7 ઑક્ટો, 2021

तू कौन और मैं कौन?

तू कौन और मैं कौन?
    

    ब्रह्माजी के ऋभु नामक पुत्र थे. वे बचपन से ही परमार्थ तत्त्व का ज्ञाता थे. महर्षि पुलस्त्य का पुत्र निदाघ उनका शिष्य था. प्राचीन काल में महर्षि ऋभु निदाघ को उपदेश देने के लिए एक नगर में गये. ऋषि ने वहां देखा कि उस देश का राजा भारी सेना के साथ शहर में प्रवेश कर रहा है. ऋभु ने निदाघ से पूछा कि इनमें राजा कौन है? निदाघ ने कहा कि इनमें जो ऊपर बैठा है, वह राजा है और नीचे वाला हाथी.

    तब ऋभु ऋषि ने कहा कि हे विप्र! आप नीचे-ऊपर शब्दों के अर्थ बतलाइये. इनकी क्रियाओं को तो सभी जानते हैं. तब सहसा ही निदाघ ऋभु ऋषि के ऊपर चढ़कर कहने लगा- अब मैं राजा के समान आपके ऊपर हूं और आप हाथी के समान मेरे नीचे हैं. तब महर्षि ऋभु ने कहा कि हे ब्राह्मन. यदि आप राजा और मैं हाथी के समान हूं, तो कृपया यह बतलाइये कि आप कौन हैं और मैं कौन हूं?

    ऋभु के ऐसा कहने पर निदाघ ने ऋभु के चरण पकड़ लिये और कहने लगा कि आप ही मेरे गुरू हैं. आपके समान अद्वैत मन वाला अन्य कोई नहीं है. तब प्रसन्न होकर ऋभु ने कहा- है प्रिय! सब वस्तुओं में अद्वैतभाव रखना ही परमार्थ का सार है.

प्रभु का संरक्षण

प्रभु का संरक्षण
 
एक यहूदी फकीर रेत पर चला जा रहा था. जब वह काफी आगे तक चला आया तो सहसा उसकी नज़र पीछे की ओर चली गयी. उसने पीछे मुड़कर देखा तो यह देखकर हैरान रह गया कि रेत पर तो वह अकेला चल रहा था किंतु पीछे-पीछे चार पैरों के निशान थे. आश्चर्य से यहूदी फकीर इधर-उधर देखने लगा और सोचने लगा. किसी के दर्शन नहीं हुए तो उसने स्वयं से प्रश्न किया, जब मेरे कठिनाई भरे दिन थे, मैं अत्यंत मुसीबत में था, मुझसे कोई बात तक करना पसंद नहीं करता था. तब भी मैं अक्सर इस रेत पर चलता था और तब मुझे कभी भी अपने पीछे चार पैर नज़र नहीं आये. रेत पर केवल मेरे पदचिह्नों की ही छाप होती थी. तो इसका क्या यह अर्थ हुआ कि मुसीबत में ईश्वर भी साथ छोड़ देता है. आज मैं सुखी और प्रसन्न हूं तो वह मेरे साथ-साथ चला आ रहा है. यह विचार आते ही यहूदी फकीर को आकाशवाणी सुनाई दी, ‘नहीं, बेटा नहीं. तुम गलत सोच रहे हो?’ आकाशवाणी की आवाज़ पर यहूदी फकीर बोला, ‘तो फिर सच क्या है? आप ही बताइए.’ फकीर के कानों से आवाज़ टकरायी, ‘जब तू सुख में होता है, मैं तेरे साथ चलता हूं. ऐसे में दो पांव के निशान तुम्हारे और दो मेरे. मुसीबत में जब तुझे सब छोड़ गये थे, मैंने नहीं छोड़ा. उस समय मैं तुम्हें अपनी गोद में लेकर चलता रहा. तुम्हें मां जैसा प्यार और वात्सल्य देता रहा, तुम्हें सुख की छांव देता रहा. उस दुख के समय तुम्हारे पांव के निशान तो रेत पर पड़े ही नहीं. मैं तुझसे कभी विमुख नहीं हुआ, मुसीबत में भी नहीं.’ यह सुनकर उसके कानों से फिर आवाज़ टकरायी, ‘हां लेकिन इतना अवश्य याद रखना कि मुसीबत और पीड़ा में कभी हिम्मत न हारना, यह न कहना कि मेरे साथ कोई नहीं है. मैं हर पल तुम्हारे साथ हूं. दुख और पीड़ा जीवन का हिस्सा हैं, यदि तुम उन्हें धैर्य और शांतिपूर्वक सामान्य तरीके से हल करोगे तो जीवन में सफलता पाओगे और यदि विचिलत होकर गलत मार्ग पर बढ़ोगे तो मेरी गोद से गिर पड़ोगे, फिर तुम्हें मैं नहीं बचा पाऊंगा. मैं तब तक तुम्हारे साथ हूं जब तक तुम नेकी, ईमानदारी और मेहनत से अपना काम करते हो.’ इसके बाद आकाशवाणी की गूंज समाप्त हो गयी.

ज्ञान-धारा (बोधकथा)

ज्ञान-धारा
बोधकथा

 

 

एक बार भगवान बुद्ध से उनके शिष्य आनंद ने पूछा- ‘भगवन्! जब आप प्रवचन देते हैं तो सुनने वाले नीचे बैठते हैं और आप ऊंचे आसन पर बैठते हैं, ऐसा क्यों?’ भगवान बुद्ध बोले- ‘ये बताओ कि पानी झरने के ऊपर खड़े होकर पिया जाता है या नीचे जाकर?’ आनंद ने उत्तर दिया- ‘झरने का पानी ऊंचाई से गिरता है. अतः उसके नीचे जाकर ही पानी पिया जा सकता है.’ भगवान बुद्ध ने कहा- ‘तो फिर यदि प्यासे को संतुष्ट करना है तो झरने को ऊंचाई से ही बहना होगा न?’ आनंद ने ‘हां में उत्तर दिया.’ यह सुनकर भगवान बुद्ध बोले- ‘आनंद! ठीक इसी तरह यदि तुम्हें किसी से कुछ पाना है तो स्वयं को नीचे लाकर ही प्राप्त कर सकते हो और तुम्हें देने के लिए दाता को भी ऊपर खड़ा होना होगा. यदि तुम समर्पण के लिए तैयार हो तो तुम एक ऐसे सागर में बदल जाओगे, जो ज्ञान की सभी धाराओं को अपने में समेट लेता है.’

पिकासो

पिकासो(Picasso) स्पेन में जन्में एक बहुत मशहूर चित्रकार थे। उनकी पेंटिंग दुनिया भर में करोड़ों और अरबों रुपयों में बिका करती थीं। केवल स्पेन के ही नहीं बल्कि दुनियां भर के लोग उनकी पेंटिंग के दीवाने थे।

एक बार पिकासो किसी काम से कहीं जा रहे थे लेकिन रास्ते में ही शाम हो जाने की वजह से पिकासो ने एक गाँव में ही रुकने का फैसला लिया। उस जगह पिकासो पहली बार आये थे। वहां कोई नहीं जानता था कि ये व्यक्ति मशहूर चित्रकार पिकासो हैं।रास्ते से गुजरते समय एक महिला की नजर पिकासो पर पड़ी और संयोग से उस महिला ने उन्हें पहचान लिया। वो दौड़ी हुई उनके पास आयी और बोली – सर मैं आपकी बहुत बड़ी फैन हूँ। आपकी पेंटिंग्स मुझे बहुत ज्यादा पसंद हैं। क्या आप मेरे लिए भी एक पेंटिंग बनायेंगे ?

पिकासो हँसते हुए बोले – मैं यहाँ खाली हाथ हूँ मेरे पास कुछ नहीं है मैं फिर कभी आपके लिए पेंटिंग बना दूंगा। लेकिन उस महिला ने भी जिद पकड़ दी कि मुझे अभी एक पेंटिंग बना के दो, बाद में पता नहीं आपसे मिल पाऊँगी या नहीं।

पिकासो ने जेब से एक छोटा सा कागज निकाला और अपने पेन से उसपे कुछ बनाने लगे। करीब 10 सेकेण्ड के अंदर पिकासो ने पेंटिंग बनायीं और कहा ये लो ये मिलियन डॉलर की पेंटिंग है।

उस लड़की को बड़ा अजीब लगा कि पिकासो ने बस 10 सेकेण्ड में जल्दी से एक काम चलाऊ पेंटिंग बना दी और बोल रहे हैं कि मिलियन डॉलर की पेंटिग है। उस औरत ने वो पेंटिंग ली और बिना कुछ बोले अपने घर आ गयी।

उसको लगा पिकासो उसका पागल बना रहा है, इसलिए वो मार्किट गयी और उस पेंटिंग की कीमत पता की। और उसे बड़ा आश्चर्य हुआ कि वो पेंटिंग वास्तव में मिलियन डॉलर की थी।

वो भागी भागी एक बार फिर पिकासो के पास आयी और बोली – सर आपने बिलकुल सही कहा था ये तो मिलियन डॉलर की ही पेंटिंग है। पिकासो ने हँसते हुए कहा कि मैंने तो आपसे पहले ही कहा था।

वो महिला बोली – सर आप मुझे अपनी स्टूडेंट बना लीजिये और मुझे भी पेंटिंग बनानी सीखा दीजिये। जैसे आपने 10 सेकेण्ड में मिलियन डॉलर की पेंटिंग बना दी, वैसे मैं भी 10 सेकेण्ड में ना सही 10 मिनट में ही अच्छी पेंटिंग बना सकूँ। मुझे ऐसा बना दीजिये।

पिकासो ने हँसते हुए कहा – ये जो मैंने 10 सेकेण्ड में पेंटिंग बनायीं है इसे सीखने में मुझे 30 साल का समय लगा। मैंने अपने जीवन के 30 साल सीखने में दिए तुम भी दो, सीख जाओगी।

वो महिला अवाक् निःशब्द होकर पिकासो को देखती रह गयी।

दोस्तों जब हम दूसरों को सफल होता देखते हैं तो हमें ये सब बड़ा आसान लगता है। हमको लगता है कि यार ये इंसान को बड़ी जल्दी और बड़ी आसानी से सफल हो गया। लेकिन मेरे दोस्त उस एक सफलता के पीछे ना जाने कितने सालों की मेहनत छिपी है ये कोई नहीं देख पाता।

सफलता तो बड़ी आसानी से मिल जाती है लेकिन सफलता की तैयारी में अपना जीवन कुर्बान करना होता है। जो लोग खुद को तपाकर, संघर्ष करके अनुभव हासिल करते हैं वो कामयाब हो जाते हैं और दूसरों को लगता है कि ये कितनी आसानी से सफल हो गया।

मेरे दोस्त एग्जाम तो केवल 3 घंटे का होता है लेकिन उस 3 घण्टे के लिए पूरी साल तैयारी करनी पड़ती है। तो फिर आप रातों रात सफल होने का सपना कैसे देख सकते हो। सफलता अनुभव और संघर्ष मांगती है और अगर आप देने को तैयार हैं तो आपको आगे जाने से कोई नहीं रोक सकता।


6 ઑક્ટો, 2021

ચંડીપાઠ મહાત્મ્ય

*🙏🏻👏🏻🔱ચંડીપાઠ મહાત્મ્ય-🔱👏🏻🙏🏻*

*ચંડીપાઠ એટલે માતાજીનું પ્રત્યક્ષ વાંગમય સ્વરૂપ*

*ચંડીપાઠ કરવાથી મલિન તત્વોથી રક્ષા થાય છે. ઘરનું વાતાવરણ મંગલમય બને છે. સુંદર વિચારોની પ્રાપ્તિ થાય છે. શ્રદ્ધાથી મા અંબાના કોઇપણ સ્વરૂપની પૂજા કરવાથી તેની સર્વ મનોકામના માતાજી પરિપૂર્ણ કરે છે*

*વાણીથી જેનું વર્ણન થઈ શકે તેને વાંગમય સ્વરૂપ કહેવામાં આવે છે. એટલે જ ભાગવતને શ્રીકૃષ્ણનું પ્રત્યક્ષ વાંગમય સ્વરૂપ માનવામાં આવે છે. તેવી જ રીતે ચંડીપાઠને પણ માતાજીનું વાંગમય પ્રત્યક્ષ સ્વરૂપ માનવામાં આવે છે. માતાજીના યજ્ઞોમાં પણ ચંડીપાઠના શ્લોકો બોલીને આહુતિ આપવામાં આવે છે. ‘માતા પરં દૈવતમ્’ આ જગતમાં માતાને પરમતત્વ અને પરમ દૈવત માનવામાં આવે છે. માતૃશક્તિની ઉપાસના દરેક ધર્મમાં અલગ અલગ નામોથી કરવામાં આવે છે. વૈષ્ણવો યમુનાજી રૂપે, જૈનો પદ્માવતી રૂપે, ખ્રિસ્તીઓ મેરી રૂપે. માતૃશક્તિ વગર જીવન શક્ય નથી*.

