👉🏻અધ્યાય પહેલો
ખોટી સમજ એ બધાં દુઃખોનું મૂળ છે.
👉🏻અધ્યાય બીજો
મુશ્કેલીઓનું નિવારણ એકમાત્ર સાચા જ્ઞાનથી થાય.
👉🏻અધ્યાય ત્રીજો
નિઃસ્વાર્થતા એ જ એકમાત્ર વિકાસ અને સમૃદ્ધિનો માર્ગ છે.
👉🏻અધ્યાય ચોથો
દરેક કર્મ એ પોતાનામાં જ એક પ્રાર્થના છે.
👉🏻અધ્યાય પાંચમો
વ્યક્તિત્વના અહંકારનો ત્યાગ કરો અને અનંતના આનંદમાં વિચરો.
👉🏻અધ્યાય છઠ્ઠો
દરરોજ ઉચ્ચ ચેતના સાથે મનથી જોડાઓ.
👉🏻અધ્યાય સાતમો
તમે જે શીખ્યા છો એનું પાલન કરો.
👉🏻અધ્યાય આઠમો
તમારાં પ્રયાસો સાતત્યથી ચાલુ રાખો.
👉🏻અધ્યાય નવમો
તમારાં પર વરસાવેલાં આશીર્વાદ માટે એની કૃપા સમજો.
👉🏻અધ્યાય દસમો
તમારી આસપાસ આધ્યાત્મિકતાની અનુભૂતિ કરો.
👉🏻અધ્યાય અગિયારમો
સત્ય જાણવાં પૂરતી પૂર્ણ શરણાગતિ સ્વીકારો.
👉🏻અધ્યાય બારમો
તમારું મન ભગવાનની સાથે જોડાયેલું રાખો.
👉🏻અધ્યાય તેરમો
માયાથી પોતાને અળગા કરીને અદ્યાત્મિકતા સાથે જોડાઓ.
👉🏻અધ્યાય ચૌદમો
તમારી જીવનશૈલી તમારાં જીવનનાં ધ્યેય પ્રમાણે રાખો.
👉🏻અધ્યાય પંદરમો
આધ્યાત્મીક્તાને પ્રાથમિકતા આપો.
👉🏻અધ્યાય સોળમો
સારા થવું એ પોતેજ પોતાનામાં એક પુરસ્કાર છે.
👉🏻અધ્યાય સત્તરમો
જે ગમે છે એના કરતાં જે સત્ય છે એનો સ્વીકાર કરવો એજ ખરી તાકાત છે.
👉🏻અધ્યાય અઢારમો
જતુ કરો, આત્માને પરમાત્મા સાથે જોડાવા દો.
🙏🏻કૃષ્ણમ વંદે જગતગુરુ 🙏🏻
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો