27 ડિસે, 2020

10.આલાલીલા વાંસળિયા. (અભ્યાસ અને સ્વાધ્યાય ના પ્રશ્નો)

*અભ્યાસના પ્રશ્નો

 નીચેના પ્રશ્નોના ઉત્તર આપો : 
( 1 ) વાંસળિયા શા માટે વઢાવવાના છે ? ઉત્તર ઃ વાંસળિયા પ્રભુજીની વાંસળી બનાવવા માટે વઢાવવાના છે .
 ( 2 ) વાંસલડી કોણ વગાડે છે ? 
ઉત્તર ઃ વાંસલડી શ્રીકૃષ્ણ વગાડે છે . 
( ૩ ) વાંસળીએ શું લટકે છે ? 
ઉત્તર : વાંસળીએ ચાર ફૂમતાં લટકે છે . 
( 4 ) મેહ કઈ દિશાએથી આવે છે ?
 ઉત્તર : મેહ ઉત્તર દિશાએથી આવે છે . 
( 5 ) ખેતરમાં શું ઝૂલી રહ્યું છે ?
 ઉત્તર : ખેતરમાં પાક ખૂલી રહ્યો છે 

*સ્વાધ્યાયના પ્રશ્નોત્તર 

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
 ( 1 ) વાંસળી શેમાંથી બનાવવાનું કહ્યું છે ? ઉત્તર : વાંસળી વાંસમાંથી બનાવવાનું કહ્યું છે . •
 ( 2 ) ગીતમાં ક્યાં ક્યાં પક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?
 ઉત્તર ઃ ગીતમાં હંસ , પોપટ ને મોરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે .
 ( ૩ ) ગીતના આધારે વાંસળીનું વર્ણન કરો. ઉત્તર ઃ વાંસળી લીલા વાંસમાંથી બનાવેલી છે . વાંસળી ઉપર હંસ , પોપટ ને મોર મૂકવામાં આવ્યાં છે . વાંસળીની શોભા માટે ચાર ફૂમતાં લગાડેલાં છે . આમ , વાંસળી સુંદર રીતે શણગારેલી છે .
 ( 4 ) ગીતમાં મોતીડાં ’ શબ્દ કોના માટે વપરાયો છે ? શા માટે ?
 ઉત્તર : ગીતમાં મોતીડાં ” શબ્દ ખેતરમાં ઝૂલતા પાકના દાણા માટે વપરાયો છે . મોતી જેમ કિંમતી છે , એમ અનાજના “ દાણા ” પણ કિંમતી છે .
 ( 5 ) ગીતમાં શ્રીકૃષ્ણ માટે કયા ક્યા શબ્દો વપરાયા છે ?
 ઉત્તર ઃ ગીતમાં શ્રીકૃષ્ણ માટે આ શબ્દો વપરાયા છે : પ્રભુજી , નંદજીનો લાડકો , હરિ અને પરભુજી.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર પોતાની રીતે વિચારીને લખો :
 ( 1 ) વાંસળીવાદકોનાં નામ શોધીને લખો . ઉત્તર : વાંસળીવાદકોનાં નામઃ હરિપ્રસાદ ચોરસિયા , રોનું મજુમદાર , પંડિત અમરનાથ , શશાંક સુબ્રમણ્યમ , પ્રવીણ ગોદખિન્દી , પ્રેમ જોશવા , કે . એસ . રાજેરી , કેશવ એલ . ગિન્ટ વગેરે . 
• ( 2 ) વાંસળી કેવી રીતે વાગતી હશે ? 
ઉત્તર : વાંસળી સુષિર વાદ્ય છે . સુષિર અથવા ફૂંક મારીને કંઠની મદદથી વાંસળી વગાડવામાં આવે છે . વાંસળી પર સાત સ્વરો માટે સાત છિદ્ર ( કાણાં ) પાડેલાં હોય છે . છિદ્રો ઉપર આંગળીઓ દાબીને કે છિદ્રો પરથી આંગળીઓ ઉઠાવીને સૂરો કાઢવામાં આવે છે .
( 3 ) વાંસળીની જેમ ફૂંક કે હવાથી વાગતાં વાદ્યોનાં નામ લખો .
 ઉત્તર  ઃ વાંસળીની જેમ ફૂંક કે હવાથી વાગતાં વાઘોઃ શૃંગવાધ ( રણશિંગુ ) , શંખ , ભૂંગળ , શરણાઈ વગેરે .
        
             ****************


26 ડિસે, 2020

નીચ ને મદદ કરવી એ વૃથા છે

મહર્ષિ ગૌતમના તપેવનમાં મહાતપ નામનો એક મુનિ હતા . તે મુનિએ એ વનમાં પોતાના આશ્રમની પાસે કાગડાના મુખમાંથી પડેલું એક ઉદરનું બચ્ચું જોયું . પછી સ્વાભાવિક દયાથી તે મુનિએ તેને અનાજના દાણા ખવરાવીને પાળ્યું અને પોપ્યું પછી એક બિલાડે તે ઉંદરને ખાવાને દોડી આવ્યો તેને જોઈને તે ઉંદર મુનિના ખોળામાં પેસી ગયો . ત્યારે મુનિ બાલ્યાઃ “ હે ઉંદર ! તું બિલાડો થા. તેમ થયા છતાં , તે બિલાડે કુતરાને જોઈને નાસવા લાગ્યા . ત્યારે મુનિ બેલ્યોઃ — જે તું કૂતરાથી બીહે છે , તો તું કુતરો જ થા ’ પછી તે કૂતરા થયો. તે છતાં તે વાઘથી બીવા લાગ્યો. પછી તે મુનિએ તે કૂતરાને વાધ કર્યો . પછી તે વાધને આ ઉંદર છે એમ તે મુનિ સમજતા હતા . પછી તે મુનિને અને વાધને જોઈને સર્વ બેલતાં કે “ આ મુનિએ ઉંદરને જ વાધ કર્યો છે એ સાંવાળીને પેલે વાધ મનમાં વિચાર કરવા લાગ્યાઃ “ આ મારા સ્વરૂપના કથનથી મારી અપકીર્તિ થાય છે માટે જ્યાં સુધી આ મુનિ જીવે છે ત્યાં સુધી એ અપકીતિ ટળે તેમ નથી ’ એમ વિચારી તે ઉંદર તે મુનિને મારવા લાગ્યા . ત્યારે મુનિએ તે જાણી ‘ પાછો ઉંદર થા ’ એમ કહી ઉંદર કર્યો . 

24 ડિસે, 2020

બધો દોષ મોંઘવારીનો નથી.

આધુનિક પ્રગતિ આપણને વધારે મૂરખ બનાવે છે...

🤔 ટોયલેટ ધોવા માટે અલગ હારપિક..

🤔 વળી,બાથરૂમ ધોવાનું અલગ..

🤔 ટોયલેટની દુર્ગંધ દૂર કરવા માટે ખુશ્બુ ફેલાવનારી ટિકડી પણ ટીંગાડવી જરૂરી..

🤔 કપડાં હાથથી ધૂઓ તો અલગ વોશિંગપાવડર અને મશીનમાં ધૂઓ તો ખાસ પ્રકારનો પાવડર (નહિતર તો વોશિંગમશીન બેકાર)

🤔 અને હાં કોલરનો મેલ કાઢવા માટે વ્હેનીશ તો ઘરમાં હશે જ..

🤔 હાથ ધોવા માટે નહાવાનો સાબુ ના ચાલે.. લિકવિડ જ યુઝ કરો,

😜 સાબુથી તો કિટાણું ટ્રાન્સફર થાય છે..(આ તો એવી વાત છે કે કીડા મારનારી દવામાં જ કીડા પડી ગયા)

🤔 વાળ ધોવા શેમ્પુ જ પર્યાપ્ત નથી..કંડીશનર પણ જરૂરી છે..

🤔 પછી, બોડી લોશન,ફેસવોશ,ડિયો હેર જેલ, સનસ્ક્રીન ક્રીમ,સ્ક્રબ,ચામડીને ગોરી કરનારી ક્રીમ તો ખાસ ભૂલતા નહિ હો..

🤔 અને હાં (દૂધ જે પોતે જ શક્તિવર્ધક છે)એ જ દૂધની શક્તિ વધારવા હોર્લિક ભેળવવાનું ભૂલતા નહિ..

🤔 મુન્નાનું હોર્લિક અલગ, મુન્નાની મા નું હોર્લિક અલગ, મુન્નાના બાપા નું હોર્લિક ડિફરન્ટ..

🤔 શ્વાસમાં જો દુર્ગંધ આવે તો મીઠાંના કોગળા નહિ ચાલે,, મેડિકલ ના માઉથવોશ થી કોગળા જરૂરી છે...
😜😜😜

તો શ્રીમાનજી જરાક વિચારો !
🤓 10-15 વરહ પેલા જે ઘરનો ખર્ચો મહિને 5000 ₹ હતો..આજ એવા ઘરમાં ખર્ચો 25000 ₹ને પાર પહોંચી ગયો છે...આમાં બધો દોષ મોંઘવારીનો નથી.. અમુક આપણી બદલતી વિચારધારા અને રાતદિવસ T.V. ઉપર આવતી જાહેરાતો નું પરિણામ છે..

હજી વિચારો..
🧐 અને બની શકે ત્યાં સુધી સીમિત સાધનોની સાથે સરળ અને સ્વસ્થમય જીવનશૈલી અપનાવો...

21 ડિસે, 2020

કાવ્ય 10. આલાલીલા વાંસડીયા

 10 આલાલીલા વાંસળિયા ( લોકગીત ) 


અઘરા શબ્દોના અર્થ -

આલાલીલા - સુકાયા ન હોય તેવા , લીલા વાંસળિયા – ( અહીં ) વાંસ 
વઢાવું - કપાવું 
ઉતરાવું - ( અહીં ) ઘાટ કે આકાર અપાવું , બનાવું 
નંદજી - કૃષ્ણના પાલક પિતા 
લાડકો –વહાલો
 કૂમતાં – ( ફૂલના ઘાટનાં નાનાં ) છોગાં 
કાંઈ – ( અહીં ) જુદી જુદી ભાતનાં , વિધવિધ 
અંગૂઠી -વટી 
ઓતરા દશ – ઉત્તર દિશા
 મેહ –વરસાદ
 પાદરડાં - ખેતરડાં –પાદર અને ખેતર
 કેરાં – તણાં , નાં 
છલી વળવું - ( અહીં ) છલકાઈ જવું 
મોલ – પાક 
મોતીડાં – ( અહીં ) મોતી જેવા અનાજના દાણા .

            
પ્રશ્ન 1.નીચેના શબ્દોના બે - બે સમાનાર્થી શબ્દો લખો :
 ( 1 ) વાંસળી = બંસી , મુરલી
 ( 2 ) પોપટ = શુક , કીર 
( 3 ) લાડકો = વહાલો , ખારો
 ( 4 ) મેહ = વરસાદ , મેઘલો
 ( 5 ) પાદર = ગોંદરું , ભાગોળ 

પ્રશ્ન 2. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :
 ( 1 ) ઉતરાવવું x ચઢાવવું 
( 2 ) ઓતરાદા x દખણાદા





1 ડિસે, 2020

કાળામરીના દાણા

રોજ સવારે 4 કાળા મરી ખાવા તમને હજારો રૂપિયા ખર્ચ કરવાથી બચાવી દેશે, જાણો ખાવાની સાચી રીત

    
મિત્રો તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમને એક મહત્વ પૂર્ણ જાણકારી આપવાના છીએ. અને એ જાણકારી કાળી મરી વિષે છે. હા આજે અમે તમને કાળા મરી વિષે જાણકારી આપવાના છીએ.

આવો કાળા મરીના ફાયદા જાણીએ:

ખાંસીમાં મદદગાર :

ખાંસી થવા પર અડધી ચમચી કાળા મરીનું ચૂર્ણ અને અડધી ચમચી મધ મિક્ષ કરીને એને દિવસમાં 3 થી 4 વાર ચાટો, તેનાથી ખાંસી દૂર થઇ જશે.

ગેસની પ્રોબ્લેમ થવા પર :

એના માટે તમે એક કપ પાણીમાં અડધા લીંબુનો રસ નીચવીને, અને એમાં અડધી ચમચી કાળા મરીનું ચૂર્ણ અને અર્ધી ચમચી કાળું મીઠું(સિંધવ) મિક્ષ કરીને નિયમિત રૂપથી થોડા દિવસ પીવાથી ગેસની તકલીફ દૂર થઇ જાય છે.

ગળું બેસી જવું :

ગળું બેસી જવા પર કાળામરીને ઘી અને સાકર સાથે મિક્ષ કરવાથી ચાટવાથી બંધ ગળું ખુલી જાય છે, અને અવાજ પણ સૂરીલો થઇ જાય છે. 8-10 કાળી મરી લઈને પાણીમાં ઉકાળીને એ પાણીથી કોગળા કરવાથી ગળાનું સક્ર્મણ દુર થઇ જશે.

ત્વાચારોહણ :

કાળી મરીને ઝીણા પીસીને ઘી માં મિક્ષ કરી લેપ કરવાથી ચામડીનાં રોગ દૂર થઇ જાય છે.

પેટના કૃમિ (કરમિયા, કીડા) દૂર કરવા :

જો તમને પેટમાં કિડાની (કરમિયા) સમસ્યા હોય તો થોડી માત્રામાં કાળા મરીના પાઉડરને એક ગ્લાસ છાસમાં મિક્ષ કરીને પી લો. અથવા તો દ્રાક્ષની સાથે કાળી મરી દિવસમાં 3 વાર લો, તમને ફાયદો થશે તેનાથી પેટના તમામ કીડા મરી જશે.

આંખ માટે કાળા મરી :

જો તમારી આંખ નબળી છે, તો કાળા મરીને પીસીને એનો પાઉડર બનાવી લો. અને એને દેશી ગાયના ઘીની સાથે મિક્ષ કરવાથી તેનું નિયમિત સેવન કરવાથી તમારી આંખની કમજોરી દૂર થઇ જશે.

ગઠિયા રોગ :

જે લોકોને ગઠિયાના રોગની પરેશાની છે, તે લોકો તલના તેલને ગરમ કરીને તેમાં કાળા મરી મિક્ષ કરો અને એને ગઠિયા વાળી જગ્યા પર માલીસ કરો, આવું કરવાથી દુ:ખાવામાં આરામ મળશે.

શ્વાસની સમસ્યા :

જો શ્વાસ સંબંધિત કોઈ સમસ્યા હોય તો ફૂદીનાની છાંસમાં કાળા મરી એડ કરીને ખાવું તમારા માટે ફાયદા કારક સાબિત થશે.

ચહેરા માટે :

કાળા મરી ખાવાથી ચહેરાની ઘણી બધી સમસ્યાઓ જેવી કે દાગ-ધબ્બા, સ્કિનની બીમારીઓ સારી થઇ જાય છે.

હરસમાં પણ ફાયદાકારક :

હરસથી પરેશાન લોકો માટે કાળી મરી દવાથી ઓછા નથી. જીરું, સાકર અને કાળામરીના દાણાને પીસીને પાઉડર બનાવી લો અને આને સવાર સાંજ ખાવો આ પાઉડરથી હરસની સમસ્યા દુર થાય છે. પરંતુ આના માટે તમારે જંકફૂડ અને ઓઈલી ફૂડ ખાવાથી દૂર રહેવું પડશે.

દાંતોની સમસ્યા :

દાંતોની તમામ પ્રકારની સમસ્યાઓ જેવી કે દાંતનો દુ:ખાવો, દાંત ખરાબ થવા વગેરે કાળામરીથી સારું થઇ જાય છે. દાંતમાં દુ:ખાવો થાય ત્યારે કાળામરીના દાણાને ચાવવા જોઈએ, આનાથી દાંતનો દુ:ખાવો સારો થવા લાગે છે. દાંતોમાં પાએરિયાની સમસ્યા હોય તો મરીના પાઉડરને મીઠા સાથે મિક્ષ કરીને દાંતો ઉપર લગાવો. તમને રાહત મળશે.

નબળી યાદશક્તિ :

જો તમને યાદશક્તિ નબળી થવાની સમસ્યા છે, તો મધમાં કાળામરીનો પાઉડર મીક્ષ કરી દિવસમાં 2 વાર સેવન કરો. તમને જરૂર લાભ થશે.

પેટમાં ગેસ અને એસીડીટીની સમસ્યા :

પેટમાં ગેસ અને એસીડીટીની સમસ્યા થવા પર તમે તરત લીંબુના રસમાં કાળામરીનું પાઉડર અને મીઠું મિક્ષ કરી પી લો. આ તમારી અપચો અને ગેસની સમસ્યાને પણ થોડા સમયમાં દૂર કરી નાખશે.

શરદી અને ખાંસીમાં રાહત અપાવે :

ખાંસી થવા પર મધ સાથે કાળામરીના દાણાને ખાવા જોઈએ, અને આવું દિવસમાં 3 વાર કરવું. કાળા મરીની તીખાસ ગળા અને નાકની સમસ્યાને થોડા સમયમાં દૂર કરી દે છે. કાળામરી શરદીમાં ખુબજ ફાયદા કારક હોય છે, એટલા માટે દૂધમાં કાળામરી નાખીને નિયમિત પીવાથી શરદીની સમસ્યા દૂર થાય છે

હાઈ બલ્ડ પ્રેસરમાં ફાયદાકારક :

કાળામરી બ્લડ પ્રેસરને નિયંત્રિત કરવા અને શરીરને આરામ અપાવવામાં ઘણા ફાયદાકારક છે. જો તમને હાઈ બ્લડ પ્રેસરની સમસ્યા છે, તો રોજ જમ્યા પછી એક ચમચી કાળામરી એક ગ્લાસ પાણી સાથે પીવો તો તમારું બ્લડ પ્રેસર કંટ્રોલમાં આવી જશે.

નાનકડા કાળામરી આપણને કેટલા બધા ફાયદા પોહોચાડે છે, અને કેટલા બધા લાભ આપે છે. કાળા મરી વિષે તથા આયુર્વેદ વિષે નીચેનો વિડીયો જરૂર સાંભળજો.

કીવી ફળ

🥝 ડેંગ્યું અને ચીકનગુનિયાની બીમારીમાં કીવી ખાવાથી ફાયદા 🥝

ડેંગ્યું અને ચીકનગુનિયાની બીમારીમાં પણ ડોક્ટર આપે છે કીવી ખાવાની સલાહ જાણો આટલા બધા ફાયદા

🥝 કીવી ફળ ખાવાના ફાયદા શું છે ?

કીવી ભૂરા રંગનું ફળ હોય છે જે ચીકુ જેવું દેખાય છે. કીવી ભૂરા રંગનું રેશાદર ફળ હોય છે, પણ તેને કાપવાથી અંદરથી લીલા રંગનું હોય છે. કીવી ખાસ કરીને ચાઇનીઝ ફળ છે એટલે કે તેની ઉત્પતી પહેલા ચીનમાં થઇ હતી, પણ સમયની સાથે આ ન્યુઝીલેન્ડ પહોચી ગયું અને આજે આ ફળ ન્યુઝીલેન્ડ ની ઓળખ બની ગયું છે.

કીવી ફળમાં શરીરને આરોગ્યવર્ધક બનાવનારા પોષક તત્વો જેવા કે ફાઈબર, એન્ટીઓક્સીડેંટ, વિટામીન ‘સી’ વિટામીન ‘ઈ’ અને ઘણી જાતના polyphenols વગેરે મળી આવે છે. તે ઉપરાંત કીવી ફળમાં એક્ટીનીડેન નામના ઇંજાઈમ પણ હોય છે જે આપણને પ્રોટીન આપે છે.

કીવી ફળ ખાવાથી આરોગ્યને ક્યા ક્યા લાભ થાય છે? કીવી ખાવાથી ફાયદા શું છે ? આજ અમે તેના વિષે તમને જણાવીશું.

🥝 કીવી ખાવાના ફાયદા :

ડેંગ્યું અને ચીકનગુનિયાની બીમારીમાં શરીરમાં લોહીની પ્લેટસ માં ઉણપ થવા લાગે છે. કીવી ફળ ખાવાથી લોહીમાંથી ઓછા થતી લોહીની પ્લેટની સંખ્યા ને વધારી શકાય છે. તેથી ડોક્ટર લોહીની પ્લેટ ને નીચે જતા આંકડા ને વધારવા માટે રોજ દિવસમાં 2 કીવી ફળ ખાવાની સલાહ આપે છે. ડેંગ્યું અને ચીકનગુનિયા થાય તો કીવી ફળ ખાવાથી તમને બીમારી સામે લડવામાં મદદ મળે છે. તેથી ડેંગ્યું ના તાવમાં કીવી ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.

🥝 ગર્ભવતી મહિલાઓ માટે લાભદાયક

કીવી ફળ ફોલિક એસીડ થી ભરપુર હોય છે, જે ગર્ભવતી મહિલાઓ માટે ખસ કરીને લાભદાયક છે. ગર્ભવસ્થા દરમિયાન ગર્ભવતી મહિલા ને ૪૦૦ થી 600 માઈક્રોગ્રામ ફોલિક એસીડ ની જરૂરિયાત હોય છે જે કીવી ફળ ખાવાથી સરળતાથી પૂરી પડી શકે છે. ફોલિક એસીડ નું સેવન ગર્ભમાં ઉછરી રહેલ બાળકના મગજનો વિકાસ થાય છે.

🥝 આંખો માટે ફાયદાકારક

ઉમર વધવા સાથે તમને ARMD (Age related Macular Degeneration) થવાની શક્યતા વધી જાય છે. પણ કીવી ફળ ખાવાથી આંખોની બીમારીઓ થવાનો ભય ઓછો થઇ જાય છે. કીવીમાં વિટામીન ‘એ’ અને એન્ટીએક્સીડેંટ મળી આવે છે જે આંખોની રોશની પણ વધારવામાં મદદ કરે છે અને આંખોને લાંબા સમય સુધી ખરાબ થવાથી બચાવે છે.

🥝 સારી ઊંઘ આવવામાં મદદરૂપ

કીવી ફળમાં સેરોટોનિક સ્લીપિંગ ડીસઓર્ડર નો ઉપચાર કરવાના ગુણ મળી આવે છે. જો તમે પણ અનિન્દ્રા ની તકલીફ છે કે પછી તમને ઊંઘ ન આવવાની તકલીફ છે તો સુતા પહેલા 2 કીવી ફળ ખાવ, તેના સેવનથી તમને ઊંઘ આવવા લાગશે.

🥝 કબજીયાતથી અપાવે છુટકારો

કીવીમાં ફાઈબર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જેથી કીવી ખાવાથી તમને કબજિયાત થી છુટકારો મળે છે. જો તમને ઇરીટેબલ બોલેસ સિન્ડ્રોમ છે તો તમારે આ ફળ જરૂર ખાવું જોઈએ. આ ફળ ખાવાથી પેટનો દુઃખાવો, કબજિયાત, દસ્ત અને પેટને લગતી બીજી બીમારીઓને દુર કરી શકાય છે.

🥝 ડાયાબીટીસમાં ફાયદાકારક

કીવી ફળમાં Glycemic index ખુબ ઓછા પ્રમાણમાં મળી આવે છે. જેને લીધે લોહીમાં ગ્લુકોઝ નું પ્રમાણ નથી વધતું. તેથી કીવી નું સેવન કરવાથી તમને હ્રદય ના રોગ અને મધુમેહ માં ફાયદો થાય છે.

🥝 સોજો ઓછો કરવામાં

કીવી એક શક્તિશાળી ઇન્ફલેમેટરી છે તેથી જો તમને આર્થરાઈટીસ ની તકલીફ છે તો તે ખાવાનું શરુ કરી દો. કીવી ફળ ખાવાથી સાંધાના સોજામાં રાહત મળે છે અને તે ઓછા થઇ જાય છે.

🥝 મોટાપો ઓછો કરે

તેમાં ગ્લાઈસેમીક ઇન્ડેક્સ ઓછા પ્રમાણમાં મળી આવે છે જેના લીધે શરીરમાં ગ્લુકોઝ નું પ્રમાણ વધી નથી શકતું. તેથી કીવી ખાઈને તમે મોટાપો પણ ઓછો કરી શકો છો.

🥝 ગુડ કોલેસ્ટ્રોલ લેવલ વધારે

કીવી ખાવાથી ન માત્ર ખરાબ કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરી શકે છે, પણ તેના સેવનથી ગુડ કોલેસ્ટ્રોલ ને વધારી પણ શકાય છે. જે લોકોને હ્રદયને લગતી બીમારીઓ છે, તેમણે નિયમિત રીતે કીવી ખાવા જોઈએ.

🥝 સ્ક્રીન બનાવે તાજી

કીવીમાં એન્ટીઓક્સીડેંટ અને વિટામીન ‘ઈ’ ભરપુર પ્રમાણમાં મળી આવે છે. તેના સેવનથી શરીરમાં ઈમ્યુનીટી વધે છે અને સ્કીન સેલ્સ ને તે ડેમેઝ થવાથી બચાવે છે. જેના લીધે તમારી સ્કીન લાંબા સમય સુધી હમેશા તાજી જોવા મળે છે. એટલે કે કીવી ફળ ખાવાથી ચહેરા અને સ્કીન ઉપર વધતી ઉંમરની અસરને ઓછી કરી શકાય છે.

🥝 ચિંતામાં અપાવે રાહત

કીવી ફળમાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન ‘એ’, બી6, બી12 અને કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને આયરન જેવા તત્વ મળી આવે છે જે શીરીરને દરેક પ્રકારની તકલીફમાંથી બચાવવામાં મદદ કરે છે, તેથી કીવી ફળ ખાઈને દાંતની તકલીફ, લોહી સર્ક્યુલેશન અને ચિંતા જેવી ગંભીર તકલીફો થી રાહત મેળવી શકો છો.

🥝 પાચનમાં મદદ કરે

કીવી માં એક્ટીનીડેન નામનું ઇંજાઈમ મળી આવે છે જે પ્રોટીનને પચાવવામાં મદદ કરે છે. કીવી ફળ નું નિયમિત સેવન થી પાચનતંત્ર મજબુત બને છે અને ભોજનને પચાવવામાં સરળતા થાય છે કેમ કે કીવીમાં ફાઈબર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે જે પાચનમાં મદદ કરે છે. કીવી ફળને ખાવાથી તમને કબજીયાતની તકલીફ નહી રહે.

🥝 સુંદર સ્કીન માટે

કીવી તમને સ્વસ્થ તો રાખે જ છે, સાથે જ તે તમારી સ્નીઘ્નતા વધારવા માં મદદ કરે છે. તેની થોડી સ્લાઈસ કાપીને ચહેરા ઉપર લગાવવાથી તમારા ચહેરામાં નિખાર આવે છે અને તે ચમકવા લાગે છે, કીવી ખાવાથી રંગ ગોરો કરવામાં પણ મદદ મળે છે.

🥝 શરદી-જુકામમાં ફાયદાકારક

કીવીમાં વિટામીન ‘સી’ અને એન્ટીઓક્સીડેંટ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. કિવિના સેવનથી ઈમ્યુન સીસ્ટમ મજબુત બને છે અને તમને શરદી-જુકામ માથી રાહત મળે છે. શરદી-જુકામ થી બચવા માટે કીવી ફળ ખાવ, કેમ કે તે ખાવાથી તમને તરત શરદી-જુકામ થતો નથી.

🥝 બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરે

કીવી નું સેવન બ્લડ પ્રેશર ને કન્ટ્રોલમાં રાખી શકાય છે. 100 ગ્રામ કીવીમાં 312 મીલીગ્રામ પોટેશિયમ મળી આવે છે જે બ્લડ પ્રેશર ને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે.

🥝 ઓસ્ટ્રીપોયોરોસીસ અને ગઠીયા માં ફાયદાકારક

ઓસ્ટ્રીપોયોરોસીસ અને ગઠીયાના દર્દીને કીવી ફળ જરૂર ખાવું જોઈએ, તેનાથી ઘણો ફાયદો થશે.
🎱 સફેદ વાળ ને પણ કાળા કરી શકાય આ રહ્યો ઉપચાર 🎱

સફેદ વાળ કોઈને ગમતા નથી. કસમયે વાળનું સફેદ થવું પણ એક બીમારી જ છે. એકવાર જો વાળ સફેદ થવાનાં શરૂ થઇ જાય તો દિવસે ને દિવસે તે વધુ સફેદ થવા લાગે છે. વાળની સુરક્ષામાં જો આપણે થોડા સચેત રહીએ તો તેમાં કુદરતી સુંદરતા અને મજબુતાઇ લાવી શકાય છે. ભાગદોડવાળી જિંદગી, વાળની સારી દેખરેખ ના થવાને કારણે અને પ્રદુષણનાં કારણે પણ વાળ કસમયે સફેદ થવા લાગે છે. વાળને ડાઇ કરવી કે કલર કરવો એ એકમાત્ર સમસ્યા નથી. અમુક ઘરગથ્થુ ઉપચાર કરીને સફેદ વાળને કાળા કરી શકાય છે. તો અપનાવો આ ઉપાય જે તમારા વાળને કાળા રાખવામાં મદદ કરશે.

એકવાર જો વાળ સફેદ થવાનાં શરૂ થઇ જાય તો દિવસે ને દિવસે તે વધુ સફેદ થવા લાગે છે. વાળની સુરક્ષામાં જો આપણે થોડા સચેત રહીએ તો તેમાં પ્રાકૃતિક સુંદરતા અને મજબુતાઇ લાવી શકીએ છીએ.ભાગદોડવાળી જિંદગી,વાળની સારી દેખરેખ ના થવાને કારણે અને પ્રદુષણનાં કારણે વાળ અકારણ જ સફેદ થવાં લાગે છે.વાળને ડાઇ કરવી કે કલર કરવો એ એકમાત્ર સમસ્યા નથી. અમુક ઘરગથ્થુ ઉપચાર કરીને સફેદ વાળને કાળા કરી શકાય છે.

➡️ બેસન મેળવેલુ દુધ કે દહીંના મિશ્રણથી વાળને ધોવો.

➡️ દસ મિનિટ સુધી કાચા પપૈયાની પેસ્ટ માથામાં લગાડો. વાળ ખરશે નહી અને ખોડો પણ નહી થાય.

➡️ આમળાના પાવડરમાં લીંબુ મેળવીને નિયમિત રૂપથી લગાડો સફેદ વાળ કાળા થઇ જાય છે.

➡️ દરરોજ માથામાં ડુંગળીની પેસ્ટ લગાડો. સફેદ વાળ કાળા થઇ જશે.

➡️ તલ ખાઓ.તેનું તેલ પણ વાળને કાળા કરવામાં ઘણું અસરકારક છે.

➡️ અડધા કપ દહીંમા ચપટી કાળી મરી અને ચમચી ભરીને લીંબુ રસ મેળવીને વાળમાં લગાડો.7 મિનિટ પછી ધોઇ લો.વાળ કાળા થવા લાગશે.

➡️ રોજ ઘીથી માથાની માલિશ કરીને પણ વાળ સફેદ થવાની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે.