*શિવના પરમ ઉપાસક આદિગુરુ શંકરાચાર્ય પણ અંતે શક્તિની આરાધના કરતાં કહે છે, ‘ગતિસ્ત્વં, ગતિસ્ત્વં ત્વમેકા ભવાની’ હે ભવાની! જીવો માટે, ઉપાસકો માટે તું જ પરમ ગતિ છે. આજે આપણે ચંડીપાઠમાં તેર અધ્યાયના મહિમા વિશે જાણકારી મેળવીશું. ચંડીપાઠના લેખક માર્કંડેય મુનિ છે. ચંડીપાઠ કરતાં પહેલાં કવચ, અર્ગલા, કીલક, ન્યાસ, માળા, ધ્યાન, આસનપૂજા વગેરે કરવામાં આવે છે. આમ તો ચંડીપાઠ સમગ્ર વર્ષ દરમિયાન ગમે ત્યારે કરી શકાય છે, પરંતુ નવરાત્રિ દરમિયાન ચંડીપાઠનું ફળ વિશેષ મળે છે*

*🔱પ્રથમ અધ્યાય : આમાં મહાકાળી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. મહાપ્રલય સમયે શેષશૈયા ઉપર પોઢેલા નારાયણની નાભિમાંથી બ્રહ્નાજી પ્રગટ થાય છે. આ સમયે મધુ અને કૈટભ નામના દૈત્યો ઉત્પન્ન થાય છે. બ્રહ્નાજીને ડર લાગવાથી યોગમાયાની સ્તુતિ કરે છે. યોગમાયા નારાયણને જાગૃત કરે છે. પાંચ હજાર વર્ષ સુધી મધુ-કૈટભ નારાયણ સાથે યુદ્ધ કરે છે. અંતે નારાયણ તેમનો વધ કરે છે🔱*

*🔱બીજો અધ્યાય : આમાં મહાલક્ષ્મી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. મહિષાસુર દેવોને પરાજિત કરીને ઇન્દ્ર બન્યો. આથી દેવોએ માતાજીની સ્તુતિ કરી. આ દેવી નારાયણની ભ્રૂકુટિમાંથી ઉત્પન્ન થઇ હતી. આ દેવીએ મહિષાસુરની સેનાનો વધ કર્યો🔱*

*🔱ત્રીજો અધ્યાય : આમાં કમલાસન પર બેઠેલાં જગદંબાને વંદન કરી તેમનું ધ્યાન ધરવામાં આવ્યું છે. મહિષાસુર પોતાની સેનાના નાયક ચિક્ષુરને લઇને આવે છે. મહિષાસુર પોતાની માયા વડે પાડાનું, સિંહનું એમ અલગ અલગ સ્વરૂપો લઇને માતાજીની સામે યુદ્ધ કરવા લાગ્યો. માતાજીએ મહિષાસુરનો વધ કર્યો. આ અધ્યાયમાં યુદ્ધનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે🔱*

*🔱ચોથો અધ્યાય : આમાં જયા નામની દુર્ગાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. મહિષાસુરના મૃત્યુથી આનંદિત દેવોએ માતાજીની સ્તુતિ કરી. આ સ્તુતિને ‘શક્રાદય સ્તુતિ’ કહેવામાં આવે છે. નવચંડી વગેરે માતાજીના યજ્ઞોમાં પૂણૉહુતિ સમયે બ્રાહ્નણો આ અધ્યાય મોટેથી રાગમાં બોલતા હોય છે. આ અધ્યાયનો નિત્યપાઠ કરવાથી માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે🔱*

*🔱પાંચમો અધ્યાય : આમાં પાર્વતીના શરીરમાંથી ઉત્પન્ન થયેલાં સરસ્વતી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. પાંચમા અધ્યાયને દેવીસ્તુતિ કહે છે. માતાજીનાં અલગ અલગ સ્વરૂપોને નમસ્કાર કરવામાં આવ્યાં છે. યા દેવી સર્વ ભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમ: આ પ્રમાણે અનેક સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે. માતાજી અને શુંભ, નિશુંભ નામના દૂતોનો સુંદર સંવાદ વર્ણવ્યો છે🔱*

*🔱છઠ્ઠો અધ્યાય : આ અધ્યાયમાં પદ્માવતી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. આ અધ્યાયમાં માતાજી ધૂમ્રલોચનનો વધ કરે છે🔱*

*🔱સાતમો અધ્યાય : આ અધ્યાયમાં માતંગી, મોઢેશ્વરી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. માતાજી ચંડ અને મુંડને મારે છે માટે તેમનું નામ ‘ચામુંડા’ પડે છે. આ અધ્યાયમાં યુદ્ધનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે🔱*

*🔱આઠમો અધ્યાય : આ અધ્યાયમાં સર્વ પ્રકારની સિદ્ધિઓ આપનારી ભવાની માતાજીનું ધ્યાન ધરવામાં આવ્યું છે. રક્તબીજ નામનો દૈત્ય કોઇનાથી મરતો નહોતો. વરદાન પ્રમાણે તેના શરીરમાંથી જેટલાં લોહીનાં ટપકાં પડે તેટલા દૈત્યો ઉત્પન્ન થાય. આને મારવા ચામુંડાદેવી આ દૈત્યને પોતાના મુખમાં લઇને તેનું લોહી ગટગટાવી તેનો વધ કર્યો🔱*

*🔱નવમો અધ્યાય : આ અધ્યાયમાં શ્રીમૂર્તિ એવા અર્ધચંદ્રને ધારણ કરતાં અને ત્રણ નેત્રવાળાં અંબાનું ધ્યાન ધર્યું છે. આ અધ્યાયમાં પણ યુદ્ધનું સુંદર વર્ણન છે. અનેક પ્રકારનાં આયુધોને ધારણ કરનારી અંબાદેવી નિશુંભ નામના બળવાન દૈત્યનો વધ કરે છે🔱*

*🔱દસમો અધ્યાય : આ અધ્યાયમાં શિવની શક્તિ એવી કામેશ્વરી નામની અંબાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. આ અધ્યાયમાં પણ યુદ્ધનું સુંદર વર્ણન છે. માતાજી શુંભ નામના દૈત્યનો વધ કરે છે. દેવો અને ગંધર્વો પુષ્પવૃષ્ટિ કરીને માતાજીની સ્તુતિ કરે છે🔱*

*🔱અગિયારમો અધ્યાય : આ અધ્યાયમાં ભક્તોને અભય આપનાર ભુવનેશ્વરી દેવીનું ધ્યાન ધરવામાં આવ્યું છે. આમાં માતાજીનું વર્ણન કરતા સુંદર શ્લોકો આપેલા છે. દેવો સાથે મળીને માતાજીને વંદન કરે છે. પોતાના મનોભાવો માતાજીને અર્પણ કરે છે. આ અધ્યાયમાં નારાયણી, ગૌરી, બ્રહ્નાણી, બહુચરાજી, કૌમારી, વૈષ્ણવી, વારાહી, ઇન્દ્રાણી, ચામુંડા, લક્ષ્મી, સરસ્વતી જેવી અનેક દેવીઓનાં વાહનો તથા સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે🔱*

*🔱બારમો અધ્યાય : આમાં ચંદ્રને ધારણ કરનારી મા દુગૉનું સુંદર વર્ણન છે. આ અધ્યાયમાં માતાજી સ્વમુખે ચંડીપાઠના મહિમાનું વર્ણન કરે છે. માતાજીની ભક્તિથી કઇ કઇ શક્તિઓ પ્રાપ્તિ થાય છે તેનું સુંદર વર્ણન માતાજીએ કર્યું છે. આ અધ્યાયને ચંડીપાઠની ફલસ્તુતિ કહેવામાં આવે છે. માતાજી કહે છે કે જે નિત્ય મારી ભક્તિ કરે છે તેને ધન, કુલદીપક, ધાર્મિક બુદ્ધિ, શુભ વિચારો તથા મુક્તિની પ્રાપ્તિ થાય છે. હું લક્ષ્મી બનીને તેના ઘરને પાવન કરું છું. પાપીઓને કુબુદ્ધિ ને દરિદ્રતા આપું છું🔱*

*🔱તેરમો અધ્યાય : આ અધ્યાયમાં શિવા નામની દેવીનું ધ્યાન ધર્યું છે. સૂરથ નામના રાજા અને વૈશ્ય નામના ભક્તને માતાજી અલગ અલગ વરદાનો આપે છે. માર્કંડેય મુનિ સાતસો શ્લોકોમાં માતાજીના સંપૂર્ણ ચરિત્રને વર્ણવે છે🔱*

*🔱🔥ચંડીપાઠ કરવાથી અથવા કોઇ વિદ્વાન બ્રાહ્નણ પાસે કરાવવાથી મિલન તત્વોથી રક્ષા થાય છે. ઘરનું વાતાવરણ મંગલમય બને છે. સુંદર વિચારોની પ્રાપ્તિ થાય છે. માતાજી ભવસાગર પાર કરાવનાર છે. જે ભક્ત શ્રદ્ધાથી મા અંબાના કોઇપણ સ્વરૂપની પૂજા કરે છે તેની સર્વ મનોકામના માતાજી પરિપૂર્ણ કરે છે. ચંડીપાઠ સંસ્કૃતમાં ન આવડે તો ગુજરાતીમાં તેનું ભાષાંતર વાંચવાથી પણ મા પ્રસન્ન થાય છે. ચંડીપાઠનું પુસ્તક માત્ર ચોપડી નથી પરંતુ મા અંબાનું પ્રત્યક્ષ વાંગમય સ્વરૂપ છે🔥🔱*

*🙏🏻👏🏻મા જઞદંબા આપ સૌ ઉપર કૃપા કરે એવા સદભાવ સાથે જય અંબે👏🏻🙏🏻*

       *🙏🏻🙏🏻🙏🏻જય અંબે 🙏🏻🙏🏻🙏🏻*

मृत्यु के बाद भी पुण्य कमाने के 7 (सात) आसान उपाय

*मृत्यु के बाद भी पुण्य कमाने के 7 (सात) आसान उपाय ।*
.🔜 (1)= किसी को धार्मिक ग्रन्थ भैंट करे जब भी कोई उसका पाठ करेगा आप को पुण्य मिलेगा ।
🔜(2)= एक व्हीलचेयर किसी अस्पताल मे दान करे जब भी कोई मरीज उसका उपयोग करेगा पुण्य आपको मिलेगा।
श🔜(3)= किसी अन्नक्षेत्र के लिये मासिक ब्याज वाली एफ. डी बनवादे जब भी उसकी ब्याज से कोई भोजन करेगा आपको पुण्य मिलेगा
🔜 (4)=किसी पब्लिक प्लेस पर वाटर कूलर लगवाएँ हमेशा पुण्य मिलेगा।
🔜(5)= किसी अनाथ को शिक्षित करो वह और उसकी पीढ़ियाँ भी आपको दुआ देगी तो आपको पुण्य मिलेगा।
🔜(6)= अपनी औलाद को परोपकारी बना सके तो सदैव पुण्य मिलता रहेगा।
🔜( 7)= सबसे आसान है कि आप ये बाते औरों को बताये, किसी एक ने भी अमल किया तो आपको पुण्य मिलेगा...! 

*सबसे पहले सेंड करदो, क्यूंकि जबतक कोई यह MSG पढ़ता रहेगा,*
*आप के नाम के पुण्य के, पेड़ लगते रहेगे, और आपको ...,*
 *फल मिलते रहेंगे इसलिये रुकिये नही निरंतर लगे रहिये ....!* 🙏(सुसंक)

