22 માર્ચ, 2021

આપણે જીતીશું. કોરોના હારશે સાવચેતી રાખો તો ડરવાની કોઈ જરૂર નથી

આપણે જીતીશું. કોરોના હારશે સાવચેતી રાખો તો ડરવાની કોઈ જરૂર નથી

1. કોરોના વાઈરસ નું કદ 400-500 માઇક્રોન જેટલું છે. એટલે તેને કોઈ પણ સાદા માસ્ક પણ રોકી શકશે.


2. કોરોના હવામાં ક્યાંય ઉડી ન શકે . તે હવામાં આવ્યા પછી કોઈ પણ સપાટી પર સ્થિર થાય છે . તે હવા દ્વારા નથી ફેલાતો . 
3 .કોરોના કપડાં પર 9 કલાક જીવી શકે છે . આથી કોઈના કપડાં કે રૂમાલ ન વાપરવા તથા આપણા કપડાં ધોઈને તડકામાં સુકાવા દેવા . . 
4 .કોરોના આપણા શરીર પર આવ્યા પછી 10 મિનિટમાં શરીરમાં પ્રવેશે તો જ તે અસર કરે. શરીર પર સામાન્ય રીતે હાથના સંપર્કમાં આવવાથી આવે છે. એટલે હાથને આલ્કોહોલ વાળા સેનિટાઈઝર થી હાથ ધોવા અથવા સાબુ થી બરાબર હાથ ધોવા. 

5 .કોરોના વાઈરસ 27 ડિગ્રી તાપમાનથી વધુ તાપમાને જીવી ન શકે આથી ગરમ હુંફાળું પાણી લેવાય . કોઈ પણ ખોરાક ગરમ કરીને જ લેવો . ઠંડો ખોરાક , માંસાહાર , આઇસ્ક્રીમ જેવી વસ્તુને ટાળવી . ગરમ પાણીના કોગળા કરવાથી પણ ફાયદો થાય . દવા કરતા કાળજી વધુ સારી . 

6 .ફેફસાંમાં પહોંચે તે પહેલાં કોરોના વાયરસ તે ચાર દિવસ સુધી ગળામાં રહે છે અને આ સમયે વ્યક્તિ ખાંસી થવાનું શરૂ કરે છે અને ગળામાં દુખાવો થાય છે. જો તે ઘણું પાણી પીવે છે અને ગરમ પાણી, મીઠું અથવા સરકો સાથે ગાર્ગલિંગ કરવાથી વાયરસ દૂર થાય છે. 
       ***************************


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો