16 ઑક્ટો, 2020

हमारा राष्ट्रीय ध्वज- तिरंगा

हमारा राष्ट्रीय ध्वज- तिरंगा

हमारे देश का राष्ट्रीय ध्वज तिरंगा 
कहेलाता है ।
 इसमें तीन रंग होते हैं। केसरिया , सफेद और हरा ।
केसरिया रंग वीरता का प्रतीक होता है। सफेद रंग शांति का प्रतीक होता है।
हरा रंग खुशहाली का प्रतीक होता है । इसके बीच में नीले रंग का एक चक्र बना होता है। 
इसे अशोक चक्र कहते हैं इसमें 24 तीलियाँ होती हैं ।
यह चक्र में निरंतर आगे बढने की सीख देता है ।
 हमें तिरंगे का आदर करना चाहिए।

मूर्ति का मूल्य

प्राचीन समय कि बात है......
एक राजा कि नगरी में एक ज्ञानी मूर्तिकार आया ।
जिसके पास तीन एक हि नैन नक्श व आकार कि मूर्तियां थी ।
जब तीनों मूर्तियां दरबार में पेश कि गई तो राजा ने मूर्तिकार से
तीनो का मूल्य जानना चाहा ।
मूर्तिकार ने मूल्य कुछ इस प्रकार बताया........
१....कोई किमत नही मुफ्त में भी कोई ले सकता है
२... मात्र १ रुपया
३... अनमोल (कोई जितना भी दें कम हि है )
अब मूर्तिकार से मूल्य सुनकर राजा और सभी मंत्रिगण व
अनेकों सभागण चकित हो गये.....आखिर ऐसा क्यों
जबकि सभी वही मिट्टी वही मेहनत से बनी है ।
राजा ने मूर्तिकार से ऐसे मूल्यों का कारण पूछा
मूर्तिकार ने सहज भाव से कहा...
महाराज दिखने में एक जैसी इन मूर्तियों के भीतर
गुण तीनों के बहुत हि अलग-थलग है जो कि मैं इस
सभा में प्रत्यक्ष स्पष्ट करना चाहता हूँ आप आज्ञा दें
राजा ने जिज्ञासु होकर कहा..
अवश्य आप प्रमाणित करें ।
मूर्तिकार ने जल मंगवाया और पहली मूर्ति के कान
में जल डाला ।
जो कि दुसरे कान से बाहर निकल गया ।
मूर्तिकार ने कहा .... राजन ये मूर्ति किसी प्रकार से
मूल्यवान नही है ये सिर्फ मिट्टी का पूतला भर है
अब दुसरी मूर्ति के कान में जल डाला जो कि मुख से निकला
मूर्तिकार ने कहा...महाराज ये मूर्ति एक रूपये कि है
फिर तीसरी मूर्ति के कान में जल डाला जो कि उसके पेट
में चला गया ।
इस मूर्ति मेसे जल बाहर निकला हि नही मूर्तिकार ने कहा..
राजन ये मूर्ति अमूल्य है जिसका कोई भी कितना भी मोल
लगाया जाय या दिया जाय कम हि है ।
राजा ने कहा... आप कृपया अपनी बात स्पष्ट करें।
मूर्तिकार ने कहा....
महाराज ये मूर्तियां चरित्र दर्शाती है
जैसे...
कोई इंसान ज्ञान और शिक्षा को अपने एक कान से सुनकर
दुसरे कान से निकाल दे ,यानी अनसुना कर दे वो किसी
पशु के समान होता है उसका कोई मूल्य नही हो सकता ।
और जो इंसान ज्ञान शिक्षा को सुन कर खुद ग्रहण भले नही
करें , किसी और को बतादे तो वो प्रशंसा का पात्र है क्यों किसी
और तक ज्ञान पहुंचने का वो माध्यम जरुर बना और दुसरो को
लाभान्वित किया।
महाराज ..अब बारी आती है तीसरी मूर्ति कि जिसके जल कान से
निकला और ना हि मुह से जल इसके भीतर समा गया है
अर्थात...जो व्यक्ति ज्ञान शिक्षा को
अपने ह्रदय में ग्रहण करले वो देवतुल्य है और वो अपने इसी गुण
से अनमोल हो जाता है

15 ઑક્ટો, 2020

સૂકા કચ્છ માં ગાઢ જંગલ!

 ‘મિયાવાકી’ જંગલ એટલે શું?

 અકિરા મિયાવાકી નામના જાપાનના વનસ્પતિશાસ્ત્રી ઓછી જગ્યામાં વધુ વૃક્ષો લગાવી જંગલ ઉછેરવાની પદ્ધતિ વિકસાવી છે, સામાન્ય રીતે વૃક્ષો વાવતા વખતે બે વૃક્ષોની વચ્ચે તે સરખી રીતે વૃદ્ધિ પામી શકે તે માટે સારું એવું અંતર રાખવું પડતું હોય છે, પરંતુ ' મિયાવાકી' પદ્ધતિ માં માત્ર દોઢ કે બે ફૂટના અંતરે જ, નજીક-નજીક ઝાડ વાવવાના હોય છે. અહીં જે-તે સ્થાનિક, દેશી નસલના વૃક્ષો જ જવાતું હોય છે. તેથી તે સારી રીતે ઉછેરી શકે છે. સો ચો.મીટરમાં ૩૦૦થી ૫૦૦ જેટલાં નાનાં-મોટાં વૃક્ષો વાવી શકાય છે. જ્યારે સામાન્ય પદ્ધતિથી વાવેતર કરાય તો આટલી જ જગ્યામાં માત્ર ૧૦થી ૧૫ વૃક્ષોને વાવી શકાય છે. ‘મિયાવાકી’ જંગલ માં અલગ-અલગ જાતના, ઉંચાઈના વૃક્ષો એક સાથે વવાતા હોય છે. તેથી મલ્ટિ લેયર્ડ ફોરેસ્ટ બને છે. ઊંચા, સીધા, મધ્યમ અને નાના છોડ એમ અલગ-અલગ પ્રકારનાં વૃક્ષોનું વાવેતર કરાય છે. મોટા ની પાસે મધ્યમ, તેની પાસે નાનું એમ અલગ સાઇઝનાં વૃક્ષો એકબીજાની પાસે વાવવાના હોય છે. જ્યારે છોડ વાવતા હોઈએ ત્યારે રોપા લગભગ સરખા કદના હોવાથી શરૂઆતના તબક્કામાં તેમને વધવામાં કોઈ મુશ્કેલી પડતી નથી. વધુ સૂર્યપ્રકાશ મેળવવા ની હરીફાઈમાં તેની વૃદ્ધિ અન્ય પદ્ધતિ કરતાં વધુ ઝડપથી થાય છે, બે-ત્રણ વર્ષમાં તો મોટા ભાગનાં વૃક્ષ તેની પૂર્ણ ક્ષમતાએ વિકસી જાય છે. જંગલ ખૂબ ગીચ બને છે. સૂર્યકિરણ પણ તેમાં અંદર પહોંચી શકતા નથી. આથી જમીનમાં ભેજ જળવાઈ રહે છે,
 ઘાસ જેવા અન્ય નિંદામણ થતું નથી. વૃક્ષોનાં ખરતા પાન નું ખાતર ઝડપી બને છે. આ પ્રકારના વૃક્ષો સહેલાઈથી ઉછળી જય છે. જોકે વાવેતર પહેલાં થોડું ધ્યાન રાખવું પડે છે. જે જગ્યામાં વાવેતર કરવાનું હોય તે જગ્યાએ એક મીટર ખોદીને તેના માટી બહાર કાઢો અને તેનું ટેસ્ટિંગ કરીને માટીમાં ખૂટતાં તત્વો તેમાં ઉમેરવા પડે છે. જીવામૃત, ડાંગરનો પોપડા, ઘઉંના પૂળિયા, ડાંગરનો ભૂસું, કમ્પોસ્ટ, ગોબર, બાયોમાસ વગેરે માટીમાં મેળવી છે. પછી માટી પછી તેની જગ્યાએ નંખાય છે. પછી દોઢ-બે ફૂટના અંતરે નાના નાના ખાવા બનાવે છે, તેમાં કોકોપીટ પણ નંખાય છે. તેના છોડ વવાય છે. જરૂર પડે ત્યારે ટેકો આપવા પડે છે. તેને ખાતર કે જંતુનાશક દવાઓ પણ આપવી પડતી નથી. સંપૂર્ણ ઓર્ગેનિક એવું આ જંગલ દિવસ-રાત કાર્બન ડાયોક્સાઇડ શોષી ઓક્સિજન આપે છે. તે પક્ષીઓ, મધમાખી, પતંગિયા જેવા જીવો માટે તો અભયારણ્ય બની જાય છે. જૈવવિવિધતા વિકસી શકે. શરૂઆતમાં જે ખર્ચ થાય તે જ ત્યાર પછી આ જંગલ સંપૂર્ણપણે આત્મનિર્ભર બની જાય છે. આ પદ્ધતિમાં વૃા ક્ષોની લાંબો સમય દેખરેખ રાખવી પડતી નથી. તેને બે કે ત્રણ વર્ષ જ પાણી આપવું પડે છે, જેમાં નિંદામણ પણ કરવું પડતું નથી. આ પ્રકારના જંગલનાં વૃક્ષના મૂળિયાં ના કારણે માટી વહી જતી નથી તેમ જ જમીનમાં વરસાદી પાણી ઊંડે સુધી ઊતરી જાય છે, જેના કારણે જમીનમાં ભૂગર્ભ પાણીના સ્તર ઊંચે આવે છે.


 

13 ઑક્ટો, 2020

ચાનું તબીબી વિજ્ઞાન

ચાનું તબીબી વિજ્ઞાન

 ડૉ. લોકોનું કહેવું છે કે દારૂના વ્યસન કરતાં પણ ચા-કોફી વધારે નુકસાન કરે છે. ચા ધીમું ઝેર છે. ડૉ. વિલિયમ ટિમ્બ કહે છે કે અપચો, હૃદય દાહ, ચહેરો કરમાઈ જવી, ગભરાટ, વિષય સ્પંદનો, શિરશૂળ, અનિદ્રા વગેરે પણ ચા ને કારણે જ થાય છે. ચા ઉકાળવાથી તેમાંથી કેફીન અને ટેનિન છૂટા પડે છે. પ્રથમ કેફિન છૂટી પડે છે. અને વધુ સમય ઉકાળવામાં આવે તો ટેનિન છૂટું પડે છે. ટેનીન તત્વ જઠરની દીવાલ પર બાઝી જાય છે. અને જઠરમાંથી પાચક રસ ઝરતાં અટકાવે. નથી જેમ વધુ કડક ચા પીવા તેમ ભૂખ ઓછી લાગે.

* ઇન્ડસ્ટ્રીયલ ટાવીસ ફોલોજીકલ રિસર્ચ સેન્ટર ઇટોના ચા બનાવવાની રીત પર એક સંશોધન દરમિયાન નીચે મુજબનાં તારણો નીકળ્યાં :

 (૧) ચા વધુ સમય સુધી ઉકાળવાથી તેનાં પાંદડાંમાંથી સીસું બહાર આવવા માંડે છે જે શરીર માટે ઝેરી અને નુકસાનકર્તા છે. (૨) ઘણી વાર લકવાની અસર પણ થાય છે.