ગમે તેટલા સુંદર વાળ હોય ખોડો તેમાં ડાઘ લગાડે છે.ખોડાને કારણે વાળની ખરવાની સમસ્યાં પણ સર્જાય છે.આયુર્વેદમાં ખોડો દૂર કરવા માટે ઘણા ઘરગથ્થુ ઉપચારો છે,જેનાથી આ તકલીફમાંથી મુક્તિ મેળવી શકાય છે. 

✅ ખોડો દૂર કરવા માટે તમે નીચે મુજબના ઉપાયો કરી શકો છો.

➡️ સૌ પ્રથમ તો ભોજનમાં નિયમિત સલાડ, લીલા શાકભાજી અને ફળને પોતાની દિનચર્યામાં સમાવો.

➡️ આંબળાં, અરીઠાં અને શિકાકાઇ ત્રણે સરખા પ્રમાણમાં લઇને તેમાં ત્રણગણું પાણી નાખીને ધીમા તાપે ખૂબ ઉકાળવું.પાણી ઉકળીને અડધું રહે ત્યારે તેને ગાળી લઇને તેનો શેમ્પૂ તરીકે ઉપયોગ કરો.

➡️ દીવેલ અને ઓલિવ ઓઇલ સરખા પ્રમાણમાં લઇને તેને ભેગું કરીને થોડું ગરમ કરો અને સહેજ હુંફાળું હોય ત્યારે જ તેનાથી વાળના મૂળમાં હળવા હાથે મસાજ કરો.

➡️ રાત્રે વાળમાં તેલથી મસાજ કર્યા પછી સવારે એક ચમચી આંબળા પાઉડરને ગુલાબજળમાં મિક્સ કરી તેને વાળના મૂળમાં લગાવીને અડધા કલાક પછી વાળ ધોઇ નાખો.

➡️ મેથીના દાણા પેટ અને વાળ બંને માટે ઉપયોગી છે.રાત્રે મેથીને પલાળીને સવારે તેની પેસ્ટ બનાવી વાળના મૂળમાં લગાવો.અડધા કલાક પછી વાળ ધોઇ નાખો. આનાથી વાળ કાળા અને મુલાયમ થશે.
✅ પગની એડીમાં રહેતો હોય દુખાવો તો અજમાવો આ ઉપાય ✅

આજકાલ દરેક લોકો તેમના કામમાં ખૂબ વ્યસ્ત થઇ ગયા છે. જ્યારે વધારે લોકો જવાબદારી અને ભાગમદોડમાં પોતાના સ્વાસ્થ્યનું ધ્યન રાખી શકતા નથી. જેમાછી એક એડીનો દુખાવો. પુરૂષ હોય કે મહિલા દરેક લકોને એડીનો દુખાવો થાય છે. જેના ઘણાં બધા કારણ હોય શકે છે. જેમ કે, ઉંચી હિલ્સના સેન્ડલ પહેરવા, પગનું હાડકું વધવું,પોષક તત્વની ઉણપ, વજનનું વધવુ જેવા કારણ હોય છે. પગમાં કુલ 26 હાડકાં હોય છે. જેમાથી એક હાડકું સૌથી મોટું હોય છે. જે કુદરકી રીતે શરીરનો ભાર ઉઠાવવામાં સક્ષમ હોય છે. જેનાથી આપણે સહેલાઇથી હરીફરી શકતા નથી. ઇજા કે અન્ય કારણસર પણ તેમા દુખાવો થવા લાગે છે. આવો જોઇએ તેના કારણ અને દુખાવાથી કેવી રીતે મળી શકે છે છૂટકારો..

✅ એડીમાં દુખાવાના કારણ :- 
➡️ ઉંચી એડીના સેન્ડલ
➡️ પગમાં મોચ આવવી
➡️ ટાઇટ ફૂટવેર પહેરવા
➡️ ઉંઘની ગોળીનું વધારે સેવન
➡️ ડાયાબિટિઝ કે સ્થૂળતા
➡️ શરીરમાં પોષક તત્વની ઉણપ
➡️ પગનું હાડકું વધી જવું
➡️ વધારે સમય ઉભુ રહેવું

✅ દુખાવાથી બચવાના ઉપાય :- 

➡️ પગમાં દુખાવો થવા પર શરૂઆતમાં તેની પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. નહીતર આ દુખાવો વધી પણ શકે છે.
➡️ એડીમાં દુખાવો થવા પર હાઇ હીલ પહેરવાનું બંધ કરો.જેનાથી પગમાં આરામ મળશે.
➡️ દુખાવા વાળી જગ્યા પર બરફ ઘસવાથી ઘણો લાભ મળે છે. દિવસમાં 3-4 વખત 15-20 મિનિટ માટે પગ પર બરફ લગાવવો જોઇએ.
➡️ વ્યાયામ, સાયકલિંગ અને સ્વિમિંગ કરવાથી પગના હાડકા મજબૂત બને છે.
➡️ દિવસમાં 1 વાર એક ચમચી દૂધની સાથે એક ચમચી અશ્વગંધાનું ચૂર્ણ મિક્સ કરીને સેવન કરો.તે બાદ એક કપ ગરમ દૂધ પી લો.
➡️ એલોવેરા, આદુ અને કાળા તલ મિક્સ કરીને એડી પર લગાવાથી રાહત મળ છે.

✅ ઘરેલું ઉપાયથી દુખાવો દૂર કરો :-
1/4 ચમચી એલોવેરા
નવસાર (ખાર)નો ટૂકડો
1/4 ચમચી – હળદર

એક વાસણમાં એલોવેરાનના રસને ધીમી આંચ પર ગરમ કરો. હવે તેમા નવસાર (ખાર) અને હળદર મિક્સ કરી લો. જ્યારે તે પાણી શોષી દે તો ગેસ બંધ કરી દો અને નવશેકુ થાય એટલે એક કોટનના ટૂકડા પર રાખી દો.હવે તેને એડી પર પટ્ટીની જેમ બાંધી દો. આ વાતનું ખાસ ધ્યાન રાખો કે આ ઉપાય તમે રાતના સમયે કરો. જેથી ચાલવું કે ફરવું ન પડે. સતત થોડાક આ દિવસ આરીતે કરવાથી રાહત મળશે.
💎 કાનની પીડા ઘરેલુ નુસ્ખા 💎

⭐️ તેલમાં લસણની કળી કકડાવીને, તે તેલનાં ટીપાં કાનમાં નાખવાથી કાનના સણકા અને કાનની રસી મટે છે.

⭐️ આદુનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી સણકા મટે છે.

⭐️ મધનાં ટીપાં કાનમાં નાખવાથી કાનનો દુઃખાવો અને રસી મટે છે.

⭐️ તલના તેલમાં હિંગ નાખી ઉકાળી તે તેલનાં ટીપાં કાનમાં નાખવાથી દુઃખાવો મટે છે.

⭐️ તુલસીના રસનાં ટીપાં કાનમાં નાખવાથી કાનનો દુઃખાવો અને સણકા મટે છે અને પરુ નીકળતું હોય તો તે બંધ થાય છે.

⭐️ કાંદાનો રસ અને મધ મેળવી તેનાં ટીપાં કાનમાં નાખવાથી કાનના સણકા અને દુઃખાવો મટે છે.

⭐️ નાગરવેલના પાનનો રસ ગરમ કરી તેનાં ટીપાં નાખવાથી કાનના સણકા અને દુઃખાવો મટે છે.

⭐️ આંબાના પાનનો રસ ગરમ કરી તેનાં ટીપાં નાખવાથી કાનના સણકા અને દુઃખાવો મટે છે.

⭐️ ફુલાવેલી ફટકડી અને હળદર ભેગી કરી કાનમાં નાખવાથી કાન પાક્યો હોય અને રસી નીકળતા હોય તો તે મટે છે.

⭐️ વરિયાળી અધકચરી વાટીને પાણીમાં ખૂબ ઉકાળો. તે પાણીની વરાળ દુઃખતા કાન પર લેવાથી કાનની બહેરાશ, કાનનું શૂળ અને કાનમાં થતો અવાજ મટે છે.

⭐️ તેલમાં થોડી રાઈ વાટીને કાનના સોજા ઉપર લેપ કરવાથી સોજો મટે છે.

⭐️ કાનમાં કોઈ જીવજંતુ ભરાઈ ગયું હોય તો સરસિયાનાં તેલનાં ટીપાં નાખવાથી તે મરી જાય છે.

⭐️ સફેદ કાંદાના રસનાં ટીપાં રોજ બે વખત નાખવાથી બહેરાશ મટે છે.

⭐️ કાનમાં બગાઈ, કાનખજૂરો જેવા જીવજંતુ ગાય હોય તો તે મધ અને તેલ ભેગા કરી કાનમાં ટીપાં નાખવાથી ફાયદો થાય છે, કાનનું શૂળ અને રસી પણ મટે છે.

⭐️ કાનની બહેરાશ દૂર કરવા પાંચ-સાત પેશાબનાં ટીપાં દરરોજ નાખતા રહેવાથી બહેરાશ દૂર થાય છે.

⭐️ કાન દુઃખતો હોય તો મૂળાના પાનનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી દુઃખાવો અને સણકા મટે છે.
🌺 બ્લડપ્રેશર :- ૧૧ જેવાં અતિકારગર નુસખામાંથી કોઈ ૧ ને અપનાવો, હાઈ બ્લડપ્રેશરની સમસ્યા થશે દૂર...!!! 🌺

ઉપરાંત ખાવાં પીવાની તેમજ પરેજીની સલાહ ધ્યાને રાખવાં જરુર થી વાંચવી!

બ્લડપ્રેશર હંમેશાં એક સરખું હોતું નથી અમુક સમયે સામાન્ય અને કોઈવાર વધારે કે ઓછું રહેતું હોય છે. સામાન્ય બ્લડપ્રેશર ૧૨૦/૮૦ મી.મી. હોય છે. ઉંમર વધવાની સાથે સાથે સામાન્ય બ્લડપ્રેશરનું સ્તર પણ વધે છે. એટલા માટે ત્રણથી ચાર અઠવાડીયામાં એક વખત બ્લડપ્રેશર અવશ્ય માપવું જોઈએ. 

લોહીના ઉંચા દબાણમાં ઘણું ખરું ખાસ લક્ષણો જોવામાં આવતાં નથી. એટલે કે એ એક છુપો દુશ્મન છે. અને અચાનક મૃત્યુ પણ લાવી દે એવું બની શકે. મોટે ભાગે સ્ક્રનીંગ વેળા કે કોઈ અન્ય ફરીયાદ માટે ડૉક્ટરને મળવા ગયા હોઈએ ત્યારે ખબર પડે. પણ ઘણા બધા લોકોને હાઈબ્લડપ્રેશરમાં માથાનો દુખાવો થાય છે. આ દુખાવો ખાસ કરીને સવારે માથાના પાછળના ભાગમાં બોચીમાં થતો હોય છે. આ ઉપરાંત નાકમાંથી લોહી પડવું, દૃષ્ટીમાં ધુંધળાપણું, ચક્કર આવવાં વગેરે લક્ષણો કેટલીકવાર જોવા મળે છે. આ લક્ષણો કેટલા પ્રમાણમાં પ્રેશર વધુ પડતું છે તેના પર પણ આધાર રાખે છે, અને બધાંને આ બધાં ચીહ્નો જોવા મળે એવું નથી હોતું.

નીચેના આયુર્વેદીક ઉપાયો કારગત ન નીવડે તો એલોપથીની સારવારનો આશરો લેવો જોઈએ.

જો કે એલોપથીની સારવારમાં આડઅસરની શક્યતા છે, પણ જીવનું જોખમ તો કદાચ ટાળી શકાય. આયુર્વેદીક ઔષધો પણ તમારી પ્રકૃતીને અનુકુળ હોય તે લેવાં. બધાં ઔષધો દરેકને માટે અનુકુળ નથી હોતાં. આથી જ આયુર્વેદમાં એક જ સમસ્યામાં ઘણાં ઔષધો બતાવવામાં આવે છે. તમને અનુકુળ ઔષધ માટે વીશ્વાસુ ચીકીત્સકની સલાહ લેવી.

(૧) ચીકણા-તળેલા, ગળપણ, વાસી અને વાયડા પદાર્થો બંધ કરવા.

(૨) ગોળ, ઘી, ખાંડ, મલાઈ, માખણ, ઠંડાં પીણાં, દુધપાક, શીખંડ, બાસુદી, દહીં, ફ્રુટસલાડ, ફ્રીઝ કે બરફનું પાણી, ફરસાણ, મગ-તુવેર સીવાયનાં કઠોળ, વેજીટેબલ ઘી લેવાનું બંધ કરવું.

(૩) દરરોજ સવારે અનુકુળ અંતરે ફરવા જવું અને માફકસર કસરત કરવી. જો યોગાસનોની કસરત ફાવતી હોય તો તે કરવી. એમાં હાઈબ્લડપ્રેશરને પ્રતીકુળ આસનો ન કરવાં. એ માટે યોગ્ય જાણકારની મદદ લેવી.

(૪) ફક્ત કેળાં દીવસમાં ત્રણ વખત ખાઈ માથે ઠંડું પાણી રેડવાથી બ્લડપ્રેશર મટે છે. કેળાં પચવામાં ભારે હોવાથી પાચનશક્તી મુજબ પચાવી શકો તેટલા પ્રમાણમાં જ લેવાં, નહીંતર લાભને બદલે નુકસાન થવાની શક્યતા છે.

(૫) પાલખમાં રહેલ પોટેશીય
☘ આરોગ્યના ઘરગથ્થુ ઉપાયો ☘ 

➡️ અજીર્ણ - હરડેનું તાજું ચૂર્ણ એક ચમચી સવારે - રાત્રે પાણી સાથે લેવું

➡️ અતિસાર - મળનું અતિસરણ એટલે ઝાડા .ખોરાક બંધ કરી , ખોરાક માં કેવળ છાશ લઈ, એક ચમચી સૂંઠનું ચૂર્ણ બે-બે કલાકે છાશમાં મેળવીને લેતાં રહેવું એમાં જીરું પણ ઊમેરી શકાય.

➡️ અનિંદ્રા - ભેંશનાં દૂધમાં ગંઠોડા –(પીપરીમૂળ)નું ચૂર્ણ ૧ ચમચી રોજ રાત્રે લેવું.

➡️ અમ્લપિત - એસિડિટી નામે પ્રચલિત આ રોગમાં રૉજ સવારે ને રાત્રે એક એક ચમચી આમળાનું ચૂર્ણ પાણી સાથે લેવું . અને તીખું, તળેલું, વાસી, મેંદાનું, આથેલું બંધ કરવું.

➡️ અરુચિ - ભૂખ ન લાગતી હોય તો સિંધવ નાખેલી બિજોરાની ચટણી રોજ ખાવી અથવા આદુંના ટુકડા કરીને લિંબુ અને સિંધાલુણ નાંખીને જમ્યા પહેલા ખાવું.

➡️ અલસક – જૂની કબજિયાત - જેમાં મળ આળસ કરી ને આંતરડામાં ભરાઈ રહેતો હોય ત્યારે તેને અલસક કહે છે. તેને કાયમી કબજિયાત પણ કહી શકાય. આવા દર્દી એ ખોરાક માં લસણ વધુમાં વધું લેવું.

➡️ અસ્થિભંગ - હાંડકું ભાંગ્યું હોય ત્યારે, હાડ – વૈધની સારવાર બાદ, લાક્ષાદિગૂગળ અથવા આભાદિ ગુગળની ૨-૨ ગોળી સવારે – રાત્રે ચાવીને લેવી અને લાક્ષાદિ તેલની માલિશ કરવી.

