 વર્ષના છે)

13) શ્વેત ક્રાંતિ ના પિતા= ડૉ. વર્ગીસ કુરિયન 

14) બર્ડ મેન ઓફ ઇન્ડિયા= સલિમ અલી 

15) આધુનિક ભારતના પિતા= રાજારામ મોહનરાય 

16) આધુનિક સિંચાઈ ના પિતા= ડૉ. પ્રો વિશ્વ સરૈયા (Irrigation Man of India)

17) ભારતના નેપોલિયન= સમુદ્ર ગુપ્ત

18) ગુજરાત નો અશોક = કુમારપાળ 

19) ભારત ના બીજા ગાંધી= વિનોબા ભાવે (પવનાર આશ્રમ વાળા અને ભુદાન યજ્ઞ વાળા)

20) ગુજરાતના બીજા ગાંધી= રવિશંકર મહારાજ

21) ડાંગ ના ગાંધી= ઘેલુભાઈ નાયક

22) નાગાલેન્ડ ના ગાંધી= નટવરલાલ ઠક્કર (ઓક્ટોમ્બર 2018 માં મૃત્યુ થયું)

23) અમેરિક ના ગાંધી= માર્ટિન લુથર કિંગ

24) આફ્રિકા ના ગાંધી= નેલ્સન મંડેલા (27 વર્ષ જેલ માં સજા ભોગવી હતી)

25) ભારત ના બિસ્માર્ક= સરદાર વલ્લભભાઈ પટેલ 

26) આર્યન લેડી ઓફ વર્લ્ડ= માર્ગરેટ થેચર (બ્રિટન ના વડા હતા)

27) આર્યન લેડી ઓફ ઇન્ડિયા= ઇન્દિરા ગાંધી

28) Flying Sikh= મીલખા સિંગ

29) Flying Corps= એર માર્શલ અર્જન સિંહ

31) ઇન્ડિયન Queen of Court = પી વી સિન્ધુ

32) જીંદા પીર એટલે કોણ ? = ઔરંજેબ

33) લોકશાહી નું ઉત્તમ ઉદાહરણ ? = ગ્રામ સભા

34) હાલમાં RBI રેપો રેટ કેટલો ? = 6.50%

35) બેંક ચેક, નાણાં ના અભાવ ના લીધે જો રિટર્ન થાય તો સજા ક્યાં કાયદા થી થાય ? = NI Act

36) *ધ વૉલ* એટલે કોણ ?= રાહુલ દ્રવિડ

37) *ધ ઇન્ડિયન વૉલ* એટલે કોણ ? = PR શ્રીજેશ (હોકી પ્લેયર)

38) NSC પાકતી મુદત= 6 વર્ષ

39) PPF પાકતી મુદત= 15 વર્ષ

40) KVP પાકતી મુદત= 9 વર્ષ

41) મહેસુલ વર્ષ સમયગાળો= 1 ઓગષ્ટ થી 31 જુલાઈ

42) કેલેન્ડર વર્ષ સમયગાળો= 1 જાન્યુઆરી થી 31 ડિસેમ્બર 

43) ખેતી વર્ષ સમયગાળો= 1 જુલાઈ થી 30 જૂન

44) નાણાકીય વર્ષ સમયગાળો= 1 એપ્રિલ થી 31 માર્ચ 

45) હાલમાં વિક્રમ સવંત= 2074

46) હાલમાં શક સવંત= 1940

47) હાલમાં હિજરી સવંત= 1440

48) 1 meter = 0.001 Km

49) 1 mile = 1.609 Km

50) 1 ton = 1000 કિલોગ્રામ

➰➰➰➰➰➰➰➰➰➰➰
@gpsc_materials
➰➰➰➰➰➰➰➰➰➰➰


📜📜યાદ રાખો📜📜

ગાંધીજીને મળેલા ઉપનામ 

🧤બાપુ👉 ઝવેરચંદ મેઘાણી આપેલું 

🧤અર્ધનગ્ન ફકીર 👉વિન્સ્ટન ચર્ચિલ 1931 

🧤રાષ્ટ્રપિતા 👉સુભાષચંદ્ર બોઝ 

🧤વન મેન બાઉન્ડ્રી 👉માઉન્ટબેટન 

🧤મહાત્મા 👉રવીન્દ્રનાથ ટાગોર



@gpsc_materials

★ સવાલ જવાબ ★

🌼સૌરાષ્ટ્રમાં 'વંદે માતરમ' નામનું દૈનિક કોણ ચલાવતું હતું ?
👉🏻શામળદાસ ગાંધી

🌼હિતો પ્રદેશની બોધકથાઓ કોણે લખેલી ?
👉🏻નારાયણ પંડિત

🌼ભગવાન બુદ્ધની તપોભૂમિ ક્યાં છે ?
👉🏻બોધિગયા

🌼દાંડીકુચ દ્રારા ગાંધીજીએ ક્યાં સત્યાગ્રહની શરૂઆત કરી હતી ?
👉🏻સવિનય કાનૂન ભંગ

🌼ઇ.સ. ૧૯૨૯ના ક્યાં અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો ?
👉🏻લાહોર
@gpsc_materials

➖સાદો વર્તમાનકાળ➖

( 1 ) Nimisha misses the train every day.
        નિમિષા રોજ ગાડી ચૂકી જાય છે.

( 2 ) My sister washes clothes daily.
        મારી બહેન રોજ કપડા ધૂએ છે.

( 3 ) Mr Ramanuj teaches English well.
        શ્રી રામાનુજ અંગ્રેજી સારું શીખવે છે.

( 4 ) She mixes milk and tea.
        તે દૂધ અને ચા ભેળવે છે.

( 5 ) Prakash goes to school at 12 o'clock.
        પ્રકાશ બાર વાગ્યે નિશાળે જાય છે.

( 6 ) My mother gets up early in the morning.
        મારી માતા સવારે વહેલી ઊઠે છે.

( 7 ) I come to school on a bicycle.
        હું સાયકલ પર નિશાળે આવું છું.

( 8 ) The sun rises in the east.
        સૂર્ય પૂર્વમાં ઉગે છે.

( 9 ) The moon shines in the sky at night.
        ચંદ્ર આકાશમાં રાત્રે પ્રકાશે છે.

( 10 ) છોકરો રમે છે.
      A boy plays.

( 11 ) છોકરો ક્રીકેટ રમે છે.
      A boy plays cricket.

( 12 ) છોકરો સાંજે ક્રીકેટ રમે છે.
       A boy plays cricket in the evening.

( 13 ) ગાય દૂધ આપે છે.
       The cow gives milk.

( 14 ) ગાય મીઠું દૂધ આપે છે.
       The cow gives sweet milk.

( 15 ) બિલાડી પકડે છે.
       The cat catches.

( 16 ) બિલાડી ઊંદર પકડે છે.
       The cat catches a rat.

( 17 ) બિલાડી ભૂરો ઊંદર પકડે છે.
       The cat catches a brown rat.

( 18 ) તે ( સ્ત્રી ) ધૂએ છે.
       She washes.

( 19 ) તે કપડા ધૂએ છે.
          She washes clothes.

( 20 ) તે સફેદ કપડા ધૂએ છે.
         She washes white clothes.

( 21 ) તે ચાલે છે.
         He walks.

( 22 ) તે પાંચ કીલોમીટર ચાલે છે.
         He walks five kilometers.

( 23 ) તે સવારે બે કીલોમીટર ચાલે છે.
         He walks two kilometers in the morning.

 ( 24 ) હું શિક્ષક છું.
 I am a teacher.

( 25 ) મારી પાસે મોટર છે.
 I have a car.
🔗🔗🔗🔗🔗🔗🔗🔗🔗🔗🔗
@gpsc_materials


👉 ભારત માં સૌથી મોટું, સૌથી લાંબો, સૌથી ઉચ્ચો અને નાનુ નીચે મુજબ છે 👇


💁🏻‍♂ લાંબામાં લાંબી નદી
  
☑ ગંગા


💁🏻‍♂ ભારત સૌથી લાંબી કરદાતા નદી                     
☑ યમુના


💁🏻‍♂ દક્ષિણ ની અન્દર લાંબામાં લાંબી નદી               
☑ ગોદાવરી


💁🏻‍♂ સૌથી ઊંચો પર્વત ટોચ                        

☑ ગોડવીન ઓસ્ટિન ( k2 માં )



💁🏻‍♂ સૌથી મોટું તળાવ ( ફ્રેશ પાણી)                  
☑ લોકટલક તળાવ ( મણિપુર )



💁🏻‍♂ સૌથી વધુ ડેમ                                         
☑ ભાકરા ડેમ ( પંજાબ)


💁🏻‍♂ સૌથી મોટી મસ્જિદ                       

☑ જામા મસ્ઝિદ , દિલ્હી


💁🏻‍♂ સૌથી લાંબો રોડ                                       
☑ ગ્રાન્ટ ટ્રન્ક રોડ


💁🏻‍♂ સૌથી લાંબી દરિયાકિનારો                            
☑ ગુજરાત ( 1600 કિમી . )



💁🏻‍♂ સૌથી લાંબી રેલવે પ્લેટફોર્મ                           
☑ ખડગપુર ( 1072.5m,ડબલ્યુ બંગાળ)



💁🏻‍♂ સૌથી લાંબી ટનલ        
                            
☑ જવાહર ટનલ (જમ્મુ અને કાશ્મીર )


💁🏻‍♂ સૌથી લાંબી રાષ્ટ્રીય ધોરીમાર્ગ                        

☑ એનએચ 7which વારાણસીથી



💁🏻‍♂ સૌથી લાંબી ડેમ                                       
☑ હીરાકોડ ડેમ ( ઓરિસ્સા )



💁🏻‍♂ સૌથી લાંબી નદી બ્રિજ                                
☑ મહાત્મા ગાંધી સેતુ , પટના



💁🏻‍♂ સૌથી લાંબી વસતી શહેર                              
☑ મુંબઇ ( 1.60 કરોડ )



💁🏻‍♂ સૌથી મોટું મ્યુઝિયમ                                   
☑ નેશનલ મ્યુઝિયમ, કોલકતા



💁🏻‍♂ સૌથી મોટા ડોમ ગોળ ગુંબજ ,                         

☑ બીજાપુર (કર્ણાટક )



💁🏻‍♂ સૌથી મોટું ઝૂ ઝૂઓલોજિકલ ગાર્ડન્સ,                  

☑ અલીપુર , કોલકાતા



💁🏻‍♂ સૌથી મોટી માનવ સર્જિત તળાવ                     

☑ ગોવિંદ વલ્લભ ઝંખના સાગર


💁🏻‍♂ સૌથી નાનું રાજ્ય ( વિસ્તાર)  

☑ ગોવા



💁🏻‍♂ સૌથી નાનું રાજ્ય છે (વસ્તી)  

☑ સિક્કિમ



💁🏻‍♂ સૌથી વધુ વોટરફોલ    

☑ ગેરસોપ્પા ધોધ (કર્ણાટક )



💁🏻‍♂ ગીચ વસ્તી ધરાવતા રાજ

☑ પશ્ચિમ બંગાળ



💁🏻‍♂ સૌથી મોટી ગુફા મંદિર કૈલાસ મંદિર ,           

☑ ઇલોરા (મહારાષ્ટ્ર)



💁🏻‍♂ સૌથી વધુ ગેટવે

☑ બુલન્દ દરવાજા, ફતેહપુર સિક્રી (આગરા)



💁🏻‍♂ સૌથી મોટું રાજ્ય ( વિસ્તાર )

☑ રાજસ્થાન 



💁🏻‍♂ સૌથી મોટું રાજ્ય (વસ્તી)

☑ ઉત્તર પ્રદેશ 




💁🏻‍♂ સૌથી મોટી કોરીડોર 

☑ રામેશ્વરમ મંદિર કોરીડોર તામિલ નાડૂ 



💁🏻‍♂ સૌથી મોટું જંગલ રાજ્ય 

☑ m.p



💁🏻‍♂ સૌથી મોટું બંદર 

☑ મુંબઈ 



💁🏻‍♂ સવોઁચ્ચ પુરસ્કાર 

☑ ભારત રત્ન


 

💁🏻‍♂ સવોઁચ્ચ વીરતા પુરસ્કાર 

☑ પરમવીર ચક્ર 




💁🏻‍♂ સૌથી મોટું ગુરૂ દ્વારા 

☑ ગોલ્ડ ટેમ્પલ, અમૃતસર 




💁🏻‍♂ દક્ષિણ ભારત માં સૌથી લાંબી દરિયાકિનારો 

☑ આંધ્ર પ્રદેશ 




💁🏻‍♂ સૌથી મોટું ચર્ચ 

☑ સેન્ટ કેથેડ્રલ ( ગોવા )




💁🏻‍♂ સૌથી લાંબી બીચ 

☑ મરિના બીચ, ચેન્નાઈ 




💁🏻‍♂ સૌથી મોટી નદી ટાપુ 

☑ માજુલી (બ્રહ્મા પુત્ર નદી આસામ )




💁🏻‍♂ સૌથી મોટો કૃત્રિમ સૌરમંડળ

☑ બિરલા પ્લાનેટોરીયમ ( કોલકતા )
@gpsc_materials

●═════════════●

❗️ભારતની વિવિધ દેશો સાથે સરહદ

📚રેડ ક્લિફ રેખા ( 1947 )⤵️
✔️ભારત - પાકિસ્તાન વચ્ચે
✔️ભારત પાકિસ્તાન ના ભાગલા વખતે

📚મેકમોહન રેખા ( 1914 )⤵️
✔️ભારત - ચીન વચ્ચે
✔️પ્રથમ વિશ્વયુદ્ધ વખતે

📚ડુરેન્ડ રેખા ( 1893 )⤵️
✔️ભારત - અફઘાનિસ્તાન વચ્ચે
✔️ દ્વિતિય એંગ્લો અફઘાન યુદ્ધ બાદ



📩 ભૂલ ચૂક લેવી દેવી🧸

🅙🅞🅘🅝➺  
  https://t.me/smartpreparation
●═════════════●

🌎 ગુજરાતના 🗾 જિલ્લાઓ 🌍

🔴 કરછ (1)

🔴 સૌરાષ્ટ્ર (11)

🔴 તળ ગુજરાત ...👇👇

🔹ઉત્તર ગુજરાત (6)
🔹દક્ષિણ ગુજરાત (7)
🔹મધ્ય ગુજરાત (8)

🔶 કચ્છ 👉

🔺 કચ્છ

🔶 સૌરાષ્ટ્ર 👉 


🔺રાજકોટ
🔺અમરેલી
🔺જામનગર
🔺ભાવનગર
🔺બોટાદ
🔺મોરબી
🔺સુરેન્દ્રનગર
🔺ગીરસોમનાથ
🔺જૂનાગઢ
🔺પોરબંદર
🔺દે.દ્વારકા

🔶 તળ ગુજરાત 👉

🔹ઉત્તર ગુજરાત :-

🔻બનાસકાંઠા
🔻સાબરકાંઠા
🔻પાટણ
🔻મહેસાણા
🔻ગાંધીનગર
🔻અરવલ્લી

🔹 દક્ષિણ ગુજરાત :-

🔻નર્મદા
🔻ભરૂચ
🔻તાપી 
🔻સુરત
🔻ડાંગ
🔻નવસારી
🔻વલસાડ

🔹 મધ્ય ગુજરાત :- 

🔻અમદાવાદ
🔻આણંદ
🔻ખેડા
🔻મહીસાગર
🔻પંચમહાલ
🔻દાહોદ
🔻છોટાઉદેપુર
🔻વડોદરા
 
🔵 ગુજરાતના 33 જિલ્લા આ પ્રમાણે ભપુષ્ઠ દ્રષ્ટિએ વર્ગીકૃત કરેલ છે.

★★★★★★★★★★★★★★★★

✍️ Mr. A.J

Join.....
            ✨✨@class3materials✨
          ✨ ✨ @class3materials✨


✅CRN નું પૂરું નામ 

- Center For Responsible Nanotechnology

✅ક્યાં વૈજ્ઞાનિક એ પ્રથમ વખત વર્ણવ્યું કે નેનો પરિમાણ ધરાવતો પદાર્થ તદન જુદા અને અદ્વિતીય ગુણધર્મો ધરાવે છે
- માઈકલ ફેરાડે

✅વાઇરસ નું કદ કેટલા A° જેટલું હોય છે?
- 500 A°

✅ફુલરી ન નામ ક્યાં અકિતેક્ચર ની યાદ માં રાખવામાં આવ્યું છે.
-બકમિંસ્તર ફુલર

✅કાર્બન નું ક્યું સ્વરૂપ એ ફૂલરીમ અને નેનોટ્યુંબ બન્નેના મિશ્ર ગુણધર્મો ધરાવે છે.
-કાર્બન નેનોબર્ડ્સ

✅બકીબોલમાં પ્રત્યેક કાર્બન પરમાણુ તેની પાસેના કેટલા કાર્બન પરમાણુ સાથે સંકાયેલા હોય છે.
- 3

✅બકીબોલ ની રચના મા ક્યાં મૌમિતિક આકાર જોવા મળે છે.
-પંચકોન અથવા ષટ્કોણ 

✅કાર્બન નેનો ટ્યુબ ની રચનાનો મૂળભૂત ખ્યાલ કોને આપ્યો હતો.
-રિચાર્ડ ઇ સ્મોલીએ

✅કાર્બન નેનો ટ્યુબ નું પરિમાણ કેટલું હોય છે.
-1.3 nm

✅SWNT નો આકાર કેવો હોય છે.
-સિલિન્ડર જેવો

✅ટીપુ સુલતાન ની તલવાર ની સપાટી પર ક્યાં પદાર્થ ના નેનો કણ જોવા મળે છે.
-કાર્બન
- દમાસ્કસ સ્ટીલ ધાતુ માંથી તલવાર બનેલ

✅વ્યાસ✅

-મન્યુષ્યના વાળ 50,000 nm
-માનવીની આંખ 10,000 nm
-હાઇડ્રજન પરમાણુ વ્યાસ 0.1 nm
- DNA 2 nm
-બકિબોલ નો વ્યાસ 1 nm

Join 👉 ✨ @gujaratmahiti ✨
               ✨ @gujaratmahiti ✨


🖥️ કમ્પ્યુટરના સાધનો 💻

♦️ Input Device :–

🔎 Keyboard
🔎 Mouse
🔎 Scanner
🔎 Light pen
🔎 Joystick 
🔎 MICR
🔎 OCR
🔎 BCR
🔎 MIC
🔎 OMR