 (૩) ચામાં દૂધ જેટલું વધારે તેટલું નુકસાન ઓછું. જે ચાની પત્તી એસિડિટીને ઓછી કરે છે.
(૪) ચા બહુ ન ઉકાળવી.
 (૫) ચાની પત્તી વધુ વખત પાણીમાં રાખી મૂકવી ન જોઈએ.
 (૬) વધુ કડક ચા પીવાનો આગ્રહ ન રાખવો જોઈએ.
 વધુ ચા પીનારા બંધાણીઓ ધીમે ધીમે તેનું પ્રમાણ ઘટાડી, સંયમ રાખી ચાનું વ્યસન છોડી શકે છે. બાકી ચાનું વધુ પડતું સેવન સ્વાસ્થ માટે હાનિકારક છે. એવું લખાણ ચાના પેકેટ પર લખવાનો સમય પાકી ગયો છે.
          *****************

11 ઑક્ટો, 2020

ડીપ્રેશનની દવાઓ માટે પણ ઉંદર પર પરીક્ષણ


- પ્રયોગો માટે 50,000 પશુઓ દર વર્ષે હૈદ્રાબાદ મોકલાય છે
- ડીપ્રેશનની દવાઓ માટે પણ ઉંદર પર પરીક્ષણ
- કેટલાંક ઉંદરોની ચામડી ઉતરડી લેવામાં આવે છે અને પછી તેના શરીર પર પ્રયોગો થાય છે

- પ્રયોગ કરનારા ઘણાં ભારત આવીને પ્રયોગ કરે છે કેમકે તેમના દેશમાં પ્રાણીઓ પરના પ્રયોગો પર પ્રતિબંધ હોય છે

લેબોરેટરીઓમાં ઉંદરો કેવી યાતનામાંથી પસાર થાય છે એ મેં ગયા લેખમાં લખ્યું છે. મેટલના પાંજરામાં પુરીને તેમને અંધારીયા એનીમલ રૃમમાં લઈ જવામાં આવે છે. પ્રયોગ કરતી વખતે તેમને પ્રકાશમાં લવાય છે. આખી સિસ્ટમ ગુપ્ત રખાય છે. વિજ્ઞાાનીઓ એવી દલીલ કરે છે કે અમે ઉંદરોને યાતનામાંથી પસાર એટલા માટે કરીએ છીએ કે તેના પરના પ્રયોગોથી માનવજાતને લાભ થાય છે. આ દલીલના કારણે કોઈ ઉંદરો પરની યાતનાનો વિરોધ નથી કરતું, જો તે માનવ-વિરોધી કોઈ વાત હોય તો તેનો વિરોધ કરાત!! જોકે ડીજીસીઆઈએ ઉંદરો પરનાં બીનજરૃરી અને ઘાતકી પ્રયોગો સામે વિરોધ દર્શાવ્યો છે. અહીં કેટલાક ઉદાહરણો આપ્યા છે.

૧૯૮૯માં કાર્સીનોજીની સીટી ઓફ ફ્લોરાઈડના વપરાશ પર અભ્યાસ થયો હતો. બે વર્ષના સમયગાળામાં ૫૨૦ ઉંદરો ફ્લોરાઈડનો ડેલી ડોઝ આપવામાં આવ્યો હતો. ફ્લોરાઈડની ઉંધી અસર એકપણ ઉંદર પર થઈ નહોતી, પરંતુ ઉંદરોને મોઢા કે હાડકાનું કેન્સર થયાનું જોવા મળ્યું હતું. આ પ્રયોગથી જાણવા મળ્યું હતું કે એક જ જાતના બે પ્રાણીઓ પર ચોક્કસ અસર વર્તાતી નથી.

થાલીડોમાઈડ, ઝોમેક્સ અને ડીઈએસ એમ દરેકનો ટેસ્ટ પ્રાણીઓ પર કરવામાં આવ્યો હતો. આ પ્રયોગ સલામત રહ્યો હતો. પરંતુ જે માણસો પ્રાણીઓ પર આ પ્રયોગો કરતા હતા તેમના પર ગંભીર અસરો થઈ હતી.
૧૯૭૬ અને ૧૯૮૫ દરમ્યાન ફૂડ એન્ડ ડ્રગ્સ એડ્મીનીસ્ટ્રેશને એપ્રુવ કરેલી ડ્રગ્સની અડધા ઉપરાંતની પ્રિસ્ક્રાઈબ થતી દવાઓને માર્કેટમાંથી પાછી ખેંચી લેવાઈ હતી અથવા તો તેનું લેબલ બદલાયું હતું.

આ દવાઓ પાછી એટલા માટે ખેંચાઈ હતી કે માનવ પર તે આડઅસરો ઉપજાવતી હતી. આ દવાઓ પ્રાણીઓ પર ટેસ્ટ કરાઈ હતી. કુદરતી રીતે શરીરમાં મોલીક્યુલ્સ ઉત્પન્ન થાય છે. પ્રોક્ટર એન્ડ ગેમ્બલ નામની કંપનીએ તેના પાર્ટીકલ શોધી કાઢ્યા હતા. તે સ્કીન અને વાળને અસર કરી શકે એવા હતા એવી અસર કુદરતી મોલીક્યુલ કરી શકતા નથી. ઉંદરો પરના આવા ટેસ્ટ બંધીયાર વાતાવરણમાં કરાતા હતા. આ ટેસ્ટથી અસરકારક હેર-સ્પ્રે, હેન્ડ લોશન, મેકઅપ વગેરે બનાવી શકાતા હતા.

ુજુવાન ઉંદરોને પરેશાન કરવા, તંગ સ્થિતિમાં રાખવા અને તેમને ઉશ્કેરાટની સ્થિતિમાં રાખવાના પ્રયોગ થાય છે. તેમનું સ્ટ્રેસ-લેવલ નક્કી થાય છે. તેમનું એડ્રીનલીન લેવલ વધે છે. કેટલાક પ્રયોગ એવા છે કે જે માણસો જાણતા પણ નથી. જેમકે પ્રાણીઓને સતત છ કલાક માટે સિગારેટ પીવડાવાય છે. આમ ત્રણ વર્ષ સુધી થાય છે. ઉંદરોને ટચુકડાં ડબ્બામાં પરાણે પુરી રખાય છે.

સિગારેટનો ધૂમાડો તેમના નાકમાં ઘૂસાડવામાં આવે છે. અન્ય એક પ્રયોગમાં સિગારેટની રાખ ઉંદરોની સ્કીન પર લગાડવામાં આવે છે જેના કારણે સ્કીન પર ગાંઠો ઉભી થાય છે. પ્રયોગ દરમ્યાન કેટલાંક ઉંદર મૃત્યુ પામે છે. કેટલાંક ઉંદરોની ચામડી ઉતરડી લેવામાં આવે છે અને પછી તેના શરીર પર પ્રયોગો થાય છે. આવા ઊંદરડા ક્યાં તો મરી જાય છે અથવા તો તરછોડી દેવામાં આવે છે.

જ્યારે જ્યારે કોઈ સિગારેટ કંપની તેની અંદરના પદાર્થોમાં મધ, સુગર, મોલાસીસ, કોર્ન સિરપ, લાઈમ ઓઈલ, ચોકલેટ, કોકા કે કોફીનું એક્સટ્રેક્ટ વગેરે ઉમેરવા માગતા હોય તો તેનો પ્રયોગ પ્રથમ ઉંદરો પર થાય છે. ત્યારે સતત ૯૦ દિવસ સુધી રોજના ત્રણ કલાક નાકમાં ધૂમાડા ઘૂસાડાય છે. જેના કારણે તે મોતને ભેટે છે. આવા પ્રયોગને કારણે તેમના શરીર ખલાસ થઈ ગયા છે અને છેલ્લે શરીર મોતને ભેટે છે. આવા પ્રયોગ માણસના ફેફસા પર શું અસર થશે તે જોવા માટે થાય છે. તેમના શરીરમાં ઘૂસાડાતા ધૂમાડાના કારણે તે મોતને ભેટે છે. તેમના ફેફસા તો ધૂમાડાના કારણે જ ખતમ થઈ ગયા હોય છે.

લેબોરેટરીમાંના વીડીયો ફૂટેજ પરથી જાણવા મળ્યું છે કે ઓપરેશન દરમ્યાન ઉંદર જીવતા હોય છે. બાયોપ્સી માટે તેમના કાનની ચામડી ઉતરડી નાખવામાં આવેેે છે. શરીર પરથી કરચલીઓનો નાશ કરતી ટ્રીટમેન્ટના પ્રયોગમાં ઉંદરના શરીરમાં ઝેરી તત્ત્વ ઈન્જેક્ટ કરાય છે. જે ડોઝ નક્કી કરવા ઈન્જેક્ટ થાય છે. જો કે ૫૦ ટકા ઉંદરડા આ પ્રયોગના કારણે મૃત્યુ પામે છે.

એક અભ્યાસ માટે ઉંદરોને સ્વીમીંગ પુલમાં મુકવામાં આવે છે. તેમને ના ખબર પડે એ રીતે તેમના શરીર પર તારની નેટ બાંધી દેવાય છે. પાણીની અંદર આવતા આઘાતનું તેના પર પરિક્ષણ કરવાનું હોયછે.
અન્ય એક પ્રયોગમાં મેલ-ઉંદરડાના પેનીસ (પ્રજનન અવયવ)ને ફીમેલના શરીરમાં માઉન્ટ કરવામાં આવે છે. સેક્સ પ્લેઝર કેટલા પ્રમાણમાં છે તે નોંધવામાં આવે છે. તેના માથામાં ટયુબ ઈમ્પ્લાન્ટ કરીને તેમાં કેમીકલ પમ્પ કરવામાં આવે છે અને એન્જૉયની માત્રા જોવામાં આવે છે. આ પ્રયોગ સાતથી અઠયાવીસ દિવસ ચાલે છે. પ્રયોગ બાદ તમામ પ્રાણીઓને મારી નાખવામાં આવે છે.

પ્રયોગ કરનારા ઘણાં ભારત આવીને પ્રયોગ કરે છે કેમકે તેમના દેશમાં પ્રાણીઓ પરના પ્રયોગો પર પ્રતિબંધ હોય છે. ભારતમાં એનીમલ રીસર્ચ સેન્ટરોમાં પટેલ ચેસ્ટ ઈન્સ્ટીટયુટ, નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ન્યુટ્રીશન અને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ વગેરેમાં કરોડો રૃપિયા ખર્ચીને બીનજરૃરી પ્રયોગો થાય છે.
પ્રયોગો દરમ્યાન તેમને યાતના અપાય છે અને પછી મરવા માટે છોડી દેવામાં આવે છે.

હૈદરાબાદ ખાતેની નેશનલ સેન્ટર ફોર લેબોરેટરી એનિમલ સાયન્સ ખાતે દર વર્ષે ૫૦,૦૦૦ પ્રાણીઓ સપ્લાય કરાય છે. તેમજ ભારતની ફાર્માસ્યુટીકલ કંપનીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં આ રીતે પ્રાણીઓ સપ્લાય કરાય છે.

ઉંદરો પરનો ક્રૂર પ્રયોગ ટ્રાન્સજેનેસીક લેબમાં થાય છે. જેમાં ફીમેલ ઉંદરમાં જીનેટીક મટીરીયલ ઈમ્પ્લાન્ટ કરાય છે. જ્યારે તે બચ્ચાં મુકે છે ત્યારે બચ્ચાં યોગ્ય પ્રકારના જીન્સવાળા છે કે કેમ તેની ચકાસણી થાય છે. બ્રીડીંગ ક્ષેત્રે બીજા સંશોધનો થાય છે.

૨૦૦૯માં જર્મનના સંશોધકોએ જાહેરાત કરી હતી કે ઉંદરમાં માનવના જીન્સ દાખલ કરાયા હતા. જેની અસર જોવા ફાર્માસ્યુટીકલ કંપનીઓને જણાવાયું હતું. ડ્રગ્સની અસર કેવી થાય છે તે ચકાસવામાં આવ્યું હતું.
ઉંદરો પર ડાયાબીટીસનો ટેસ્ટ પણ થાય છે. ઉંદરમાંથી જીન્સ કાઢીને ચકાસણી કરાઈ હતી. ઉંદરને વધુ ચરબીવાળો ખોરાક ખવડાવાય તો તેનામાં ડાયાબીટીસ ડેવલોપ થઈ શકે છે.

ડીપ્રેશનની દવા માટે પણ ઉંદરો પર પરીક્ષણ થાય છે. કેટલાક ઉંદરો પર ડ્રગ એડીક્શનની અસર થતી નથી. ઉંદરોના શરીરમાં વિવિધ કલરના ન્યુરોન હોય છે. ઉંદરો પર કોઈએ પ્રયોગ ના કરવા જોઈએ. માણસ પર પડનારી યાતના નીવારવા ઉંદરોને નિશાન ના બનાવવા જોઈએ. પ્રયોગો કરવા હોય તો માણસો પર કરવા જોઈએ. શા માટે આપણે ઉંદરો પર પ્રયોગ કરીએ છીએ? આ અંગે કોઈ આઈડિયા નથી. પરંપરા હોઈ શકે...
આપણે ભયાનક સ્થિતિ તરફ આગળ વધી રહ્યા છીએ. હું ઈચ્છું છું કે મારો પુર્નજન્મ થાય તો કોઈ બીજા પ્લેનેટ પર થાય!!