➡️ આમવાત - નાનાં સાંધામાં સોજા સાથે સખત દુઃખાવો સવારે વધુ થતો હોય તેવા આમવાત (રૂમેટિઝમ)માં સૂંઠના ઊકાળામાં દિવેલ –મેળવીને લેવું અને સોજા ઉપર સૂંઠ-ગૂગળનો લેપ કરવો.

➡️ આર્તવદોષ – માસિક બરાબર ન આવવું, મોડું આવવું કે થોડું આવવું આ પ્રકારના માસિક ને લગતા સ્ત્રીઓના રોગોમાં કુમારી આસવ એક – એક મોટો ચમચો એટલે કે ૨૦ મિલિ સવારે – સાંજે ગરમ પાણીમાં મેળવીને લેવો. બહારના નાસ્તા બંધ કરીને. સમયસર ઊંઘ લેવી.

➡️ આંચકી - શુધ્ધ ટંકણખાર ૧થી ૨ ગ્રામ ગરમ પાણીમાં કે મધમાં આપવો.

➡️ આંજણી - રસવંતી (રસાંજન) નો જાડો લેપ આંખો કે આંજણી ઊપર કરવો અને રોજરાત્રે ત્રિફ્ળા ચૂર્ણ લેવું.

➡️ ઊદરશૂળ - પેટના દુખાવામાં શિવાક્ષાર ચૂર્ણ ૨ થી૪ ગ્રામ ગરમ પાણી સાથે દિવસમાં બે – ત્રણ વખત આપવું. પેટ ઊપર શેક કરવો. અથવા અજમો અને સંચળ ને ભેગું કરીને લેવું અને હળવો ખોરાક લેવો.

➡️ ઉધરસ - ભોરીંગણીનો ઊકાળો બનાવીને ત્યારબાદ ઠરે ત્યારે મધ મેળવીને પીવાનું રાખવું.

➡️ ઊનવા - ઘી, સાકર અને એલચીના ચૂર્ણ સાથે ચંદ્રકલા રસ એક ગોળી દિવસમાં ત્રણ – ચાર વખત ચટાડવો. જેથી પેશાબમાં થતી બળતરાં – ઊનવામાં ફાયદો થશે.

➡️ ઊરઃક્ષત - છાતીમાં ચાંદું પડવાથી કફ સાથે લોહી પડતું હોય અને છાતીમાં દુખતું હોય તેમાં પીપળાની લાખનું ચૂર્ણ દિવસમાં બે –ત્રણ વખત મધમાં ચટાડવું.

➡️ ઊલટી - ક્પૂરકાચલીનું ચૂર્ણ ખૂબ થોડી માત્રામાં વારંવાર જીભ ઊપર લગાડ્યા કરવું.

➡️ કબજિયાત - હરડેનું ચૂર્ણ યોગ્ય માત્રામાં રોજ રાત્રે કે વહેલી સવારે હૂંફાળા પાણી સાથે લેવું. 18. કમળો - કુમળા મૂળા ખવરાવવા.

➡️ કર્ણરોગ – કાનનીબહેરાશ, કાનમાંથી પરુ આવવું, કાનમાંથી અવાજ આવવો, કાનમાં ખંજવાળ આવવી વગેરે કાનના તમામ રોગમાં રોજ રાત્રે સરસવ તેલના ટીંપા કાનમાં નાંખવાં.

➡️ કાકડા – હળદરનો તાજો પાવડર એક-એક ચમચી મધ સાથે દિવસમાં ત્રણચાર વખત ચટાડવો. હળદરના પાવડરના કોગળા કરવા તથા ગળા બહાર તેનો લેપ કરવો.

➡️ કૃમિ – કરમિયાં – ચરમિયાંમાં ગળપણ ખાવાનું બંધ કરાવી, વાવડિંગનું ચૂર્ણ મધ સાથે દિવસમાં ત્રણ વખત આપવું.

➡️ કૃશતા (વજન ઓછું હોવું) - દૂધમાં પકાવેલ અશ્વગંધા ચૂર્ણની (મોટી માત્રામાં) ખીર બનાવીને સવારે – રાત્રે આપવી. તેમાં સ્વાદ માટે જરૂર પ્રમાણે સાકર નાંખવી.

➡️ કંઠમાળ - કાંચનાર ગૂગળની ત્રણ ત્રણ ગોળી દિવસ માં ત્રણ વખત પાણીમાં લેવી અને તેનો લેપ ગાંઠ ઉપર દિવસે કરવો.

➡️ કેન્સરની ગાંઠ - વરુણાદિ ક્વાથ સાથે કાંચનાર ગૂગળનો ઉપર પ્રમાણે લેપ કરવો.

➡️ કોઢ - ચામડીનાં કોઈપણ રોગમાં મંજિષ્ઠાદિ ક્વાથ સાથે ખેરસાર એક-એક ગ્રામ લેવો તથા ખેરસાર લગાડવો. 

➡️ કોલેરા - પુષ્કળ પ્રમાણમાં લીંબુનાં રસ સાથે સંજીવની વટી બે- બે ગોળી આપવી.

➡️ ક્ષય (ટી.બી.) - બકરીનું દૂધ, માખણ, ઘી, માંસ, વગેરે ખોરાકમાં લેવાં અને તેના યોગ્ય ઔષધો સાથે લેવાં.

➡️ ખરજવું - લીમડાનાં બાફેલાં પાન બાંધ્યાં કરવાં અને લીમડાનો અર્ધો કપ રસ સવારે – સાંજે લેવો.

➡️ ખીલ - લોધર, ધાણા, સરસવ અને વજનો લેપ લીમડાના રસમાં દિવસે કરવો.

➡️ ખૂજલી - સરસવ તેલની માલિશ કરવી અને તમામ ખટાશ બંધ કરવી.

➡️ ગ્રહણી - કેવળ છાશ ઊપર રહીને (છાશ વટી કરીને) છાશ સાથે પંચામૃત પર્પટી અર્ધો ગ્રામ સવારે - સાંજે લેવી.

➡️ ગાંડપણ - જૂનાં ઘીમાં પકાવેલ બ્રાહ્મીઘૃત આપવું ને ખોરાકમાં ગાયનું ખૂબ જૂનું ઘી આપવું.

➡️ ગૂમડાં - લીમડાનાં સૂકાં પાન બાળી, તેની રાખ લીંબોળીનાં તેલમાં મિક્સ કરીને લગાડવી, લીમડાનો રસ પણ પીવડાવવો.

➡️ ગેસ - શિવાક્ષાર પાચન ચૂર્ણ ૨ થી ૪ ગ્રામ પાણી સાથે દિવસમાં બે વખત લેવું.

➡️ ગોળો - તલતેલમાં પકાવેલું લસણ ખાવા આપવું. પેટ પર દિવેલ ચોળી, વરાળીયો શેક કરવો.

➡️ ચામડીના રોગ – ચામડીના તમામ રોગોમાં લીમડો ઊકાળીને સ્નાન કરવું અને મંજિષ્ઠાદિ ક્વાથ પીવાનો રાખવો.
☑️ મોઢાના ચાંદાથી પરેશાન છો તો અજમાવો આ ઘરેલુ ઉપાય ☑️

ગરમીને કારણે અનેક લોકોને મોઢામાં ચાંદા પડી જાય છે. મોટાભાગના આ ગાલની અંદર હોય છે. પરંતુ અનેકવાર જીભ પર પણ આ થઈ જાય છે. અઠવાડિયા પછી આ આપમેળે જ ઠીક થઈ જાય છે. પણ જ્યા સુધી પણ આ રહે છે ત્યા સુધી ખાવુ તો દૂર પીવુ પણ મુશ્કેલ થઈ જાય છે. તેથી તેની સારવાર થવી જરૂરી છે. તેનો ઈલાજ કોઈ મોંઘો નથી પણ ઘરેલુ અને સરળ છે. ઘરે જ કેટલાક ઉપાયો અપનાવીને તમે તેનાથી બચી શકો છો. 
 
આવો આજે જાણીએ ચાંદાથી છુટકારો મેળવવાના સચોટ ઉપાયો 
 
(1) મીઠાનું પાણી - મીઠાના પાણીને મોઢાના ચાંદા માટે સૌથી અસરદાર સારવાર માનવામાં આવે છે. સાથે જ મીઠાની અંદર ચાંદાને સૂકાવવાની ક્ષમતા પણ હોય છે. તેથી કુણા પાણીમાં એક ચમચી મીઠુ મિક્સ કરીને દિવસમાં ચાર પાંચ વાર કોગળા કરો. 
 
(2) બેકિંગ સોડા - મોઢાના ચાંદા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરવો ફાયદાકારી હોય છે. આ માટે તમારે કુણા પાણીમાં એક ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને એક દિવસમાં અનેકવાર કોગળા કરવા પડશે. તેનાથી ચાંદામાં થનારો દુ:ખાવો પણ ઠીક થઈ જશે. 

(3) આલુનું જ્યુસ - આલુના જ્યુસને માઉઠવોશની જેમ ઉપયોગ કરવાથી મોઢાના ચાંદામાં રાહત મળે છે. આ માટે 1-2 મોટી ચમચી આલુના જ્યુસને મોઢોમાં લઈને 2-3 મિનિટ સુધી કોગળા કરો કે પછી નાનકડા રૂ ના પુમડાને આલુના જ્યુસમાં ડુબાડીને ચાંદા પર લગાડો. 
 
(4) ફટકડી - ફટકડીના ઉપયોગથી ચાંદાના દુખાવાથી રાહત મળે છે. ફટકડીને હોઠની અંદર ચાંદાવાળા સ્થાન પર દિવસમાં 2 વાર લગાવો. આ વાતને ધ્યાન રાખો કે ફટકડી લગાવતી વખતે તમને બળતરા થઈ શકે છે. 
 
(5) ટી બેગ - મોઢાના ચાંદાના સારવાર માટે ટી બૈગ ખૂબ જ ફાયદાકારી સાબિત થાય છે. તેમા રહેલા ટૈનિક એસિડથી ચાંદાનો દુખાવો ઠીક થાય છે. બસ તમારે થોડીક મિનિટ માટે ટી બેગને ચાંદા પર લગાવવાની છે. 
 
(6) ચા ના ઝાડનું તેલ - ચાના ઝાડનું તેલને પણ ત્વચાના કીટાણુનાશકના રૂપમાં માનવામાં આવે છે. મોઢાના ચાંદાને દૂર કરવા માટે તેને 90 ટકા પાણીમાં 10 ટકા ચા ના ઝાડનું તેલ મિક્સ કરીન દિવસમાં બે વાર કોગળા કરો. આવુ કરવાથી મોઢાના ચાંદાની સાથે ચાંદામાં થનારો દુખાવો પણ દૂર થઈ જશે. 
 
(7) જામફળના પાન - જામફળના પાનને ચાવવાથી મોઢાનાં ચાંદા ઠીક થઈ જાય છે. આ માટે જામફળના કોમળ પાનમાં કાથો મિક્સ કરીને પાનની જેમ દિવસમાં 2-3 વાર ચાવવાથી મોઢાના ચાંદામાંથી રાહત મળે છે. 
 
(8) ઈલાયચી - ઈલાયચીને વાટીને મધ સાથે મિક્સ કરીને મોઢાના ચાંદા પર લગાવવાથી રાહત મળે છે. નાની ઈલાયચીના બીજ અને કાથાને ઝીણો વાટીને પાવડર બનાવી લો. આ ચાંદા પર લગાવો. આ પાવડરને લગાવવાથી મોઢામાં જે લાર બને છે તેનાથી મોઢાની ગંદકી ખતમ થઈને મોઢાના ચાંદા મટી જાય છે. 
 
(9) લીમડાના પાન - લીમડાના પાન એંટીસેપ્ટિક હોય છે. પાનને દિવસમાં 3 થી 4 વાર ચાવવાથી મોઢાના ચાંદામાં લાભ થાય છે. આ માટે લીમડાના પાનને પાણીમાં ઉકાળી લો. આ પાણીથી દિવસમાં અનેકવાર કોગળા કરો. . આવુ કરવાથી મોઢાનાં ચાંદા ઠીક થઈ જાય છે. અથવા તો લીમડાના પાનને વાટીને દેશી ઘી માં મિક્સ કરીને મોઢાના ચાંદા પર લગાવવાથી દુખાવાથી રાહત મળે છે. 
 
(10) હળદર - હળદર દ્વારા પણ મોઢાના ચાંદામાંથી રાહત મળે છે. આ માટે થોડીક હળદરને પાણીમાં ઉકાળો. આ પાણીથી રોજ સવાર-સાંજ કોગળા કરવાથી મોઢાના ચાંદામાં રાહત મળે છે.
🤓 ભલે ચશ્મા ગમે તે નંબરના હોય જડમૂળ થી કાઢી નાખશે આંખના નંબર 🤓

ઉમરના લોકોને આપણે ચશ્માં પહેરતા જોયા હશે પણ હાલના સમયમાં તો નાની-નાની ઉમરના બાળકોને ચશ્માં નંબર આવી જતા હોઈ છે. આંખોની દ્રષ્ટિ ઓછી થવા પાછળનું 

🍁 પહેલું કારણ ભોજનમાં વિટામીન ‘A’ ની ઉણપ છે. જેને કારણે નાની ઉંમરમાં જ આંખો નબળી થવા લાગે છે.

🍁 બીજું કારણ કલાકો સુધી કોમ્પ્યુટર સામે બેસીને કામ કરવું કે ટીવી જોવું.

🍁 ત્રીજું કારણ આંખોની પુરતી કાળજી ના રાખવી.

આ થોડા કારણો છે. જે આંખોની દ્રષ્ટિને ઓછી કરે છે જેથી આપણે સ્પષ્ટ પણે જોઈ શકતા નથી અને તમને ચશ્માં પહેરવા માટે મજબુર કરે છે, થોડા બીજા કારણ પણ છે. જેવા કે આધુનિક સમયમાં વારસાગત.આંખોને ધૂળ કે ઇન્ફેકશનથી બચાવવા, તણાવ, પોષણની ખામી, કામનું દબાણ, વધુ અભ્યાસ જેવા કારણોથી લોકોને ચશ્માંના નંબર વધતા જઈ રહ્યા છે. અહિયાં થોડી એવી રીતો દર્શાવવામાં આવી રહી છે, જે તમારી આંખોની દ્રષ્ટિ વધારી શકે છે. ઘરેલું ઉપચાર દ્વારા આંખોની દ્રષ્ટિ કેવી રીતે વધારી શકાય છે આવો જાણીએ.

▪️ સાત બદામ, પાંચ સુકી દ્રાક્ષ અને પાંચ ગ્રામ વરીયાળીનું મિશ્રણ કરી તેનું ચૂર્ણ બનાવીને રાત્રે સુતા પહેલા દૂધ સાથે લેવાથી નેત્રદ્રષ્ટિ વધે છે.

▪️ 6 થી 8 મહિના સુધી નિયમિત જલનેતી કરવાથી અને પગના તળિયા અને કાનપટ્ટી ઉપર ગાયનું ઘી ઘસવાથી લાભ થાય છે.

▪️ એક ચણાના દાણા જેટલી ફટકડીને શેકીને 100 ગ્રામ ગુલાબજળમાં નાખો અને દરરોજ રાત્રે સુતા સમયે એ ગુલાબજળના ચાર-પાંચ ટીપા આંખોમાં નાખીને આંખોની પુતળીઓને આમ તેમ ફેરવો. સાથે જ પગના તળિયામાં અડધો કલાક સુધી ઘીની માલીશ કરો. તેનાથી આંખોના ચશ્માંના નંબર ઉતારવામાં સહાયતા મળશે અને મોતિયાબિંદમાં પણ લાભ થાય છે.