3 ઑક્ટો, 2021

विराथू

ना चलाओ *गोली,* ना चलाओ *तलवार*
सिर्फ करो *उनका आर्थिक बहिष्कार...*

 *#विराथू.......* 

👉 जो काम अमेरिका फ्रांस भारत रूस कोई नहीं कर पाया, *वो बर्मा के विराथूजी ने कर दिखाया!*
👉 आज बर्मा में करोडो रुपये के बने मस्जिद वीरान पड़े हैं, क्यूंकि उस आज देश मे मुसलमान देखने को नहीं है। जो की वहां जाए और देखे मस्जिदों को और जो है वहां, उसकी तबीयत से ठुकाई हो रही है! *विराथु* जिसके बाद ही लोग जान पाए कि ये महान इंसान कौन है और इन्होने क्या कर डाला है? 
👉 क्या भारत को भी एक ऐसे आसीन विराथू की जरुरत है? *कौन इस सन्त की तरह भूमिका निभा सकता भारत मे?*  मित्रो *आसीन विराथु*- वो भगवा संत जिसके नाम से काँपते हैं मुसलमान। *विराथु* जी हाँ, बस ये शब्द ही काफी है म्यांमार में, *इस शब्द को सुनकर मुस्लिमों में कंपकपी मच जाती है!*
  👉 बर्मा के बौद्ध गुरु *विराथु जी* ने आखिर किस तरीके से मुस्लिम को भगाया या कमज़ोर किया समझो। *जैसे मुसलमानों का '७८६' का नंबर लकी माना जाता है, वैसे ही विराथु ने '"९६९"' का नंबर निकाला और उन्होंने पुरे देश के लोगों से आह्वान किया कि जो भी राष्ट्रभक्त बौद्ध है वो इस स्टीकर को अपने अपनी जगह पर लगायें!*
  👉 इसके बाद टैक्सी चलाने वालों ने टैक्सी पर, दूकान वालों ने दूकान पर इसको लगाना शुरू किया! *लेकिन "विराथु" का सन्देश साफ़ था कि हर (हम) बौद्ध अपनी सारी खरीदारी और व्यापार वहीँ करेंगे जहां ये स्टीकर लगा होगा। किसी को टैक्सी में चढ़ना हो तो उसी टैक्सी में चढ़ेंगे जिसके ऊपर ये स्टीकर होगा। उसी रेस्टोरेंट में खायेंगे जहां ये स्टीकर होगा।*
👉 उन्होंने ये भी कहा कि हो सकता है ऐसी हालत में मुस्लिम सऊदी से आये पैसों के दम पर अपने माल को कम कीमत पर बेच कर आपको आकर्षित करे, *लेकिन आप ध्यान रखना! आप दो पैसा ज्यादा देना और सोचना कि आपने अपने देश के लिए पैसा लगाया है! दो पैसे कम में खरीद कर मातृभूमि से गद्दारी मत करना।* वो आपके पैसे आपको ही मिटाने में लगाते हैं, *ये मुर्खता मत करना!*
👉 दोस्तों, हालत ये हो गए कि मुस्लिम के व्यापार ठप्प पड़ गए! मुस्लिम इतने आतंकित हुए कि इस स्टीकर लगी टैक्सी को चढ़ना तो दूर, किनारे से कन्नी काटने लगे, पुरे देश में मुसलमानों के होश ठिकाने आ गए और *फिर ये स्टीकर एक तरह से देशभक्ति का प्रमाण बन गया! उनके जिहाद का जवाब बन गया और इस अनोखे आईडिया का प्रभाव आप देख सकते हैं कि आज बर्मा से मुस्लिम भाग चुके हैं!*
 👉विराथु वो संत हैं जिन्होंने *आतंक के खिलाफ पूरे म्यांमार को खड़ा कर दिया गया और फिर वहां से लोगों ने अवैध मुस्लिमों को खदेड़ डाला!*
👉 लोग जो भगवान बुद्ध की बातों पर अमल करते आ रहे थे *उन लोगों ने देश की रक्षा के लिए बुद्ध की बातों को छोड़ संत विराथु की बातों पर अमल किया!*
👉विराथु ने कहा:- *चाहे आप कितने भी दयावान और शांतिप्रिय हो पर आप एक पागल कुत्ते के साथ नहीं सो सकते अन्यथा आपकी शांति वहां कोई काम नहीं आएगी और आप बर्बरता से ख़त्म कर दिए जाओगे!* उन्होंने कहा:- *शांति स्थापित करने के लिए हथियार उठाना होगा, शांति के लिए युद्ध जरुरी है।* ये सारी बातें विराथु ने गीता से ली और *फिर आतंक की बीमारी झेल रहे म्यांमार के लोग एकजुट हो गए वो विराथु के लिए जान लेने और देने को तैयार हो गए और पूरे म्यांमार से अवैध मुसलमानो को खदेड़ा जाने लगा!*
 👉 विराथू के प्रवचनों को अगर कोई सुने तो उसे लग सकता है कि शांत स्वरों में मोक्षप्राप्ति की बात चल रही है!
👉 म्यांमार में हुई हिंसक घटनाओं के बाद से अब प्राय: पूरी दुनिया में बौद्धों और मुस्लिमों में भारी तनातनी पैदा हो गई है! *जिनमें अशीन विराथु बौद्ध दुनिया के एक नायक एवं जेहादी दुनिया के लिए एक बड़े खलनायक बन कर उभरे हैं।* म्यांमार में हुए कई सर्वेक्षणों के बाद ये प्रमाणित हो चुका है कि जनता एवं बौद्ध भिक्षु विराथु के साथ है। *विराथु* का स्वयं भी कहना है कि वह न तो घृणा फैलाने में विश्वास रखते हैं और न हिंसा के समर्थक हैं। लेकिन हम कब तक मौन रहकर सारी हिंसा और अत्याचार को झेलते रह सकते हैं?
 👉 इसलिए वह अब पूरे देश में घूम-घूम कर भिक्षुओं तथा सामान्यजनों को उपदेश दे रहे हैं कि *यदि हम आज कमजोर पड़े तो अपने ही देश में हम शरणार्थी हो जाएंगे!*

🚩🚩🚩
*आइये हम सब हिंदू भी इस क्रिया को अपनायें और सिर्फ उसी का साथ दें जहाँ  '1008' का स्टिकर लगा हो।* #मुसलमानों का बहिष्कार *हर स्तर पर* 

मेरे इस पोस्ट को आप गर्व से शेयर और कॉपी करें ताकि जन जन तक ये संदेश पहुंचे और पोस्ट की सार्थकता सिद्ध हो
 🙏🙏🙏


30 સપ્ટે, 2021

પ્રેરક પ્રસંગો





વાજિશ્રવા પોતાના પુત્ર નચિકેતા માટે વિશ્વજિત યજ્ઞનું આયોજન કર્યું હતું . આ યજ્ઞમાં વાજિશ્રવાએ પોતાના બધા ધનનું દાન કરી દીધું . છેલ્લે દક્ષિણા માટે વાજિશ્રવા એ ગાયો મંગાવી ત્યારે નચિકેતાએ જોયું કે તે બધી ઘરડી અને દૂધ ન આપે એવી હતી . આથી તેણે પિતાને કહ્યું કે આવું નિરર્થક દાન આપનારને કદાપિ પુણ્ય તથા સ્વર્ગ મળતું નથી . આવું સાંભળીને વાજિશ્રવા ગુસ્સે થઈ ગયા અને તેમણે પોતાના પુત્ર નચિકેતાને જ યમાચાર્યને દાનમાં આપી દીધો . નચિકેતા જ્યારે યમરાજા પાસે ગયા ત્યારે તેમણે કહ્યું કે બેટા ! હું તને સૌંદર્ય , યૌવન , અક્ષય ધન અને બીજા અનેક ભોગો આપું છું , પરંતુ નચિકેતાએ કહ્યું કે જે સુખ ક્ષણિક અને શરીરનો નાશ કરનારું હોય તે લઈને હું શું કરું ? તમે મને આત્મદર્શન કરાવો . જ્યાં સુધી હું પોતાને ન જાણી લઉં ત્યાં સુધી વૈભવવિલાસ વ્યર્થ છે . સાધના માટે જરૂર પ્રબળ જિજ્ઞાસા , સત્યનિષ્ઠા સંકલ્પશક્તિ અને તપશ્ચર્યાનો ભાવ જોઈને યમે નચિકેતાને પંચાગ્નિ વિદ્યા શિખવાડી . એનાથી નચિકેતાએ આત્મસાક્ષાત્કાર કરીને બ્રહ્મપદ પ્રાપ્ત કર્યું .

પ્રેરક પ્રસંગો

                 પ્રેરક પ્રસંગો

હજરત મહંમદ પયગંબર એક દિવસ ફાતિમાને મળવા તેને ઘેર ગયા . ત્યાં જઈને જોયું કે તેમની પુત્રીએ હાથમાં ચાંદીનાં કડાં પહેર્યા છે અને બારી દરવાજામાં રેશમી પડદા લગાવ્યા છે . એ જોઈને મહંમદ પયગંબર તરત જ પાછા વળી ગયા અને મસ્જિદમાં જઈને રડવા લાગ્યા . પિતા એકાએક પાછા વળી ગયા , તેથી ફાતિમાને નવાઈ લાગી . તેણે પોતાના પુત્રને પાછળ દોડાવ્યો અને કહ્યું કે જા , તપાસ કરી આવ કે તારા નાના ( દાદા ) એકદમ કેમ પાછા જતા રહ્યા . છોકરાએ મસ્જિદમાં જઈને જોયું તો તેઓ બેઠા બેઠા રડી રહ્યા હતા . તેણે એકદમ પાછા વળી જવાનું અને રડવાનું કારણ પૂછ્યું . મહંમદ પયગંબરે કહ્યું કે અહીં ગરીબ અને ભૂખ્યા લોકો વ્યાકુળ થઈને મસ્જિદની સામે બેસીને રડી રહ્યા છે અને બીજી બાજુ મારી પુત્રી ચાંદીનાં કડાં પહેરીને રેશમી પડદાઓ વચ્ચે મોજ કરી રહી છે . આ જોઈને મને ખૂબ શરમ આવી તથા દુખ થયું એટલે જ હું તરત પાછો વળી ગયો . છોકરાએ ઘેર જઈને પોતાની માતાને આ વાત કહી . આથી ફાતિમાએ તરત જ રેશમી પડદાઓમાં ચાંદીનાં કડાં મૂકીને તેના પિતાને મોકલાવી દીધાં . મહંમદ પયગંબરે તે વેચીને જે પૈસા આવ્યા તેમાંથી ગરીબોને ખાવાનું વહેચ્યું . પછી તેઓ ફાતિમાને ઘેર ગયા અને કહ્યું કે હવે તું મારી સાચી પુત્રી છે . 

26 સપ્ટે, 2021

માનવ શરીર વિશે જાણો

*પિંડે સો બ્રહ્માંડે* 
.
*માનવ શરીર વિશે જાણો*

૧. પંચ મહાભૂત : પૃથ્વી, પાણ પવન, પ્રકાશ, આકાશ ; પાંચ જ્ઞાાનેન્દ્રિય :- આંખ, કાન, નાક, જીભ,ત્વચા,પાંચ કર્મેન્દ્રિય:- હાથ, પગ, ગુદા, લિંગ, વાણી, પાંચ તન્માત્રા : શબ્દ સ્પર્શ, રૂપ, રસ ગંધ; ચાર અંત:કરણ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને આત્મા- આમ શરીર ૨૫ તત્ત્વોનું બનેલું છે.

૨. મળ, મૂત્ર, વાછૂર, વીર્ય, ભૂખ, તરસ, હાસ્ય, રૂદન, ઊંઘ, ઊલટી, ઉધરસ, છીંક, બગાસુ- આ શરીરના ૧૩ (તેર) કુદરતી આવેગો છે.

૩. આંખ -૨, નાક- ૨, કાન-૨, મુખ, લિંગ અને ગુદા- કુલ ૯ (નવ) દ્વારવાળી આ શરીરની નગરી છે.

૪. આધિ (માનસિક પીડા): વ્યાધિ (શારીરિક પીડા)ઉપાધિ (દૈવિક પીડા) આ શરીરનાં મુખ્ય ત્રણ દુ:ખો છે.

૫. સમગ્ર વિશ્વમાં સાડા સાત અબજની વસતિ છે પણ તમામે તમામના અંગૂઠાનું નિશાન એક સરખું કોઈની સાથે મળતું આવતું નથી.

૬. એક દિવસમાં શરીર ૨૧,૬૦૦ શ્વાસ લેવા- છોડવાની પ્રક્રિયા કરે છે.

૭. શરીરમાં શ્વાસ લેવાની ક્રિયાને પૂરક, શ્વાસ રોકવાની ક્રિયાને કુંભક અને શ્વાસ છોડવાની યૌગિક પ્રક્રિયાને રેચક કહેવામાં આવે છે.

૮. શાસ્ત્રોમાં કામ (વાસના), ક્રોધ (ગુસ્સો) લોભ (લાલચ), મોહ, મદ( અહંકાર- અભિમાન) અને મત્સર (ઇર્ષ્યા- અદેખાઈ) આ છ ને શરીરના શત્રુ કહેવામાં આવ્યા છે. જેનો દરેકે ત્યાગ કરવાનો છે.

૯. સત્ય, અહિંસા, દયા, તપ, અચૌર્ય અને અપરિગ્રહને શાસ્ત્રોમાં આ માનવશરીરના પરમમિત્રો કહ્યા છે જેનું દરેકે આચરણ કરવાનું છે.

૧૦. શ્રીમદ્ ભગવદ્ગીતાની દૃષ્ટિએ સમગ્ર સૃષ્ટિમાં સત્ત્વ, રજ અને તમ- આ ત્રણ ગુણથી કોઈ શરીર બાકાત રહેતું નથી.

૧૧. ઇડા, પિંગલા અને સુષુમ્ણા- આ શરીરની ત્રણ મુખ્ય નાડીઓ છે. 

૧૨. આ શરીરની વાત, પિત્ત અને કફ- એમ ત્રણ પ્રકારની પ્રકૃતિ છે.

૧૩. શરીરના ચાર પુરુષાર્થ છે : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.

૧૪. જાગૃત, સ્વપ્ન, સુષુપ્ત અને તુરીય- એ શરીરની ૪ (ચાર) અવસ્થા છે.

૧૫. પરા,પશ્યન્તિ, મધ્યમા અને વૈખરી- ચાર પ્રકારની વાણી જીભથી બોલાય છે.

૧૬. શરીરની ચાર અવસ્થા બાળક, યુવાન, પ્રૌઢ અને વૃદ્ધ.

૧૭. પંચકર્મથી આ શરીરની શુદ્ધિ થઈ શકે છે, જેમાં વમન, વિરેચન, બસ્તી, નસ્ય અને રક્તમોક્ષણનો સમાવેશ થાય છે.

૧૮. શરીરમાં ગુદા પાસે મૂલાધાર; લિંગ પાસે સ્વાધિષ્ઠાન, નાભિ પાસે મણિપુર, હૃદય પાસે અનાહત, કંઠ પાસે વિશુદ્ધિ અને લલાટે આજ્ઞાાચક્ર એમ છ ચક્રોનો ઉલ્લેખ કુંડલિની જાગૃત કરવા યોગશાસ્ત્રમાં છે.