સૌજન્ય સહ:
ManekaGandhi
Samvedna( ગુજરાત સમાચાર)

   

10 ઑક્ટો, 2020

पेड़ों के मज़ेदार तथ्य

पेड़ों के मज़ेदार तथ्य



1. एक पूरी तरह से उगा हुआ वृक्ष एक नए लगाएँ गए पौधे से 70 गुना ज्यादा पर्यावरण(वातावरण) को साफ रखता है।

2. दुनिया के 80 प्रतीशत जंगल काट दिए गए है। अंग्रेजों के आने से पहले उत्तर भारत भी ज्यादातर जंगलो से घिरा हुआ था।

3. एक पूरी तरह से ऊगे गुए पेड़ की कीमत लगभग 5000 तक होती है।

4. एक साधारण पेड़ प्रतिदिन पाँच मनुष्यों के सांस लेने जितनी ऑक्सीजन की पूरती करता है।

5. एक पेड़ एक साल में जितनी कार्बन सोखता है उतनी कार्बन एक कार 41,600 किलोमीटर चलने के बाद पैदा करती है।

6. एक पेड़ अपने पूरे जीवन काल के दौरान लगभग 1000 किलो कार्बनडाईआक्साइड सोखता है।

7. भारत के वैज्ञानिक श्री जगदीस चंदर बोस जी ने सबसे पहले एक ऐसा यंत्र बनाया था जो कि पेड़ों का बढ़ना माप सकता है। यह उपकरण उन्होंने मात्र 300 रूपए के साज-समान से बनाया था जिसे कि क्रैसकोग्राफ नाम दिया गया। इसके लिए उन्हें नोबेल पुरूषकार भी मिला था। वह एशिया के सर्वप्रथम वैज्ञानिक थे जिन्हें कि नोबेल पुरूषकार मिला था।

8. अध्ययनों से पता चला है कि पौधे सेहत में सुधार के निए बहुत ही महत्वपूर्ण भुमिका निभाते है। एक मरीज जो कि अस्पताल के कमरे से हरे-भरे पेड़ों को देखता है उसकी तबीयत में जन्दी-जल्दी सुधार होता है।

9. क्या आप जानते है कि पेड़ कभी भी बड़ी उम्र की वजह से नही मरते हैं। वह हमेशा बिमारी, कीड़ो जा फिर मनुष्य की वजह से ही मरते है। अन्यथा यह कभी भी नही मरते। कलकत्ते में एक वृक्ष है जिसकी आयु 2000 साल से ज्यादा है। अमृतसर के श्री हरिमंदिर साहिब में भी एक पवित्र वृक्ष है जिसकी आयु भी कुछ सौ वर्ष है।

10. एक पेड़ सालाना 2000 लीटर पानी धरती में से चूस लेते है।

11. एक बड़े समाचार पत्र के रोजाना संस्करण 500 पेड़ों से बने होते है। हर एक किताब जो आप ने कभी पढ़ी थी किसी समय वह एक पेड़ थी।

12. पेड़ अपनी 10 प्रतीशत खुराक मिट्टी से जबकि 90 प्रतीशत हवा से लेते है।

13. विक्ष्व भर में पेड़ो की 20,000 प्रजातीया पाई जाती है। भारत में सबसे ज्यादा प्रजातीयां पाई जाती है। अमरीका दूसरे स्थान पर है।

14. अमेजन बेसिन सबसे बड़ा क्षेत्र है जो कि वनों के अधीन है। यह लगभग 3,30,075 वर्ग किलोमीटर है जो कि महाराष्ट्र (3,07,713) से थोड़ा ज्यादा है।

15. बाँस तेज़ी से बढ़ता है और इसकी कुछ प्रजातियों की बढ़वार साल के कुछ दिनों में 1 मीटर प्रति घंटा तक पहुँच जाती है।

16. केले के पेड़ लगभग 20 फुट तक बढ़ जाते हैं।

17. चीन के लगभग 20 प्रतीशत पेड़ दवाई बनाने के लिए प्रयोग किए जाते हैं।

18. एक पूरा उगा सनौबर का पेड़(Birch) एक साल में 10 लाख बीज पैदा करता है।

19. एक ऐकड़ पेड़ों को बचाने के लिए आपको 1 टन कागज का पुर्नउत्पादन(recycle) करना पड़ेगा।

20. एक ऐकड़ में उगे पेड़ों के पत्ते और शाखाएँ जितनी गिरती है उसका भार एक टन होता है जो प्राक्रितक खाद्य के लिए काफी है।




कम्प्यूटर के बारे में रोचक तथ्य

कम्प्यूटर के बारे में रोचक तथ्य



1. Computer शब्द की उत्पति अंग्रेज़ी भाषा के शब्द ‘Compute’ से हुई है जिसका अर्थ है- गणना करना।

2. दुनिया के पहले Computer का नाम था – ENIAC (एनीयक – Electronic Numerical Integrator And Computer). ENIAC 15 फरवरी 1946 को दुनिया के सामने आया था।

3. ENIAC (एनीयक) 167 वर्ग मीटर की जगह में आता था और उसका वज़न 27 टन यानि कि 27000 किलो ग्राम था।

4. कम्प्यूटर का पितामह चार्ल्स बेबेज को कहा जाता है।

5. दुनिया का सिर्फ 10 प्रतीशत पैसा ही भौतिक रूप में है जबकि बाकी के धन का रख रखाव Computers द्वारा किया जाता है।

6. भारत में निर्मित पहला कंप्यूटर “सिद्धार्थ” है।

7. Doug Engelbart (डग एंजेलबर्ट) ने 1964 में पहला Computer Mouse बनाया था जो कि लकड़ी का बना हुआ था।

8. अगर कम्प्यूटर की शक्ति हमारे दिमाग जितनी हो जाए तो वह एक सैकेंड में 1 हज़ार लाख करोड़ निर्देशों पर काम कर सकता है। इससे पता चलता है कि ईश्वर ने हमारे दिमाग को कितना शक्तिशाली बनाया है।

9. एक औसत इंसान एक मिनट में 12 बार पलक झपकता है, पर यदि वह Computer पर काम कर रहा हो तो एक मिनट में सिर्फ 6 बार पलकें झपकेगा।

10. वैज्ञानिकों के अनुसार भारतीय भाषा “संस्कृत” कंप्यूटरकृत करने के लिए सबसे आसान है.

11. सबसे पहली Hard Disk 1979 में बनाई गई थी जो कि सिर्फ 5 MB डाटा ही Hold कर सकती थी।

12. पहली 1 GB की Hard Disk 1980 में आई थी जिसका वज़न 250 किलो और कीमत 25 लाख थी।




हिरोशिमा और नागासाकी पर गिरे परमाणु बंबो से जुड़े तथ्य

हिरोशिमा और नागासाकी पर गिरे परमाणु बंबो से जुड़े तथ्य



1. पहला परमाणु बंब 6 अगस्त 1945 को सुबह सवा आठ बज़े हिरोशिमा पर और दूसरा इसके सिर्फ तीन दिन बाद, यानि कि 9 अगस्त को नागासाकी पर गिराया गया था।

2. हिरोशिमा पर जो परमाणु बंब गिराया गया था उसका नाम ‘Little Boy‘ और नागासाकी पर गिराए गए परमाणु बंब का नाम ‘Fat Man‘ था।

3. पहला बंब हिरोशिमा पर गिराए जाने का फैसला बंब गिराने से सिर्फ एक घंटे पहले लिया गया था क्योंकि हिरोशिमा का मौसम साफ था और प्लेन को आसानी से उड़ाया जा सकता था.

4. नागासाकी पर जो बंब गिराया गया था उसे पहले जापान के कोकुरा शहर पर गिराया जाना था, पर कोकुरा शहर का मौसम उस समय साफ़ नही था इसलिए अमेरिकी सेना ने बंब को नागासाकी पर ही गिरा दिया।

5. हिरोशिमा और नागासाकी पर गिराए दोनो बंब एक दूसरे से बिलकुल अलग थे। 6 अगस्त को हिरोशिमा पर गिराया गया ‘लिटल ब्वॉय’ युरेनियम पर आधारित था और उसका वज़न 4000 किलो और लंबाई 10 फुट थी। नागासाकी पर गिराया गया ‘फैटमैन’ प्लुटोनियम पर आधारित था और उसकी वज़न 4500 किलो और लंबाई 11.5 फुट थी।

6. सुतोमो यामागुच्ची (Tsutomu Yamaguchi) हिरोशिमा और नागासाकी पर गिराए जाने वाले दोनों बंबो से पीड़ित व्यक्ति हैं। हिरोशिमा पर बंब गिरने के दिन वो वहीं ते और बंब फटने के बाद उनके शरीर का कुछ हिस्सा बुरी तरह से झुलस गया और वो इलाज़ के लिए नागासाकी आ गए, जब वो हिरोशिमा बंब धमाके का हाल अपने एक करीबी को बता ही रहे थे तब अचानक नागासाकी वाले बंब के धमाके की आवाज़ भी उन्हें सुनाई थी। पर इस बार उन्हें कोई खा़स चोट नही आई थी क्योंकि वो बंब के प्रभाव क्षेत्र से थोड़ी दूर थे। सुतोमो यामागुच्ची का निधन 2010 में पेट के कैंसर की वजह से हो गया था।

7. हिरोशिमा और नागासाकी आज रेडियोएक्टिव फ्री शहर है क्योंकि दोनो बंब जमीन से कुछ सौ फुट की ऊँचाई पर हवा में फटे थे।

8. दोनो परमाणु बंबों के फटने से कुछ समय इनके आसपास के 4-5 किलोमीटर के दायरे का तापमान 6 हज़ार डिग्री सेल्सीयस तक पहुँच गया था।

9. परमाणु बंबों के कारण हिरोशिमा और नागासाकी के लगभग तीन लाख लोग मारे गए थे। लगभग एक लाख लोग तो बंब गिरते ही मारे गए थे और बाकी के दो लाख अगले कुछ सालों में कैंसर जैसी गंभीर बिमारियों से लड़ते हुए तिल – तिल कर मर गए।

10. अमेरिका ने कभी इन परमाणु बंबों से हुए जानी नुकसान की माफी नही मांगी। हाल ही में बराक ओबामा हिरोशिमा धमाके की बर्सी पर शोक प्रगट करने जापान जरूर गए थे, पर माफ़ी मांगने से इंकार कर दिया था।

11. सीटी स्कैन कराने से शरीर में उतनी ही रेडियशन की मात्रा पहुँचती है जितनी हिरोशिमा धमाके के प्रभाव क्षेत्र से दो किलोमीटर दूर स्तिथ व्यक्तिों में पहुँची।

12. हिरोशिमा बंब धमाके में लगभग 15 अमेरिकी भी मारे गए थे, इस बात का पता अमेरिका को 1970 में लगा।




टॉयलेट से जुड़े तथ्य

टॉयलेट से जुड़े तथ्य



1. ताइवान में एक ऐसा होटल है जहां टायलेट सीट जैसे बर्तनों में खाना परोसा जाता है।

2. हम अपनी जिंदगी के 4 से 6 महीने शौच करने में बिता देते हैं।

3. Computer Keyboard पर बैक्टीरीया की मात्रा एक टॉयलेट सीट से 200 गुणा ज्यादा होती है।

4. इंग्लिस स्टाइल टॉयलेट को एक बार flush करने से 6 लीटर पानी की खप्त होती है।

5. आपके मोबाइल फोन पर टॉयलेट सीट से 18 गुणा ज्यादा बैक्टीरीया होते है।

6. आपको जानकर हैरानी होगी कि एक औसत टेबल डेस्क पर टॉयलेट सीट से 400 गुणा ज्यादा बैक्टीरीया होते है।

7. चीन में कुत्तों के लिए भी पबलिक टॉयलेटस की व्यवस्था है।

8. प्राचीन रोम में कोई चीज़ों के लिए अलग-अलग देवता होते थे। यहा तक कि गंदे नाले, टॉयलेट और मलमूत्र के लिए भी एक अलग-अलग देवता जा देवी थी।

9. अगर आप टॉयलेट में अपना मोबाइल फोन ले जाते है, तो आप टॉयलेट में ज्यादा समय बिताएंगे।

10. दुनिया के सबसे पुराने टॉयलेट स्कॉटलैंड में मिले थे जो कि तकरीबन 5000 साल पुराने हैं।

11. दुनिया के करीब 250 करोड़ लोग खुले में शौच जाने को मज़बूर है। यह दुनिया की कुल आबादी का 36 प्रतीशत हिस्सा है।

12. खुले में टॉयलेट जाने के मामले में भारत दुनिया का नंबर वन देश है, भारत के लगभग 64 करोड़ लोग रोज़ाना खुले में शौच जाने पर मज़बूर है जो देश की कुल आबादी का 53 प्रतीशत हिस्सा है।