▪️ કેળા, શેરડી ખાવી આંખો માટે ફાયદાકારક છે. શેરડીનો રસ પીવો. એક લીંબુ એક ગ્લાસ પાણીમાં પિતા રહેવાથી જીવન આખું નેત્ર જ્યોતિ જળવાયેલી રહે છે.

▪️ લીલી શાકભાજી જેવી કે મેથી, ધાણા ખાવાથી આંખના નંબર ઓછા થાય છે અને જોવાની દ્રષ્ટિ વધે છે. તથા કેળાની છાલ બંધ આંખો પર મુકતા આંખો ને ઠંડક મળે છે.

▪️ લીંબુ અને ગુલાબજળને સરખા પ્રમાણમાં ભેળવીને ૧-૧ કલાકના અંતરે આંખોમાં નાખવાથી આંખોમાં ઠંડક મળે છે.

▪️ આંબળાનો મુરબ્બો કે જ્યુસ દિવસમાં બે વખત ખાવ તેનાથી આંખોની દ્રષ્ટિ વધારવામાં ઘણી મદદ મળશે.

▪️ એક ચમચી વરીયાળી, બે બદામ અને અડધી ચમચી સાકર વાટી લો, તેને દરરોજ રાત્રે સુતા પહેલા એક ગ્લાસ દૂધ સાથે લો.

▪️ જીરું અને સાકરને સરખા પ્રમાણમાં વાટી લો, તે દરરોજ એક ચમચી ઘી સાથે ખાવ.

▪️ આંખોના દરેક પ્રકારના રોગ જેવા કે પાણી નીકળવું, આંખો આવવી, આંખોની નબળાઈ વગેરે થવા ઉપર રાત્રે ૭-૮ બદામ પલાળીને સવારે વાટીને પાણીમાં ભેળવીને પીવો.

▪️ નિયમિત રીતે દ્રાક્ષ ખાવ, દ્રાક્ષના સેવનથી રાત્રે જોવાની ક્ષમતા વધે છે.

▪️ ત્રણ ભાગે ધાણા સાથે એક ભાગે ખાંડ મિક્સ કરો. બન્નેને વાટીને પેસ્ટ બનાવી લો. પછી તેને પાણીમાં ગરમ કરો અને એક કલાક માટે કવર કરીને મૂકી દો. પછી એક સ્વચ્છ સુતરાઉ કપડુ લઇને તે મિશ્રણને ગાળી લો અને આંખોમાં આઈ ડ્રોપની જેમ ઉપયોગ કરો.

▪️ વાળ ઉપર રંગ, હેયર ડ્રાઈ અને કેમિકલ શેમ્પુ લગાવવાથી દુર રહો.

▪️ એક લીટર પાણીને તાંબાના જગમાં રાત આખી માટે મૂકી દો અને સવારે ઉઠીને આ પાણીને પીવો. તાંબામાં રાખેલું પાણી શરીર ખાસ કરીને આંખો માટે ઘણું ફાયદો પહોચાડે છે.

▪️ આંખોમાં ચશ્માં દુર કરવા માટે પોતાની આંખોની આસપાસ અખરોટના તેલનું માલીશ કરો. તેનાથી આંખોની દ્રષ્ટિ તેજ થાય છે અને આંખોના ચશ્માં ઉતરી જાય છે. તે ઘણું સરળ પરંતુ સચોટ ઉપાય છે.

▪️ આધુનિક લાઈફસ્ટાઈલમાં અનિન્દ્રાની સમસ્યા ખુબ સામાન્ય છે. જો તમે પુરતી ઊંઘ નહી લો, તો તેની અસર તમારી આંખો ઉપર પણ પડશે. જેથી આંખો નીચે કાળા ઘેર તો થશે જ, સાથે જ આંખોની દ્રષ્ટિ પણ ઓછી થશે. એટલા માટે એક દિવસમાં ૭-૯ કલાકની ઊંઘ ઘણી જરૂરી છે.

▪️ થોડી સેકન્ડ માટે ઘડીયાળની દિશામાં તમારી આંખો ગોળ ફેરવો. અને પછી થોડી સેકન્ડ માટે વિરુદ્ધ દિશામાં ફેરવો અને તેને ચાર પાચ વખત પુનરાવર્તિત કરો.

▪️ જે માણસ સવારની લાળ કાજળની જેમ લગાવે છે, જીવન ભર આંખના રોગ માંથી મુક્ત રહે છે. સવારે ઉઠતા સમયે કોગળા કર્યા વગર મોઢાની લાળ પોતાની આંખોમાં કાજળની જેમ લગાવો. સતત ૬ મહિના કરતા રહેવાથી ચશ્માંના નંબર ઓછા થઇ જાય છે.

☘️ આંખોની આયુર્વેધિક સારવાર :- ☘️

🍁 આપણે મોં પર અને વાળ પર નવી નવી ક્રીમ લગાવીએ છીએ પરંતુ આંખો માટે કાંઈ જ નથી કરતા. આવો જોઈએ આંખોમાં આયુર્વેધિકમાં શું શું લગાવી શકીએ છીએ.

🍁 ગાયના દૂધ માંથી નીકળતા માખણને આંખમાં લગાવવાથી બળતરા શાંત થાય છે.

🍁 કેળા, કાકડીની કે દુધીની છાલ ને બંધ આંખો પર મુકવાથી આંખો ને ઠંડક મળે છે

🍁 પુનર્વવાના થડને વાટીને તેના રસમાં ઘી ભેળવીને આંખોમાં લગાવવાથી લાભ થાય છે.

🍁 ચમેલીના ફૂલનો લેપ આંખો ઉપર કરવાથી લાભ થાય છે.

🍁 અરીઠાના પાણીથી આંખ ધોવાથી સરળ મોતિયાબિંદમાં લાભ થાય છે.

🍁 રાઈનું ચૂર્ણને ઘી સાથે લગાવવાથી આંખોની ફૂસી માંથી રાહત મળે છે.

🍁 તાજા દુબને વાટીને ચપટી ગોળીઓ બનાવી લો. તે આંખો ઉપર મુકવાથી ઠંડક મળે છે અને દુ:ખાવો દુર થાય છે.

🍁 દેશી ગાયનું ઘી આંખમાં કાજળની જેમ લગાવો.

🍁 મેથી દાણાને વાટીને આંખોની નીચે લગાવવાથી કાળા ઘેર દુર થાય છે.

🍁 અનંતમૂળના મૂળને ઘસીને આંખોમાં લગાવવાથી આંખોની ફૂલી કપાઈ જાય છે. તેની પટ્ટીના દૂધ કે તેની રાબને મધ સાથે આંખોમાં લગાવવાથી પણ નેત્ર રોગ ઠીક થાય છે.

🍁 કેસુડાના થડના રસનું એક ટીપું આંખમાં નાખવાથી ઝાઈ, ખીલ, ફૂલી, મોતિયાબિંદ, રતાંધળાપણું વગેરે રોગ દુર થાય છે.

🍁 ત્રિફળાના પાણીથી આંખો ધોવાથી આંખોના દરેક પ્રકારના રોગ દુર થાય છે.

🍁 ગુલાબજળનો આંખોમાં છંટકાવ કરો.

🍁 જો જમણી આંખમાં દુ:ખાવો થાય તો ડાબા પગના નખ અને ડાબી આંખમાં દુ:ખાવો થાય તો જમના પગના નખ આંકડાના દૂધમાં પલાળો. આંકડાના દૂધને ક્યારે પણ આંખમાં ન નાખો. તેનાથી આંખોની દ્રષ્ટિ હંમેશા માટે જતી રહે છે.

🍁 જીરું અને મહેંદીને વાટીને ગુલાબજળમાં પલાળીને સવારે તેને ગાળી લો. થોડી એવી ફટકડી ભેળવો. તેનાથી આંખો ધોવાથી આંખોની ગરમી દુર થાય છે અને આંખો સ્વસ્થ રહે છે.

🍁 આંખોમાં જો કાંઈ પડી ગયું છે અને નીકળતું નથી તો દૂધના ત્રણ ટીપા નાખો.

🍁 વાસાના ત્રણ ચાર ફૂલને ગરમ કરી આંખો ઉપર રાખવાથી ગોલકના સોજામાં રાહત મળે છે.

🍁 શીશમના પાંદડાના રસને મધ સાથે આંખમાં નાખવાથી દુ:ખાવો ઠીક થાય છે.

🍁 જે આંખમાં દુ:ખાવો હોય તેની ઉલટી તરફના કાનમાં લીમડાના પાંદડાનો રસ નાખવાથી આરામ મળે છે. લીમડાના પાંદડાનો રસ આંખમાં પણ લગાવી શકાય છે.

🍁 તલના ફૂલ ઉપર પડેલી ઓસ(ઝાકળ) આંખમાં નાખવાથી તમામ પ્રકારના રોગ દુર થાય છે.

🍁 દાડમના પાદંડાનો રસ આંખમાં લગાવવાથી ખંજવાળ, આંખો માંથી પાણી વહેવું, પાપણમાં તકલીફ, વગેરે રોગ દુર થાય છે. પાંદડાની પેસ્ટ આંખ ઉપર રાખી શકાય છે.

🍁 શિરીષના પાંદડાનો રસ આંખમાં લગાવવાથી રતાંધળાપણું, આંખોમાં દુ:ખાવામાં દ્રષ્ટિ વધારવામાં લાભ થાય છે.

🍁 તેજપત્તાને વાટીને આંખમાં લગાવવાથી આંખોના જાળા અને ઝાંખપ મટી જાય છે.

🍁 બોરના ઠળિયાને ઘસીને આંખમાં લગાવવાથી આંખોનું પાણી વહેવું બંધ થઇ જાય છે.

☘️ તમામ પ્રકારના આંખના રોગો માટે આ છે અસરકારક આયુર્વેદિક ઉપાય :- ☘️

🍁 પહેલો પ્રયોગ : પગના તળિયા અને અંગુઠાનું સરસીયાના તેલથી માલીશ કરવાથી આંખના રોગો થતા નથી.

🍁 બીજો પ્રયોગ : હરડે, બહેડા અને આંબળા ત્રણે સરખા ભાગે લઇને ત્રિફળા ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણનું ૨ થી ૫ ગ્રામના પ્રમાણમાં ઘી અને સાકર સાથે ભેળવીને થોડા મહિના સુધી સેવન કરવાથી આંખના રોગમાં લાભ થાય છે.

🍁 ત્રીજો પ્રયોગ : ૐ अरुणाय हूँ फट् स्वाहा।’ આ મંત્રના જપ સાથે સાથે આંખો ધોવાથી એટલે આંખોમાં ધીમે ધીમે છાંટવાથી અસહ્ય પીડા મટે છે.
👌👌 સરગવો છે 300 રોગોનો વિનાશક, કોઈ એવો રોગ નથી જે સરગવાથી ઠીક ન થઈ શકે. 👌👌

🛑 સરગવા ની અંદર ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન એ, વિટામિન સી અને વિટામિન બી જેવા પોષક તત્વો હોય છે. આથી સરગવાની શીંગોનું સેવન કરવાના કારણે તમે અનેક પ્રકારની બીમારીઓથી દૂર રહી શકો છો. સરગવા ના ઝાડ માં તેના મૂળ થી માંડી તેના ફૂલ અને ફળ સુધી દરેક વસ્તુઓ પૌષ્ટિક હોય છે, અને તે આયુર્વેદ શાસ્ત્ર ની અંદર ઔષધિઓ બનાવવા માટે ઉપયોગ કરી શકાય છે. સરગવા ના મૂળ દ્વારા તમે દમ, પથરી અને કમળા જેવી સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. સરગવાની છાલનો ઉપયોગ કરીને તમે વાની સમસ્યા અને યકૃતના ના રોગો નથી છુટકારો મેળવી શકો છો. તેના ફળનો ઉપયોગ કરી અને તમે પેટના લગતા દરેક રોગોમાંથી છુટકારો મેળવી શકો છો. તેના ફળ દ્વારા તમે નેત્ર રોગ અને વા તથા પીત જેવી સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.

🛑 સાંધાના દુઃખાવા અને સાઈટીકામાં

⏩ સરગવાની છાલને સાથે મધ ભેળવીને પીવામાં આવે તો તેના કારણે તમારા શરીરની અંદર વાત અને કફની સમસ્યા દૂર થઈ જાય છે. જેથી કરીને તમને સાંધાના દુખાવા અને સાયટિકા જેવી સમસ્યામાંથી કાયમી છુટકારો મળે છે.

🛑 વાની સમસ્યામાં

⏩ સરગવો વા ની સમસ્યા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. સરગવાનાં મૂળને બેથી ચાર ગ્રામ જેટલી હિંગ અને સિંધવ નમક સાથે ભેળવીને ખાવામાં આવે તો વાળની સમસ્યામાં રામબાણ ઇલાજ સાબિત થાય છે.

🛑 શરીરની અંદર રહેલા સોજા અને માઈગ્રેનની સમસ્યા

⏩ સરગવાનું સેવન કરવાના કારણે શરીરની અંદર રહેલી વાત ની પ્રકૃતિ શાંત પામે છે. જેથી કરીને શરીરની અંદર કોઈપણ જગ્યાએ સોજો આવ્યો હોય અથવા તો સાંધાના દુખાવા હોય કે માઈગ્રેનની સમસ્યા હોય તો તેમાંથી છુટકારો મળે છે. સોજાની સમસ્યાને દૂર કરવા માટે સરગવાની છાલ, અમલતાસ ના મૂળ, કરંજ અને આકડા તથા હળદર પાંચ-પાંચ ગ્રામ જેટલી સમાન માત્રા ની અંદર લઈ શરીર ઉપર લગાવવા ના કારણે સોજા માંથી રાહત મળે છે.

🛑 પેટની સમસ્યામાં

⏩ સરગવાના પાન નું સિંધવ નમક સાથે સેવન કરવામાં આવે તો તેના કારણે પેટને લગતી દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ ઉપરાંત સરગવાના પાનના એક ચમચી રસ ની અંદર એક ચમચી જેટલું મધ અને નારિયળ પાણી ભેળવી પીવામાં આવે તો તેના કારણે પેટના બધા જ પ્રકારના વિકારો દૂર થાય છે.

🛑 શુક્રાણુની સંખ્યા વધારવા

⏩ સરગવાની સિંગ નું સેવન શુક્રાણુઓની સંખ્યા વધારે છે અને સાથે સાથે શુક્રાણુઓની ગુણવત્તા માં પણ વધારો કરે છે. રાત્રે જો સરગવાની શીંગોનું દૂધની સાથે સેવન કરવામાં આવે તો તે મહિલાઓ માટે માસિક ધર્મની દરેક પ્રકારની સમસ્યાઓ નો રામબાણ ઇલાજ સાબિત થાય છે.

🛑 મોટાપો ઘટાડવામાં

⏩ સરગવાનું સેવન કરવાના કારણે શરીરની અંદર જામેલી વધારાની ચરબી દૂર થાય છે, અને આથી જ વ્યક્તિઓને મોટાપાની સમસ્યાથી છુટકારો મળે છે.

🛑 હાઈ-બ્લડ પ્રેશરમાં

⏩ જો સવાર-સાંજ 15 ગ્રામ જેટલા સરગવાના રસનું સેવન કરવામાં આવે તો તેના કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ખૂબ જ રાહત મળે છે.

🛑 લોહીની ઉણપ દૂર કરવા

⏩ સરગવાની અંદર ભરપૂર માત્રામાં આયરન હોય છે આથી તેનું સેવન કરવાના કારણે શરીરની અંદર હિમોગ્લોબિનની માત્રા વધે છે, અને સાથે સાથે શરીરની અંદર નવું લોહી બને છે.

🛑 રોગ પ્રતિકારક શક્તિ વધારવા

⏩ સરગવા ની અંદર રહેલા વિવિધ પ્રકારના પોષક તત્વો તમારા શરીરની ઇમ્યુનિટી વધારે છે. જેથી કરીને તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, અને તમે વારંવાર બીમાર પડતા અટકો છો.