૧૯. આપણું શરીર જીભ દ્વાર તીખો, તૂરો, ખાટો, ખારો, કડવો, ગળ્યો એમ છ પ્રકારના સ્વાદનો અનુભવ કરી શકે છે.

૨૦. ચાવીને, ચાટીને, ચૂસીને અને ગળી જઈને- એમ ચાર પ્રકારનાં ભોજન મુખ દ્વારા આ શરીર કરી શકે છે. 

૨૧. ગીતામાં જણાવ્યા અનુસાર કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધીરજ, અને ક્ષમાની પ્રકૃતિ સ્વરૂપે દરેક શરીરમાં શ્રીકૃષ્ણભગવાન વ્યાપ્ત છે.

૨૨. જેમાં શરીરના આઠ અંગો સક્રિય થઈ પ્રણામ થાય છે તેને અષ્ટાંગ પ્રણામ કહે છે. જેમ કે : છાતી, માથું, દૃષ્ટિ, મન, વચન, હાથ, પગ અને ઢીંચણ.

૨૩. આ શરીર વિવિધ અંગો દ્વારા શૃંગાર, કરૂણ, હાસ્ય, રૌદ્ર, વીર, ભયાનક, બિભત્સ, અદ્દભુત, શાંત- એમ નવ રસનો અનુભવ કરી શકે છે.

૨૪. આ શરીરમાંથી જુદા જુદા અવયવો દ્વારા નીચે મુજબના મેલનો નિકાલ થાય છે : મળ, મૂત્ર, પરસેવો, ગૂંગાં, કફ, પરૂ, ચીપડા, કાનનો મેલ, જીભ પરની છારી, વગેરે.

૨૫. આત્માના કલ્યાણ માટે નવધા ભક્તિ (શ્રવણ, કીર્તન, સ્મરણ, અર્ચન, વંદન, દાસત્ત્વ, સખા, યાદસેવન અને આત્મ નિવેદન) દ્વારા આ શરીર પરમાત્માની પ્રાપ્તિ કરવા- મોક્ષ મેળવવાનું શ્રેષ્ઠ સાધન છે.
વૈજ્ઞાનિક દૃષ્ટિએ શરીર રચનાનું વર્ણન :

૧. આપણાં બે ફેફસામાં કુલ ચાર અબજ વાયુકોષો છે.

૨. બન્ને ફેફસામાં મળી નાની નાની કુલ અઢી કરોડ શ્વાસવાહિનીઓ છે.

૩. બન્ને ફેફસાંની રક્તવાહિનીઓની કુલ લંબાઈ ૧૬૦૦ - સોળસો કિ.મી. થાય છે.

૪. એકી શ્વાસે માણસ ફેફસામાં ૪ (ચાર) લિટર હવા ભરી શકે છે.

૫. ૨૪ કલાકમાં માણસનું હૃદય ૧,૦૩,૬૮૦ વખત ધબકે છે.

૬. પુખ્ત વયના માણસના હૃદયનું વજન ૩૦૦ ગ્રામ હોય છે.

૭. હૃદયની લંબાઈ ૧૩ સે.મી; પહોળાઈ ૯ સે.મી અને જાડાઈ ૬ સે.મી. હોય છે.

૮. હૃદયની પમ્પીંગ વખતે લોહીને ૩૦ (ત્રીસ) ફૂટ દૂર ફેંકી શકે છે.

૯. એક મિનિટમાં પાંચ લિટર લેખે ચોવીસ કલાકમાં ૭૨૦૦ લિટર લિ.લોહી હૃદય પમ્પીંગ કરે છે.

૧૦. ફક્ત નાડી તપાસી આયુર્વેદ ૩૮ (આડત્રીસ) રોગોનું નિદાન કરી શકે છે.

૧૧. રાત્રે હૃદયના ધબકારા ૫૫ અને દિવસે ૭૨ હોય છે.

૧૨. પગના અંગુઠાથી માથા સુધી દોઢ લાખ રક્તવાહિનીઓ છે.

૧૩. આ રક્તવાહિનીઓને એક જ લીટીમાં ગોઠવો તો લંબાઈ ૬૦,૦૦૦ કિ.મી. થાય છે.

૧૪. પુખ્ત વયની વ્યકિતમાં કુલ : ૭( સાત) લિટર લોહી હોય છે.

૧૫. લોહીના રક્તકણોને આખા શરીરમાં ફરતાં માત્ર ૨૦ (વીસ) સેકન્ડ લાગે છે.

૧૬. આપણે એક મિનિટમાં ૨૫૦ સ્.ન્ પ્રાણવાયુ લઈ ૨૦૦ સ્.ન્ અંગાર વાયુ એવા છોડીએ છીએ.

૧૭. શરીરના તમામ રક્તકણો સીધી લીટીમાં ગોઠવતાં લંબાઈ ૩૩૦૦ દ્બ.સ્ થાય.

૧૮. બંને કીડનીમાં મળી કુલ :૨૦ (વીસ) લાખ ઉત્સર્ગ એકમો કાર્યરત હોય છે.

૧૯. એક કીડનીમાં અઢી લાખથી નવ લાખ નલિકાઓ (નેફ્રોન) હોય છે.

૨૦. બન્ને કીડનીઓ મળી એક દિવસમાં ૧૫૦૦ (પંદરસો) લિટર લોહી શુદ્ધ કરે છે.

૨૧. શરીરના નાના આંતરડાની લંબાઈ ૨૫ (પચીસ) ફૂટ હોય છે.

૨૨. મોટા આંતરડાની લંબાઈ ૬(છ) ફૂટ હોય છે.

૨૩. મુખ થી ગુદાસુધી ખોરાક કુલ ૩૫ (પાંત્રીસ) ફૂટની ક્રિયાઓમાંથી પસાર થાય છે.

૨૪. માણસની હોજરીમાં એક સાથે ૪ (ચાર) કિલો ખોરાક સમાઈ શકે છે.

૨૫. નવજાત શિશુમાં ૩૧૦ હાડકાં અને યુવાનીમાં કુલ ૨૦૬ હાડકાં હોય છે.

૨૬. મનુષ્યના બે હાથમાં કુલ ૨૭ હાડકાં છે.

૨૭. મનુષ્યના માથાની ખોપરી ૨૨ હાડકાંથી જોડાયેલી છે.

૨૮. પરસેવાના નિકાલ માટે આખા શરીરમાં પાંચ કરોડ પ્રસ્વેદ ગ્રંથિઓ છે.

૨૯. શરીરમાં સ્નાયુઓની કુલ સંખ્યા ૭૦૦ (સાતસો) છે.

૩૦. એક ચોરસ ફૂટ ચામડીમાં પંદરસો છીદ્રો હોય છે.

૩૧. માણસ જ્યારે બોલે છે ત્યારે એક સાથે ૭૨ સ્નાયુઓ સક્રિય હોય છે.

૩૨. માણસ ક્રોધ- ગુસ્સો કરે ત્યારે ૧૨૮ સ્નાયુઓ ઉપર સીધી અસર થાય છે.

૩૩. મોટા મગજનું વજન આશરે દોઢ કિલો હોય છે.

૩૪. નાના અને મોટા મગજમાં મળી કુલ સો (૧૦૦) અબજ કોષો હોય છે.

૩૫. સ્વાદ પરખવા જીભ ઉપર ૩૦૦૦ (ત્રણ હજાર) સ્વાદગ્રંથિઓ છે.

૩૬. જીભ ઉપરના સ્વાદ કેન્દ્રોદરરી4 દસ દિવસે નવા બને છે.

૩૭. માણસની આંખો 
૨૪(ચોવીસ) કલાકમાં ૧૪,૪૦૦ વખત પલકારા મારે છે.

૩૮. એક મિનિટના ૧૫ શ્વાસ લેખે ૨૪ કલાકમાં આપણે ૨૧૬૦૦ શ્વાસ લઈએ છીએ.

૩૯. ૨૪ કલાકમાં શરીરમાંથી નવ છિદ્રો દ્વારા પાંચ કિલો કચરાનો નિકાલ થાય છે.

૪૦. માણસને એક દિવસમાં ૧૩(તેર) ઘનમીટર શુધ્ધ હવાની જરૂર પડે છે.

૪૧. ૮ (આઠ) કલાકની ઊંઘમાં માણસ ૩૫ (પાંત્રીસ) વખત પડખાં બદલે છે.

૪૨. પિનિયલ, હાઈપોથેલેમસ, પિચ્યુટરી, થાઈરોડ, સ્વાદુપિંડ, એડ્રીનલ, શુક્રપિંડ, અંડપિંડ ૮ ગ્રંથિઓ છે.

૪૩. શરીરમાં ૭૮ અંગો બે અક્ષરનાં છે જેમ કે હાથ, પગ, આંખ, કાન વગેરે.

૪૪. આંખ- કાન- નાકનાં ૬ દ્વાર, મુખ, લિંગ, ગુદામળી કુલ ૯(નવ) દ્વાર છે.

૪૫. શ્વસન- ઉત્સર્ગ- પાચન- રૂધિરાભિષણ- જ્ઞાન= પાંચ તંત્રો શરીર ચલાવે છે.

૪૬. આંખની પાંપણો દર ૬૪ (ચોસઠ) દિવસે નવી ફૂટે છે.

૪૭. પ્રકાશનું વિશ્લેષણ કરવા આંખોમાં ૭૦ (સિત્તેર) લાખ રીસેપ્ટર હોય છે.

૪૮. આંખનો કોર્નિયા એક માત્ર અંગ છે જેમાંથી એક પણ રક્તવાહિની નથી.

૪૯. આંખો દ્વારા માણસ કુલ ૨૦૦૦ (બે હજાર)થી વધુ રંગો ઓળખી શકે છે.

૫૦. હોજરીનું અંદરનું આવરણ (પડ) દર ૧૦ (દસ) દિવસે નવું બને છે.

૫૧. માણસના આખા શરીરમાં કુલ ૬૦,૦૦૦ અબજ કોષો છે.

૫૨. આખા શરીરના જ્ઞાનતંતુઓની લંબાઈ ૭૨ (બોત્તેર) કિ.મી.ની થાય છે.
૫૩. આપણા શરીરમાં ૨/૩ ભાગમાં પાણી છે.

૫૪. શરીરનું સામાન્ય તાપમાન ૯૮.૪ ફેરનહીટ હોય છે. 

૫૫. સૌથી ઓછું માઈનસ- ૨૦ અને વધુ ૫૫ ડીગ્રી(ઠંડી- ગરમી) તાપમાન શરીર સહન કરી શકે છે.

૫૬. આપણા શ્વાસ- ઉચ્છ્વાસનો અવાજ ૧૦( દસ) ડેસિબલ હોય છે.

૫૭. બાળકને ૧૦૦, યુવાનને-૩૫૦૦, પ્રૌઢને- ૨૦૦૦ અને સ્ત્રીને ૧૮૦૦ કેલેરીની જરૂર પડે છે.

૫૮. આખા જીવનમાં (૨૦થી ૫૫ વર્ષ) માણસ-૧૨૦ વખત રકતદાન કરી શકે છે.

૫૯. ૧૦૦ વર્ષની જિંદગીમાં માણસ ૩૩ વર્ષ ઊંઘવામાં જ વીતાવે છે.

૬૦. જીવન દરમિયાન માણસ પૃથ્વીની એક પ્રદક્ષિણા પૂરી થાય તેટલું ચાલે છે.
*પિંડે સો બ્રહ્માંડે*

20 સપ્ટે, 2021

જીવનમાં અતી ઉપયોગી માહીતી

*જીવનમાં અતી ઉપયોગી માહીતી*
આ મેસેજને બને એટલા લોકો સુધી પહોંચાડો
*મેડીકલ ફીટનેસ :*

*High BP :*
120/80 — Normal
130/85 — Normal (Control)
140/90 — High
150/95 — V.High

*Low BP :*
120/80 — Normal
110/75 — Normal (Control)
100/70 — Low
  90/65 — V.Low

*Haemoglobin :*
Male — 13 ~ 17
Female — 11 ~ 15
RBC Count — 4.50 ~ 5.50 (million)

*Pulse(ધબકારા)* 
72 per minute (standard)
60 ~ 80 p.m. (Normal)
40 ~ 180 p.m.(abnormal)

*Temperature :*
98.4 F (Normal)
99.0 F Above (Fever)

*"હાર્ટએટેક અને પાણી”* 
તમે કેટલા એવા લોકોને જાણો છો જે રાત્રે સુતા પહેલા પાણી પીવાનું ટાળે છે કારણકે તેમને રાત્રે ઉઠવું પડશે. ક્યારેય આ જાણકારી ન હતી, માહિતી રસપ્રદ છે. 
બીજી પણ એવી વાત જે ખબર નહોતી અને ડોક્ટરને પૂછ્યું કે કેટલાક લોકોને કેમ રાત્રે પેશાબ કરવા માટે વારંવાર ઉઠવું પડે છે?

*હૃદયરોગનાં Dr એ આપેલ જવાબ :* 
ગુરુત્વાકર્ષણના કારણે જયારે તમે ઉભેલા હોવ ત્યારે પાણી તમારા શરીરના નીચેના ભાગમાં જમા થાય છે (પગે સોજા આવવા). પણ જયારે તમે સુઈ જાવ છો ત્યારે તમારા પગ કિડનીના સમાંતરે હોય છે અને ત્યારે કીડની તે પાણીને બહાર ફેંકે છે. એ ખબર હતી કે તમારે શરીરના ઝેરી કચરાને બહાર ફેંકવા માટે પાણીની આવશ્યકતા હોય છે પણ આ માહિતી નવીજ હતી.

*પાણી પીવા માટેનો યોગ્ય સમય :* 
એક હૃદયરોગનાં Dr આપેલી ખુબજ અગત્યની માહિતી. યોગ્ય સમયે પીવામાં આવેલું પાણી શરીરમાં તેની અસરકારકતા વધારી દે છે :
(1) સવારે ઉઠ્યા પછી 
      ૨ ગ્લાસ પાણી પીવાથી 
      આંતરિક અંગો સક્રિય થાય છે.
(2) જમવાના અડધા કલાક પહેલા 
      ૧ ગ્લાસ પાણી પીવાથી
      પાચનક્રિયા સક્રિય થાય છે.
(3) સ્નાન કરતા પહેલા
      ૧ ગ્લાસ પાણી 
      બ્લડ પ્રેશરને નીચું રાખે છે
(4) રાત્રે સુતા પહેલા 
      ૧ ગ્લાસ પાણી પીવાથી 
      સ્ટ્રોક અને હાર્ટએટેકનું 
     જોખમ ઘટે છે.
(5) રાત્રે પાણી પીને સુવાથી 
      પગના સ્નાયુઓ જકડાઈ જતા
      નથી (સાદી રીતે કહીએ તો
      નસ ચઢી જવી) સ્નાયુઓને
      પાણીની જરૂરત હોય છે, અને
      પાણી ના મળે તો તે જકડાઈ
      જાય અને તમે ચીસ પાડીને 
      બેઠા થાવ.

૨૦૦૮નાં અમેરિકન કોલેજ ઓફ કાર્ડીઓલોજીના જર્નલના અંકમાં પ્રસિદ્ધ થયેલ જેમાં જણાવ્યા પ્રમાણે…..
(1) હાર્ટએટેક સામાન્ય રીતે 
      સવારના ૬ થી બપોર સુધીમાં
      વધારે આવે છે જો રાત્રીના
      સમયે હાર્ટએટેક આવે તો તે
      વ્યક્તિની સાથે કંઇક અસામાન્ય
      બનાવ બન્યો હોય એમ પણ
      સંભવ છે.
(2) જો તમે એસ્પીરીન જેવી
      કોઈ દવા લેતા હોવ તો 
      એ દવા રાતના સમયે લેવી
      જોઈએ. કારણકે એસ્પિરીનની
      અસર ૨૪ કલાક માટે રહેતી હોય
      છે એટલે સવારના સમયે તેની 
      તીવ્રતમ માત્રામાં અસર હોય છે.
(3) એસ્પીરીન તમારા દવાના 
      ડબ્બામાં ઘણા વર્ષો સુધી રહી શકે
      છે અને જયારે તે જૂની થાય છે 
      ત્યારે એમાંથી (સરકો)વિનેગર
      જેવી વાસ આવે છે.
(4) બીજી વાત જે દરેકને 
      મદદરૂપ થશે – 
      BAYER કંપની ક્રિસ્ટલ જેવી
      એસ્પીરીન બનાવે છે જે જીભ
     ઉપર મુકતાજ ઓગળી જાય છે. 
     તે સામાન્ય ગોળી કરતા ઝડપથી
     કામ કરે છે. માટે એસ્પીરીન કાયમ
     તમારી સાથે રાખો.
(5) હાર્ટએટેકના સર્વમાન્ય 
      લક્ષણો ડાબા હાથ અને છાતીમાં
      દુખાવા ઉપરાંત પણ કેટલાક 
      લક્ષણો છે જેની માહિતી પણ
      જરૂરી છે જેમ 
      કે દાઢીમાં ખુબજ દુખાવો થવો,
     ઉલટી ઉબકા જેવો અનુભવ થવો,
     ખુબજ પરસેવો થવો. પણ આ
     લક્ષણો ક્યારેક્જ દેખાય છે.
(6) નોંધ – હાર્ટએટેકમાં ક્યારેક
      છાતીમાં દુખાવો ના પણ થાય.
      મોટાભાગના (લગભગ ૬૦%) 
      લોકોને જયારે ઊંઘમાં હાર્ટએટેક
      આવ્યો તો તેઓ જાગ્યા ન હોતા.
      પરંતુ જો તમને છાતીમાં જોરદાર
      દુખાવો ઉપડે તો તેનાથી 
      તમે ગાઢ નિંદ્રામાંથી પણ જાગી
     જાવ છો.
(7) જો તમને હાર્ટએટેક આવે તો –
      તાત્કાલિક 
      ૨ એસ્પીરીન મોઢામાં મુકીદો અને
      થોડાક પાણી સાથે તેને ગળી
      જાવ, પછી ૧૦૮ ને ફોન કરો,
      તમારા પડોશી કે સગા જેઓ 
      નજીક રહેતા હોય તેમનેે ફોન કરો
      અને કહો *“હાર્ટએટેક”* અને 
      એ પણ જણાવો કે તમે 
      ૨ એસ્પીરીન લીધી છે. 
      પછી મુખ્ય દરવાજાની સામે 
      સોફા કે ખુરશીમાં બેસો અને
      તેમના આવવાની રાહ જુઓ – 
      સુઈ જશો નહિ.

એક હૃદયરોગના તબીબ નું કહેવું છે કે જો આ માહીતીને ૧૦ લોકો શેર કરે તો ૧ જીવન બચાવી શકાય છે.👆👍🏽👌👌💐

6 સપ્ટે, 2021

एक प्रेरणादायक कहानी

एक प्रेरणादायक कहानी....
______________________________________

 एक अमीर आदमी था। उसने समुद्र मे अकेले घूमने के लिए एक नाव बनवाई।

छुट्टी के दिन वह नाव लेकर समुद्र की सेर करने निकला। आधे समुद्र तक पहुंचा ही था कि अचानक एक जोरदार तुफान आया। उसकी नाव पुरी तरह से तहस-नहस हो गई लेकिन वह लाईफ जैकेट की मदद से समुद्र मे कूद गया। जब तूफान शांत हुआ तब वह तैरता तैरता एक टापू पर पहुंचा लेकिन वहाँ भी कोई नही था। टापू के चारो और समुद्र के अलावा कुछ भी नजर नही आ रहा था। उस आदमी ने सोचा कि जब मैंने पूरी जिदंगी मे किसी का कभी भी बुरा नही किया तो मेरे साथ ऐसा क्यूँ हुआ..?

उस आदमी को लगा कि भगवान ने मौत से बचाया तो आगे का रास्ता भी भगवान ही बताएगा। धीरे धीरे वह वहाँ पर उगे झाड-पत्ते खाकर दिन बिताने लगा।

अब धीरे-धीरे उसकी श्रध्दा टूटने लगी, भगवान पर से उसका विश्वास उठ गया। उसको लगा कि इस दुनिया मे भगवान है ही नही। फिर उसने सोचा कि अब पूरी जिंदगी यही इस टापू पर ही बितानी है तो क्यूँ ना एक झोपडी बना लूँ ......?

फिर उसने झाड की डालियो और पत्तो से एक छोटी सी झोपडी बनाई। उसने मन ही मन कहा कि आज से झोपडी मे सोने को मिलेगा आज से बाहर नही सोना पडेगा। रात हुई ही थी कि अचानक मौसम बदला बिजलियाँ जोर जोर से कड़कने लगी.! तभी अचानक एक बिजली उस झोपडी पर आ गिरी और झोपडी धधकते हुए जलने लगी।

यह देखकर वह आदमी टूट गया आसमान की तरफ देखकर बोला तू भगवान नही, राक्षस है। तुझमे दया जैसा कुछ है ही नही तू बहुत क्रूर है। वह व्यक्ति हताश होकर सर पर हाथ रखकर रो रहा था। कि अचानक एक नाव टापू के पास आई। नाव से उतरकर दो आदमी बाहर आये और बोले कि हम तुमे बचाने आये हैं। दूर से इस वीरान टापू मे जलता हुआ झोपडा देखा तो लगा कि कोई उस टापू पर मुसीबत मे है।

अगर तुम अपनी झोपडी नही जलाते तो हमे पता नही चलता कि टापू पर कोई है। उस आदमी की आँखो से आँसू गिरने लगे।

उसने ईश्वर से माफी माँगी और बोला कि मुझे क्या पता कि आपने मुझे बचाने के लिए मेरी झोपडी जलाई थी.

सीख- दिन चाहे सुख के हों या दुख के, भगवान अपने भक्तों के साथ हमेशा रहते है !!

24 ઑગસ્ટ, 2021

ધોરણ 6( ગુજરાતી) લેખણ ઝાલી નો રહી


[Q - 1]. નીચેના પ્રશ્રોના ઉત્તર આપો : 
(1) ભાલ અને કનેર પંથક માટે કઈ કહેવત કહેવાતી આવી છે ? શા માટે ?

A. ‘કપાળમાં ઊગે વાળ તો ભાલમાં ઊગે ઝાડ’ આ કહેવત ભાલ અને કનેર પંથક માટે કહેવાની આવી છે. કારણ કે કુરતની અમીદ્રષ્ટિ ઓછી હોવાથી ત્યાં ઝાડ-પાન વિનાની વેરાન ધરતી આથી ત્યાં આવી કહેવત કહેવાતી આવી છે.



(2) કહળસંગ બાચકું લેવાની ના શા માટે પાડે છે ?

A. શેઠ કોઈના માટે ઘસાય એવા ન હોતા એમની દુકાને કોઈ ઉધાર લેવા આવે તો તેને નીચે ઉતારી ડેટા. આજે કહળસંગના ગાડામાં શેઠ ક્પાસિયાનું બાચકું મૂકવા માંગતા હતા પણ કહળસંગને શેઠની વાણીયાવિધા ગમતી નહોતી. આથી કહળસંગ બાચકું લેવાની ના પાડે છે.



(3) હરખચંદ શેઠ ગામ લોકોને શું-શું લખી આપતા ? કેમ ?

A. ગામ આખું અભણ હતું અંગૂઠા છાપ હતું માત્ર હરખચંદ ભણેલા હતા એટલે હરખચંદનો ભાવ પૂછતો હરખચંદ શેઠ ગામના લોકોના કોઈના દસ્તાવેજ લખવાનું ખાતા પાડવાનું સારા-નરસા પ્રસંગે કાગળપત્ર લખવાનું કામ કરી આપના.



(4) અનુભવીઓએ કહળસંગને ઠપકો કેમ આપ્યો ?

A. અનુભવીઓએ કહળસંગને ઠપકો આપ્યો કેમ કે મૃત્યુ તો વહેલું મોડુ સૌ કોઈનું આવવાનું છે. પણ મોતનો મલાજો જાળવવામાં આપની માણસાઈ છે. હરખચંદ શેઠ ! એ પછી સંઘાયે કહળસંગને ઠપકો આપ્યો.

                ****************
[Q - 2]. નીચેનાં વિરામચિહૂનોનો ઉપયોગ થયો હોય તેવું એક-એક વાક્ય પાઠમાંથી શોધીને લખો :
(3) અવતરણચિહૂન

A. “એ .......ઈ...... કહળસંગ ભાઈ !



(1) અર્ધવિરામ

A. આલ્યું કહે છે ને કે આપણે વેંત નમીએ તો કોઈ હાથ નમે : સમજ્યા ? વાક્ય જ નથી.



(2) ગુરુવિરામ

A. એમનાથી લબડી જવાયું : “માહળા રજપૂતે કરી છે ને કાઈ ?
                      **************

[Q - 3]. નીચેના શબ્દસમૂહો માટે એક શબ્દ આપો :
(1) પાઘડીના જેવો વિસ્તાર

A. પાઘડિપ



(2) મૃત્યુ સમયે લખાતો પત્ર

A. કાળોત્રી



(3) મરણ પછી બારમા દિવસે થતો વિધિ

A. કારજ



(4) માટીની ભીંતનું નાનું ઘર

A. ખોરડું
         
           ***************

[Q - 4]. તમારા વિસ્તારમાં બોલાતી કહેવતો જાણો અને લખો.
(1) તમારા વિસ્તારમાં બોલાતી કહેવતો જાણો અને લખો.

A. (1) બારમો ચંદ્ર હોવો
(2) ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન
(3) નાચન જાણે આંગન ટેઢા
(4) ઉતાવળે આંબા ન પાકે
(5) ઘરના ભુવાને ઘરના જાગરીયા
(6) ડુંગરા દુરથી રળિયામણા
(7) મુંડી કરતાં વ્યાજ વહાલું.
               *****************

22 ઑગસ્ટ, 2021

ખંભાતના વાણિયાની વાર્તા

ખંભાતના વાણિયાની આ વાત છે.

એ મરવા પડ્યો ત્યારે પોતાના એકના એક દીકરા ધર્મપાળને બોલાવી તેણે કહ્યું: ‘બેટા, મારી પાસે કંઈ ધનમાલ નથી. મિલકતમાં હું તને મારા આશીર્વાદ દેતો જાઉં છું કે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જજો ! ’

દીકરાએ માથું નમાવી બાપના આશીર્વાદ ઝીલ્યા.બાપે સંતોષથી પ્રાણ છોડ્યા.