13. भारत के 53 प्रतीशत के मुकाबले पाकिस्तान के 24 प्रतीशत और चीन के सिर्फ 4 प्रतीशत लोगों के पास शौचालय की सुविधा नही है।

14. भारत के ग्रामीण क्षेत्रों में 70 फीसदी घरों के पास टायलेट की सुविधा नही है, शहरी क्षेत्रों में यह आंकड़ा 20 फीसदी है।

15. हमारे लिए यह दुख की बात है कि भारत की 30 करोड़ महिलाएं रोज़ाना खुले में शौच जाने के लिए मज़बूर हैं।

16. आपको जानकर हैरानी होगी कि दुनिया में लोगों के पास शौचालयों से ज्यादा मोबाइल फोन हैं। यहां तक जिन लोगों के पास शौचालय की सुविधा नही है, उनमें से भी 35 प्रतीशत लोगों के पास मोबाइल फोन है।

17. शौचालयों की कमी के कारण पैदा होने वाली गंदगी, बिमारियों और मौतों के कारण भारत को हर साल 24,000 हज़ार करोड़ रूपए का नुकसान होता है।

18. दुनिया के 40 प्रतीशत बिमार लोग, खुले में शौच जाने की वजह से गंभीर बिमारियों का शिकार होते हैं।

19. शौचालयों की कमी के कारण होने वाली बिमारियों से दुनिया में हर साल 8 लाख बच्चों की मौत हो जाती है, यानि कि हर दिन 2200 बच्चों की मौत।

20. दुनिया में शौचालयों की कमी के प्रति जागरूक करने के लिए वर्ष 2001 में United Nations ने यह ऐलान किया था कि हर साल 19 नवंबर का दिन ‘विश्व शौचाल्य दिवस‘ के रूप में मनाया जाएगा।




संस्कृत से जुड़े रोचक तथ्य

संस्कृत से जुड़े रोचक तथ्य



1. 1987 में अमरीका की फोब्र्स पत्रिका के अनुसार संस्कृत कंप्युटर प्रोग्रामिंग के लिए सबसे अच्छी भाषा है। क्योंकि इसकी व्याकरण प्रोग्रामिंग भाषा से मिलती जुलती है।

2. जर्मन स्टेट युनिवर्सिटी के अनुसार हिंदु कैलेंडर वर्तमान समय में इस्तेमाल किया जाने वाला सबसे अच्छा कैलेंडर है। क्योंकि इस कैंलेडर में नया साल सौर प्रणाली के भूवैज्ञानिक परिवर्तन के साथ शुरू होता है।

3. अमेरिकन हिंदु युनिवर्सिटी के अनुसार संस्कृत में बात करने वाला मनुष्य बीपी, मधुमैह, कोलेस्ट्रॉल आदि रोग से मुक्त हो जाएगा। संस्कृत में बात करने से मानव शरीर का तंत्रिका तंत्र सक्रिय रहता है जिससे कि व्यकति का शरीर सकारात्मक आवेश के साथ सक्रिय हो जाता है।

4. संस्कृत साहित्य का अधिकतर साहित्य पद्य में रचा गया है, जब कि अन्य भाषाओं का ज़्यादातर साहित्य गद्य में पाया जाता है।

5. दुनिया के 17 देशों में एक या अधिक संस्कृत विक्ष्वविद्यालय संस्कृत के बारे में अध्ययन और नई प्रौद्योगिकी प्राप्त करने के लिए हैं, पर संस्कृत को समर्पित उसके वास्तविक अध्ययन के लिए एक भी संस्कृत विक्ष्वविद्यालय भारत में नही है।

6. दुनिया की 97 प्रतीशत भाषाएँ प्रत्यक्ष या अप्रत्यक्ष रूप से इसी भाषा से प्रभावित हैं। हिन्दी, उर्दु, कश्मीरी, उड़िया, बांग्ला, मराठी, सिन्धी और पंजाबी भाषा की उत्पती संस्कृत से ही हुई है।

7. अमेरिका, रूस, स्वीडन,जर्मनी, इंग्लैंड, फ्रांस, जापान और ऑस्ट्रेलीया वर्तमान में भरत नाट्यम और नटराज के महत्व के बारे में शोध कर रहै हैं। (नटराज शिव जी कै कॉस्मिक नृत्य है। जिनेवा में संयुक्त राष्ट्र कार्यालय के सामने शिव या नटराज की एक मुर्ति है।)

8. विक्ष्व की सभी भाषाओं में एक शब्द का एक या कुछ ही रूप होते हैं, जबकि संस्कृत में प्रत्येक शब्द के 25 रूप होते हैं।

9. शोध से पाया गया है कि संस्कृत पढ़ने से स्मरण शक्ति(यादआशत) बढ़ती है।

10. इंग्लैंड़ वर्तमान में हमारे श्री-चक्र पर आधारित एक रक्षा प्रणाली पर शोध कर रहा है।

11. संस्कृत वाक्यों में शब्दों की किसी भी क्रम में रखा जा सकता है। इससे अर्थ का अनर्थ होने की बहुत कम या कोई भी सम्भावना नही होती। ऐसा इसलिए होता है क्योंकि सभी शब्द विभक्ति और वचन के अनुसार होते हैं। जैसै- अहं गृहं गच्छामि या गच्छामि गृहं अहं दोनो ही ठीक हैं।

14. नासा के वैज्ञानिकों के अनुसार जब वो अंतरिक्ष ट्रैवलर्स को मैसेज भेजते थे तो उनके वाक्य उलट हो जाते थे। इस वजह से मैसेज का अर्थ ही बदल जाता था। उन्होंले कई भाषाओं का प्रयोग किया लेकिन हर बार यही समस्या आई। आखिर में उन्होंने संस्कृत में मैसेज भेजा क्योंकि संस्कृत के वाक्य उलटे हो जाने पर भी अपना अर्थ नही बदलते हैं।




बाइबल से जुड़े हैरान कर देने वाले fact

बाइबल से जुड़े हैरान कर देने वाले तथ्य



1. बाइबल ईसाई धर्म की सबसे प्रमुख पुस्तक है। इस पुस्तक को ईसा मसीह के बाद उनके शिष्यों द्वारा लिखा गया था।

2. बाइबल में ईसा मसीह की जीवनी, उनके उपदेश और उनके शिष्यों के किए गए काम लिखे गए हैं। इसमें कई मिथक कथाओं का भी वर्णन है।

3. माना जाता है कि बाइबल इतिहास से लेकर वर्तमान तक, सबसे ज्यादा बिकने वाली पुस्तक है, एक अनुमान के अनुसार इसकी करीब 500 करोड़ Copies की बिक्री हो चुकी है।

4. वर्तमान समय में बाइबल 2400 से ज्यादा भाषाओं में उपलब्ध है।

5. China में बाइबल की सबसे ज्यादा Copies त्यार की जाती हैं।

6. बाइबल में बाइबल की कस्म खाने की मनाही की गई है। इसी वजह से भारतीय अदालतों में किसी ईसाई को गवाही देने से पहले बाइबल की कस्म नही दिलाई जाती।

7. उत्तर कोरिया में अगर किसी के पास से बाइबल बरामद हो जाए तो उसे मौत की सजा दी जा सकती है।

8. बाइबल में ईसा मसीह की शारीरिक बनावट और रंग-रूप का कोई वर्णन नही मिलता है।

9. Dominican Republic (डोमिनिकन रिपब्लिक) एकलौता देश है, जिसके झंडे में बाइबल अंकित है।

10. बाइबल की एक कहानी के अनुसार भगवान ने 2 भालुओं को 42 बच्चों को सिर्फ इसलिए मारने के लिए भेजा था क्योंकि वो एक आदमी का गंजे होने के कारण मज़ाक उड़ा रहे थे।

11. इस्लाम के अनुसार बाइबल एक मार्ग भटकाने वाली पुस्तक है और कुरान इसकी गलतियों को सही करती है।

12. 17वीं सदी के युरोप में डायनासोरों के कंकालों को लेकर यह बात मानी जाती थी कि यह उन्हीं राक्षशों के अवशेष है जिनका वर्णन बाइबल में किया गया है।

13. बाइबल के अनुसार सारी पृथ्वी और इस पर जीने वाले सारे प्राणियों की रचना ईश्वर ने 6 हज़ार साल पहले की थी।




तंबाकू के बारे में रोचक तथ्य

तंबाकू के बारे में रोचक तथ्य



1. तबाकू कानूनी तौर पर बिकने वाला एक मात्र ऐसा पदार्थ है जिसका निर्देशों के अनुसार सेवन करने से भी दूनिया में हर 6 सैकेंड में एक व्यक्ति की मौत हो जाती है।

2. भारत की 35 प्रतीशत आबादी किसी ना किसी रूप में तबाकू का सेवन करती है।

3. WHO की एक रिपोर्ट के अनुसार भारत के 48 प्रतीशत पुरूष और 20 प्रतीशत महिलाएँ तंबाकू का सेवन करती हैं।

4. भारत में तंबाकू का सेवन करने वाले 60 प्रतीशत लोग सुबह ऊठने के आधे घंटे के भीतर ही तंबाकू का सेवन करते हैं।

5. भारत में लोग औसतन 17 साल की उम्र में ही तंबाकू का सेवन करना शुरू कर देते है जबकि 28 प्रतीशत महिलाएँ 15 साल की उम्र में ही तंबाकू का सेवन शुरू कर देती हैं।

6. भारत में 16 करोड़ लोग धुआं रहित तंबाकू का सेवन करते हैं और इनमें से ज्यादातर लोग तंबाकू को चबाते हैं जैसे कि गुटखा, जर्दा, खैनी आदि।

7. भारत में हर रोज़ 6000 बच्चे तंबाकू सेवन की शुरूआत करते हैं।

8. दूनिया में हर साल तंबाकू का सेवन करने से 60 लाख लोग मरते हैं और इन 60 लाख लोगों में से 10 लाख लोग भारत के होते हैं। इसका मतलब है कि हर दिन भारत में 3500 मौतें तंबाकू का सेवन करने से होती हैं।

9. भारत में 40 प्रतीशत कैंसर के मामले तंबाकू का सेवन करने के कारण होते हैं।

10. भारत में 50 प्रतीशत लोग Second Hand Smoking करने को मज़बूर हो। जब तंबाकू सेवन करने वाले लोगों की वजह से उत्पन्न हुआ धुआं दूसरे लोगों के शरीर में जाए तो इसे Second Hand Smoking कहते हैं।

11. Second Hand Smoking के कारण हर साल 6 लाख लोग मारे जाते हैं।

12. सिगरेट – बीड़ी पीना छोड़ के आप हार्ट अटैक के खतरे को 50 प्रतीशत तक कम कर सकते हैं।

13. एक सिगरेट पीने से हमारी जिंदगी के 11 मिनट कम हो जाते हैं। इसका मतलब है कि अगर आप दिन में 20 सिगरेट पीते है तो आपकी जिंदगी के 220 मिनट जा 3 घंटे 40 मिनट कम हो जाते हैं।

14. अगर आप साल भर प्रति दिन 20 सिगरेट पीते हैं तो आपकी जिंदगी के 55 दिन जा 1320 घंटे कम हो जाते हैं। मतलब कि 10 साल सिगरेट पीने वाला व्यक्ति अपनी जिंदगी के 550 दिन कम कर लेता है।

15. धूम्रपान करने वाले व्यक्ति की उम्र , धूम्रपान ना करने वाले व्यक्ति की तुलना में 22 से 26 प्रतीशत तक कम हो जाती है।

16. भारत तंबाकू उत्पादन के मामले में चीन की बाद दूसरे स्थान पर आता है। भारत में हर साल 80 करोड़ किलो तंबाकू का उत्पादन होता है।

17. भारत के तंबाकू उद्योग से 4 करोड़ 50 लाख लोग जुड़े हुए हैं।

18. एक अनुमान के अनुसार 2018 तक भारत में तंबाकू का कारोबार 2 लाख 35 हज़ार करोड़ रूपए का होगा।

19. 2015 में तंबाकू पर लगाए जाने वाले टैक्स से भारत सरकार को 21,463 करोड़ की आमदनी हुई थी।

20. भारत में सिगरेट कई देशों के मुकाबले 175 फीसदी सस्ती पड़ती है।

21. सिगरेट – बीड़ी छोड़ने के 8 घंटे बाद शरीर से कार्बन मोनोऑक्साइड बाहर निकल जाती है। 5 दिनों बाद शरीर में मौजूद सारी निकोटीन बाहर निकल जाती है। 1 हफ्ते बाद खाने – पीने की चीज़ों में स्वाद आने लगता है। 3 हफ्ते बाद फेफड़े 30 प्रतीशत बेहतर काम करने लगते हैं।




9 ઑક્ટો, 2020

મળવા જેવો માણસ: ઋજુદિલ પ્રદીપ

પ્રદીપ નામ છે એનું. 👆🏼
દુનિયામાં જેમનાં જીવન પર વાર્તા કહી શકાય એવાં માણસો તો ઘણાં જોયાં, પરંતુ આ માણસ એવો છે કે જેની વાર્તા ક્યારેય બહાર જ ન નીકળી શકે. કદાચ આ માણસ લાંબી જીંદગી જીવી નાખે અને પછી ધરતીના પટ્ટ પરથી ગાયબ થઇ જાય તો કોઈને ખબર પણ ન પડે એટલી સામાન્ય જિંદગી. મૂંગી ગાથા. ક્યારેય કોઈને કહે નહીં, અને કહી દે તો સામેનો માણસ મૂંગો થઇ જાય એવું જીવન. 