🔺 MICR 👉 Magnetic Ink    
                 Character Recognition
🔺 OCR 👉 Optical Character
                  Reader
🔺 BCR 👉 Barcode Reader

🔺 MIC 👉 Microphone

🔺 OMR 👉 Optical Mark Reader
•••••••••••••••••••••••••••••••••••••••••••
✍️ Mr. A.J

Join.....
            ✨✨@class3materials✨
          ✨ ✨ @class3materials✨


📝 સાહિત્યકારોના 😇 ઉપનામ ✒️

❇️ ભોગીલાલ ગાંધી – ઉપવાસી
❇️ ઇન્દુલાલ ગાંધી – પિનાકપાણી
❇️ ચિમનલાલ ગાંધી – વિવિત્સુ 

⏺️ બેફામ 👉 બરકતઅલી વીરાણી
⏺️ બેકાર 👉 ઇબ્રાહિમ પટેલ 

✴️ ચીનુભાઈ પટવા– ફિલસૂફ
✴️ ચીનુભાઈ મોદી – ઈર્શાદ
✴️ ચીનુભાઈ પટેલ – ઘુમાન 

✳️ જયંતિલાલ ગોહેલ – માય ડિયર જયુ
✳️ જયંતિભાઈ પટેલ – રંગલો
✳️ જયંતિલાલ દવે – વિશ્વરથ
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
✍️ Mr. A.J

Join.....
            ✨✨@class3materials✨
          ✨ ✨ @class3materials✨


✅ સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના ક્યારે થઇ?
– ૬ જાન્યુઆરી ૧૯૪૧

✅ યુ.એન.દિવસ ક્યારે ઉજવાય છે?
– ૨૪ ઓક્ટોબર

✅ સલામતી સમિતિમાં કુલ કેટલા દેશો કાયમી સભ્યો છે?
– ૫ પાંચ

✅ નેલ્સન મંડેલાને કેટલા વર્ષની કેદમાંથી મુક્ત કરવામાં આવ્યા?
– ૨૭ વર્ષની

✅ સલામતી સમિતિમાં કેટલા દેશો સભ્યો છે?
– ૧૫

✅ આંતરરાષ્ટ્રીય અદાલતનું કાયમી મથક કયા શહેરમાં આવેલું છે?
– હેગ (હોલેન્ડ)

✅ સૌપ્રથમ ઠંડા યુદ્ધ શબ્દનો પ્રયોગ કોણે કર્યો?
– બર્નાર્ડ બારૂએ ઈ.સ. ૧૯૪૬મા

✅ નાટો કોની પ્રેરણાથી રચાયું?
– અમેરિકાની

✅ ઈજિપ્તમાં પ્રજાસત્તાક તંત્રની સ્થાપના કોણે કરી?
– કર્નલ નાસરે

✅ ગોલ્ડ કોસ્ટ કયા નામે ઓળખાય છે?
– ઘાના

Join 👉 ✨ @gujaratmahiti ✨
               ✨ @gujaratmahiti ✨


🏅રાજીવ ગાંધી 🏆 ખેલરત્ન એવોર્ડ🏅

🔘આ એવોર્ડ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન         
     રાજીવ ગાંધીના નામે અપાય છે.
🎱ભારતમાં રમતગમત ક્ષેત્રેનો સર્વોચ્ચ    
      પુરસ્કાર છે.

🏆 આ એવોર્ડની શરૂઆત 1991-92 માં   
       થઈ હતી.
💲 આ એવોર્ડમાં વિજેતાઓને 7.5 લાખ 
      રૂપિયા, મેડલ, પ્રશસ્તિપત્ર આપવામાં     
      આવે છે.

🥇સૌપ્રથમ આ એવોર્ડ વિશ્વનાથ આનંદને
      મળ્યો હતો.

🎖️ આ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા 
      કર્ણમ મલ્લેશ્વરી હતા.

🎉 2019માં એવોર્ડ મેળવનારા ખેલાડી..
         🤾 દીપા મલિક
         💪 બજરંગ પુનિયા
-*^-*^-*^-*^-*^-*^-*^-*^-*^-*^-*^-*^-
✍️ Mr. A.J

Join.....
            ✨✨@class3materials✨
          ✨ ✨ @class3materials✨

🥛 🤔 ગુજરાત ની ડેરીઓ 🤔🥛

📝 બનાસકાંઠા - બનાસ ડેરી
      સાબરકાંઠા - સાબર ડેરી
--------------------------------------------
📝 અમદાવાદ - અજોડ & આબાદ ડેરી
      અમરેલી - અમર ડેરી
--------------------------------------------
📝 ભરુચ - દૂધધારા ડેરી
      વલસાડ - વસુધારા ડેરી
--------------------------------------------
📝 આણંદ - અમુલ ડેરી
      સુરત - સુમુલ ડેરી
--------------------------------------------
📝 ભાવનગર - દૂધ સરિતા ડેરી
      મહેસાણા - દૂધસાગર ડેરી
      સુરેન્દ્રનગર - સુરસાગર ડેરી
--------------------------------------------

✍️ Mr. A.J

Join.....👇👇👇👇
            @class3materials
            @class3materials


✅ ધી પ્રેઈઝ ઓફ ફોલી પુસ્તકના લેખક કોણ ?
– ડેસિડેરિયસ ઈરેઝ્‌મસ

✅ દૂરબીનની શોધ કોણે કરી?
– ગેલિલીયો

✅ પ્રોટેસ્ટન્ટ આંદોલન કોણે ચલાવ્યું?
– માર્ટિન લ્યૂથર કિંગ

✅ બર્મા ક્યારે સ્વતંત્ર બન્યું?
– ૧૯૫૨

✅ મોનાલીસા અને ધી લાસ્ટ સપર કોની વિખ્યાત કૃતિ છે?
– લિયોનાર્દો-દ-વિન્ચી

✅ અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામ ક્યારે થયો?
– ૧૭૭૬

✅ ફ્રાન્સની ક્રાંતિ ક્યારે થઇ?
– ૧૭૮૯

✅ કાનુનની ભાવના પુસ્તકના લેખક કોણ?
– મોન્તેસ્ક

✅ ઈટાલીમાં ફાસીવાદની સ્થાપના કોણે કરી?
– મુસોલિની

Join 👉 ✨ @gujaratmahiti ✨
               ✨ @gujaratmahiti ✨


🎾 ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ 🎾

🏆 ઓસ્ટ્રેલિયન ઓપન
⛳કોર્ટ – હાર્ડ કોર્ટ
🔸સમય – જાન્યુઆરી
🔹સ્થળ – મેલબોર્ન

🏆 ફ્રેન્ચ ઓપન
⛳કોર્ટ – કલે કોર્ટ
🔸સમય – મે/જૂન
🔹સ્થળ – પેરિસ

🏆 વિમ્બલ્ડન ચેમ્પિયન શિપ
⛳કોર્ટ – ગ્રાસ કોર્ટ
🔸સમય – જૂન/જુલાઈ
🔹સ્થળ – લંડન

🏆 યુએસ ઓપન
⛳કોર્ટ – હાર્ડ કોર્ટ
🔸સમય – ઓગસ્ટ/સપ્ટેમ્બર
🔹સ્થળ – ન્યુયોર્ક

🎯 ટેનિસની રમતની આ ચારેય ટુર્નામેન્ટમાં 
      સૌથી જૂની વિમ્બલ્ડન શિપ છે. 
🔹 જેની શરૂઆત 1877 માં થઇ હતી.

🏅 ટેનિસના મેદાનને " કોર્ટ " કહેવાય છે.
________________________
  ✍️ Mr. A.J
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

Join.....
            ✨✨@class3materials✨
          ✨ ✨ @class3materials✨


😳 દેશના એવા વડાપ્રધાન કે જેઓ પહેલા 
       મુખ્યમંત્રી પદ પર રહ્યા હોય 😳

🔊મોરારજી દેસાઈ
🔊ચૌધરી ચરણસિંહ

🔔 વી.પી.સિંહ
🔔 પી.વી.નરસિંહરાવ

🎤 એચ.ડી.દૈવગૌડા
🎤 નરેન્દ્ર મોદી

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
✍️ Mr. A.J

Join.....
            ✨✨@class3materials✨
          ✨ ✨ @class3materials✨

ધડિયાળ ના કાંટા એના નિયમ પ્રમાણે ચાલે છે એટલે સૌ એની પર વિશ્વાસ કરે છે તમે પણ નિયમ પ્રમાણે ચાલો લોકો તમારી ઉપર પણ વિશ્વાસ કરશે.

📚 ચિકિત્સા સંબંધી મુખ્ય આવિષ્કાર 📚


♨ DNA

➖ વોટસન અને આર્થર


♨ લોહી ચઢાવવું

➖ કાર્લ લેન્ડ સ્ટિનર

♨ વિટામિન

➖ ફંક

♨ હોમિયોપેથી

➖ હેનીમેન

♨ હડકવાની રસી

➖ લૂઈ પાશ્વર


એડિટ⬇️

@gpsc_materials



ગુજરાતમાં સૌથી મોટો પ્રાણીબાગ કયો છે ?