🛑 કેન્સરથી બચવામાં

⏩ સરગવાના મુળની અંદર કોઈપણ જગ્યાએ કેન્સરની ગાંઠ થઈ હોય તો તેને દૂર કરવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. આ માટે જો સરગવાનાં મૂળને અજમા હીંગ અને સૂંઠની સાથે ભેળવીને તેનો ઉકાળો બનાવીને પીવામાં આવે તો તે કેન્સરની સમસ્યાને દૂર કરવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

29 નવે, 2020

तलहटी दुनिया की सबसे ऊंची चोटी माउंट एवरेस्ट पर झंडा लहरा चुका मानव कैलाश पर्वत पर आरोहण क्यों नहीं कर सका

कैलाश की दिव्यता खोजियों को ऐसे आकर्षित करती रही है, जैसे खगोलविद आकाशगंगाओं की दमकती आभा को देखकर सम्मोहित हो जाते हैं. शताब्दियों से मौन खड़ा कैलाश संसार के पर्वतारोहियों और खोजियों को चुनौती दे रहा है लेकिन 'महादेव के घर' को देखना तो दूर, कोई उसकी तलहटी में जाकर खड़ा भी नहीं हो पाता. दुनिया की सबसे ऊंची चोटी माउंट एवरेस्ट पर झंडा लहरा चुका मानव कैलाश पर्वत पर आरोहण क्यों नहीं कर सका? अनुभव बताते हैं कि कैलाश की तलहटी में पहुंचते ही आयु बहुत तेज़ी से बढ़ने लगती है.
कैलाश पर्वत की सुंदरता, वहां सर्वत्र व्याप्त अदृश्य आध्यात्मिक तरंगों ने संसार में सबसे अधिक रूसियों को प्रभावित किया है.
साल के बारह महीने रुसी खोजियों के कैम्प कैलाश पर्वत क्षेत्र में लगे रहते हैं. यहां की प्रचंड आध्यात्मिक अनुभूतियों के रहस्य का पता लगाने के लिए वे जान का जोखिम तक उठा लेते हैं.
इन लोगों के अनुभव बता रहे हैं कि कैलाश पर्वत की तलहटी में 'एजिंग' बहुत तेज़ी से होने लगती है. भयानक अनुभवों से गुजरकर आए उन लोगों ने बताया कि वहां बिताया एक दिन 'एक माह ' के बराबर होता है. हाथ-पैर के नाख़ून और बाल अत्यधिक तेज़ी से बढ़ जाते हैं. सुबह क्लीन शेव रहे व्यक्ति की रात तक अच्छी-खासी दाढ़ी निकल आती है.
शुरुआती दौर में चीन ने दुनिया के धुरंधर क्लाइम्बर्स को कैलाश पर्वत आरोहण की अनुमति दी थी लेकिन सैकड़ों प्रयास असफल रहे. बाद में चीन ने यहां आरोहण की अनुमति देना बंद कर दिया. ऐसे ही एक बार चार पर्वतारोहियों ने कैलाश के ठीक नीचे स्थित 'जलाधारी' तक पहुंचने की योजना बनाई. इनमें एक ब्रिटिश, एक अमेरिकन और दो रुसी थे. बेस कैम्प से चारों कैलाश की ओर निकले.
बताते हैं वे कुशल पर्वतारोही थे और काफी आगे तक गए. एक सप्ताह तक उनका कुछ पता नहीं चला. जब वे लौटे तो उनका हुलिया बदल चुका था. आंखें अंदर की ओर धंस गई थी. दाढ़ी और बाल बढ़ गए थे. उनके अंदर काफी कमजोरी आ गई थी. ऐसा लग रहा था कि वे आठ दिन में ही कई साल आगे जा चुके हैं. उन्हें अस्पताल ले जाया गया. दिग्भ्रमित अवस्था में उन चारों ने कुछ दिन बाद ही दम तोड़ दिया.
उन्नीसवीं और बीसवीं सदी में कई बार कैलाश पर्वत पर फतह के प्रयास किये गए. जिन लोगों ने अपने विवेक से काम लिया और आगे जाने का इरादा छोड़ दिया, वे तो बच गए लेकिन दुःसाहसी लोग या तो पागल हो गए या जान गवां बैठे. कैलाश की परिक्रमा मार्ग पर एक ऐसा खास पॉइंट है, जहां पर आध्यात्मिक शक्तियां चेतावनी देती है.
मौसम बदलता है या ठण्ड अत्याधिक बढ़ जाती है. व्यक्ति को बैचेनी होने लगती है. अंदर से कोई कहता है, यहां से चले जाओ. जिन लोगों ने चेतावनी को अनसुना किया, उनके साथ बुरे अनुभव हुए. कुछ लोग रास्ता भटककर जान गंवा बैठे. सन 1928 में एक बौद्ध भिक्षु मिलारेपा कैलाश पर जाने में सफल रहे थे. मिलारेपा ही मानव इतिहास के एकमात्र व्यक्ति हैं, जिन्हें वहां जाने की आज्ञा मिली थी.
रुसी वैज्ञानिक डॉ अर्नस्ट मूलदाशेव ने कैलाश पर्वत पर काफी शोध किये हैं. वे कई बार चीन से विशेष अनुमति लेकर वहां गए हैं. कैलाश की चोटी को वे आठ सौ मीटर ऊंचा 'हाउस ऑफ़ हैप्पी स्टोन' कहते हैं. उन्होंने अनुभव किया कि कैलाश के 53 किमी परिक्रमा पथ पर रहने से 'एजिंग' की गति बढ़ने लगती है. दाढ़ी, नाख़ून और बाल तेज़ी से बढ़ते हैं. एक अनुमान के मुताबिक कैलाश पर्वत की तलहटी के संपर्क में आते ही एक दिन में ही आयु एक माह बढ़ जाती है. इस हिसाब से वहां एक महीने रहने में ही जीवन के लगभग ढाई साल ख़त्म हो जाएंगे.
साल 2004 के सितंबर में इसी तथ्य का पता लगाने के लिए मॉस्को से रशियन एकेडमी ऑफ़ नेचुरल साइंसेज के यूरी जाकारोव ने अपने बेटे पॉल के साथ कैलाश पर्वत जाने की योजना बनाई. वे गैरकानूनी ढंग से तलहटी के करीब पहुंचे और कैम्प लगा लिया. उन्हें अभी एक दिन ही हुआ था कि एक रात ऐसा अनुभव हुआ कि अगली सुबह उन्होंने वापस आने का फैसला कर लिया.
रात लगभग तीन बजे बेटे पॉल ने झकझोर कर यूरी को जगाया और बाहर देखने के लिए कहा. यूरी ने बार देखा तो अवाक रह गया. कैलाश के शिखर पर रोशनियां फूट रही थीं. प्रकाश के रंगबिरंगे गोले एक एक कर आते जाते और बुलबुलों की तरह फूटते जाते. कुछ पल बाद उसी स्थान पर अनगिनत 'स्वस्तिक' बनते दिखाई दिए. यूरी और उसके बेटे की आंखों से अनवरत आंसू बहे जा रहे थे. वे एक अदृश्य शक्ति को अनुभव कर रहे थे. उनके भीतर एक अनिर्वचनीय आनंद फूट रहा था. यूरी समझ गए कि वे 'परमसत्ता' के घर के सामने खड़े हैं और इस काबिल नहीं कि वहां कदम रख सके.
आखिर ऐसी कौनसी ऊर्जा है जो कैलाश के पास जाते ही तेज़ी से उम्र घटाने लगती है. कदाचित ये महादेव का सुरक्षा कवच है जो बाहरी लोगों को उनके घर से दूर रखने का उपाय हो. वैज्ञानिकों, खोजकर्ताओं और पर्वतारोहियों ने इसका साक्षात अनुभव किया है.
कैलाश पर्वत के पास ही ऐसा क्यों होता है, इसका ठीक-ठीक जवाब किसी के पास नहीं है. वहां मिलने वाले आनंद का अनुभव बताना भी किसी के बस में नहीं है. कुछ तो ऐसे भी हैं कि उस अबोले, विलक्षण आनंद के लिए उम्र दांव पर लगाने के लिए भी तैयार हो जाते हैं. 'फास्ट एजिंग' की मिस्ट्री कभी नहीं सुलझ सकेगी.

सबसे सस्ती मोबाइल डाटा दर भारत में

सबसे सस्ती मोबाइल डाटा दर भारत में

दुनिया में सबसे सस्ती मोबाइल डाटा दर भारत में है। वर्ल्ड मोबाइल डाटा प्राइसिंग रिपोर्ट के मुताबिक, भारत में 1जीबी मोबाइल डाटा पैकेज काफी सस्ता है। इसके बाद इजराइल, किर्गिस्तान, इटली और यूक्रेन का नंबर आता है।

रिपोर्ट में कहा गया है कि भारत की आबादी सबसे युवा है। यहां के युवा टेक्नोलॉजी से समृद्ध हैं। भारत का स्मार्टफोन मार्केट काफी अच्छा है। इसमें नई तकनीक को समाहित करने की क्षमता है। बाजार में प्रतिस्पर्द्धा है। इन सबके बावजूद डाटा भी बेहद सस्ता है। भारत में 1 जीबी डाटा की औसत कीमत 0.09 डॉलर है। इजराइल में 1 जीबी डाटा की औसत कीमत 0.11 डॉलर, किर्गिस्तान में 0.21 डॉलर, इटली और यूक्रेन में क्रमश: 0.43 डॉलर और 0.46 डॉलर है।

21 નવે, 2020

ભારતમાં થયેલી શ્વેત ક્રાંતિ' ના જનક ડૉ. વર્ગીસ કુરિયન


ભારતમાં થયેલી શ્વેત ક્રાંતિ' ના જનક ડૉ. વર્ગીસ કુરિયન એન.ડી.ડો.બી.(નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ) ના ચેરમેન પદેથી નિવૃત્ત થયા બાદ -પણ કાર્યરત રહ્યા. દેશમાં રહેલા પશુધન અને દૂધનો સહકારી પદ્ધતિથી વ્યાપારી ધોર રીતે ઉપયોગ કરવો તે તેમણે દેશને શીખવાડ્યું છે. આજે એન.ડી.ડી.બી. ની પ્રોડક્ટ ‘અમુલ’ ના બ્રાન્ડ નેઈમ હેઠળ આખા દેશમાં વેચાય છે. ડૉ. કુરિયને   સહકારી-ચળવળથી ૧૯૭૦ માં ઉત્પાદિત થતાં ૨૦મિલીયન ટન દૂધનું ઉત્પાદન વધારીને હાલમાં 82 મિલીયન ટન સુધી પહોંચાડી દીધું છે. તેમનાં સતત ૨૦વર્ષનાં પ્રયત્નોને કારણે દરત વિશ્વમાં સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બન્યો છે. ગામે ગામ દૂધ સહકારી મંડલીની -રચના કરીને તેમણે ગામડાઓનું અર્થતંત્ર વિકસાવવામાં મોટો ફાળો આપ્યો છે ડૉ. કુરિયને દેશમાં દેશમાં થઇ રહેલા ખાનગીકરણની પ્રક્રિયામાં ભારતનાં દૂધ ઉત્પાદનનો 51 ટકા માર્કેટ શેર મલ્ટીનેશનલ કંપનીઓને આપી દેવાની વાતનો વિરોધ કર્યો હતો.

17 નવે, 2020

बालक और उसकी ईमानदारी


      *बालक और उसकी ईमानदारी* 

एक छोटे से गांव में नंदू नाम का एक बालक अपने निर्धन माता पिता के साथ रहता था। एक दिन दो भाई अपनी फसल शहर में बेचकर ट्रैक्टर 🏎️से अपने गांव🏘️ आ रहे थे। फसल बेचकर जो पैसा मिला वो उन्होंने एक थैली💰 में रख लिया था। अचानक एक गड्डा आ गया और ट्रैक्टर उछला और थैली नीचे गिर गई । जिसे दोनों भाई देख नहीं पाएं और सीधे चले गए। बालक नंदू खेलकूद पर रात के अंधेरे में अपने घर जा रहा था। 

अचानक उसका पैर किसी वस्तु से टकरा गया। देखा तो पता चला कि किसी की थैली💰 है। जब नंदू ने उसे खोलकर देखा तो थैली में नोट भरे हुए थे। वो हैरान हो गया। वह सोचने लगा की पता नहीं किसकी थैली है। उसने सोचा कि अगर यही छोड़ गया तो कोई और इसे उठा ले जाएगा। वो मन ही मन सोचने लगा ‘जिसकी यह थैली है उसे कितना अधिक दुख और कष्ट हो रहा होगा। 

हालाँकि लड़का उम्र से छोटा था और निर्धन माँ बाप का बेटा था। लेकिन उसमे सूझबूझ काफी अच्छी थी। वह थैली को उठाकर अपने घर ले आया। उसने थैली को झोपड़ी में छुपा कर रख दिया। फिर वापस आकर उसी रास्ते पर खड़ा हो गया उसने सोचा। कोई रोता हुआ आएगा तो पहचान बताने पर उसे थैली दे दूंगा। इधर जब थोड़ी देर बाद दोनों भाई घर पहुंचे तो ट्रैक्टर में थैली नहीं थी । दोनों भाई यह जान निराश होते हुए बहुत दुखी होने लगे। पूरे साल की कमाई थैली में भरी थी। 

किसी को मिला भी होगा तो कोई बताएगा भी नहीं। शायद अभी वह किसी के हाथ ना लगा हो यह सोच दोनों भाई टॉर्च 🔦लेकर उसी रास्ते पर वापस र चले जा रहे थे। छोटा बालक नंदू उन्हें रास्ते में मिला। उसने उन दोनों से कुछ भी नहीं पूछा। लेकिन उसे शंका हुई की शायद वह थैली इन्हीं की हो। उसने उनसे पुछा ‘आप लोग क्या ढूंढ रहे हैं? उन्होंने उसकी बात पर कोई ध्यान नहीं दिया। उसने दुवारा पूछा ‘आप दोनों क्या ढूढ़ रहा हो। उन्होंने कहा? अरे कुछ भी ढूंढ रहे हैं तू जा तुझे क्या मतलब। 

दोनों आगे बढ़ते जा रहे थे। नंदू उनके पीछे चलने लगा। वो समझ गया था कि नोटों वाली थैली संभवत इन्हीं की ही है। उसने तीसरी बार फिर पूछा, तो चिल्लाकर एक भाई ने कहा ‘अरे चुप हो जा और हमें अपना काम करने दे। दिमाग को और खराब ना कर। अब नंदू को पूरा विश्वास हो गया कि वे थैली अवश्य ही इन्हीं की ही है। उसने फिर पूछा ‘आपकी थैली 💰खो गई है क्या ? दोनों भाई एकदम रुक गए और बोले हां। नंदू बोला ‘पहले थैली की पहचान बताइए। 

जब उन्होंने पहचान बताई तो बालक उन्हें अपने घर ले गया। टोकरी में रखी थैली उन दोनों भाइयों को सौंप दी। दोनों भाइयों के प्रसन्नता का कोई ठिकाना नहीं था। नंदू की इमानदारी पर दोनों बड़े हैरान थे। उन्होंने इनाम के तौर पर कुछ रुपए देने चाहे, पर नंदू ने मना कर दिया बोला ‘यह तो मेरा कर्तव्य था। दूसरे के दिन वह दोनों भाई नंदू के स्कूल पहुंच गए। उन्होंने बालक के अध्यापक को यह पूरी घटना सुनाते हुए कहा, हम सब विद्यार्थियों के सामने उस बालक को धन्यवाद देने आए। 