પ્રદીપ.
રાજસ્થાનના કોઈ ગામડામાં જન્મેલો છે. શરીરમાં કદાચ પોલીયો કે કોઈ અજાણી બીમારી છે એટલે પાંત્રીસેક વર્ષનો આદમી હોવા છતાં નાનકડો છોકરો લાગે. પીઠ વળી ગયેલી. ટૂંકું નાનું સુકું શરીર છે. પીઠ પર ખુંધ છે એટલે દેખાવ અસામાન્ય છે. બાળપણથી લગભગ એક જ દેખાવ છે. અવાજ એકદમ ઝીણો. તીણો. (શારીરિક દેખાવને લીધે કદાચ એને કોઈ દોસ્ત કે જીવનસાથી ન મળ્યું)

આ આદમી રાજસ્થાનનું પોતાનું અતિ ગરીબ ઘર છોડીને પંદર-સત્તર વર્ષ પહેલાં વડોદરા આવેલો. શહેરના સેફ્રોન સર્કલ પર વળાંકમાં ફૂટપાથ પર જુના અને પાઈરેટેડ કોપી કરેલાં પુસ્તકો વેચે છે. સત્તર વરસથી ફૂટપાથ પર પુસ્તકો વેચે છે. શહેરમાં ક્યાંક ઝુંપડપટ્ટીમાં ભાડાની તૂટેલી રૂમ રાખીને એકલો રહે છે. રાત્રે હાથે જમવાનું બનાવે છે. દિવસે સત્તર વર્ષથી ફૂટપાથ પર બેસીને જૂનાં પુસ્તકો વેચીને જે બસ્સો-પાંચસો રૂપિયા કમાય છે એમાંથી પોતાના પરિવારને રાજસ્થાન રૂપિયા મોકલે છે. પુસ્તકો વેચીને બહેનને પરણાવી છે.

આ માણસે પોતાની પાસે છે એ દરેક પુસ્તક વાંચેલું છે! આઈ રિપીટ : એણે પોતાની પાસે પડેલું દરેક પુસ્તક વાંચ્યું છે. રોજે પુસ્તકો પાસે બેઠોબેઠો વાંચ્યા કરે. સાંજે ઘરે જાય. રૂમમાં રાખેલાં ગેસ પર બટાકા-ડુંગળીનું શાક બનાવીને ખાય લે. રાત્રે લેમ્પ રાખીને પુસ્તક વાંચે. સુઈ જાય. આજ એની જીંદગી.

હું છ-સાત વર્ષ પહેલાં એની પાસે પુસ્તકો ખરીદવા ગયેલો. મેં પાઉલો કોએલ્હોની કોઈ બુક માંગેલી. મને એણે એ બુક સાથે બીજી આઠ-દસ બુક વાંચવા આપી. નેઈલ ગેઈમેન, સીડની શેલ્ડન, વેરોનીકા રોથ, હારુકી મુરાકામી, જેફી આર્ચર બધાં લેખકોની બેસ્ટ નવલકથાઓ વિષે એક-એક મસ્ત-મસ્ત વાતો કરી. મને માણસ એટલો ગમી ગયો કે ત્યાં જ દોસ્તી થઇ ગઈ. મારી પાસે બધી નવલકથા ખરીદવાના પૈસા ન હતા તો મને કહે : “આપ સબ બુક્સ લે જાઓ. પઢ કે વાપસ દે જાના”

વાત એની ગરીબી કે વાંચનયાત્રાની નથી. વાત આ માણસની અંદર છૂપાયેલી સારપની છે. મારા જેવા તો કેટલાયે માણસોને એણે પુસ્તકો આપી દીધેલાં હશે. કેટલાયે પુસ્તકો પાછા નહીં આવ્યા હોય. રાત્રે પુસ્તકોના થપ્પાને તાડપત્રીથી ઢાંકીને એ જતો રહે અને કેટલીયે વાર પુસ્તકો ચોરાયા છે. 

ત્રણ વર્ષ પહેલાં વડોદરામાં પુર આવેલા, વિશ્વામિત્રી ગાંડી થયેલી. પ્રદીપ તો રાત્રે ઘરે હતો કારણકે વરસાદમાં એનું ભાડાનું મકાન તૂટી પડેલું. એક તાડપત્રી ઓઢીને રાતો કાઢી નાખેલી. નહીં અન્ન, નહીં અનાજ, નહીં વીજળી. હાથમાં પુસ્તક ખરું. કોઈ આવીને ખાવાનું આપી જાય તો ખાય લે.

વિશ્વામિત્રીના પૂર ઉતર્યા પછી એ પોતાના પુસ્તકો જોવા આવ્યો અને બધા જ પુસ્તકો પાણીમાં તણાઈ ગયેલાં. ખિસ્સામાં એક રૂપિયો ન હતો. કોઈ સગાવહાલાં નહીં. કોઈ મદદ કરનારું નહીં.

...પણ એ ભાઈ...આ પ્રદીપ હસતો હતો. એને દુઃખ કે આંસુડાં જલ્દી આંબતા નથી. એને હરાવી શકતાં નથી. કદાચ પ્રદીપને એમની સામે જીતવું જ નથી. એ પોતાની બાહો ફેલાવીને જે આવે એ હસતાંહસતાં સ્વીકારી લે છે. છ-છ દિવસ સુધી ભૂખ્યો સુઈ જાય છે. ભાડાનું મકાન તૂટી ગયું તો ફૂટપાથ પર સુઈ ગયો. એ પુર વખતે મને કોઈ દોસ્તનો ફોન આવેલો. કહ્યું કે પ્રદીપના બધા પુસ્તકો તણાઈ ગયા. મેં બેંગ્લોરથી પ્રદીપને ખુબ કોલ કર્યા. એનો Nokia 1100 મોબાઈલ દિવસો સુધી બંધ હતો.

વડોદરાની M.Sયુનિવર્સીટીમાંથી ઘણાં સારા વિદ્યાર્થીઓ પ્રદીપને ચહેરા કે સ્વભાવથી જાણતાં. એમને જ્યારે ખબર પડી ત્યારે એમણે વોટ્સએપમાં એકબીજાને સંપર્ક કરીને ત્રીસ હજાર રૂપિયા ભેગા કર્યા. સૌએ પોતાનાં જુના પુસ્તકો ભેગાં કરીને ફૂટપાથ પર ગોઠવ્યાં. પ્રદીપ એટલો ભોળો કે જ્યારે બધાં પુસ્તકો આપવાં આવતાં તો પણ કહેતો કે હું તમને આનું પેમેન્ટ કરી દઈશ!

હજુ આજે પણ એનાં પુસ્તકોમાં ભેજની સુગંધ આવે છે. (કારણકે એણે રસ્તા પર તણાઈ ગયેલાં કેટલાંયે ભેગા કરીને તડકે સુકવીને રાખી મૂકેલાં છે.)

એક વર્ષ પહેલાં પ્રદીપ રાજસ્થાન ગામડે ગયેલો. ત્યાં ખબર પડી કે એનાં કોઈ દૂરના કાકાનો દીકરો વીસ વર્ષનો દીકરો ખુબ હોંશિયાર હોવાં છતાં ભણવાનું મુકીને મજૂરીએ જવા લાગ્યો છે કારણકે એનાં માબાપ હવે રહ્યા નથી. પ્રદીપે એ છોકરાને દત્તક લીધો. પોતાની ભેગો વડોદરા લાવ્યો. પોતાની રૂમ પર એને સાચવ્યો. ભણાવ્યો. છોકરાને કોઈ સરકારી નોકરી મળી જાય એ માટે દિલ્લીમાં ક્લાસીસ કરવાં હતા. જે વડોદરામાં રહેતાં હશે એમને ખબર હશે કે સેફ્રોન સર્કલ પર બેંક ઓફ બરોડા છે. એ બેંકના મેનેજર વર્ષોથી પ્રદીપને જુએ. (બેંકની સામે જ પ્રદીપ બેસે છે). પ્રદીપ એ બેંકમાં ગયો અને ત્રીસ હજારની લોન માંગી. મેનેજરને ખબર હતી કે આ માણસ ત્રીસ હજાર કેમ ભેગાં કરી શકે? પણ એને એ પણ ખબર હતી કે આ વ્યક્તિ કેટલો સાચો અને સારો છે.

લોન મળી. છોકરાને ફ્લાઈટમાં બેસાડીને પ્રદીપે દિલ્હી મોકલ્યો. એનું રૂમનું ભાડું, એની ભણવાની ફી, ખાવાનું બધો ખર્ચો પ્રદીપે ભોગવ્યો. અહીં વડોદરામાં એ રોજે પાંચસો રૂપિયાના પુસ્તકો વેચે. ચાલીસ રૂપિયામાં પોતે બપોરે જમી લે. બાકીના બધા બેકમાં જઈને જમા કરાવી દે જેથી લોન પૂરી થાય! રાત્રે ન જમે. પોતે ભૂખ્યો સુઈને પેલાં છોકરાને માટે બધું જ કરે.

આ જ ગાળામાં કોરોના આવ્યો. લોકડાઉન આવ્યું. પુસ્તકોને ઢાંકીને પ્રદીપ ઘરે ગયો એ ગયો, મહિનાં સુધી ઘર બહાર નીકળી ન શક્યો. પોતાની બધી જ આવક દિલ્હી મોકલી આપેલી. ઘરમાં ગેસ ન હતો. અનાજ નહીં. માત્ર બટાકા હતાં. પ્રદીપે કાચાં બટાકા ખાઈને પણ રાતો કાઢી. કેટલાયે દિવસ સુધી રૂમના અંધકારમાં પડ્યા-પડ્યા માત્ર પુસ્તક વાંચ્યું.

...પણ એક દિવસ એ અંદરથી ભાંગી ગયો. હું હમણાં એને મળવા ગયો ત્યારે એ કહેતો હતો : “જીતેશભાઈ...મેને ઇતને સારે કિતાબ પઢ લીયે. મુજે લગતા થા કી કોઈ દુઃખ મુજે તોડ નહીં સકતા. પર લોકડાઉન મેં જબ પૂરા હપ્તા કુછ નહીં ખાયાં તો અકેલે-અકેલે મેં તૂટ ગયાં. મુજે લગા કી મેને પૂરી જીંદગી જીતના પઢા ઔર સમજા વહ સબ મુજે કામ નહીં આયા. મેં રોને લગા. પહલીબાર”

આ ચાર ફૂટના અશક્ત શરીરમાં જીવતો મહાન દિલદાર ભાયડો પહેલીવાર કદાચ જીંદગીની કાળાશ સામે ઝૂક્યો હશે. એનું નામ જ ‘પ્રદીપ’ છે, એ અંધારે દીવડાની જેમ બળતો હોય અને અચાનક અંધકાર એટલો વધી જાય કે આ દીપ હાર માની લે.

જેનો કોઈ નહીં બેલી, એનો ભગવાન બેલી. કોઈ પોલીસનો કર્મચારી જે કોરોનાની ડ્યુટીમાં હશે એણે ફૂટપાથ પર કેટલાયે દિવસથી પડેલાં પુસ્તકો જોયાં. એણે પ્રદીપને ખુબ મહેનત પછી શોધ્યો. એને માટે બીરયાની લઇ ગયો. એ દિવસે પ્રદીપે બીરયાની ખાધી. પોલીસનો આભાર માન્યો. અને પુસ્તક વાંચવા બેસી ગયો. પછી ઘણાં પોલીસના કર્મચારીઓએ પ્રદીપને જમવાનું પહોચાડવાનું રાખ્યું.