હવે ઘરનો ભાર ધનપાળના માથે આવ્યો. તેણે એક નાનકડી હાટડી શરૂ કરી. ધીરે ધીરે તેની કમાણી વધતી ચાલી. તેણે ધંધાનો વિસ્તાર કરવા માંડ્યો. ધંધાના વિસ્તાર સાથે કમાણી પણ વિસ્તરી. ગામના શ્રીમંતોમાં એની ગણતરી થવા લાગી.

એને ખાતરી હતી કે મારા પિતાના આશીર્વાદનું જ આ ફળ છે. પિતાએ આખી જિંદગી દુ:ખ વેઠ્યું, પણ ધીરજ ન ખોઈ, શ્રદ્ધા ન ખોઈ, પ્રમાણિકતા ન ખોઈ, તેથી એમની વાણીમાં બળ આવ્યું, તેમના આશીર્વાદ ફળ્યા, અને હું સુખી થયો.

તેના મોઢે આવી વાત સાંભળી એક જણે કહ્યું: ‘તમારા પિતામાં આવી તાકાત હતી, તો એ પોતે કેમ કશું કમાયા નહિ ?’

ધર્મપાળે કહ્યું: ‘હું પિતાની તાકાતની વાત નથી કરતો, પિતાના આશીર્વાદની તાકાતની વાત કરું છું.’

આમ જ્યારે ત્યારે એ બાપના આશીર્વાદના ગુણ ગાતો, તેથી લોકો મશ્કરીમાં તેને ‘બાપનો આશીર્વાદ’ કહી બોલાવતા. ધનપાળને એથી ખોટું લાગતું નહિ, એ કહેતો કે બાપના આશીર્વાદને લાયક નીવડું એટલે બસ.

આમ વર્ષો વીત્યાં. ધનપાળનો વેપાર ખૂબ વધ્યો. એનાં વહાણો દેશદેશાવર ફરતાં અને માલની લેવેચ કરતાં. એની કમાણીનો પાર ન હતો.

એકવાર એને થયું કે આમ વેપાર રોજગારમાં નફો જ નફો થયા કરે એ સારું નહિ, કોઈ વાર નુકસાનનો પણ અનુભવ કરવો જોઈએ. એણે એક મિત્રને કહ્યું: ‘દોસ્ત, કંઈ નુકસાનનો ધંધો બતાવ !’

મિત્રને થયું કે આને ધનનો મદ ચડ્યો છે; એ એવું સમજે છે કે થઈ થઈને મને શું નુકસાન થવાનું છે? કાનખજૂરાનો એક પગ ભાંગ્યો તોય શું? તો હવે એને એવો ધંધો દેખાડું કે ઊંધે માથે ખાડામાં પડે.

તેણે કહ્યું: ‘તો એમ કર ! વહાણમાં લવિંગ ભરી ઝાંઝીબાર વેચવા જા ! અવશ્ય એ ધંધામાં તને ખોટ જશે.’

ધર્મપાળને આ વાત બરાબર લાગી. ઝાંઝીબાર તો લવિંગનો દેશ, ત્યાંથી લવિંગ ભારતમાં આવે ને દશબાર ગણા ભાવે વેચાય. એ લવિંગ ભારતમાંથી ખરીદી ઝાંઝીબાર વેચવા જવું એટલે સીધી જ પાયમાલી.

ધર્મપાળે નક્કી કર્યું કે નુકસાનનો આ અનુભવ પણ લેવો. એટલે ભારતમાંથી મોંઘા ભાવે લવિંગ ખરીદી વહાણ લઈ તે ઝાંઝીબાર ગયો.

ઝાંઝીબારમાં સુલતાનનું રાજ્ય હતું. ધર્મપાળ વહાણમાંથી ઊતરી રેતીના લાંબા પટમાં થઈને બીજા વેપારીઓને મળવા જતો હતો. ત્યાં સામેથી આવતા સુલતાન એને મળ્યા. ખંભાત બંદરથી આવેલા વેપારીને જોઈ સુલતાને તેમનો આદર કર્યો.

ધર્મપાળે જોયું તો સુલતાનની સાથે સેંકડોની સંખ્યામાં સિપાઈઓ હતા. એ સિપાઈઓના હાથમાં ભાલા, તલવાર કે બંદૂક નહિ, ચાળણીઓ હતી ! એ જોઈ ધર્મપાળને નવાઈ લાગી. તેણે સુલતાનને વિનયપૂર્વક આનું કારણ પૂછ્યું.

સુલતાને હસીને કહ્યું: ‘વાત એમ છે કે આજે સવારે હું આ સમુદ્ર તટ પર ફરવા આવેલો. ફરતાં ફરતાં મારી આંગળીએથી એક વીંટી ક્યાંક નીકળી પડી. રેતીમાં વીંટી ક્યાં ગરી ગઈ એની ખબર પડી નહિ. રેતી ચાળી એ વીંટી શોધવા હું આ સિપાઈઓને અહીં લઈ આવ્યો છું.’

ધર્મપાળે કહ્યું: ‘વીંટી બહુ કીમતી હશે.’

સુલતાને કહ્યું: ‘ના, એનાથી ઘણી વધારે કીમતી વીંટીઓ મારી પાસે છે. પણ આતો એક ફકીરના આશીર્વાદની વીંટી છે. હું માનું છું કે મારી સલ્તનતનો પાયો એ આશીર્વાદ છે. એટલે મારે મન એ વીંટીનું મૂલ્ય સલ્તનત કરતાંયે વધારે છે.’

આટલું કહી સુલતાને કહ્યું: ‘ બોલો, શેઠ, આ વખતે શું માલ લઈને આવ્યા છો ?’

ધર્મપાલે કહ્યું: ‘લવિંગ.’

‘લવિંગ ?’ સુલતાનની નવાઈનો પાર ન રહ્યો. ‘આ લવિંગના દેશમાં તમે લવિંગ વેચવા આવ્યા છો? કોણે તમને આવી મતિ આપી ? નક્કી એ કોઈ તમારો દુશ્મન હશે. અહીં તો એક પૈસામાં મૂઠો ભરીને લવિંગ મળે છે. અહીં તમારા લવિંગનું શું ઉપજશે?’

ધર્મપાળે કહ્યું: ‘મારે એ જ જોવું છે. લાખોની ખોટ ખાવા માટે જ હું અહીં આવ્યો છું. આજ લગી જે ધંધો મેં કર્યો તેમાં મને હંમેશાં નફો જ થયો છે; મારા બાપના આશીર્વાદનું એ ફળ છે. એ આશીર્વાદ આજે અહીં કેવી રીતે કામ કરે છે તે મારે જોવું છે.’

સુલતાને કહ્યું: ‘બાપના આશીર્વાદ ? એ વળી શું?’

ધર્મપાળે કહ્યું: ‘મારા બાપ ગરીબ હતા. આખી જિંદગી તેમણે પ્રમાણિક્પણે કામ કર્યું હતું. પણ કદી બે પાંદડે થયા નહોતા. મરતી વખતે તેમણે ભગવાનનું નામ લઈ મારા માથા પર હાથ મૂકી મને આશીર્વાદ આપ્યા હતા કે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જશે ! ’

બોલતાં બોલતાં જુસ્સામાં આવી તેણે નીચા નમી મૂઠો ભરી સમુદ્રતટની રેતી લીધી ને ચાળણીની પેઠે આંગળાંમાંથી રેતી નીચે ઝરવા દીધી, તો–

એની નવાઈનો પાર ન રહ્યો.

એના હાથમાં હીરાજડિત સોનાની વીંટી હતી !

એ જ પેલી સુલતાનની ખોવાયેલી વીંટી !

વીંટી જોઈ સુલતાન ખુશ ખુશ થઈ ગયો. તે બોલી ઊઠ્યો: ‘વાહ ખુદા, તારી કરામતનો પાર નથી ! તું બાપના આશીર્વાદને સાચા પાડે છે !’

ધર્મપાળે કહ્યું: 'ફકીર ના આશીર્વાદને પણ એ જ સાચા પાડે છે !’

સુલતાન હેતથી ધર્મપાળને ભેટી પડ્યો. કહે: ‘માગ, માગ, માગે તે આપું.’

ધર્મપાળે કહ્યું: ‘આપ સો વર્ષના થાઓ અને રૈયતનું રૂડી રીતે પાલન કરો—એ સિવાય મારે બીજું કંઈ ન જોઈએ.’

સુલતાન અધિક ખુશ થયો. તેણે કહ્યું: તમારો બધો માલ હું મુદ્દલ કરતાં બમણી કિંમતે રાખી લઉં છું.’

*બોધ : જો નીતિ સાચી અને પિતા ના આશીર્વાદ હોય તો દુનિયા માં કોઈ ની તાકાત નથી તમને ક્યાંય પાછળ પાડે...*
બાપ ની સેવાનું ફળ અચૂક મલેજ છે આશીર્વાદ જેવી મોટી ધન સંપત્તિ નથી  

*✍🏻 બાળકના મન ને* *જાણનારી "માઁ"*
*અને......
ભવિષ્ય જાણનારો "પિતા"*
*આ જ બે દુનિયાના "મહાન જ્યોતિષ" છે*

*બસ એમનો "આદર" કરશો તો*
*"ભગવાન " પાસે તમારે કાંઇ માંગવુ ના પડે*.

🍂🍂🍂🍃🍃🍃🍂🍂🍂

19 ઑગસ્ટ, 2021

જનોઇ બદલવા વિષે


તા.૨૧.૮.૨૧ ના રોજ વ્રતની પૂનમ તેમજ નાળિયેરી પૂનમ અને શ્રવણ નક્ષત્ર હોવાથી જનોઇ શનિવારે બદલવી તેમજ રક્ષાબંધન ૨૨.૮.૨૧ ને રવિવાર ના રોજ છે.આખો દિવસ રાજયોગ હોવાથી આખો દિવસ શુભ છે.
તારીખ : 21-08-2021ને શ્રાવણ સુદ-14 ના દીવસે શ્રવણ નક્ષત્ર સૂર્યોદય થી લઈને સાંજે 8-22 સુધી છે.અને પૂનમ સાંજે 7-02 વાગ્યાથી શરૂ થાય છે.... તો ભૂદેવો ને જનોઈ બદલવા માટે તારીખ 21-08-2021 ને શનિવાર, શ્રવણ નક્ષત્ર નો દિવસ લેવો દરેક રીતે યોગ્ય છે. આ દિવસે સવારે 7-56 થી 9-32 અને બપોરે 12-44 થી 2-20 દરમ્યાન બ્રહ્મદેવો એ જનોઈ બદલવાની વિધિ કરવી -  
*🔅જનોઈ બદલવાની સંક્ષિપ્ત વિધિ 🔅*

 સ્નાન કરી, ધોતી પહેરી, ખુલ્લા શરીરે પૂર્વ દિશામાં મુખ રહે એમ બેસવું અને 
નીચે બતાવ્યા પ્રમાણે જમણા હાથમાં જળ રાખીને સંકલ્પ કરવો 
[ ૧ ]  
સંકલ્પ : જમણા હાથમાં જળ રાખવું અને પંચાંગ અનુસાર... યોગ્ય...સંકલ્પ કરીને .....જળ નીચે તરભાણામાં મૂકો.... 

[ ૨ ] 
ત્યારબાદ ડાબા હાથમાં જનોઈ રાખી – જમણા હાથના આંગળા વડે 
એના પર જળ છંટકાવ કરો અને નીચેનો મંત્ર બોલો 

ૐ અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થામ ગતોપિ વા ।
યઃ સ્મરેતપુંડરીકાક્ષમ સ બાહયાભ્યંતરઃ શુચિ : ॥ 

[ ૩] 
ત્યારબાદ એના પર જમણા હાથની હથેળી ઢાંકી – ૧૦ ગાયત્રી મંત્ર બોલો 

[ ૪ ] 
ત્યારબાદ જમણો હાથ લઈ લ્યો અને ડાબા હાથમાં જે જનોઇ રહેલી છે 
એના પર જમણા હાથ વડે થોડા થોડા ચોખા દાણા  
- - આવહયામી સ્થાપયામી -- 
એ શબ્દો બોલાય ત્યારે મૂકતાં જાવ અને નીચેના મંત્રો બોલતા જાવ 

ૐ પ્રથમ તંતો ઓમકારાય નમઃ ઓમકારમ આવહયામી સ્થાપયામી 
ૐ દ્વિતીય તંતો અગ્નયે નમઃ અગ્નિમ આવહયામી સ્થાપયામી 
ૐ તૃતીય તંતો નાગેભ્યો નમઃ નાગમ આવહયામી સ્થાપયામી 
ૐ ચતુર્થ તંતો સોમાય નમઃ સોમમ આવહયામી સ્થાપયામી 
ૐ પંચમ તંતો પિતૃભ્યો નમઃ પિતૃન આવહયામી સ્થાપયામી 
ૐ ષષ્ઠમ તંતો પ્રજાપતયે નમઃ પ્રજાપતિમ આવહયામી સ્થાપયામી 
ૐ સપ્તમ તંતો અનિલાય નમઃ અનિલમ આવહયામી સ્થાપયામી 
ૐ અષ્ટમ તંતો યમાય નમઃ યમામ આવહયામી સ્થાપયામી 
ૐ નવમ તંતો વિશ્વેભ્યો દેવેભ્યો નમઃ વિશ્વાન દેવાન આવહયામી સ્થાપયામી 
ગ્રંથિ મધ્યે બ્રહ્મા વિષ્ણુ રૂદ્રેભ્યો નમઃ બ્રહ્મવિષ્ણુરુદ્રાન આવહયામી સ્થાપયામી 

[ ૫ ] 
ત્યારબાદ થોડાક ચંદન ચોખા ફૂલ જનોઈ પર પધરાવી નીચેનો મંત્ર બોલો 

આવાહિત યજ્ઞૉપવિત દેવતાભ્યો નમઃ ગંધ અક્ષત પુષ્પાણી સમર્પયામિ .... 