अध्यापक के नेत्रों से आंसू 😭झरने लगे। उन्होंने बालक की पीठ थपथपाई और पूछा ‘बेटा, पैसे से भरे थैले के बारे में अपने माता पिता को क्यों नहीं बताया ? नंदू बोला, गुरूजी मेरे माता-पिता निर्धन हैं । कदाचित उनका मन बदल जाता तो हो सकता है रुपयों को देख कर उसे लौटने नहीं देते और यह दोंनो भाई बहुत निराश हो जाते। यह सोच मैंने घरवालों को थैली के बारे में कुछ भी नहीं बताया। सभी ने नंदू की बड़ी प्रशंसा की और कहा बेटा। धन्यवाद गरीब होकर भी तूने ईमानदारी को नहीं छोड़ा।


*शिक्षा*:-
इस कहानी का सार यही है कि सबसे बड़ा गुण इमानदारी का है। ईमानदार होना हमें सर्वश्रेष्ठ व्यक्ति की स्थिति में ले जाता है। जिस प्रकार इस छोटे से बालक ने अपने ईमान को नहीं खोया भले ही उसकी गरीबी के लिए कष्टदाई थी। लेकिन ईमानदारी व्यक्ति छोटा हो या बड़ा ईमानदारी का गुण ही जीवन के सबसे बड़े गहने हैं। ईमानदारी से ही हमारे व्यक्तित्व को बहुत ही प्रसिद्धि मिलती है। ईमानदार मनुष्य ईश्वर की सर्वोत्तम रचना है।

13 નવે, 2020

शिक्षकदिन (TeachersDay )

• शिक्षक निस्वार्थ सेवा के प्रतीक हैं। 
• भारत के पूर्व राष्ट्रपति डॉ. एस. राधाकृष्णन एक दार्शनिक, शिक्षाविद, लेखक और राजनेता थे। भारत उनके जन्मदिन, 5 सितंबर को 'शिक्षक दिवस' के रूप में मनाता है। 

• डॉ. एस. राधाकृष्णन 'सनातन धर्म' के प्रवक्ता थे। वे ऑक्सफोर्ड विश्वविद्यालय में प्राच्य धर्म के प्रोफेसर थे और ब्रिटिश अकादमी में फेलो थे। उन्हें वेटिकन द्वारा किसी राष्ट्रप्रमुख को दिया जानेवाला 'नाइट ऑफ़ द गोल्डन आर्मी ऑफ एंजल्स' पुरस्कार भी दिया गया था। 

• डॉ. एस. राधाकृष्णन टैगोर के दर्शन को "भारतीय आत्मा की वास्तविक अभिव्यक्ति" मानते थे। 

• डॉ. एस राधाकृष्णन ने अपने जीवन की शुरुआत एक शिक्षक के रूप में की और अपनी रचनात्मक बुद्धि और विचारों की प्रतिभा के माध्यम से हमारे राष्ट्र के लिए महान योगदान दिया।
• डॉ. एस राधाकृष्णन के कुछ छात्रों और दोस्तों ने उनसे अनुरोध किया कि वे उन्हें अपना जन्म दिन मनाने दें। इसके बजाय, उन्होंने इसे शिक्षक दिवस के रूप में मनाने के लिए कहा। 

• विकट परिस्थितियों में भी, हमारे शिक्षकों ने व्यक्तिगत, सामाजिक और राष्ट्रीय विकास के लिए अमूल्य सेवा प्रदान की है। इसलिए हम अपने शिक्षकों का उचित सम्मान करते हैं, जो भारत की अपनी परंपरा रही है। 

• भारत के बच्चों और युवाओं के चरित्र और कौशल के निर्माण के संबंध में शिक्षकों पर आज पहले से कहीं अधिक बड़ी जिम्मेदारी है। 

• एक अच्छा शिक्षक अपने व्यक्तिगत उदाहरण के माध्यम से सर्वोत्तम शिक्षा देता है। कहा जाता है कि सबसे शक्तिशाली सबक कभी भी जोर से नहीं बोले जाते हैं। 

• देश को आगे ले जाने हेतु युवा दिमागों का पोषण करने के लिए नैतिक मूल्य,विचारों की हमारी विरासत के बारे में जागरूकता और संस्कृति की सार्थकता, हमारी बहुलतावाद की भावना, वैज्ञानिक, देशभक्ति और मिशन की भावना का स्वभाव का संगोपन हमारे शिक्षकों के लिए आवश्यक गुण हैं। 

• बच्चों को सभ्य आचरण के आदर्श सिखाए जाने चाहिए ताकि उनमें अच्छे गुणों का विकास हो। केवल एक शिक्षक ही ऐसा कर सकता है। 

• कुछ नैतिक मूल्य हैं जिन्हें बच्चों में प्रारंभिक वर्षों के दौरान विकसित करना पड़ता है ताकि वे ऐसे विकल्प चुन सकें जो उनके लिए लाभकारी हो। केवल एक शिक्षक ही इसे कर सकता है।

• नैतिकता केवल सिखाई नहीं जा सकती, वे हमारे बुजुर्गों के व्यवहार को देखकर प्राप्त की जाती है। शिक्षक अपने स्वयं के उदाहरणों से आगे की राह दिखा सकते हैं। 

• जब एक शिक्षक कक्षा में प्रवेश करता है, तो छात्रों को सूर्य की किरणों को प्राप्त करने के बाद एक फूल के खिलने जैसा उत्साह महसूस करना चाहिए। 
• प्रेरणा, विकास और मार्गदर्शन के लिए शिक्षक और छात्रों के बीच घनिष्ठ संबंध होने चाहिए। 

• अनुशासन हमेशा लागू नहीं किया जा सकता है, लेकिन भीतर से विकसित करना होता है। शिक्षक और उनके छात्रों के बीच अधिक व्यक्तिगत संपर्क सकारात्मक सीखने के माहौल को बढ़ावा देता है। 

• एक शिक्षक अपने विद्यार्थियों के लिए बड़े आदर्शों और मानवतावाद के मूल्य का पता लगा सकता है, ताकि वे अच्छे छात्र और अच्छे नागरिक बन सकें। 

• शिक्षक न केवल निस्वार्थ सेवा के प्रतीक हैं बल्कि राष्ट्रीय विकास के इंजन हैं। 

• भारत आज सामाजिक न्याय के साथ आर्थिक प्रगति की ओर अग्रसर है। इस प्रयास में, शिक्षक की महत्वपूर्ण भूमिका होती है। 

• राष्ट्र हमारे शिक्षकों की समर्पित सेवाओं को स्वीकार करता है, जो देश में सक्रिय रूप से हमारे बच्चों की बौद्धिक और नैतिक नींव बनाने और मजबूत करने में लगे हुए हैं। 

• पूरा देश शिक्षकों को सलाम करता है और छात्रों के लिए शिक्षकों द्वारा किए गए महान त्याग को पहचानता है। 

• यह उन लोगों को याद करने का दिन है जिन्होंने बच्चों को शिक्षित करने और उनका मार्गदर्शन करने के लिए अपना जीवन समर्पित किया है। 
• हमारे शिक्षक प्रेरणा के एक महान स्रोत हैं। 

• यह ठीक ही कहा गया है कि एक शिक्षक हमारे भविष्य को आकार देने में महत्वपूर्ण भूमिका निभाता है। वे अपने बच्चों की तरह अपने छात्रों के साथ व्यवहार करते हैं और उन्हें अपने अनुभवों से सीखते हैं। 

• शिक्षक छात्रों को अपने पैरों पर खड़े होने और किसी भी चुनौती का सामना करने के लिए मजबूत बनाते हैं। वे हमारे समाज के मशाल वाहक हैं। 

• बिना शिक्षकों के समाज की कल्पना करना असंभव है। एच. जी. वेल्स के शब्दों में, "शिक्षक इतिहास का वास्तविक निर्माता है।"

• राष्ट्र ज्ञान प्रदान करने और रचनात्मक विचार को प्रोत्साहित करने के लिए महत्वपूर्ण जिम्मेदारियों के लिए शिक्षकों की सराहना करता है।

• शिक्षक मजबूत नैतिक चरित्र बनाने और भावनात्मक समर्थन प्रदान करने में भी मदद करते हैं। 
• शिक्षक छात्रों में समय की पाबंदी, सच तो यह है, कड़ी मेहनत, ईमानदारी, सादगी, स्वच्छता, देशभक्ति, प्रेम और ईमानदारी के गुण निर्माण करते हैं। 
• अलेक्जेंडर द ग्रेट ने एक बार कहा था, "मैं जीवन के लिए अपने पिता का ऋणी हूं, लेकिन अच्छी तरह से जीने के लिए अपने शिक्षक का ऋणी हूं।"

• अल्बर्ट आइंस्टीन ने एक बार कहा था , "शिक्षा तथ्यों का अध्ययन नहीं है, बल्कि सोचने के लिए दिमाग का प्रशिक्षित करना है।"

• एक छात्र को यह कल्पना करने, सोचने और विश्लेषण करने में सक्षम होना चाहिए कि क्या अच्छा है और क्या बुरा है। एक छात्र को अपने स्वयं के मन की प्रकृति को समझने में सक्षम होना चाहिए और यह कैसे कार्य करता है। केवल एक शिक्षक ही ऐसा कर सकता है।

• शिक्षक निश्चित रूप से हमारे छात्रों के सोचने के मानकों को बढ़ा सकते हैं।

• छात्रों को हमारे दिमाग के तंत्र का एक स्पष्ट आकलन होना चाहिए। वे स्पष्ट, सकारात्मक और रचनात्मक सोचने के लिए अपने दिमाग को शिक्षकों के बिना प्रशिक्षित नहीं कर सकते।

• एक अच्छा और प्रशिक्षित दिमाग हमारे दोस्त के रूप में काम करता है, बल्कि एक बुरा और एक अनुशासनहीन दिमाग हमारे दुश्मन के रूप में काम करता है। केवल एक शिक्षक ही विद्यार्थियों के दिमाग को आकार दे सकता है।

• एक छात्र को नदी की तरह बहना चाहिए और एक शिक्षक वह होता है जो उसे उस तरह प्रवाहित करने में मदद करता है। 

• गुरु रवींद्रनाथ टैगोर एक महान दार्शनिक, कलाकार, नाटककार, संगीतकार और उपन्यासकार थे। फिर भी, उन्होंने एक शिक्षक बनना पसंद किया। वह शिक्षक की महानता है।

• मन की सबसे महत्वपूर्ण गतिविधि है भावनाओं को नियंत्रित करना और इस करतब को हासिल करने के लिए शिक्षक रास्ते खोलते हैं।

• शिक्षकों को यह विश्वास करने की आवश्यकता है कि सिखाना यानी दो बार सीखना - पहला खुद समझना और दूसरा यह जानना, कि इसे छात्रों को कैसे हस्तांतरित करना है।

• जब तक छात्र अच्छे से नहीं समझते तब तक पढ़ाना एक दिशा में यातायात है। अच्छा शिक्षण छात्रों को स्वयं सीखने सीखने के लिए प्रेरित करता है और मार्गदर्शन करता है।

• अधिकांश समय, हमारे शिक्षक अपने स्वयं के उदाहरणों से सीखाने की कोशिश करते हैं। वे खुद को रोल मोडल के रूप में संचालित करते हैं।

• शिक्षा का उद्देश्य सूचना का अधिग्रहण या तकनीकी कौशल का अधिग्रहण नहीं है, हालांकि यह आधुनिक समाज में आवश्यक है, बल्कि मन के उस मोड़ का विकास है, विवेक की वह प्रवृत्ति है, लोकतंत्र की भावना है जो हमें जिम्मेदार नागरिक बनाएगी।

• आज हमें अपने बच्चों में त्याग, सहिष्णुता, बहुलता, समझ और करुणा के मूल्यों को स्थापित करने के लिए प्रेरित शिक्षकों की पहले से कहीं अधिक आवश्यकता है।

• एक प्रेरित शिक्षक वह है जो जो मूल्य-उन्मुख, ध्येय-संचालित, आत्म-प्रेरित और परिणाम-उन्मुख व्यक्ति है। 

• हमारे राष्ट्र के भविष्य का निर्माण करने वाले जागरूक और बौद्धिक नागरिकों के उत्पादन की जिम्मेदारी हमारे शिक्षकों के पास है। 