હમણાં થોડા દિવસ પહેલા પ્રદીપે દત્તક લીધેલા પેલાં છોકરાએ ગવર્મેન્ટની પરીક્ષા પાસ કરી. પ્રદીપને હું મળ્યો ત્યારે કેવો ખુશ હતો. મેં પૂછ્યું કે હવે તો તમારો દત્તક લીધેલો છોકરો તમારી લોન ભરી દેશે ને?
“નહીં. મેને ઉસકો બોલા હી નહીં હૈ કી મેંને ઉસકે લીયે લોન લીયા. ઉસકો મૈને બોલા હૈ કી મેરે પાસ બુક્સ બેચ કે પૈસા બહોત હૈ”

***
આવો ઘસાઈને ઉજળો થનારો માણસ. હું વડોદરામાં જોબ કરતો ત્યારે રવિવારે અને રજાના દિવસે પ્રદીપ પાસે જતો. અમે બંને પુસ્તકોની વાતો કર્યા કરીએ. પ્રદીપ બપોર વચ્ચે એક લોજમાં જમવા જાય તો એટલો સમય હું એનાં પુસ્તકો વેચી દઉં. કદાચ આ માણસની મૂંગી જીંદગીની ઊંડાઈ અને ઉંચાઈ એવી કે મને હંમેશા એમ જ થયા કરે કે કઈ રીતે આ માણસ આટલી મહાન સારપ અંદર રાખીને જીવતો હશે?

વડોદરામાં રહેતાં હો અને સેફ્રોન સર્કલ જાઓ તો પ્રદીપ પાસે જાજો. એને પૂછીને કોઈ વાંચવા લાયક પુસ્તક ખરીદજો. તમને ગમશે. માણસની મીઠી છાંયડી ગમશે. પુસ્તક પણ ગમશે. કારણકે એણે એ વાંચી નાખેલું હશે.

*સૌજન્ય સહ:
કનક પંડ્યા. 🌹🙏🌹

7 ઑક્ટો, 2020

કિચન ગાર્ડન માટે ઉપયોગી ઓર્ગેનિક જંતુનાશક

⭕ Pesticides ⭕

કિચન ગાર્ડન માટે ઉપયોગી ઓર્ગેનિક જંતુનાશક

ફૂલ, ફળ, શાકભાજી, પ્લાન્ટ્સ વગેરે માટે ઉપયોગી પેસ્ટીસાઈડ ...

જંતુ, કીટક, મિલિબગ્સ, ઈયળ, ફૂગ, એફિડ્સ વગેરે ને દૂર કરે છે

ધતુરા ના પર્ણો...( શિવ ને ફૂલ ચડે એ) 
કડવા લીમડા ના પર્ણો લેવા

ડોલ,/ ગોરી, /માટલું....કોઈ પણ લેવું...
ધતુરા ના પર્ણ ના નાના ટુકડા કરવા...
કડવા લીમડા ના પર્ણ ના ટુકડા કરવા 
અથવા આખા મિક્સ કરવા...
પાણી ઉમેરવુ...
ગૌમુત્ર ઉમેરવું...
મિક્સ કરવું...
ઢાંકી ને રાખવું...
અડધી માત્રા થાય પ્રવાહીની ત્યાં સુધી ઉકાળવું.. 
ઠંડુ થાય પછી ગાળવું..

અઠવાડિયે એકવાર સ્પ્રે કરવો

ગીલોય (ગળો)