➡કમલા નહેરુ જિયોલોજીકલ પાર્ક, કાંકરિયા,અમદાવાદ
 
ગુજરાતનું મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું બંદર કયું છે ?

➡કંડલા

સૂડી અને ચપ્પા માટે કયું સ્થળ વખણાય છે ?

➡અંજાર

ક્યાં મેળામાં ઊંટની લેવડદેવડ થાય છે ?

➡સિદ્ધપુરના કાર્તિક પૂર્ણિમાના 

ઐઠોર શાને માટે જાણીતું છે ?

➡ગણપતિ મંદિર 

ઉત્તરાર્ધ મહોત્સવ ક્યાં યોજાય છે ?

➡મોઢેરા

@gpsc_materials


❇️ શબ્દ સમૂહ માટે એક શબ્દ ❇️
📚📚📚📚📚📚📚📚📚📚📚📚

🔷 કારણ વિનાનું –નિષ્કારણ

🔷 વેદો અને સ્મૃતિગ઼ંથ – શ્રુતિ

🔷 દુઃખ આપનાર – દુઃખદ

🔷 મનને મોહિત કરે તેવું – મનમોહિત

🔷 ગુપ્ત રાખવા યોગ્ય – ગોપનીય

🔷 પાણીમાં સમાધી લેવી 
– જળસમાધી

🔷 ભજનગાનાર – ભજનિક

🔷 પાંદડાં ખખડાવાનો ધ્વનિ- પર્ણમર્મર

🔷 જેની ભીતરરસ ભરેલો હોય તેવું –રસગર્ભ

🔷 જ્યાંથી ત્રણ રસ્તાના ફાંટા પડતાં હોય તે જગ્યા – ત્રિભેટ

🔷 સ્વર્ગના ધન ભંડારનો અધ્યક્ષ દેવ 
– કુબેર

🔷 અમુક પ્રદેશ છોડીને ચાલ્યા જવાની સજા – તડીપાર

🔷 વનસ્પતિમાંથી બનતી દેશી દવા – જડીબુટ્ટી

🔷 ગાડાના પાંજરાને આધાર આપવા માટે મુકાતું આડું લાકડું – ખલવું

🔷 જયાં અનેક પ્રવાહો મળતા હોય તેવું સ્થળ – સંગમસ્થળ

@gpsc_materials

ગુજરાતમાં સૌથી મોટો પ્રાણીબાગ કયો છે ?

➡કમલા નહેરુ જિયોલોજીકલ પાર્ક, કાંકરિયા,અમદાવાદ
 
ગુજરાતનું મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું બંદર કયું છે ?

➡કંડલા

સૂડી અને ચપ્પા માટે કયું સ્થળ વખણાય છે ?

➡અંજાર

ક્યાં મેળામાં ઊંટની લેવડદેવડ થાય છે ?

➡સિદ્ધપુરના કાર્તિક પૂર્ણિમાના 

ઐઠોર શાને માટે જાણીતું છે ?

➡ગણપતિ મંદિર 

ઉત્તરાર્ધ મહોત્સવ ક્યાં યોજાય છે ?

➡મોઢેરા

@gpsc_materials


*▪️મઘલકાળના હોદ્દાઓ▪️*

*●દીવાન:*➖મહેસૂલ-વ્યવસ્થાનો સર્વોચ્ચ અધિકારી

*●બક્ષી:*➖નાણા સંબંધિત અમલદાર

*●સદ્ર:*➖ધર્માદા,સદાવ્રત વગેરે ઉપર ધ્યાન રાખનાર અમલદાર

*●કાઝી:*➖નયાયાધીશ

*●ફોજદાર:*➖સરકારનો ઉપરી

*●કોટવાળ:*➖કાયદો અને વ્યવસ્થા જાળવનારો અમલદાર

*●મીરેબહાર:*➖બદરો, જકાત, હોડીઓના નિયંત્રણો તથા તેનું દાણ વસૂલ લેનાર

*●સેનાપતિ:*➖શાહી સૈન્યોના સરસેનાપતિ લગભગ શહેનશાહ પોતે રહેતો
@gpsc_materials

🔺ગાંધીજી સાથે સંકળાયેલ મહત્વપૂર્ણ વ્યક્તિઓ 

🟠થંબી નાયડુ  
✔️૧૯૦૭ માં ગાંધીજી જ્યારે જેલ માં ગયા ત્યારે તેમના માટે ભોજન બનાવનાર 

🟠મીર આલમ
✔️દ. આફ્રિકા માં ગાંધીજી પર લાકડી વડે હુમલો કરનાર જેમાં તેને ૩ માસ ની સજા થઈ હતી 

🟠ખ્રિસ્તી પાદરી ડોક
✔️ગાંધીજી જ્યારે જેલ માં હતા ત્યારે દ.આફ્રિકા માં ઇન્ડિયન ઓપેનીયન ચલાવનાર 

🟠પી .કે નાયડુ 
✔️દ. આફ્રિકા માંથી હિન્દીઓ ને તડી પાર કર્યા ત્યારે ગાંધીજી ના કહેવાથી તેમની સાથે ભારત આવેલ વ્યક્તિ 

🟠મિસ એડા વેસ્ટ 
✔️જેમને ગાંધીજી અને બીજા ભારતીયો દેવી બહેન તરીકે ઓળખતા 

🟠હોસ્કીનન
✔️જેની અધ્યક્ષતા નીચે આફ્રિકા માં રહેતા અંગ્રેજો જે ભારતીયો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા તેની સમિતિ રચાય હતી.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖
નોધ:- ઉપર ની માહિતી પુસ્તક માંથી લીધેલી છે કોઈ ભૂલ હોય તો જણાવવા વિનંતી 

➖➖➖➖➖➖➖➖➖➖➖➖
@gpsc_materials
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

〰〰〰〰〰〰〰〰〰〰
📚 ભારત માં જોવા મળતું સૌથી મોટું પક્ષી 👉🏿 *સારસ* 
📚 ભારત માં જોવા મળતું સૌથી નાનું પક્ષી 👉🏿 *ફૂલસુંઘણો* 

〰〰〰〰〰〰〰〰〰〰

📚 ભારત માં જોવા મળતું સૌથી મોટું પતંગિયું 👉🏿 *દક્ષિણ નું બર્ડવીંગ* 

📚 ભારત માં જોવા મળતું સૌથી નાનું પતંગિયું 👉🏿 *સીરસ જેવેલ* 

@swami_Vivekanand_career_academy

📝ગુજરાત નોલેજ 


❇ ગુજરાતના જાણીતા પર્વત શિખરો


🌈 ગિરનાર (રૈવત રૈવતક)
 🎗જુનાગઢ જિલ્લો

🌈 જેસોર 
🎗 બનાસકાંઠા

🌈 પાવાગઢ
🎗 પંચમહાલ

🌈 ચોટીલા 
🎗 સુરેન્દ્રનગર

🌈 રતનમહાલ 
🎗 દાહોદ

🌈 સાપુતારા 
🎗 ડાંગ

🌈 તારંગા 
🎗 મહેસાણા

🌈 શેત્રુંજય
🎗 ભાવનગર

🌈 ઇડર નો ડુંગર
 🎗 સાબરકાંઠા

🌈બરડો ડુંગર 
🎗 પોરબંદર 

🌈 ગીરની ટેકરીઓ 
🎗 અમરેલી , ગીર સોમનાથ

🌈 સતિયાદેવ
🎗જામનગર

🌈 ધીણોધર, ખાદીર, કાળો, ભુજીયો 
🎗 કચ્છ

🌈ઓસમ 
🎗રાજકોટ

🌈 આરાસુર 
🎗બનાસકાંઠા

🌈રાજપીપળાની ટેકરીઓ
 🎗નર્મદા

🌈વિલ્સન ( પરનેરની ટેકરીઓ)
 🎗 વલસાડ

➖➖➖➖➖➖➖➖➖
⛩@gpsc_materials⛩
➖➖➖➖➖➖➖➖➖

✅✅✅✅ કહેવતો ✅✅✅✅

✍️ રાંટી ઘોડીએ પલાણ માંડી. 
✔️ હલકી વસ્તુથી કામ લીધું.

✍️મણ ભાતને સવામણ કૂસકી :
✔️ વસ્તુ શુદ્ધ ન હોવી.

✍️ ભેંશ કૂદે તે ખીલાને જોરે :
✔️ પીઠબળ વિના ઉત્સાહ ન હોય.

✍️ ભલાનો ભાઈ ને ભૂંડાનો જમાઈ :
✔️ વ્યક્તિ જેવી હોય એ રીતે એની સાથે વર્તવું.

✍️ સો મણ તેલે અંધારું :
✔️ સાધન હોવા છતાં કામ સફળ ન થાય.

✍️ ભાડાની વહેલને ઉલાળી મેલ :
✔️ કામમાં બિનપરવાઈ હોવી.

✍️ જમવામાં જગલો ને કૂટવામાં ભગલો :
✔️ મહેનત બીજું કરે અને ફળ પણ બીજા કોઈ મેળવે.

✍️ એક જાળામાં સો સાપ દેખ્યા :
✔️ બડાઈ હાંકતી મોટી ગપ જેવી વાત કરી.