[ ૬ ] 
ત્યારબાદ જનોઈને બે હાથના આંગળમાં ભરાવી હાથ ઊંચા કરી સૂર્યને બતાવો 
અને નીચેનો મંત્ર બોલી ગળામાં માળા ની જેમ જનોઈ પહેરો 
અને પછી જમણો હાથ જનોઈમાથી બહાર કાઢી 
ડાબા ખભા પર રહે એમ જનોઈ ધારણ કરી લ્યો 

ૐ યજ્ઞૉપવિતમ પરમં પવિત્રમ પ્રજાપતેર્યત્સહજં પુરસ્તાત । 
આયુષ્યમગયમ પ્રતિમુંચ શુભ્રમ યજ્ઞૉપવિતમ બલમસ્તુ તેજ ॥ 

[ ૭ ] 
નવી જનોઈ ધારણ થઈ જાય પછી 

સૂર્ય ને ત્રણ અર્ધ્ય આપવા - ૐ સૂર્યાય નમઃ ૐ રવિયે નમઃ ૐ ભાસ્કરાય નમઃ 

[ ૮ ] 
ત્યારબાદ નીચેનો મંત્ર બોલી જૂની જનોઈ નો ત્યાગ કરવો 

એતાવાદીનપર્યંતમ બ્રહ્મત્વંધારીતંમયા ।
જીર્ણત્વાત્વત્પરીત્યાગો ગચ્છ સૂત્ર યથા સુખમ ॥

જૂની જનોઈને નીચે મૂકી એના પર ફૂલ ચોખા મૂકવા 
પછી એ જનોઈ વહેતા જળમાં પધરાવી દેવી 

[ ૯ ] 
ત્યારબાદ જળની ચમચી ભરી રાખો 
જમણા હાથમાં અને નીચેનો સંકલ્પ કરવો 

નુત્તન યજ્ઞૉપવિત ધારણ નિમિતાંગ અમુક નામ 
જાપ સંખ્યાનામ ગાયત્રી મંત્ર અહમ કરીષ્યે 

( નુત્તન જનોઈ ધારણ કર્યા નિમિત્તે યથા શક્તિ ગાયત્રી મંત્ર માળા કરવી ) 

આ વિધિ સંક્ષિપ્ત પૂજા ની છે... બધીજ ખાત્રી કરવા છતાં ગુજરાતી ટાઈપિંગ માં કોઈ મંત્ર કે શબ્દ માં ભૂલ હોય તો.... ક્ષમા યાચના.... જાતે સુધારીને કાર્ય કરી લેવું... 

*"મહાદેવ"હર*

17 ઑગસ્ટ, 2021

ખાવામાં કયું તેલ વાપરવું?


      -દિખાવે પે મત જાવ.. 
  🤫અપની અક્કલ લગાવ...

એક વિદ્વાન આયુર્વેદ આચાર્ય ને પ્રશ્ન કર્યો કે ખાવા માં કયું તેલ વાપરવું? 

તેમનો જવાબ ખુબ માર્મિક હતો..

 "જે તેલીબિયાં તમે મોઢા માં નાખી ખાઈ શકો તેને તમે તેલ કાઢી ને ખાવ તો તે ઉત્તમ છે...
 શું આપણે *કપાસિયા* મોઢામાં નાખી ખાઈ શકીએ? 😟 *સૂર્યમુખી* ના બી કોઈ વાર નાખજો મોઢા માં... ☹️
 *ચોખા* ના વળી તેલ નીકળે? 🤫
આ વિજ્ઞાપન વાળા કહે અને આપણે તેલ બદલી નાખીયે.. ભાઈ ભાઈ..

ટેસ્ટ અને ગંધ વગર નુ સૌથી મોંઘુ *ઓલિવ તેલ* ખાવાનો પણ ક્રેઝ છે.. પરંતુ ભાઈ હવે ઓલિવ ઓઇલ વાળા દેશ માં પણ *સીંગતેલ* ની બોલબાલા છે..

*BT કપાસ માંથી નીકળતું તેલ કોઈ દિવસ live જોયુ* ? 
😪એક વાર ઘાણી માં જઈને જોજો.. ... સાત પેઢી સુધી કહેશો કે કપાસિયા નુ તેલ કોઈ ન ખાશો...
😨 *સૌથી વધારે ભયાનક છે કપાસનુ તેલ*... કોઈ ખેડૂત મિત્ર હોય તો પૂછજો કેટલી જંતુનાશક દવા કપાસ ના પાક માં નાંખે છે.. 
આજે વિશ્વ ના લગભગ 20 દેશો એ BT કપાસ પર પ્રતિબંધ મુક્યો છે..

રહી વાત *બદામ* ના તેલ ની.. તે ખુબ ગુણકારી છે પણ ભાવ પૂછ્યો બદામ નો !
દક્ષિણ ભારત માં *કોપરા* નુ તેલ વધારે ખવાય છે પણ એની પણ મર્યાદા છે..

🥓 તો હવે સદીઓ થી *તલ* અને *સીંગ* ના તેલ ની બોલબાલા છે.. 
પણ ઓલી જાહેરાત માં આવે કે તમે દર મહિને તેલ બદલી નાખો ...
કેટલાક વળી કોલર ઊંચો કરી ને કેશે કે, બાપુ આપણે તો ઓલિવ ઓઇલ ખાઈ...

*અમેરિકા માં થયેલ સંશોધન એમ કે છે કે મગફળીની સીંગ માં રહેલ પૌષ્ટિક તત્વો જ ઘાણી ના સીંગતેલ ને વિશ્વ નુ શ્રેષ્ઠ તેલ બનાવે છે*...
દરેક હાલતી ચાલતું પ્રાણી કે જીવ ખાઈ જતું આપણું પાડોશી ચીન છેલ્લા બે ત્રણ વર્ષો થી સીંગદાણા અને તેલ ની આપણે ત્યાં થી લાખો ટન ખરીદી કરી રહ્યું છે...
મારાં મતે હૃદય ને 100 વર્ષ સુધી ધડકતું રાખવું હોય અને કાઠિયાવાડી ભાષા માં *રાતડી રાણ્ય* જેવા રેવું હોઈ તો દિવાળી પછી અને ફેબ્રુઆરી પહેલા ઘાણી માં કાઢેલું *કાળા તલ* નુ અને *મગફળીનુ સીંગતેલ* આખા વર્ષ માટે ભરી લો... 
જ્યાં સુધી ઠંડી હોઈ તલ તેલ ખાવ પછી સીંગતેલ નો ડબ્બો તોડો... હા આને ફરસાણ બધું સીંગતેલ માં જ બનાવો અને થોડું થોડુંજ બનાવી જલ્દી ખાઈ જાવ.. (બજારમાં મળતા દરેક બ્રાન્ડ નુ ફરસાણ, જંતુનાશક દવાઓ વાળા *BT કપાસ* માંથી બને છે અને મહિનાઓ સુધી બગડતું નથી.. હા પરંતુ આપણી તબિયત પુરી બગાડી નાંખે છે )

ઘણા પાછા એકદમ એડવાન્સ થાય અને તેલ કાઢવા નુ મીની મશીન ઘરે લાવી રોજ તેલ કાઢી તાઝુ જ ખાય.... આયુર્વેદ માં તેલીબિયાં માંથી તેલ કાઢવા નો ઉત્તમ સમય જયારે પાક તયાર થાય અને ભુર વા ઉડે અને સીંગ માં દાણો ખખડવા લાગે ત્યારે કાઢેલું તેલ શરીર માટે ઉત્તમ પણ છે અને આખું વર્ષ બગડતું પણ નથી..

*શું તમે ક્યારેય Raw તલ તેલ કે સીંગતેલ ખાધું* ?
*અદભુત ટેસ્ટ અને ગુણકારી છે કાચું તેલ.. ક્યારેક ગરમ ગરમ ખીચડી માં ઘી ની જગ્યા એ તલ તેલ નાખજો.. અને શિયાળા માં ભઠા માં શેકેલ રીંગણાં પર કાચું સીંગતેલ ને મસાલા નાખી ખાજો ... એકલી મજા જ આવશે*...

બહુ જાહેરાતો જોઈ ભરમાવું નહિ કારણ કે એ પણ છાનામાના ઘાણી નુ સીંગતેલ લાવી ને ખાઈ રહ્યા છે..
અક્કલમંદ કો ઈશારા કાફી હૈ.. 🙏

5.મહેનતનું મોસમ ( ધોરણ 6) ગુજરાતી


પ્રશ્ન નીચેના પ્રશ્નોનાં ઉતર લખો.

(1) ‘સીમ સાદ કરે’ એટલે શું કરે ? શા માટે સાદ કરે ?

જ. ‘સીમ સાદ કરે’ એટલે સીમ ખેડૂતોને બોલાવે છે. વરસાદ વરસ્થા પછી કુદરતની મહેર થઈ ગઈ છે. પાક તૈયાર થઈ ગયો છે એ પાકને લણવા માટે જાણે સીમ ખેડૂતોને બોલાવી રહી છે.



(2) લીંપી- ગુંપી ને ખળા શા માટે કરવા પડે ?

જ. ખેતરમાં લણવાની ક્રિયા પછી ખેડૂતો તૈયાર થયેલા પાકને ખળામાં એકઠા કરે છે પાકના દાણા છૂટા પાડે છે. તેમજ બજારમાં વેચવા માટે ખળામાં દાણા સાફ કરે છે. તેથી લીપી-ગુંપીને ખળા તૈયાર કરવા કહે છે.



(3) મલકને આબાદ કરવા કવિ શું સૂચવે છે ?

જ. લણવાની ઋતુ આવી છે પાક તૈયાર થઈ ગયો છે કવિ દાતરડા ને પછેડી લઈ ખેડૂતોને મહેનત કરવા બોલાવે છે. સૌ સાથે મળીને ઉત્સાહ અને ઉમંગથી મહેનત કરે તો મલક આબાદ થાય એમ કવિ કહે છે.

પ્રશ્ન. ઊજળું દૂધ જેવુ, લીલું કંચન જેવુ- આ શબ્દપ્રયોગો પર ધ્યાન આપો. નીચેના શબ્દો માટે આવા શબ્દો શબ્દપ્રયોગો આપો.

1. સફેદ ____જેવું
2. કાળું ____જેવું
3. રાતું ____જેવું
4. મીઠું ____જેવું
5. કડવું ____જેવું
6. કુણું ____જેવું

જવાબ. 1. દૂધ
2. કોલસા
3. રતાશ
4. મધ
5. ઝેર


[પ્ર.]. નીચેના શબ્દોના વાક્યપ્રયોગ કરો :
(1) સીમ

જ. સીમમાં પાક તૈયાર થયેલો જોવા મળે છે.



(2) નદી

જ. અમારા ગામ પાસે એક નદી છે.



(3) આભ

જ. આભમાં સૂર્ય દેખાય છે.



(4) મોલ

જ. મોલ જોઈ ખેડૂત હરખાય છે.



(5) મલક

જ. આપણો મલક મોટો છે.



(6) રળનારો

જ. દરેક ઘરમાં રળનારો માનવ હોય છે ને દેનારો ભગવાન છે.


[પ્ર.]. નીચેની કાવ્યપંક્તિનો ભાવાર્થ લખો.
(1) સોનાવરણી સીમ બની
        મેહુલિયે કીધી મ્હેર રે .........
જ. આ વરસે વરસાદ સારો થયો છે તેથી સીમ સોના જેવી થઈ ગઈ છે.



(2) રંગેસંગે કામ કરીએ
    થાય મલક આબાદ રે ..........
જ. સૌ સાથે મળીને આનંદની મહેનત કરીએ તો આપણો પ્રદેશ આબાદ થાય છે.

6 ઑગસ્ટ, 2021

ધોરણ 8 (ગુજરાતી) એક મુલાકાત

*અઘરા શબ્દો લખો

વિધાનસભા ગૃહ   
પ્રવૃત્તિઓ 
પ્રસન્નતા 
અલ્પાહાર
 કેન્ટીન 
અધ્યક્ષશ્રી
 સ્મૃતિ 
રાષ્ટ્રપિતા
 સુવ્યવસ્થિત
 ગ્રીન સીટી 
પ્રકૃતિ 
વ્યવસાયિક 
સાંસ્કૃતિક 


           ********************

[Q - 1]. નીચેના પ્રશ્નોનાં ઉતર આપો.
(1) વિધાનસભા ગૃહમાં પ્રવેશવા પરવાનગી શા માટે જરૂરી છે?