`કેન્સરથી લઈને કોરોના નાશક.. *ગીલોય (ગળો)*

*આ વેલ ગરીબના ઘરની ડોક્ટર છે જે 70 રોગોને મૂળમાંથી મટાડે છે, તે આસાનીથી ગામમાં મળી જાય છે.*

```ગીલોય એક પ્રકારની લતા/વેલ છે, જેને ગળો પણ કહે છે. જેના પાંદડા પાનના પાંદડા જેવા હોય છે. તે એટલા જ વધુ ગુણકારી હોય છે, કે તેનું નામ અમૃતા રાખવામાં આવેલ છે.```
*આયુર્વેદમાં ગીલોય ને તાવ માટે એક મહાન ઔષધી તરીકે ગણવામાં આવે છે.*
```ગીલોય નો રસ પીવાથી શરીરમાં મળી આવતી જુદા જુદા પ્રકારની બીમારીઓ દુર થવા લાગે છે.```
*ગીલોય ના પાંદડા માં કેલ્શિયમ, પ્રોટીન અને ફોસ્ફરસ મળી આવે છે. તે વાત, કફ અને પિત્ત નાશક હોય છે.*
```તે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે.```
*તેમાં જુદા જુદા પ્રકારના મહત્વપૂર્ણ એન્ટીબાયોટીક અને એન્ટીવાયરલ તત્વ મળી આવે છે જેનાથી શરીરના સ્વાસ્થ્ય ને લાભ મળેછે.*
```તે ગરીબના ઘરની ડોક્ટર છે કેમકે તે ગામ માં સરળતાથી મળી જાય છે.```
*ગીલોય માં કુદરતી રીતે જ શરીરના દોષ ને સંતુલિત કરવાની શક્તિ મળી શકે છે.*
```ગીલોય એક ખુબ જ મહત્વપૂર્ણ આયુર્વેદીકા ઔષધી છે.```
*ગીલોય ખુબ ઝડપથી ફાલતી ફૂલતી વેલ હોય છે.*
```ગીલોય ની ડાળીઓ નો પણ ઔષધિમાં ઉપયોગમાં લેવામાં આવે છે.```
*ગીલોયની વેલ જીવનશક્તિ થી ભરપુર હોય છે, કેમ કે આ વેલનો જો એક ટુકડો પણ જમીનમાં નાખી દેવામાં આવે તો તે જગ્યાએ એક નવો છોડ બની જાય છે.*
```ગીલોયની રાસાયણિક સંરચનાનુ વિશ્લેષણ કરવાથી એ જાણવા મળ્યું છે કે તેમાં ગીલોઈન નામનું કડવું ગ્લુકોસાઈડ, વસા આલ્કોહોલ ગ્લીસ્ટેરાલ, બર્બરીન આલ્કોલાઈડ, ઘણા પ્રકારની વસા અલ્મ અને ઉડનશીલ તેલ મળી આવે છે.```
*પાંદડામાં કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ અને શરીરમાં સ્ટાર્ચ પણ મળે છે.*
```ઘણા પ્રકારના સંશોધન પછી જાણવામાં આવ્યું છે કે વાયરસ ઉપર ગીલોયની જીવલેણ અસર થાય છે.```
*તેમાં સોડીયમ સેલીસીલેટ હોવાને કારણે વધુ પ્રમાણમાં દર્દ નિવારણ ગુણ મળી આવે છે.*
```તે ક્ષયરોગના જીવાણુંની વૃદ્ધી અટકાવે છે.```
*તે ઇન્સ્યુલીનની ઉત્પતી ને વધારીને ગ્લુકોઝનું પાચન કરવું અને રોગના સંક્રમણો ને અટકાવવાનું કામ કરે છે.*
```આવો આપણે ગીલોયથી થતા શારીરિક ફાયદા ઉપર નજર કરીએ.```
*રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.*
```ગીલોયમાં આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનો એક અગત્યનો ગુણ મળી આવે છે. ગીલોય એન્ટીઓક્સીડેંટ ના જુદા જુદા ગુણ મળી આવે છે, જેનાથી શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે છે, અને જુદા જુદા પ્રકારની ગંભીર બીમારીઓ દુર રાખવામાં મદદ મળે છે.```
*ગીલોય આપણા લીવર અને કિડનીમાં મળી આવતા રાસાયણિક ઝેરી તત્વો ને બહાર કાઢવામાં પણ મદદ કરે છે.*
```ગીલોય આપણા શરીરમાં થનારી બીમારીઓના જીવાણુઓ સામે લડીને લીવર અને મૂત્ર સંક્રમણ જેવી તકલીફો થી આપણા શરીરને સુરક્ષા આપે છે.```
*તાવ સામે લડવા માટે ઉત્તમ ઔષધી.*
```ગીલોય ને કારણે જ વધુ સમય સુધી રહેતા તાવ ને ઠીક થવામાં ઘણો ફાયદો થાય છે. ગીલોયમાં તાવ સામે લડવાનાં ગુણ મળી આવે છે.```
*ગીલોય આપણા શરીરમાં થનારી જીવલેણ બીમારીના લક્ષણ ને ઉત્પન થવાથી રોકવામાં ખુબ ઉપયોગી હોય છે.*
```તે આપણા શરીરમાં લોહીના પ્લેટલેટ્સ નું પ્રમાણ વધારે છે જે કે દરેક પ્રકારે તાવ સામે લડવામાં ખુબ ઉપયોગી સાબિત થયેલ છે.```
*જો મેલેરિયાની સારવાર માટે ગીલોયનો રસ અને મધ ને સરખા ભાગે દર્દીને આપવામાં આવે તો ખુબ સરળતાથી મેલેરિયાની સારવાર કરવામાં ખુબ મદદ મળે છે.*
```પાચન ક્રિયા કરે છે વ્યવસ્થિત.```
*ગીલોય ને કારણે જ શારીરિક પાચન ક્રિયા પણ સંયમિત રહે છે. જુદા જુદા પ્રકારની પેટની તકલીફો ને દુર કરવામાં ગીલોય ખુબ જાણીતી છે.*
```આપણા પાચન તંત્ર ને સુનિયમિત કરવા માટે જો એક ગ્રામ ગીલોય નો પાવડર ને થોડા એવા આંબળાના પાવડર સાથે નિયમિત રોતે લેવામાં આવે તો ખુબ ફાયદો થાય છે.```
*કફ નો પણ ઈલાજ છે ગીલોય.*
```કફ થી પીડિત દર્દીને જો થોડી એવી ગીલોયનો રસ છાશ સાથે ભેળવીને આપવાથી દર્દીની તકલીફ ઓછી થવા લાગે છે.```
*ડાયાબીટીસ નો ઉપચાર.*
```જો તમારા શરીરમાં લોહીમાં મળી આવતી શુગરનું પ્રમાણ વધુ છે તો ગીલોયનો રસ નિયમિત રીતે પીવાથી આ પ્રમાણ પણ ઓછું થવા લાગે છે.```
*ઉચા લોહીન દબાણ ને કરે નિયંત્રિત.*
```ગીલોય આપણા શરીરના લોહીના દબાણને નિયંત્રિત કરે છે.```
*અસ્થમા નો સચોટ ઈલાજ.*
```અસ્થમા એક પ્રકારની ખુબ ગંભીર બીમારી છે, જેને લીધે દર્દી ને જુદી જુદી પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે, કેમ કે છાતીમાં દબાણ આવવું, શ્વાસ ખુબ ઝડપથી ચાલવો. ક્યારે ક્યારે આવી પરિસ્થિતિને કાબુમાં લેવી ખુબ મુશ્કેલ બની જાય છે. પણ શું તમે જાણો છો, કે અસ્થમાં ના ઉપરોક્ત લક્ષણોને દુર કરવાના સૌથી સરળ ઉપાય છે, ગીલોય નો ઉપયોગ કરવો. જી હા હમેશા અસ્થમાના દર્દીઓ ની સારવાર માટે ગીલોયનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે, અને તેનાથી અસ્થમાની તકલીફ થી છુટકારો પણ થવા લાગે છે.```
*આંખોની દ્રષ્ટિ વધારવા માટે.*
```ગીલોય આપણી આંખોને સ્વસ્થ રાખવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તે આપણી આંખોની દ્રષ્ટિ વધારે છે, જેને લીધે આપણે ચશ્માં પહેર્યા વગર પણ સારી રીતે જોઈ શકીએ છીએ. જો ગીલોયના થોડા પાંદડા પાણીમાં ઉકાળીને તે પાણી ઠંડુ થાય તે આંખોની પાપણ ઉપર નિયમિત રીતે લગાવવાથી ખુબ ફાયદો થાય છે.```
*સુંદરતા માટે પણ છે અસરકારક.*
```ગીલોયનો ઉપયોગ કરવાથી આપણા ચહેરા ઉપરથી કાળા ડાઘ, ખીલ અને કરચલીઓ ઓછી થવા લાગે છે. ચહેરા ઉપર થી ઝુરીયા પણ ઓછી થવામાં ખુબ મદદ મળે છે. તે આપણી ત્વચાને તાજી રાખવામાં મદદ કરે છે. ગીલોયથી આપણી ત્વચાને સ્વસ્થ અને સુંદરતા જળવાય રહે છે. અને તેમાં એક પ્રકારની ચમક આવવા લાગે છે.```
*લોહી સાથે જોડાયેલ તકલીફોને પણ દુર કરે છે.*
```ઘણા લોકોમાં લોહીના પ્રમાણમાં ઉણપ જોવા મળે છે. જેના લીધે તેમણે શારીરરિક નબળાઈનો અનુભવ થવા લાગે છે. ગીલોયનો નિયમિત ઉપયોગ કરવાથી શરીરમાં લોહી નું પ્રમાણ વધવા લાગે છે, અને ગીલોય આપણા લોહીને શુદ્ધ કરવામાં ખુબ જ ફાયદાકારક છે.```
*દાંતમાં પીળાશ થવી.*
```ગીલોય અને બાવળ ના ફળને સરખે ભાગે ભેળવીને વાટી લો અને સવાર સાંજ નિયમિત રોતે તેનું મંજન કરો તેનાથી આરામ મળશે.```
*રક્તપિત્ત (લોહી વાળુ પિત્ત).*
```10-10 ગ્રામ જેઠીમધ, ગીલોય અને દ્રાક્ષ લઈને 500 મી.લી. પાણીમાં ઉકાળીને રાબ બનાવો. આ રાબનો 1 ગ્લાસ રોજ 2-3 વખત પીવાથી રક્તપિત્ત ના રોગમાં ફાયદો મળે છે.```
*ખંજવાળ.*
```હળદર ને ગીલોયના પાંદડાના રસ સાથે વાટીને ખંજવાળ વાળા ભાગ ઉપર લગાવો અને 3 ચમચી ગીલોયનો રસ અને 1 ચમચી મધ ને ભેળવીને સવાર સાંજ પીવાથી ખંજવાળ એકદમ મટી જાય છે.```
*મોટાપો.*
```નાગરમોથા, હરડે અને ગીલોયને સરખા ભાગે ભેળવીને ચૂર્ણ બનાવી લો. તેમાં 1-1 ચમચી ચૂર્ણ મધ સાથે દિવસમાં 3 વખત લેવાથી મોટાપા ના રોગમાં પણ ફાયદો થાય છે. હરડે, બહેડા, ગીલોય અને આંબળા ની રાબ માં સુદ્ધ શિલાજીત પકવીને ખાવાથી મોટાપાને વધતો અટકાવે છે. 3 ગ્રામ ગીલોય અને 3 ગ્રામ ત્રિફળા ચૂર્ણ સવાર અને સાંજે મધ સાથે ચાટવાથી મોટાપો ઓછો થઇ જાય છે.```
*હિચકી.*
```સુંઠ નું ચૂર્ણ અને ગીલોયનું ચૂર્ણ સરખા ભાગે ભેળવીને સુંઘવાથી હિચકી આવતી બંધ થઇ જાય છે.```
*દરેક પ્રકારના તાવ.*
```સુંઠ, ધાણા, ગીલોય, ચીરયતા અને સાકર ને સરખા ભાગે ભેળવીને તેને વાટીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ રોજ દિવસમાં 3 વખત 1-1 ચમચી મુજબ લેવાથી તમામ પ્રકારના તાવમાં આરામ મળે છે.```
*કાનમાં મેલ સાફ કરવા માટે.*
```ગીલોયને પાણીમાં ઘસીને હુંફાળું કરીને કાનમાં 2-2 ટીપા દિવસમાં 2 વખત નાખવાથી કાનનો મેલ નીકળી જાયછે અને કાન સાફ થઇ જાય છે.```
*કાનમાં દુઃખાવો.*
```ગીલોયના પાંદડાના રસને હુંફાળું કરીને તે રસને કાનમાં ટીપું ટીપું કરીને નાખવાથી કાનનો દુઃખાવો દુર થઇ જાય છે.```
*સંગ્રહણી (પેચીશ)*
```અતિ, સુંઠ, મોથા અને ગીલોય ને સરખા ભાગે લઈને પાણી સાથે ભેળવીને રાબ બનાવી લો. આ રાબને 20-30 ગ્રામ ના પ્રમાણમાં સવાર-સાંજ પીવાથી મન્દાગની (ભૂખ ઓછી લાગવી) કબજિયાત ની તકલીફ રહેવી દસ્ત ની સાથે આંવ આવવું વગેરે જાતની તકલીફ દુર થઇ જાય છે.```
*કબજિયાત.*
```ગીલોયનું ચૂર્ણ 2 ચમચી પ્રમાણે ગોળ સાથે સેવન કરો તેનાથી કબજીયાતની તકલીફ દુર થઇ જાય છે.```
*એસીડીટી.*
```ગીલોયના રસનું સેવન કરવાથી એસીડીટી ને લીધે ઉત્પન થતા અનેક રોગ જેવા કે પેચીશ, પોલીયો, મૂત્રવિકારો (પેશાબ સાથે જોડાયેલ રોગ) અને આંખના વિકાર (આંખના રોગ) થી છુટકારો મળી જાય છે. ગીલોય, લીમડાના પાંદડા અને કડવા પરવળ ના પાંદડા ને વાટીને મધ સાથે પીવાથી અમ્લપિત્ત દુર થઇ જાય છે.```
*લોહીની ઉણપ (એનીમિયા).*
```ગીલોયનો રસ શરીરમાં પહોચીને લોહી વધારે છે અને જેના કારણે શરીરમાં લોહીની ઉણપ (એનીમિયા) દુર થઇ જાય છે.```
*હ્રદયની નબળાઈ.*
```ગીલોયના રસનું સેવન કરવાથી હ્રદયની નબળાઈ દુર થાય છે. આવી રીતે હ્રદય ને શક્તિ મળવાથી જુદા જુદા પ્રકારના હ્રદય સાથે જોડાયેલા રોગ ઠીક થઇ જાય છે.```
*હ્રદયમાં દુઃખાવો.*
```ગીલોય અને કાળા મરીનું ચૂર્ણ 10-10 ગ્રામના પ્રમાણમાં ભેળવીને તેમાંથી 3 ગ્રામ મુજબ હળવા ગરમ પાણી સાથે સેવન કરવાથી હ્રદયના દુખાવામાં ફાયદો મળે છે.```
*હરસ, કુષ્ઠ અને કમળો.*
```7 થી 14 મી.લી. ગીલોયનો તાજો રસ મધ સાથે દિવસમાં 2 વખત સેવન કરવાથી હરસ, કોઢ અને કમળાનો રોગ ઠીક થઇ જાય છે.```
*હરસ*
```મઠા (છાશ, તક્ર) ની સાથે ગીલોયનું ચૂર્ણ 1 ચમચી મુજબ દિવસમાં સવાર સાંજ લેવાથી હરસ માં ફાયદો મળે છે. 20 ગ્રામ હરડે, ગીલોય, ધાણા લઈને ભેળવી લો અને તેને 5 કિલોગ્રામ પાણીમાં પકાવો જયારે તે ચોથા ભાગનું વધે ત્યારે તેમાં ગોળ નાખીને ભેળવી દો અને પછી તે સવાર સાંજ સેવન કરો તેનાથી તમામ પ્રકારના હરસ ઠીક થઇ જશે.```
*મૂત્રકુચ્છ (પેશાબ કરવામાં તકલીફ કે બળતરા).*