• हमारे सपनों का भारत बनाने के लिए हमारे सामने सबसे महत्वपूर्ण कार्य शिक्षा की गुणवत्ता में सुधार करना, आधुनिक तकनीक को अपनाना और असमानताओं की चिंता को दूर करना है।
• पं. जवाहरलाल नेहरू ने डॉ. एस. राधाकृष्णन के बारे में कहा था, “उन्होंने कई प्रकारों से अपने देश की सेवा की है। लेकिन सब से ऊपर, वह एक महान शिक्षक है जिनसे हम सभीने बहुत कुछ सीखा है और सीखना जारी रखेंगे।" 
• शिक्षक या गुरु हमारे जीवन में सबसे महत्वपूर्ण भूमिका निभाते हैं। 
• अध्यापन मानव जाति के लिए सबसे बड़ी सेवाओं में से एक है और एक महान पेशे के रूप में जाना जाता है, क्योंकि अपने ज्ञान और कौशल के माध्यम से दूसरों को ज्ञान देना किसी अन्य की अपेक्षा समाज के लिए सर्वोच्च योगदान है। 
• हम अपने जीवन काल में विभिन्न शिक्षकों / गुरुओं से मिलते है। शिक्षक हमें ढालते हैं और हमें जीवन में करियर बनाने और बेहतर जीवन जीने के लिए पर्याप्त कुशल बनाते हैं।
• शिक्षक और छात्रों के बीच संबंधों को मनाने और आनंद लेने के लिए शिक्षक दिवस एक महान अवसर है। इसे छात्रों को अपने शिक्षकों के लिए धन्यवाद दिवस के रूप में देखना चाहिए।
• एक राष्ट्र के निर्माण में शिक्षकों की भूमिका सबसे महत्वपूर्ण और लक्षणीय है; इसलिए यह आवश्यक है कि हम अपना सर्वोच्च सम्मान और आभार उनके प्रति व्यक्त करें। 
• शिक्षक और शिक्षक की स्थिति नई शिक्षा नीति में बदलाव के केंद्र में होनी चाहिए। एनईपी सभी स्तरों पर शिक्षकों को फिर से बहाल करने में मददगार होनी चाहिए क्योंकि वे सही मायने में नागरिकों की अगली पीढ़ी को आकार देते हैं। 
• एनईपी को शिक्षकों को सशक्त बनाने के लिए सब कुछ करना चाहिए, और उन्हें अपना काम यथासंभव प्रभावी ढंग से करने में मदद करनी चाहिए। 
• नई शिक्षा नीति को सभी स्तरों पर शिक्षा व्यवसाय में बेहतरीन और मेधावी शिक्षकों के प्रवेश में मददगार होना चाहिए। 
• शिक्षक दिवस उन शिक्षकों को समर्पित है जो छात्रों के जीवन में महत्वपूर्ण भूमिका निभाते हैं। वे युवा मन को प्रेरित करते हैं, ज्ञान की प्यास बुझाते हैं और अपनी छिपी क्षमता और प्रतिभा को बाहर लाते हैं। 
• शिक्षक दिवस पर हम राष्ट्र भर के शिक्षकों द्वारा किए जा रहे कार्यों का उत्सव मनाते हैं, साथ ही साथ एक महान शिक्षाविद् और हमारे पूर्व राष्ट्रपति डॉ. एस. राधाकृष्णन के जीवन को भी याद करते हैं। 
• आज, एक वैश्वीकृत दुनिया में, यह सब अधिक आवश्यक है कि हमारे बच्चे हमारे बुनियादी मूल्यों को समझें। इसलिए यह महत्वपूर्ण है कि शिक्षक इन मूल्यों के महत्व पर जोर दें, जो हमारे देश की प्राचीन सभ्यता की विरासत का हिस्सा हैं। 
• हमारे समाज में शिक्षकों को हमेशा एक विशेष स्थान और सम्मान दिया गया है, क्योंकि वे बच्चों को समाज में सक्रिय और जिम्मेदार भागीदार बनाने के लिए तैयार करते हैं।
• शिक्षा का व्यवसाय महान है क्योंकि इसमें युवाओं को ज्ञान का अनमोल उपहार प्रदान करना शामिल है। 
• एक ऐसे युग में जहाँ टेलीविज़न पर किताबों और इलेक्ट्रॉनिक ट्रांसमिशन के वाहनों के असंख्य विवरण उपलब्ध हैं, शिक्षक की भूमिका क्या है? उत्तर है: उनकी भूमिका केवल विस्तारित हुई है। 
• शिक्षकों को विशाल जानकारी को परिभाषित करना होता है, जो अक्सर बच्चों के बीच अंतर करने में मार्गदर्शन करती है कि क्या प्रासंगिक है और क्या नहीं। 
• शिक्षक महत्वपूर्ण हैं ताकि बच्चे सूचना के बहाव में डूबे नहीं, बल्कि उनका विश्लेषण करके उनके आसपास की घटनाओं और घटनाओं की समझ विकसित करें।
• शिक्षकों को अपने छात्रों के दृष्टिकोण और सिद्धांतों को विकसित करना होगा जो सभ्य मानव व्यवहार का गठन करते हैं। आज की सर्वश्रेष्ठ तकनीक भी ऐसा नहीं कर सकती है। 
• हमारे प्राचीन ग्रंथों में शिक्षकों को आचार्य कहा गया है, क्योंकि वे अगली पीढ़ी को आचरण के आदर्श सिखाते हैं। 
• शिक्षकों के लिए विचार और ज्ञान जो उनके द्वारा अपने छात्रों को प्रेषित किया जाता है, वह आचरण के जितना ही महत्वपूर्ण होना चाहिए। 
• जब हमारा राष्ट्र आर्थिक परिवर्तन के दौर से गुजर रहा है, तो आमतौर पर सहिष्णुता, सामंजस्य और विभिन्न मूल्यों के लिए सम्मान जैसे मूल्यों में आधार पाया जाता है। शिक्षकों को छात्रों में इन मूल्यों का रोपण करना चाहिए। 
• डॉ. राधाकृष्णन कहते है, "शिक्षा का उद्देश्य सूचना पाना नहीं है, हालांकि यह महत्वपूर्ण, है या तकनीकी कौशल पाना नहीं है, हालांकि आधुनिक समाज में यह आवश्यक है। बल्कि विवेक का दृष्टिकोण, लोकतंत्र की भावना का विकास है जो हमें जिम्मेदार नागरिक बनाएगी।" 
• स्कूल किसी शैक्षिक प्रणाली की बुनियादी इकाइयाँ हैं, जहाँ बच्चे अपने जीवन के प्रारंभिक वर्षों को व्यतीत करते हैं। यहां सीखने की प्रक्रिया शुरू होती है यही कारण है कि शिक्षक महत्वपूर्ण हैं। 
• आज, ऑनलाइन शिक्षा के युग में, शिक्षकों के सामने चुनौती यह सुनिश्चित करना है कि बच्चे स्कूल की गतिविधियों में सक्रिय रूप से भाग लें। 
• अच्छा शिक्षण एक दीर्घकालिक निवेश है। यह कहा जाता है, कि शिक्षण पेशे में फल अक्सर लंबे समय तक अदृश्य रहता है। 
• गुरुदेव टैगोर के अनुसार, शिक्षकों को छोटे बच्चों को अपने दम पर बढ़ने में मदद करनी चाहिए, जैसे एक माली युवा पौधों को बढ़ने में मदद करता है।
• शिक्षकों को छात्रों को जीवन के कई पड़ावों के बारे में और वास्तविकता के बारे में कि अवसरों के साथ-साथ, निश्चित रूप से बाधाएं और कठिनाइयाँ होंगी, अवगत कराना चाहिए।
• यदि हमारे युवाओं का, एक नए देश, एक नए भारत, एक नए समाज के निर्माण के लिए उपयोग करना है, तो शुरुआत खुद शिक्षकों से होनी चाहिए।
• डॉ. एस राधाकृष्णन का सपना था कि "शिक्षक देश में सबसे अच्छे दिमाग होने चाहिए"। 
• शिक्षक दिवस हमारे सभी लोगों के लिए, हमारे छात्रों के लिए और यहां तक कि सभी अभिभावकों के लिए भी बहुत महत्वपूर्ण है, क्योंकि शिक्षक राष्ट्र के लिए प्रबुद्ध नागरिक बनाने की नींव रखते हैं। 
• मेरे शिक्षक के शिक्षण और मेरे द्वारा देखे जाने वाले कार्यक्रम ने मेरे भविष्य के करियर का फैसला किया। मेरे शिक्षक द्वारा दृश्य को समक्ष उदाहरण दिखाना मेरे जीवन में एक महत्वपूर्ण मोड़ लानेवाली घटनासाबित हुई - डॉ एपीजे अब्दुल कलाम 
• स्कूल के पास सिखाने और सिखाने से प्यार करनेवाले तथानैतिक गुणों की क्षमता निर्माण करनेवाले शिक्षकों का आवश्यक है - डॉ एपीजे अब्दुल कलाम 
• शिक्षकों को रोल मॉडल बनना चाहिए। छात्र को बेहतरीन गुणों के साथ स्वयं का निर्माण करने में और अपने भविष्य के जीवन के लिए एक दृष्टि के साथ प्रज्वलित समर्थ होना चाहिए - 
• डॉ. राधाकृष्णन कहते हैं, शिक्षा का उद्देश्य केवल बालक को उसकी इच्छानुसार पढ़ाना ही नहीं होना चाहिए बल्कि हम उसे जो सिखाते हैं उसे चाहने के लिए प्रेरित करना भी होना चाहिए।
• मेरा जन्मदिन मनानेके बजाय, यह मेरे लिए गर्व की बात होगी अगर 5 सितंबर शिक्षक दिवस के रूप में मनाया जाए - डॉ एस राधाकृष्णन
• हिंदू धर्म केवल एक आस्था यह तर्क और अंतर्ज्ञान का मिलन है जिसे परिभाषित नहीं किया जा सकता है लेकिन केवल अनुभव किया जा सकता है। - डॉ एस राधाकृष्णन
• बुराई और त्रुटि अंतिम नहीं है। कोई नर्क नहीं होता क्योंकि किइसका मतलब है कि एक ऐसी जगह जहां भगवान नहीं होता और ऐसे पाप जो उसके प्यार से अधिक हैं। - डॉ एस राधाकृष्णन 
• सबसे बुरे पापी का भविष्य होता है जैसा कि सबसे बड़े संत का भी अतीत होता है। कोई भी इतना अच्छा या बुरा नहीं होता जितना वह कल्पना करता है। - डॉ एस राधाकृष्णन 
• जब हमें लगता है कि हम जानते हैं हम सीखना बंद करते हैं। - 
• सच्चे शिक्षक वे हैं जो हमें खुद के लिए विचार करने में मदद करके हैं - डॉ एस राधाकृष्णन
• “मनुष्य एक विडंबनापूर्ण जीव है - यह दुनिया की निरंतर महिमा और कलंक है - डॉ एस राधाकृष्णन
• अपने पड़ोसी से अपनी तरह प्रेम करो क्योंकि तुम अपने पड़ोसी हो। जो आपको लगता है कि आपका पड़ोसी आपके अलावा कोई और है यह भ्रम है। - डॉ एस राधाकृष्णन 
• किसी भी महान राजनीतिक संरचना या सामाजिक संगठन से नहीं बल्कि भारत के तीव्र अध्यात्म के कारण इसका विकास हुआ है। इसी के कारण काल की क्षति और इतिहास की दुर्घटनाओं का सामना करने में वह सक्षम हुआ है - डॉ एस राधाकृष्णन 
• एक भारतीय युवा के मामले में, स्वभाव में संस्कृत नहो तो वह प्रत्यक्ष या परोक्ष रूप में लगभग भारतीय नहीं रहता - डॉ एस राधाकृष्णन 
• एक भारतीय शिक्षित व्यक्ति के आत्म सम्मान की भावना बनाए रखने के लिए यह निहायत महत्वपूर्ण है, कि संस्कृत और इसके साहित्य से वह परिचित हो - डॉ एस राधाकृष्णन 
• संस्कृत में संरक्षित अपनी राष्ट्रीय विरासत को जाने बिना हाई स्कूलों और विश्वविद्यालयों से बाहर निकलनेवाले युवा पुरुषों और महिलाओं में बाहरी दुनिया का आत्मविश्वास और आत्म-सम्मान की भावना से संपर्क करने हेतु आवश्यक साधन की कमी होती है - डॉ एस राधाकृष्णन
• भारतीय विरासत में यह शक्ति है, कि उसे धारण करनेवाले में आध्यात्मिक और बौद्धिक आश्वासन तथा आत्मविश्वास का अहसास होता है - डॉ राधाकृष्णन 
• संस्कृत ने हमारे लोगों को मस्तिष्क को इस हद तक ढाला है, कि उन्हें स्वयं अहसास नहीं होता - डॉ एस राधाकृष्णन 
• संस्कृत साहित्य एक अर्थ में राष्ट्रीय है, लेकिन इसका उद्देश्य सार्वभौमिक रहा है। यही कारण है कि जो लोग किसी किसी विशेष संस्कृति के अनुयायी नहीं थे उनका ध्यान भी उस ओर गया - डॉ एस राधाकृष्णन 
• महान शिक्षकों के लिए इतना पर्याप्त नहीं है, कि सत्य का उद्घोष करें। यह सत्य है, यह आम व्यक्ति द्वारा देखा जाना चाहिए और उनके सामूहिक व्यवहार में इसे लागू करना चाहिए। - डॉ एस राधाकृष्णन 
• मैं कह सकता हूं, कि मैंने, एक साधारण व्यक्ति ने शिक्षक के रूप जीवन शुरू किया और लगभग सारा जीवन शिक्षक के रूप में काम किया - डॉ एस राधाकृष्णन के रूप में काम 
• सभी महान शिक्षक अपने पूर्व आचार्यों की शिक्षाओं को दुहराते हैं। वे मौलिक होने का दावा नहीं करते लेकिन लेकिन प्राचीन सत्य को बताने का पुनरुच्चारण करते हैं - डॉ एस राधाकृष्णन
• वेदों के समय से लेकर आज तक, भारत के शिक्षक, उनके जो भी सिद्धान्त हो या जिन संप्रदायों के वे हैं, इस एक मूल तथ्य पर वापस जाते हैं। यदि विज्ञान तथ्यों का अध्ययन है, यहाँ सर्वोच्च तथ्य, अर्थात्, दिव्यता का वास्तव है। - डॉ एस राधाकृष्णन
• जब हमारे शिक्षकों ने घोषणा की कि सबसे बड़ा विज्ञान अध्यात्म विद्या और उपनिषद हमें आत्मरति, आत्म कर्ता बताते हैं, वे हमें निर्देश देते हैं, कि यदि हम आत्मा को देखना चाहते हैं, तो हमें अपने भीतर अनन्त को देखना होगा - डॉ. एस. राधाकृष्णन
• हमारे युवाओं के दिमाग और दिलों को आकार देने में शिक्षकों का बहुत योगदान है। यह बहुत स्पष्ट है कि इसकी पुनरावृत्ति की जरूरत नहीं है है, लेकिन ज्यादा पुनरावृत्ति के बावजूद वर्तमान संदर्भ में शिक्षक के स्थान पर वास्तविक समझ आती नहीं दिखती - डॉ एस राधाकृष्णन
• शिक्षकों को उनके कार्यों , या आचरण से, छात्रों के लिए एक उदाहरण होना चाहिए। अच्छा आचरण केवल एक बुद्धिमान आत्म-संयम से उत्पन्न होता है। उत्तम मन की बेहतरीन अभिव्यंजना आत्मसंयम के अलावा और कहीं नहीं होती - डॉ एस राधाकृष्णन 
• एक शिक्षक का कार्य महत्वपूर्ण होता है। उसे इस देश और दुनिया के भविष्य में, मनुष्य के भविष्य में, मानवता के भविष्य में विश्वास करने के लिए प्रतिबद्ध व्यक्ति होना चाहिए। - डॉ एस राधाकृष्णन 
• एक शिक्षक को मानवता की शक्ति में इस निहित विश्वास के साथ काम करना होगा, उस पुनरावर्ती शक्ति में जो उसके पास है और जिसके द्वारा वह स्वयं को शुद्ध और शुद्ध कर सकता है। जब तक वह विश्वास न हो, वह आगे बढ़ नहीं

12 નવે, 2020

બેસતું વર્ષ

બેસતું વર્ષ એટલે કારતક સુદ એકમ, જે દિવાળી પછીનો દિવસ છે અને આ દિવસથી ગુજરાતી નવુ વર્ષ શરૂ થતું હોવાથી તેને બેસતા વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં જે રીતે મહિનાનાં પ્રથમ દિવસને પડવો અને બેસતો મહીનો કહેવાય છે તે જ રીતે વર્ષનાં પ્રથમ દિવસને બેસતું વર્ષ કહેવાય છે.

આ દિવસ થી વિક્રમ સંવત અને જૈન વિર સંવતનું વર્ષ ચાલુ થાય છે.
એક માન્યતા પ્રમાણે રાજા વિક્રમાદિત્યએ શક રાજાઓને હરાવીને અવન્તિ દેશને મુક્ત કર્યો હતો એના માનમાં ઈસ્વીસન પૂર્વે છપ્પનમાં આ સંવતની શરુઆત કરવામાં આવી હતી. ભારતીય પ્રદેશો પૈકી ગુજરાતમાં સોલંકી રાજાઓના સમયથી વિક્રમ સંવત પ્રચલીત રહ્યું છે.


આ પંચાંગ મુજબ વર્ષના બાર મહિનાઓ હોય છે. જેના દિવસોની ગણતરી ચંદ્રની કળાને આધારે કરવામાં આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ દરેક મહિનાની મધ્યમાં એટલે કે પંદરમા દિવસે પૂનમ આવે છે, જ્યારે મહિનાને અંતે એટલે કે ત્રીસમા દિવસે અમાસ આવે છે. દરેક મહિનામાં બે પખવાડિયાં હોય છે, સુદ અને વદ (શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ).

*આ વિક્રમ સંવંત મુજબ વર્ષના મહિનાઓ નીચે મુજબ છે.

પહેલો: કારતક મહિનો
બીજો: માગશર મહિનો
ત્રીજો: પોષ મહિનો
ચોથો: મહા મહિનો
પાંચમો: ફાગણ મહિનો
છઠ્ઠો: ચૈત્ર મહિનો
સાતમો: વૈશાખ મહિનો
આઠમો: જેઠ મહિનો
નવમો: અષાઢ મહિનો
દસમો: શ્રાવણ મહિનો
અગિયારમો: ભાદરવો મહિનો
બારમો: આસો મહિનો
લગભગ દર ત્રણ વર્ષે: પુરૂષોત્તમ માસ/અધિક માસ (જેનો પૂર્વનિર્ધારિત ક્રમ નથી)
ગુજરાતમાં દિવાળી પછીનો દિવસ વિક્રમ સંવત પ્રમાણે નવા વર્ષનો પહેલો દિવસ (કારતક મહિનો) ગણાય છે.