A. કોઈપણ અજાણી વ્યક્તિ વિધાનસભા ગૃહમાં પ્રવેશી સભાગૃહને નુકસાન ન પહોંચાડે તેમજ કામમાં દખલ ન પહોંચાડે અને ગૃહમાં શાંતિ જળવાઈ રહે એ માટે વિધાનસભા ગૃહમાં પ્રવેશવા માટે પરવાનગી લેવી જરૂરી છે.



(2) જો તમે ધારાસભ્ય હોય તો તમે વિકાસ માટે કેવી પ્રવૃતિઓ કરશો ?

A. જો હું ધારાસભ્ય હોત તો મને મળેલ ફંડનો મારાં વિસ્તારના વિકાસ માટે ઉપયોગ કરત ઉપરાંત બાગ-બગીચા તૈયાર કરાવીને પ્રજાને પૂરતું પાણી તથા વીજળી મળી રહે તેવી વ્યવસ્થા કરવત પ્રજાની ફરિયાદ સાંભળી તેને દૂર કરવાના પૂરતા પ્રયાસ કરત.



(3) એક નાગરિક તરીકે તમને રાજયની કઈ બાબતો સારી લાગે છે ?

A. એક નાગરિક તરીકે મને રાજયના પહોળા રસ્તાઓ શિક્ષણની સુવિધા પીવાના વ્યવસ્થા સારા મકાનો રોજગારીની સવલતો વાહન માટે પાર્કિંગની વ્યવસ્થા જેવી અનેક બાબતો સારી લાગે છે.



(4) તમારા ગામને હરિયાળું બનાવવા શું શું કરી શકાય ?

A. 1. જાહેર રસ્તા પર ઠેર-ઠેર વૃક્ષો ઉગાડવા. 2. સોસાયટીના પ્રાંગણમાં વૃક્ષો ઉગાડવા દરેક સભ્યે ઘર પાસે કુંડા મુકવા. 3. ગ્રામપંચાયત દ્વારા હરિયાળા મેદાન તૈયાર કરાવવા. 4. શાળા-કોલેજના પટાંગણમાં વિધાર્થીઓએ વૃક્ષોરોપણ કરવું. 5. ગામમાં બાગ-બગીચા કરવા જયા ઝરણા હોય તળાવ હોય તેમાં રંગબેરંગી ફૂલોના છોડ અને પુષ્કળ વૃક્ષો હોય.

(5) તમે લીધેલા કોઈએક ઐતિહાસિક સ્થળની મુલાકાત વિશે લખો.

A. આ વર્ષ અમે રજાઓમાં આબુના પ્રવાસે ગયાં હતા. માઉન્ટ આબુ રાજસ્થાનમાં આવેલ એક હવા ખાવાનું સ્થળ છે. અમે પહેલે દિવસે ગૌમુખ સનસેટ પોઈન્ટ નાખી તળાવ વગેરે સ્થળોની મુલાકાત લીધી. બીજે દિવસે ગુરુશિખરથી કુદરતી દર્શયો જોવાનો લહાવો લીધો પછી અદ્ધરદેવીના દર્શન કર્યા. બપોરના ભોજન બાદ સાંજે 4 વાગે ઐતિહાસિક દેલવાડાના દહેરાની મુલાકાત લીધી. દેલવાડાની કલાત્મક સરસ જોવા મળી જયા એક રાજાના બે મંત્રી વસ્તુપાલ અને તેજપાલને ધરતી ખોદતાં મળેલા ઘનના ચરુનો ઉપયોગ દેરાસર બનાવવા માટે કર્યો છે. ત્રીજે દિવસે અમે ભર્તુહરીની ગુફા કુભારણનના મહેલના ખંડિયેરો જેવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી.


(6)તમારા વિસ્તારમાં આવેલ જોવા લાયક સ્થળની મુલાકાત લઈ અહેવાલ લખો.


 A. ઘૂઘવતાં દરિયા કિનારે સોમનાથ મહાદેવનું ભાવિ અને કલાત્મક મંદિર આવેલું છે. તેના પટાંગણમાં ભારતના શિલ્પી સરદાર પટેલનું પૂતળું છે. ચારે બાજુ સુંદર બગીચો છે મંદિર બહાર આંખનું વળ તેવી કોતરણી છે. ભારતના બાર જયોતિલિંગમાં સોમનાથની ગણના થાય છે.
સાંજનો આરતીનો સમય હતો બીલીપત્ર તથા ફૂલોથી શિવલિંગ સજાવેલું હતું. દર્શનાર્થીઓની ભીડ હતી. ઝાલર અને ઘંટનાદથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. પંદર-વીસ મિનિટનો સ્લાઇડ શો પણ દેખાડ્યો હતો . બીજે દિવસે અમે ગીતામંદિરની મુલાકાત લીધી તે મંદિરની દીવાલો પર ગીતાના શ્લોકો લખેલા છે. અહીં રાધાકૃષ્ણની ભવ્ય અને નમણી મુર્તિ છે ત્યાના ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું. આ પવિત્ર સ્થાનમાં અમને તાજગી અને દિવ્યશાંતિનો અનુભવ થયો.


                 ****************

[Q - 2]. નીચેના શબ્દસમૂહો માટે એક-એક શબ્દ લખો.
(1) રાજયના કાયદા ઘડનારી સભા

A. વિધાનસભા, ધારાસભ્ય



(2) રાજય કે દેશનું વડું મથક

A. પાટનગર , રાજધાની
                *******************

[Q - 3]. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
(1) (અ) અસ્તિત્વ, સ્વચ્છ, પ્રવૃતિ, પ્રકૃતિ, વ્યવસ્થા, પ્રવેશ

A. અસ્તિત્વ, પ્રકૃતિ, પ્રવૃતિ, પ્રવેશ , વ્યવસ્થા, સ્વચ્છ



(1) (બ) પાઠમાં ‘ઈક’ પ્રત્યયથી બનેલો શબ્દ ‘સાંસ્કૃતિ’ આવે છે. એના જેવા બીજા પાંચ શબ્દો બનાવો.

A. 1. સમાજ + ઈક = સામાજિક
2. અર્થ + ઈક = આર્થિક
3. વિજ્ઞાન + ઈક = વૈજ્ઞાનિક
4. ભૂગોલ + ઈક = ભૌગોલિક
5. સ્વભાવ + ઈક = સ્વાભાવિક
,.            ***************

*
              ***************

*


4.બે ખાનાનો પરિગ્રહ ( ગુજરાતી)ધોરણ 7




શબ્દ - સમજૂતી

 પરિગ્રહ જરૂરી ન હોય તેવું વાપરવા માટે ભેગું કરવું 

નિશ્ચય નિર્ણય 

અસહ્ય સહી ન શકાય તેવું

 ખેવના કાળજી 

ભીડ ગિરદી 

પોસાવું પરવડવું 

સલૂન ઘરના જેવી સગવડોવાળો રેલગાડીનો ખાસ ડબ્બો

 પ્રાયશ્ચિત કરેલી ભૂલનો મનમાં પડેલો ડંખ દૂર કરવા જે કરીએ તે 

પેસેન્જર મુસાફર

 અમૂલ્ય કીંમતી


             ***************




                    *************
                         સ્વાઘ્યાય

*પ્ર. ગાંધીજી વિષે દસ વાક્ય લખો.

 A. મહાત્મા ગાંધીનો જન્મ ઇ.સ . 1869 ના ઓક્ટોમ્બર ની 2 તારીખે પોરબંદરમાં થયો. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું માધ્યમિક શિક્ષણ પૂરું કરી તેઓ બેરિસ્ટર થવા ઈગ્લેંડ ગયા. ગાંધીજી વકીલાત કરવા દક્ષિણ આફિકા ગયા ત્યાં તેમણે રંગભેદનો કડવો અનુભવ થયો આ અન્યાય દૂર કરવા તેમણે અહિસંક લડત આપી તેમાં તેઓ સફળ થયા અહિસા એ સત્યાગ્રહ તેમના શસ્ત્રો હતા. સમગ્ર ભારતના લોકોનો તેમને સાથ મળ્યો તેઓ સફળ થયા ઇ.સ. 1947 માં ભારતને આઝાદી અપાવી.


*પ્ર. બચાવને ‘લૂલો’ ને બદલે ‘આંધળો’ કહીએ તો ? અને પ્રેમને ‘આધળો’ ને બદલે ‘લૂલો’ કહીએ તો ?

 A. ‘લીલો બચાવ’ એ રૂઢ થયેલો શબ્દ છે ‘લૂલો’ એટલે નિરાધાર કે પુરાવા વગરનો જે બચાવ માં કોઈ જ આધાર પુરાવો ન હોય તેને ‘આંધળો બચાવ’ કહી શકાય નહીં. ‘આંધળો પ્રેમ’ એ પણ રૂઢ થયેલો શબ્દ છે પ્રેમી પોતાના પ્રિય પાત્ર સિવાય બીજું કશું જોઈ શક્તિ નથી તેવો પ્રેમ આમ લૂલો બચાવ’ તેમજ ‘આંધળો પ્રેમ’ના વિશેષણો બદલવાની અર્થ ચોખ્ખો બનતો નથી.


[પ્ર.]. નીચેના પ્રશ્નોનાં ઉતર લખો.
(1) આ પ્રસંગમાંથી તમને શી પ્રેરણા મળી ?

A. ગાંધીજીની સગવડ માટે મનુબહેન આગગાડીના ડબાના બે ખાના રાખી લે છે. ગાંધીજી ખપ કરતાં વધારે વાપરવું તેને હિંસા સમજતા હતા. આથી ગાંધીજી મનુબહેન ને બે ખાના રાખવા માટે ઠપકો આપે છે અને સ્ટેશન માસ્તરને બોલાવીને બીજું ખાણું તેમણે પાછું સોપે છે આ પ્રસંગ માંથી અમને પ્રેરણા મળે છે કે ખપ કરતાં વઘારે વાપરવામાં એક પ્રકારની હિંસા રહેલી છે.


 



[Q - 2]. નીચેના શબ્દોના અર્થ જાણો અને તેમનો વાક્ય પ્રયોગ કરો.
(1) ખેવના –

A. કાળજી સારસંભાળ
વાક્ય – ગાંધીજી ભારતીય લોકોની બહુજ ખેવના રાખતા હતા.



(2) હુન્નર –

A. કસબ કારીગરી
વાક્ય – હુન્નર શિખનાર ક્યારેય ભૂખે મારતો નથી.



(3) ભીડ –

A. ગિરદી
વાક્ય – અત્યારે રેલવેમાં ખૂબ ભીડ હોય છે.



(4) સલૂન –

A. ઘરના જેવી સગવડવાળો રેલગાડીનો ખાસ ડબો
વાક્ય – મહારાજા અને અંગ્રેજ અમલદારો સલૂન માં જ મુસાફરી કરતાં.



(5) પ્રાયશ્રિત –

A. પાપ નિવારણ માટેનું તપ
વાક્ય – કાઈ ખોટું કામ થઈ જાયતો આપણે તેનું પ્રાયશ્રિત કરવું જોઈએ.


[Q - 3]. કૌસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જ્ગ્યા પૂરો :
(4) મહાદેવ ગાયને હાંકવાં રોકાયો ________એણે પરીક્ષામાં મોડુ થયું.

A. એટલે 


(1) એકમાં સામાન રખાવ્યો ________બીજામાં પૂજ્ય બાપુજીને સુવાનું રાખ્યું.

A. અને 


(2) ઈન્સ્પેકટર જોયું ________મહાદેવની આંખમાં આંસુ હતા.

A. તો 


(3) ડોક્ટરે કહયું ________ એણે કસરત કરવી જોઈએ.

A. કે

3 ઑગસ્ટ, 2021

बच्चों की असाधारण परिस्थिति

 अभी उन लोगों के लिए जो बिना बोर्ड परीक्षा के 10वीं या 12वीं कक्षा पूरी करने वाले 2021 बैच के बच्चों को ट्रोल कर रहे हैं और उनका मज़ाक उड़ा रहे हैं, बस आपको बताना चाहते हैं;  ये बच्चे असाधारण परिस्थितियों में जीवित रहे हैं।  उनमें से अधिकांश पूरे साल स्कूल नहीं गए, सीखने के एक नए रूप के अनुकूल हो गए।  अपने परिवार के सदस्यों को बुरी तरह से बीमार पड़ते या मरते हुए देखा।  स्कूलों में अपने आखिरी दिनों की अनमोल यादों को याद किया।  एक ऐसे युग में सख्त क्वारंटाइन से निपटा जब हम सभी हर समय अपने दोस्तों के साथ रहना चाहते हैं।  हर साल जब बोर्ड के नतीजे आते हैं, तो हम चिल्लाते रहते हैं कि 'अंक मायने नहीं रखते और हम सभी जानते हैं कि आधुनिक दुनिया में इन अंकों से वास्तव में बहुत फर्क नहीं पड़ता है।  तो आप पहले से ही तनावग्रस्त बच्चों को क्यों परेशान कर रहे हैं?  उन्हें रहने दो।  सिर्फ इसलिए कि वे केवल अपने प्री-बोर्ड के आधार पर उत्तीर्ण हुए हैं, उनके उज्ज्वल कैरियर की संभावनाओं को कम नहीं करता है।  अपनी क्षमता को परखने का जीवन का अपना तरीका होता है।  आइए इन बच्चों को अपना उचित मौका दें।