✍️ એઠું ખાય તે ચોપડ્યાને ભરોસે :
✔️ કાંઈ મળશે તેની લાલચમાં થતી પ્રવૃત્તિ.

✍️ ભરમ ભારી ને ખિસ્સાં ખાલી :
✔️ વગર પૈસે ડોળ કરવો.

✍️ શીરા માટે શ્રાવક ન થવાય :
✔️ નજીવા લાભ માટે ધર્મભ્રષ્ટ ન થવાય.

✍️ લીલાં વનનાં સૂડા ઘણાં :
✔️ લાભ દેખાય ત્યાં ઘણાં આવે.

✍️ સોનાની થાળી ને લોઢાની મેખ :
✔️ અનેક સદગુણો એક અવગુણથી ઝાંખા પડે.

✍️ સાંકડા કપાળમાં સોળ ભમરા :
✔️ ગરીબનું નસીબ ગરીબ.

✍️ સઈની સાંજ ને મોચીનું વહાણું :
✔️ ખોટા વાયદા કરવા.

✍️ શિંગડે ઝાલે તો ખાંડો ને પૂંછડે ઝાલે તો બાંડો :
✔️ દરેક રીતે વાંકું પાડ્યા કરે.

✍️ મરણમાં રાજિયા ને વિવાહમાં ધોળ :
✔️ જેવો પ્રસંગ હોય તેવું વર્તન કરાય.

✍️ છાણના દેવ ને કપાસિયાની આંખો :
✔️ જેવો માણસ તેવો વ્યવહાર તેની સાથે કરવો.

✍️ સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય :
✔️ અધૂરી શક્તિ અને અપૂર્ણ સંપત્તિ હોવા છતાં પૂર્ણતાનો આડંબર કરીએ
 પણ લોકો એ ન માને.

✍️ સાજે લૂગડે થીગડું ન હોય :
✔️ કારણ વગર કોઈ કાર્ય ન થાય.

✍️ આંખનું આંજણ ગાલે ઘસ્યું :
✔️ અજ્ઞાનવશ અયોગ્ય પ્રવૃત્તિ થઈ.

✍️ સુથારનું મન બાવળિયે :
✔️ સ્વાર્થભરી નજર હોવી.

✍️ વાટકીનું શિરામણ :
✔️ ટૂંકું સાધન, ઓછી વ્યવસ્થા હોવી.

✍️ કૂકડીનું મોં ઢેફલે રાજી :
✔️ નાના માણસોને થોડાથી સંતોષ થાય.

✍️ ફરતે એકાદશી ને વચમાં ગોકુળ આઠમ :
✔️ ભૂખમરાની દશા આવવી.

✍️ પાણી વલોવ્યે માખણ ન નીકળે :
✔️ વ્યર્થ મહેનત કરવી.

✍️ પ્રથમ ગ્રાસે મક્ષિકા :
✔️ શરૂમાં વિઘ્ન નડવું.

➖➖➖➖➖➖➖➖➖
⛩@gpsc_materials⛩
➖➖➖➖➖➖➖➖➖


⛳️ગાંધીજી ના અધ્યાત્મિક ગુરુ - શ્રીમદ્ રાજચંદ્ર

 ⛳️શ્રીમદ્ રાજચંદ્ર નો જન્મ - વવાણીયા (મોરબી)

⛳️શ્રીમદ્ રાજચંદ્ર નો આશ્રમ - સાયલા (સુરેન્દ્રનગર)

⛳️શ્રીમદ્ રાજચંદ્ર નું પહેલાંનું નામ - રાયચંદભાઈ મહેતા

⛳️શ્રીમદ્ રાજચંદ્ર નું બાળપણનું નામ - લક્ષ્મી નંદન

@gpsc_materials

🌆 નગર/શહેર અને તેના સ્થાપકો 🌆

🏵 દ્વારકા - શ્રીકૃષ્ણ

🏵 ભરૂચ - ભૃગુ ઋષિ

🏵 રાજકોટ - વિભોજી જાડેજા

🏵 મોરબી - કાયાજી જાડેજા

🏵 ગોંડલ - કુંભાજી જાડેજા 

🏵 ભાવનગર - ભાવ સિંહજી પ્રથમ

🏵 જામનગર - જામ રાવળ

🏵 મહેસાણા - મેસોજી ચાવડા

🏵 આણંદ - આણંદ ગિરિ ગોસાઈ

🏵 પાલનપુર - પ્રહલાદ દેવ પરમાર

🏵 પાટણ - વનરાજ ચાવડા

🏵 હિંમતનગર - હિંમત સિંહજી

🏵 છોટાઉદેપુર - પતાઈ રાવળ જયસિંહ ના પૌત્ર ઉદયસિંહ

🏵 અમદાવાદ - અહેમદ શાહ 
( આશાવલ્લી - આશાવલ ભીલ )
( કર્ણાવતીનગર - કર્ણદેવ સોલંકી )

(કોઈ માહિતી ખોટી હોય તો માફી)
(ભૂલચૂક હોય તો જાણ કરવી)


⛳️ગાંધીજી ના અધ્યાત્મિક ગુરુ - શ્રીમદ્ રાજચંદ્ર

 ⛳️શ્રીમદ્ રાજચંદ્ર નો જન્મ - વવાણીયા (મોરબી)

⛳️શ્રીમદ્ રાજચંદ્ર નો આશ્રમ - સાયલા (સુરેન્દ્રનગર)

⛳️શ્રીમદ્ રાજચંદ્ર નું પહેલાંનું નામ - રાયચંદભાઈ મહેતા

⛳️શ્રીમદ્ રાજચંદ્ર નું બાળપણનું નામ - લક્ષ્મી નંદન

@gpsc_materials


➖➖➖➖➖➖➖➖➖➖  
🎯 *જાણવા જેવું* 🎯
➖➖➖➖➖➖➖➖➖➖

 💢 જે પાણી માં ક્ષાર નુ પ્રમાણ ઓછુ હોય તે પાણી 👉🏿 *નરમ પાણી* 

💢 જે પાણી માં ક્ષાર નુ પ્રમાણ વધું હોય તે પાણી 👉🏿 *કઠીન પાણી* 

💢 પાણી માં ઓગાળેલા ક્ષાર નું પ્રમાણ જાણવા માટે 👉🏿 *ટી.ડી.એસ.મીટર* 

〰〰〰〰〰〰〰〰〰〰
⭕ *TDS* ➖ *Total Desolve Solid* 
 
⭕ *TDS નો એકમ* ➖ *ppm* 

⭕ *ppm* ➖ *પાર્ટ પ્રતિ મીલિયન*
〰〰〰〰〰〰〰〰〰〰

💥 0 ppm થી 50 ppm 👉🏿 આદર્શ પાણી

💥 50 ppm થી 100 ppm 👉🏿 ઝરણા કાર્બન ફીલ્ટર નુ પાણી

💥 101 ppm થી 200 ppm👉🏿 સામાન્ય નળ નુ પાણી

💥 201ppm થી 400 ppm 👉🏿 કઠીન પાણી

💥 401ppm થી 500 ppm 👉🏿 વધારે ક્ષાર વાળુ પાણી

💥 500 ppm થી ઉપર પીવા માટે હાનીકારક

🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹

💢💢 *પીવાના પાણીમાં ફ્લોરાઈડ નું પ્રમાણ 10 ppm કરતા વધુ હોય તો ફ્લુરોસિસ નામનો રોગ થાય છે. જેમા વ્યક્તિ ના દાંત અને હાડકા નબળા પડે છે.*

🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹

💥 ટીયર ગેસ 👉🏿 આલ્ફા ક્લોરો એસિટોફિનોન

💥 ડાયનેમાઇટ નું રાસાયણિક નામ 👉🏿 ગ્લિસરીન ટારઇનાઇટ્રેટ

💥 ડી.ડી.ટી 👉🏿 ડાયકાલોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન

💢💢💢💢💢💢💢💢💢💢

 🎯@gpsc_materials
⭕⭕⭕⭕⭕⭕⭕⭕⭕⭕


______________________
              ● તળાવ ●
______________________

Ⓜ️ મલાવ તળાવ ધોળકા માં આવેલું છે

Ⓜ️મુનસર તળાવ વિરમગામ માં આવેલું છે

Ⓜ️સહસ્ત્રલિંગ તળાવ પાટણમાં આવેલું છે

Ⓜ️શર્મિષ્ઠા તળાવ વડનગર માં આવેલું છે

Ⓜ️આજવા તળાવ વડોદરા માં આવેલું છે
@gpsc_materials


👉ગુજરાત સાહિત્ય સભા ની સ્થાપના.. 1904

👉ગુજરાત સાહિત્ય પરિષદ ની સ્થાપના.. 1905

👉ગુજરાત સાહિત્ય અકાદમી ની સ્થાપના.. 1982

👉ઘઉં નું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો... અમદાવાદ

👉ઘઉં નું સૌથી વધુ વાવેતર કરતો જિલ્લો...મહેસાણા

👉જુવાર નું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો... સુરત

👉જુવાર નું સૌથી વધુ વાવેતર કરતો જિલ્લો...ભાવનગર

👉મગફળી નું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો... જૂનાગઢ 

👉મગફળી નું સૌથી વધુ વાવેતર કરતો જિલ્લો...રાજકોટ
@gpsc_materials


🆗ગાંધીજી ના મહત્વ ના વર્ષ 🆗
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
✴️૧૯૦૩ 
✅ટ્રાન્સવાલ કોર્ટ માં એટર્ની રૂપે નોધાયા 
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
✴️૧૯૧૦ 
✅વકીલાત છોડી
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
✴️૧૯૦૬
✅ભાઈ લક્ષ્મીદાસ ને જણાવ્યું કે પેત્રૂક સંપત્તિ માં રસ નથી
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
✴️૧૯૦૮ 
✅સૌ પ્રથમ હડતાળ પાડી
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
✴️૧૯૨૧ 
✅મૂડન કરાવી વસ્ત્રો ત્યાગ કર્યો
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
✴️૧૯૧૨ 
✅યુરોપિયન પહેરવેશ પહેરવાનું બંધ કર્યું
〰〰〰〰〰〰〰〰〰〰〰
✴️૧૯૨૧
✅૨૦ લાખ સરખા સ્થાપિત કરવાની પ્રતિજ્ઞા 
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
✴️૧૯૧૨ 
✅દૂધ નો તથા ફળો નો ત્યાગ 
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
✴️૧૮૮૯
✅ઇંગ્લેન્ડ માં સૌપ્રથમ ગીતા નો અભ્યાસ 
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
✴️૧૯૦૪ 

પ્રથમ હોસ્પિટલ જ્હોનિસબર્ગ માં પ્લેગ ના રોગ શાળા સામે


▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬
@gpsc_materials
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬



📮સાહિત્યકારો📮

👉ગુજરાતી સાહિત્યકારોની સફરે જ્ઞાનગંગા ગ્રૂપ સાથે

💦મધ્યયુગના સાહિત્યકારો 💦

1. અસાઇત - હંસાઉલી
2. જિનપહ્મસૂરિ - સિરિથૂલિભદ ફાગુ
3. ધર્મસૂરિ - જંબૂસામિચરિય
4. ભીમદેવ - સદયવત્સચરિત
5. રાજશેખરસૂરિ - નેમિનાથ ફાગુ
6. વજ્રસેનસૂરિ - ભરતેશ્વર બાહુબલિઘોર
7. વિજયભદ્ર - હંસરાજ-વચ્છરાજ ચઉપઇ
8. વિજયસેમસૂરિ - રેવંતગિરિરાસ
9. વિનયચંદ્ર - નેમિનાથ ચતુષ્પદિકા
10. વિનયપ્રભરચિત - ગૌતમ રાસ
11. શાલિભદ્રસૂરિ - ભરતેશ્વર બાહુબલિઘોર
12. સંગ્રામસિંહ - આરાધના

પ્રાચીન ગુજરાતી સાહિત્ય
૧૧મી થી ૧૪મી સદી
1. હેમચંદ્રાચાર્ય - કવિકાલસર્વજ્ઞ, આચાર્ય હેમચંદ્ર
> જન્મ - ધંધુકા
> માતા-પાહીની, પિતા-ચાંગદેવ
> મૂળનામ - ચાંગદેવ, સોમચંદ્ર અને હેમચંદ્રાચાર્ય
> કૃતિ - સિદ્ધહેમશબ્દાનુશાસન (વ્યાકરણ), દ્રયાશ્રય (કાવ્ય), અભિધાન ચિંતામણિ, કાવ્યાનુશાસન, છંદાનુશાસન, પ્રમાણમીમાંશા, વીતરાગ સ્ત્રોત, યોગશાસ્ત્ર, સંસ્કૃત ભાષાકોશ,
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
૨. ભક્તિયુગ
મધ્યકાલીન સાહિત્ય યુગ
(૧૪મી થી ૧૭મી સદી)
1. નરસિંહ મહેતા (આદિકવિ/અધિકવિ) -
Ø જન્મ - તળાજા, કર્મભૂમિ-જૂનાગઢ
Ø નરસિંહ મહેતાના 'પ્રભાતિયા' ઝૂલણા છંદ પ્રખ્યાત
Ø કૃતિઓ - હુડી, સુદામાચરિત્ર, શામળશાનો વિવાહ, ચાતુરિયો, કુંવરબાઇનું માંમેરૂ, દાણ લીલા, પિતાજીનું શ્રાદ્ધ
Ø દંતકથા - હાર
Ø પંક્તિ - 'અખિલ બ્રહ્માંડમાં એક તુ શ્રી હરિ',
- 'ઊંચી મેડી તે મારા સંતની',
- 'મહેલો ગાજે માધવ નાચે',
- 'વારી જાઉ રે સુંદર શ્યામ',
- 'જાગીને જોઉ તો જગત હીસે નહિ',
- 'બ્રહ્મ લપ્કા કરે બ્રહ્મ પાસે',
- 'નિરખીને ગગનમાં કોણ છૂમી રહ્યું'

2. પદ્મનાભ - કાન્હડે પ્રબંધ (૧૪૫૬)

3. ભાલણ -
Ø કૃતિ - દશમસ્કંધ, નળાખ્યાન, દુર્વાસા આખ્યાન, કાદંબરી
4. ભીમ - પ્રબોધપ્રકાશ (૧૪૯૦)

5. મીરાંબાઇ - જનમ જનમની દાસી,
Ø જન્મ- મારવાડ
Ø મીરાંબાઇના 'પદ' પ્રખ્યાત છે જે કુલ વ્રજ, રાજસ્થાની અને ગુજરાતી એમ ત્રણ ભાષામાં જોવા મળે છે
Ø ગુરુ - રૈયાદાસ, રવિદાસ, રોહિતદાસ
Ø કૃતિ - આત્મચરિત્રાત્મક પદો, કૃષ્ણલીલા અને પ્રાર્થનાનાં પદો, વિરહ અને મિલનનાં પદો
Ø પંક્તિ - 'હરિ કોઇ માધવ લ્યો',
Ø- 'રામ રાખે એમ રહિયે ઓધવજી',
- 'રામ રમકડું જડ્યું રે ભાઇ',
- ઝેર તો પીધા છે જાણી જાણી', (પદ)
Ø * 'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથા હોય તો મનુભાઇ પંચોળી (દર્શક) (નવલકથાના પાત્રો - રોહિણી અને સત્યકામ)
6. નાકર - હરિશ્વ્રંદ્રાખ્યાન, શુકદેવાખ્યાન
7. કાયસ્થ ભગવાનદાસ - યોગવાસિષ્ઠ, એકાદશસ્કંધ

8. અખો - જ્ઞાનનો વડલો
Ø જન્મ - જેતલપુર (અમદાવાદ)
Ø કૃતિ - અનુભવબિંદુ, અખેગીતા, કૈવલ્યગીતા, સાખીઓ, બાર મહિના, પંચીકરણ, ગુરુશિષ્યસંવાદ, ચિત્તવિચારસંવાદ અને કૃષ્ણૌદ્ધવસંવાદ
9. ભાણદાસ -
Ø કૃતિ - હસ્તામલક, બારમાસ, પ્રહલાદ આખ્યાન
10. શિવદાસ - પરશુરામ આખ્યાન
11. મુરારિ - ઇશ્વરવિવાહ
12. ગોવિંદ - સુધન્વાખ્યાન
13. માધવ - આદિપર્વ
14. વિશ્વનાથ જાની - મોસાળચરિત્ર

15. પ્રેમાનંદ - મહાકવિ તરીકે ઓળખાય છે
Ø જન્મ - વડોદરા
Ø કૃતિ - અભિમન્યુ આખ્યાન, ચંદ્રહાસ આખ્યાન, સુધન્વા આખ્યાન, નળાખ્યાન, સુભદ્રાહરણ, ઓખાહરણ, દશમસ્કંધ, સુદામાચરિત્ર આખ્યાન , મામેરું, રણયજ્ઞ અને વિવેક વણઝારો
Ø * સુદામાચરિત્ર 'આખ્યાન' પાછળ આખ્યાન લખેલ હોય તો તે પ્રેમાનંદનું
16. ઋષભદાસ -
Ø કૃતિ - કુમારપાળ રાસ, હિતશિક્ષારાસ
17. સમયસુંદર -
Ø કૃતિ - વસ્તુપાલ તેજપાલ રાસ
18. વલ્લભ મેવાડા / વલ્લભ ભટ્ટ -
Ø જન્મ- અમદાવાદ
Ø તેમના 'ગરબા' પ્રખ્યાત છે (* 'ગરબી' દયારામની પ્રખ્યાત છે)
Ø કૃતિ - આનંદના ગરબા, આરાસુરના ગરબા, જય આદ્ય શક્તિ
19. શામળ ભટ્ટ - પ્રથમ વાર્તાકાર
Ø જન્મ - અમદાવાદ
Ø મધ્યકાળનો ઉત્તમ પદ્યવાર્તાકાર
Ø કૃતિ - સિંહાસન બત્રીસી, નંદ બત્રીસી, પદ્માવતી, ચંદ્રચંદ્રાવતી, સુડા બહોતેરી, મદમોહના, શિવપુરાણ, રાવણ મંદોદરી, દ્રૌપદી વસ્ત્રાહરણ, બરાસકસ્તુરી, અંગદવિષ્ટિ
20. જીવરામ ભટ્ટ - જીવરાજ શેઠની મુસાફરી
21. પ્રીતમ - જ્ઞાનગીતો, પ્રેમપ્રકાશ
22. મીઠું - રાસરસ
23. ધીરો - રણયજ્ઞ, અશ્વમેઘ
24. ભોજો - ચેલૈયા આખ્યાન, નાની ભક્તમાળ
25. સહજાનંદ સ્વામિ - વચનામૃત
26. મુક્તાનંદ - મુકુંદબાવની
27. દયારામ - ભક્તકવિ
Ø જ્ન્મ - ડભોઇ (વડોદરા)
Ø 'ગરબી' પ્રખ્યાય છે
Ø કૃતિ - રસિકવલ્લભ, પ્રેમરસગીતા, પ્રેમપરીક્ષા, દાણાચાતુરી, સત્યભામા વિવાહ, રૂકમણી, વિવાહ, ભક્તિવેલ, શોભા સલૂણા શ્યામ, ઋતુવર્ણન, કૃષ્ણવિલા, પ્રેમરસગીતા, શ્રીકૃષ્ણનામમાહાત્મ્ય આખ્યાન-અજામિલ આખ્યાન
Ø પંક્તિ - 'શ્યામ રંગ સમિયે ન જાયું'

➖➖➖➖➖➖➖➖➖➖➖➖
⛩@GyaanGangaOneLiner1⛩
➖➖➖➖➖➖➖➖➖➖➖➖


1.ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી ?
જવાબ: વાસુદેવ બળવંત ફડકેએ

2.ક્યા ક્રાંતિવીરના માથા માટે અંગ્રેજ સરકારે રૂપિયા ચાર હજારનું ઇનામ જાહેર કર્યું હતું ?
જવાબ: વાસુદેવ બળવંત ફડકેના

3.ભારતમાં વિદેશી કાપડની હોળી સૌપ્રથમ કોણે કરી હતી ?
જવાબ: વીર સાવરકરે

4.'1857: ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ' નામનું પુસ્તક કોણે લખ્યું હતું ?
જવાબ: વીર સાવરકરે

5.ગંગા નદીમાં મીઠું લઈને પસાર થતી હોડીઓને કોણ ઉથલાવી દેતું હતું ?
જવાબ: ખુદીરામ બોઝ

6.કાકોરી ટ્રેન ધાડ સફળતાપૂર્વક પાર પાડવામાં કોણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો ?
જવાબ: રામપ્રસાદ બિસ્મિલે

7.કયા ક્રાંતિવીરની કવિતાઓએ રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરકબળ પૂરું પાડ્યું ?
જવાબ: રામપ્રસાદ બિસ્મિલની

8.ક્યા ક્રાંતિવીરે હિંદુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું ?
જવાબ: અશફાક ઉલ્લાખાંએ

9.ક્યા ક્રાતિવીરે પ્રતિજ્ઞા લીધી હતી કે, 'હું જીવતો અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહિ.'?
જવાબ: ચંદ્રશેખર આઝાદે

10.'મિત્રમેલા' નામની સંસ્થા કોણે સ્થાપી હતી ?
જવાબ: વીર સાવરકરે

11.આર્યસમાજના મંદિર પર થયેલો હુમલો કોણે અટકાવ્યો હતો ?
જવાબ: અશફાક ઉલ્લાખાંએ

12.ક્યા ક્રાંતિવીરે દિલ્લીની ધારાસભામાં બૉમ્બ ફેંક્યો હતો ?
જવાબ: ભગતસિંહે

13.ક્યા દેશનેતાના અવસાનનો બદલો લેવા માટે સોન્ડર્સનું ખૂન સુખદેવ, ભગતસિંહ, રાજગુરુએ કર્યું ?
જવાબ: લાલા લજપતરાયના

14.ઇંગ્લૅન્ડમાં ક્રાંતિકારી પ્રવૃતિની સૌપ્રથમ શરૂઆત કોણે કરી હતી ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માએ

15.લંડનમાં 'ઇન્ડિયન હોમરૂલ સોસાયટી' ની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માએ

16.ક્યા ક્રાંતિવીરે ભરબજારે કર્નલ વિલિયમ વાયલીને ગોળીથી ઠાર કર્યો હતો ?
જવાબ: મદનલાલ ઢીંગરાએ

17.ક્યા ક્રાંતિવીરનું સ્વિટ્ઝરલૅન્ડમાં અવસાન થયું હતું ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માનું

18.ક્યા ક્રાતિવીરે વિદેશમાં ભારતીયો માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી હતી ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માએ

19.વિદેશમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ?
જવાબ: મૅડમ કામાએ

20.કોણે પોતાના પિતાનું નામ 'સ્વાધીનતા' અને પોતાનું ઘર 'જેલખાનું' બતાવ્યું હતું ?
જવાબ: ચંદ્રશેખર આઝાદે

21.કયા ક્રાંતિવીર ખેલકૂદના શોખીન તેમજ ઘોડેસવારી અને બંદૂક ચલાવવામાં પ્રવીણ હતા ?
જવાબ: અશફાક ઉલ્લાખાં

22.કોના ત્રાસથી વાસુદેવ બળવંત ફડકેએ નોકરી છોડી દીધી ?
જવાબ: અંગ્રેજોના

23.વાસુદેવ બળવંત ફડકે ક્યાં નોકરી કરતા હતા ?
જવાબ: પૂણેમાં

24.દેશને ગુલામીમાંથી મુક્ત ન કરું, ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની કોણે પ્રતિજ્ઞા લીધી ?
જવાબ: વાસુદેવ બળવંત ફડકેએ

25.નીચેનામાંથી વાસુદેવ બળવંત ફડકે કઈ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા હતા ?
જવાબ: આપેલી બધી

26.વીર સાવરકરનો જન્મ ક્યારે થયો હતો ?
જવાબ: 28 મે, 1883માં

27.વીર સાવરકરનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગૂર ગામમાં

28.'મિત્રમેલા' નામની સંસ્થા પાછળથી ક્યા નામે જાણીતી બની ?
જવાબ: અભિનવ ભારત

29.મિત્રમેલા સંસ્થાનો હેતુ શું હતો ?
જવાબ: સશસ્ત્ર વિપ્લવ દ્વારા અંગ્રેજ શાસનનો અંત

30.વીર સાવરકર કોની સંસ્થામાંથી શિષ્યવૃત્તિ મેળવી વધુ અભ્યાસ માટે લંડન ગયા ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માની
 
31.ક્યા ક્રાંતિવીરનું પુસ્તક પ્રકાશન પહેલાં જ પ્રતિબંધિત થયેલું વિશ્વનું પ્રથમ પુસ્તક હતું ?
જવાબ: વિનાયક સાવરકરનું

32.વીર સાવરકરને કાળાપાણીની સજા થતા કઈ જેલમાં મોકલાયા ?
જવાબ: આંદામાનની

33.કઈ તારીખે વીર સાવરકર અવસાન પામ્યા ?
જવાબ: 26 ફેબ્રુઆરી, 1966માં

34.ખુદીરામ બોઝનો જ્ન્મ ક્યાં થયો હતો ?
જવાબ: બંગાળાના મેદિનીપુર જિલ્લાના મોહબની ગામમાં

35.ખુદીરામ બોઝને કયા શિક્ષકે ક્રાન્તિકારીપથની દીક્ષા આપી ?
જવાબ: સત્યેનબાબુએ

36.કોને ખતમ કરવા માટે ખુદીરામ અને પ્રફુલ્લ ચાકીએ ન્યાયાધીશની ઘોડાગાડી ઉપર બૉમ્બ ફેંક્યો ?
જવાબ: કિંગ્સફૉર્ડને

37.રામપ્રસાદ બિસ્મિલનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: ઉત્તરપ્રદેશ રાજ્યના શાહજહાંપુરમાં

38.શાહજહાંપુરમાં આર્યસમાજના મંદિર પર થયેલ હુમલો કોણે રોક્યો હતો ?
જવાબ: રામપ્રસાદ બિસ્મિલે

39.ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ શું હતું ?
જવાબ: ચંદ્રશેખર સીતારામ તિવારી

40.ચંદ્રશેખર આઝાદનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ભાવરા ગામમાં
➖➖➖➖➖➖➖➖➖
⛩@gpsc_materials⛩
➖➖➖➖➖➖➖➖➖


📌વિવિધ પરિક્ષા માં પૂછતાં Full Form 

Ram :- Random Access Memory

Rom :- Read Only Memory

Vdu :- Visual Display Unit

Crt :- Cathod Ray Tube

Usb :- Universal Serial Bus

Smps :- Switch Mode Power Supply

Jpeg :- Joint Photographic Experts Group

Png :- Portable Network Graphics


Url :- Uniform Resource Locator

PPP:- Point to Point Protocol


Various types of language 

Fortran 

Java 

C language 

C++ 

Various types of browser 

Internet explorer 

Mozilla Firefox 

Opera

Bing 

Various types of operating system 

Microsoft Windows

UNIX

Linux

Dos :- Disk Operating System

♾♾♾♾♾♾♾♾♾♾♾♾♾♾
@gpsc_materials
♾♾♾♾♾♾♾♾♾♾♾♾♾♾



📗📕 જ્ઞાનગંગા ગ્રૂપ📕📗

🎑ભારતીય મંદિરનું સામાન્ય સ્વરૂપ જાણવું ઈષ્ટ છે.

📊( ૧ ) ગર્ભગૃહ : 👇👇

➖ગર્ભગૃહ મુખ્યત્વે એક નાનો અને અંધકારયુક્ત ઓરડો છે , જેમાં મંદિરની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવે છે.

➖સામાન્યતઃ ચાર ખૂણા ધરાવતો આ ભાગ મોટે ભાગે લંબચો રસ હોય છે.

➖ગુજરાતમાં તે નો “ ગભારો ” કહે છે.

📊( ૨ ) મંડપ : 👇👇

➖આ સ્થાપત્ય સ્તંભો ઉપર રચાયેલ મોટો હોલ અથવા મંદિરના મુખ્ય દ્વારની સામે રચવામાં આવેલ એક વિશાળ વિસ્તાર છે . 

➖અહીં ભાવિક ભકતો એકત્રિત થઈને , કતારમાં રહી મંદિરના ગર્ભગૃહ તરફ ક્રમશઃ જાય છે.

📊( ૩ ) અંતરાલ : 👇👇

➖ઘણીવાર ગર્ભગૃહ અને મંડપને જોડતો અર્ધમંડપ કરવામાં આવે છે તેને “અંતરાલ” કહે છે.

📊( ૪ ) પ્રદક્ષિણા પથ : 👇👇

➖ગર્ભગૃહને ફરતા પ્રદક્ષિણાના માર્ગને પ્રદક્ષિણાપથ કહે છે.

🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️
🔜 Join : @gpsc_materials
🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️


🍂ભારત : ભારતીય ઉપનામ 🍂

🍁 સોલ્ટ સિટી : ગુજરાત
🍁 ભારતનું ડાયમંડ સિટી : સુરત
🍁 ભારતનું સ્વિત્ઝર્લેન્ડ : કાશ્મીર
🍁 ભારતનું પેરિસ : જયપુર
🍁 ભારતનું પિટ્સબર્ગ/ સ્ટીલ નગરી : 
      જમશેદપુર
🍁 ભારતનું માન્ચેસ્ટર : અમદાવાદ
🍁 ઉત્તર ભારતનું માન્ચેસ્ટર : કાનપુર
🍁 દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર:કોઇમ્બતુર
🍁 ભારતનો બગીચો/ અંતરિક્ષનું શહેર/
      ઇલેક્ટ્રોનિક શહેર/ સિલિકોનવૅલી :
       બેંગલોર
🍁 ભારતનું બોસ્ટન : અમદાવાદ
🍁 ભારતનું ડેટ્રોઇટ : પીથમપુર
🍁 સરોવરોનું નગર : શ્રીનગર
🍁 મહેલોનું શહેર / ડાયમંડ હાર્બર : 
      કોલકાતા
🍁 કોલસા નગરી : ધનબાદ (ઝારખંડ)
🍁 સૂર્ય નગરી : જોધપુર
🍁 પર્વતોની નગરી : ડુંગરપુર
🍁 તાળાંનગરી : અલીગઢ
🍁 સુરમા નગરી : બરેલી
🍁 પેંડા નગરી : આગ્રા
🍁 પીન્ક સિટી : જયપુર
🍁 વ્હાઇટ સિટી : ઉદયપુર
🍁 ઑરેન્જ સિટી : નાગપુર
🍁 સુવાસોનું શહેર : કન્નોજ
🍁 સાત ટાપુઓનું શહેર/ભારતનો ગેટ-વે
      / સાત ટેકરીઓનું શહેર : મુંબઈ
🍁 તહેવારોનું શહેર/સ્લીપલેસ સિટી : 
      મદુરાઈ
🍁બગીચાઓનું શહેર : કપૂરથલા
🍁 વણકરોનું શહેર : પાણીપત
🍁 નવાબોનું શહેર : લખનઉ
🍁 મંદિરોનું શહેર/ આધ્યાત્મિક પાટનગર
      / પવિત્ર શહેર : વારાણસી
🍁 બેંકિંગ કૅપિટલ/ હેલ્થ કૅપિટલ/
      એશિયાનું ડેટ્રોઇટ/ ભારતનું ઑટો 
       હબ : ચેન્નાઇ
🍁અરબ સાગરની રાણી/ પૂર્વનું વેનિસ/
       કેરળનો ગેટ-વે : કોચી  
🍁 પર્વતોની રાણી : મસૂરી
🍁 પૂર્વનું સ્કૉટલેન્ડ : મેઘાલય
🍁 રાજસ્થાનનું શિમલા : માઉન્ટ આબુ
🍁 રાજસ્થાનનું ગૌરવ : ચિત્તોડગઢ
🍁 રાજસ્થાનનું હ્દય : અજમેર
🍁 કર્ણાટકનું રત્ન : મૈસૂર
🍁 ક્વિન ઑફ ડૅક્કન : પુણે
🍁 લેધર સિટી : કાનપુર
🍁 ભારતનું વાઈન કૅપિટલ/ ગ્રેપ્સ સિટી
      / ભારતનું કૅલિફોર્નિયા : નાસિક
🍁 લીચી શહેર : દેહરાદૂન
🍁 પાંચ નદીઓની ભૂમિ : પંજાબ


@gpsc_materials


💦💦 મહારાજા રણજિત સિંહ એ કોણ હતા? 
🐬🐬 પંજાબ ના મહાન રાજા હતા . એ શેર એ પંજાબ ના નામથી પ્રસિદ્ધ હતા.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

💦💦મહારાજા રણજિત સિંહનો જન્મ ક્યારે થયો? 
🐬🐬૧૩ નવેમ્બર ૧૭૮૦
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

💦💦 મહારાજા રણજિત સિંહનો જન્મ ક્યા થયો? 
🐬🐬 ગુન્જરાવાલા
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

💦💦મહારાજા રણજિત સિંહનું બીજું નામ શું હતું? 
 🐬🐬શેરે પંજાબ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

💦💦મહારાજા રણજિત સિંહના પિતાનું નામ શું હતું? 
🐬🐬 મહાસીહ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

💦💦 મહારાજા રણજિત સિંહની પત્નીનું નામ શું હતું? 
🐬🐬 જિન્દારાણી
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

💦💦મહારાજા રણજિત સિંહની\એ કોની ઉપાધી મળી હતી? 
🐬🐬મહારાણાની
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

💦💦 મહારાજા રણજિત સિંહનો શાસનકાળનો સમય કયો છે? 
🐬🐬 ૧૮૦૧ - ૧૮૩૯
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

💦💦 મહારાજા રણજિત સિંહની સરકાર કયા નામથી ઓળખાતી હતી? 
🐬🐬સરકાર ખાલસા
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

💦💦મહારાજા રણજિત સિંહના સંતાનનું નામ શું હતું? 
🐬🐬દિલીપ સિહ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

 💦💦મહારાજા રણજિત સિંહની મુત્યુ તિથિ કઈ છે? 
🐬🐬૨૭ જુન ૧૮૩૯
➖➖➖➖➖➖➖➖➖➖➖➖

💦💦 મહારાજા રણજિત સિંહનું મુત્યુ સ્થાન કયું છે? 
🐬🐬લાહોર
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🍂🍂🍂@gyaanganga🍂🍂🍂
➖➖➖➖➖➖➖➖➖➖➖➖


✍ભવાઈ ની શરૂઆત આશરે છ સૌકા પહેલા..
✍ભવાઈ શીખવનાર - વેશગર
✍ભવાઈના પિતા-અસાઈત ..
✍ભવાઈ જ્યાં રમાય તે સ્થળ...પડ
✍ભવાઈ ની શરૂઆત ગણપતિ ની સ્તુતિ થી. 
✍ભવાઈનું ટોળું..- પૈડુ
✍ભવાઈ ઉત્પત્તિ. ..આનર્ત પ્રદેશ.... વડનગર
✍અલાઉદીન ખીલજી ના સમય...ઉલ્લુઘ... નુઅસરત સૂબા...
✍ગગા નામની સ્ત્રી.....જે પટેલ હતી...
✍ભવાઈ માં પુરુષ વેશ...મૂછબંધ
✍સ્ત્રી વેશ........કાચલીયો...
✍ભવાઈમાં બધા સાધનો ...આભૂષણ વગેરે લાવનાર...સાચવનાર...--. પડપડીયો
✍ભવાઈમાં નાચણી સ્ત્રી -ફરકણું 
✍ ભવાઈ આધારિત નાટક- મિથ્યાભિમાન
✍ભવાઈ આધારિત કૃતિ- હંસાઉલિ
✍ભવાઈ આધારિત પ્રથમ ફિલ્મ- બહૂંરૂપી..

@gpsc_materials



🔳જંગલ સંપત્તિ 🔳


🔳ખેરનું વૃક્ષ
👉કાથો

🔳બાવળ અને ખેરનું વૃક્ષ
👉ગુંદર

🔳વાંસ
👉કાગળ

🔳મહુડાનું વૃક્ષ
👉 આલ્કોહોલ

🔳ગાંડો બાવળ
👉ચારકોલ

🔳ટીમરુના પાન
👉બીડી

🔳શિમળાના વૃક્ષ
👉 દિવાસળી

🔳ખાખરાના પાન
👉પડિયા પતરાડા

🔳રતન જ્યોતનો છોડ
👉બાયોડિઝલ

@gpsc_materials