```ગીલોયનો રસ કીડની ની કામગીરીને ઝડપી બનાવીને પેશાબના પ્રમાણને વધારીને તેના અટકાવને દુર કરે છે. વાત વિકૃત્તિ થી ઉભા થતા મૂત્રકુચ્છ (પેશાબમાં બળતરા) રોગ માં પણ ગીલોયનો રસ ફાયદાકારક છે.```
*રક્તપદર.*
```ગીલોયના રસનું સેવન કરવાથી રક્તપદર માં ખુબ ફાયદો થાય છે.```
*ચહેરા ઉપર ડાઘ-ધબ્બા.*
```ગીલોયની વેલ ઉપર લાગેલા ફળને વાટીને ચહેરા ઉપર ઘસવાથી ચહેરા ઉપરથી મુહાસે,ફોડકા-ખીલ અને કરચલી દુર થઇ જાય છે.```
*સફેદ ડાઘ*
```સફેદ ડાઘ ના રોગમાં 10થી 20 મી.લી. ગીલોય નો રસ રોજ 2-3 વખત થોડા મહિના સુધી સફેદ ડાઘ વાળી જગ્યા ઉપર લગાવવાથી ફાયદો થાય છે.```
*પેટના રોગો*
```18 ગ્રામ તાજી ગીલોય, 2 ગ્રામ અજમો અને નાની પીપર, 2 લીમડાના ઠળિયા ને વાટીને 250 મી.લી. પાણી સાથે માટીના વાસણમાં ફૂલવવા માટે રાતના સમયે મૂકી દો અને સવારે તેને ગાળીને રોગીને રોજ 15 થી 30 દિવસ સુધી પીવરાવવાથી પેટના તમામ રોગોમાં આરામ મળે છે.```
*સાંધાના દુઃખાવા (ગઠીયા)*
```ગીલોયનું 2-4 ગ્રામ ચૂર્ણ, દૂધ સાથે દિવસમાં 2 થી 3 વખત સેવન કરવાથી ગઠીયાનો રોગ ઠીક થઇ જાય છે.```
*વાતજ્વર.*
```ગભ્ભારી, બિલ્વ, અર્ની, શ્યોનાક (સોનાપાઠા), અને પાઢલ તેના થડની છાલ અને ગીલોય, આંબળા, ધાણા તે બધું સરખા ભાગે લઈને રાબ બનાવી લો. તેમાં થી 20-30 ગ્રામ રાબ દિવસમાં 2 વખત સેવન કરવાથી વાતજ્વર ઠીક થઇ જાય છે.```
*શીતપિત્ત (લોહીવાળું પિત્ત)*
```10 થી 20 ગ્રામ ગીલોયના રસમાં બાવચી ને વાટીને લેપ બનાવી લો. આ લેપને લોહીવાળા પિત્ત ની બન્ને તરફ લગાવો અને માલીશ કરવાથી શીતપિત્ત નો રોગ ઠીક થઇ જાય છે.```
*જીર્ણજ્વર (જુનો તાવ).*
```જીર્ણ જ્વર કે 6 દિવસથી વધુ સમય સુધી આવી રહેલ તાવ અને ન ઠીક થતા તાવ ની સ્થિતિમાં સારવાર કરવા માટે 40 ગ્રામ ગીલોયને સારી રીતે વાટીને, માટીના વાસણમાં 250 મી.લી. પાણીમાં ભેળવીને આખી રાત ઢાંકીને મૂકી દો અને સવારના સમયે તેને મસળીને ગાળીને પી લો. આ રસને રોજ દિવસમાં 3 વખત લગભગ 20 ગ્રામ ના પ્રમાણમાં પીવાથી ફાયદો થાય છે. 20 મી.લી. ગીલોયના રસમાં 1 ગ્રામ પીપરી અને 1 ચમચી મધ ભેળવીને સવાર સાંજ સેવન કરવાથી જીર્ણજ્વર, કફ, પ્લીહારોગ (તીલ્લી), ખાંસી અને અરુચિ (ભોજન સારું ન લાગવું ) વગેરે રોગ માં સારું થઇ જાય છે.```
*વમન.*
```ગીલોયનો રસ અને સાકરને ભેળવીને 2-2 ચમચી ગીલોયની રાબ બનાવીને ઠંડી કરીને પીવાથી ઉલ્ટી થવાનું બંધ થઇ જાય છે.```
*પેચીશ (સંગ્રહણી).*
```20 ગ્રામ પુનર્રવા, ક્તુકી, ગીલોય, લીમડાની છાલ, પટોલપત્ર, સુંઠ, દારૂહળદર, હરડે વગેરે ને ૩૨૦ મી.લી. પાણીમાં ભેળવીને તેને ઉકાળો જયારે તે 80 ગ્રામ રહે તો આ રાબ ને 20 ગ્રામના પ્રમાણમાં સવાર સાંજ પીવાથી પેચીશ ઠીક થઇ જાય છે. 1 લીટર ગીલોયના રસમાં, તેમાં 250 ગ્રામ તેના ચૂર્ણને 4 લીટર દૂધ અને 1 કિલોગ્રામ ભેંશ ના ઘી માં ભેળવીને તેને હળવા તાપ ઉપર પકાવો જયારે તે 1 કિલો ગ્રામ વધે તો તેને ગાળી લો. તેમાં થી 10 ગ્રામ ના પ્રમાણમાં 4 ગણું ગાયના દુધમાં ભેળવીને સવાર સાંજ પીવાથી પેચીશ રોગમાં સારું થઇ જાય છે અને તેનાથી કમળો અને હલીમક રોગ ઠીક થઇ શકે છે.```
*આંખની બીમારી.*
```લગભગ 11 ગ્રામ ગીલોયના રસમાં 1-1 ગ્રામ મધ અને સિંધાલુમીઠું ભેળવીને, તેને ખુબ સારી રીતે ગરમ કરો અને પછી તે ઠંડુ કરીને આંખો ઉપર લગવવાથી આંખના ઘણી જાતના રોગ દુર થઇ જાય છે. તેના ઉપયોગથી પિલ્લ, બવાસીર, ખરજવું, લિંગનાશ અને શુક્લ અને કૃષ્ણ પટલ વગેરે રોગ પણ ઠીક થઇ જાય છે. ગીલોયના રસમાં ત્રિફળા ને ભેળવીને રાબ બનાવી લો. તેને પીપરના ચૂર્ણ અને મધ સાથે સવાર સાંજ સેવન કરવાથી આંખોની દ્રષ્ટિ વધી જાય છે અને આંખો સાથે જોડાયેલ ઘણી જાતના રોગો દુર થઇ જાય છે.```
*ક્ષય (ટી.બી.).*
```ગીલોય, કાળામરી, વંશલોચન, ઈલાયચી વગેરે ને સરખા ભાગે લઈને ભેળવી લો. તેમાં 1-1 ચમચીના પ્રમાણમાં દૂધ સાથે થોડા અઠવાડિયા સુધી લેવાથી ક્ષયનો રોગ દુર થઇ જાય છે. કાળા મારી, ગીલોયનું ઝીણું ચૂર્ણ , નાની ઈલાયચીના બે દાણા, અસલી વંશલોચન અને ભીલવા સરખા પ્રમાણમાં વાટીને કપડાથી ગાળી લો. તેમાં થી 130 મીલીગ્રામ પ્રમાણે માખણ કે મલાઈમાં ભેળવીને દિવસમાં 3 વખત સેવન કરવાથી ટીબી નો રોગમાં સારું થઇ જાય છે.```
*વાતરક્ત.*
```ગીલોયના 5-10 મી.લી. રસા અથવા 3-6 ગ્રામ ચૂર્ણ કે 10-20 ગ્રામ કલ્ક અથવા 40-60 ગ્રામ રાબને રોજ સતત થોડો સમય સુધી પીવાથી રોગી વાતરક્ત થી મુક્ત થઇ જાય છે.```
*લોહીનું કેન્સર.*
```લોહીના કેન્સરથી પીડિત રોગીને ગીલોયના રસમાં જવાખાર ભેળવીને સેવન કરાવવાથી તેનું લોહીનું કેન્સર ઠીક થઇ જાય છે. ગીલોય લગભગ 2 ફૂટ લાંબી અને એક આંગળી જેટલી મોટી, 10 ગ્રામ ઘઉં ના લીલા પાંદડા લઈને થોડા પાણીમાં ભેળવીને વાટી લો પછી તેને કપડામાં રાખીને નીચોવીને રસ કાઢી લો. આ રસના એક કપના પ્રમાણમાં ખાલી પેટ સેવન કરવાથી ફાયદો થાય છે.```
*આંતરિક તાવ.*
```5 ગ્રામ ગીલોયના રસમાં થોડું મધ સાથે ભેળવીને ચાટવાથી આંતરિક તાવ ઠીક થઇ જાય છે. ગીલોયની રાબ પણ મધ સાથે ભેળવીને પીવું લાભદાયક છે.```
*અજીર્ણ (અસાધ્ય) જ્વર.*
```ગીલોય, નાની પીપર, સુંઠ, નાગરમોથા અને ચીરયતા આબધુ જ વાટીને રાબ બનાવી લો. આ રાબ પીવાથી અજીર્ણજન્ય તાવ ઓછો થઇ જાય છે.```
*પૌરૂષ શક્તિ.*
```ગીલોય, મોટું ગોખરું અને આંબળા સરખા ભાગે લઈને વાટીને ચૂર્ણ બનાવી લો. તેમાંથી 5 ગ્રામ ચૂર્ણ રોજ સાકર અને ઘી સાથે ખાવાથી પૌરૂષ શક્તિમાં વધારો થાય છે.```
*વાત-કફ જ્વર*
```વાત કે તાવ આવે તો 7 દિવસની સ્થિતિમાં ગીલોય, પીપરીમૂળ,સુંઠ અને ઇન્દ્ર્જો ને ભેળવીને રાબ બનાવીને પીવાથી ફાયદો થાય છે.```
*દમ (શ્વાસ નો રોગ)*
```ગીલોયના થડ ની છાલ ને વાટીને મઠા સાથે લેવાથી શ્વાસ નો રોગ ઠીક થઇ જાય છે. 6 ગ્રામ ગીલોયનો રસ, 2 ગ્રામ ઈલાયચી અને 1 ગ્રામ ના પ્રમાણમાં વંશલોચન મધમાં ભેળવીને ખાવાથી ક્ષય અને શ્વાસ રોગમાં સારું થઇ જાય છે.```
*મેલેરિયા તાવ*
```ગીલોય 5 લાંબા ટુકડા અને 15 કાળા મરી ને ભેળવીને વાટીને 250 મી.લી. પાણીમાં નાખીને ઉકાળી લો. જયારે તે 58 ગ્રામ વધે તો તેનું સેવન કરો તેનાથી મેલેરિયા તાવની સ્થિતિમાં ફાયદો થાય છે.```
*તાવ*
```ગીલોય 6 ગ્રામ, ધાણા 6 ગ્રામ, લીમડાની છાલ 6 ગ્રામ, પધાખ 6 ગ્રામ અને લાલ ચંદન 6 ગ્રામ આ બધાને ભેળવીને રાબ બનાવી લો. આ બનેલી રાબ સવારે અને સાંજે પીવાથી દરેક પ્રકારનો તાવ ઠીક થઇ જાય છે.```
*કફ અને ખાંસી*
```ગીલોયને મધ સાથે ચાટવાથી કફ વિકાર દુર થાય છે.```
*જીભ અને મોઢામાં સુકાપણું.*
```ગીલોય (ગુરુચ) નો રસ 10 મી.લી. થી 20 મી.લી. ના પ્રમાણમાં મધ સાથે ભેળવીને ખાવ પછી જીરું અને સાકરનું સરબત પીવો. તેનાથી ગળામાં બળતરા ને લીધે થતા મોઢામાં સુકાપણું દુર થઇ જાય છે.```
*જીભની પ્રદાહ અને સોજો.*
```ગીલોય, પીપર અને રસૌતની રાબ બનાવીને તેના કોગળા કરવાથી જીભની બળતરા અને સોજો દુર થઇ જાય છે.```
*મોઢાની અંદર છાલા*
```ધમાસા,હરડે, જાવિત્રી, દખ, ગીલોય, બહેડા અને આંબળા આ બધાને સરખા ભાગે લઈને રાબ બનાવી લો. ઠંડી પડે એટલે તેમાં મધ ભેળવીને પીવાથી મુખપાક દુર થાય છે.````
*શારીરિક નબળાઈ.*
```100 ગ્રામ ગીલોય ની લય, 100 ગ્રામ અનંતમૂળનું ચૂર્ણ, બન્નેને એક સાથે 1 લીટર ઉકળતા પાણીમાં ભેળવી દો કોઈ બંધ વાસણમાં મૂકી દો. 2 કલાક પછી મસળી ગાળીને સુકવી લો. તેનો 50-100 ગ્રામ રોજ 2-3 વખત સેવન કરવાથી તાવ ને લીધે આવેલ શારીરિક નબળાઈ દુર થાય છે.```
*એઇડ્સ (એચ.આઈ.વી.)*
```ગીલોય નો રસ 7 થી 10 મી.લી., મધ કે કડવા લીમડાનો રસ અથવા દાળ ચૂર્ણ કે હરિદ્રા, ખદીર અને આંબળા એક સાથે રોજ 3 વખત ખાવાથી એઈડ્સમાં ફાયદો મળે છે. તે ઉપસતા ઘાવ, પ્રમેહ જન્ય મૂત્રસંસ્થાન ના રોગ નાશક અને જીર્ણ પુતિ કેન્દ્ર જન્ય વિકાર નાશક માં ફાયદાકારક રહે છે.```
*ભગંદર*
```ગીલોય, સુંઠ, પુનર્વવા, બરગદ ના પાંદડા અને પાણીની અંદરની ઈંટ આ બધાને સરખા ભાગે લઇ લો, અને વાટીને ભગંદર ઉપર લેપ કરવાથી જો ભગંદર ની ફોડકી પાકી ન હોય તો તે ફોડકી બેસી જાય છે. ગીલોય, સોઠી ના મૂળ,સુંઠ,જેઠીમધ અને બેરીના કોમળ પાંદડા તેને જરૂરી વાટીને તેને હળવું ગરમ કરીને ભગંદર ઉપર લેપ કરો તેનાથી લાભ થાય છે.```
*યકૃત કે જીગરનો રોગ.*
```ગીલોય, અતિસ, નાગરમોથા, નાની પીપર, સુંઠ, ચીરયતા, કાળમેઘ, યવાક્ષાર, હરાકસીસ શુદ્ધ અને ચમ્પાની છાલ સરખા ભાગે લઈને તેને પીસીને ઝીણું વાટી લો અને કપડાથી ગાળીને તેનું ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ 3-6 ગ્રામ ના પ્રમાણમાં લેવાથી યકૃત સાથે જોડાયેલ ઘણા રોગો જેવા કે પ્લીહા, કમળાનો રોગ, અગ્નિમાન્ધ (અપચો), ભૂખ ન લાગવી, જુનો તાવ અને પાણી બદલાવાને લેધે થતા રોગો ઠીક થઇ જાય છે.```
*તરસ વધારે લાગવી.*
```ગીલોયનો રસ 6 થી 10 મી.લી. ના પ્રમાણમાં દિવસમાં ઘણી વખત લેવાથી તરત છીપાય છે.```
*પિત્ત વધવો.*
```ગીલોયનો રસ 7 થી 10 મી.લી. રોજ 3 વખત મધ સાથે ભેળવીને ખાવ તેનાથી લાભ થશે.```
*મધુમેહ.*
```40 ગ્રામ લીલી ગીલોયનો રસ, 6 ગ્રામ પાષાણ ભેદ અને 6 ગ્રામ મધ ને ભેળવીને 1 મહિના સુધી પીવાથી મધુમેહ રોગ ઠીક થઇ જાય છે. કે 20-50 મી.લી. ગીલોયનો રસ સવારે સાંજે સરખા પ્રમાણમાં પાણી સાથે મધુમેહ ના રોગીને સેવન કરાવો કે રોગીને જયારે જયારે તરસ લાગે તો તેનું સેવન કરાવો તેનાથી ફાયદો થશે. કે 15 ગ્રામ ગીલોયનું ઝીણું ચૂર્ણ અને 5 ગ્રામ ઘી ને ભેળવીને દિવસમાં 3 વખત રોગીને સેવન કરાવો તેનાથી મધુમેહ (શુગર) રોગ દુર થઇ જાય છે.```
*સાંધાના દુઃખાવા (ગઠીયા).*
```ગીલોય અને સુંઠ ને એક સરખા પ્રમાણમાં લઈને તેની રાબ બનાવીને પીવાથી જુનામાં જુનો ગઠીયા રોગમાં ફાયદો થાય છે. કે ગીલોય, હરડેની છાલ, ભીલાવા, દેવદાર, સુંઠ અને સાઠી ના મૂળ આ બધાને 10-10 ગ્રામના પ્રમાણમાં લઈને વાટીને ચૂર્ણ બનાવી લો અને નાની બોટલમાં ભરી લો. તેની અડધી ચમચી ચૂર્ણ અડધો કપ પાણીમાં પકવીને ઠંડુ થાય એટલે પી લો. તેનાથી રોગીના ગોઠણ નો દુખાવો ઠીક થઇ જશે. કે ગોઠણનો દુઃખાવો દુર કરવા માટે ગીલોયનો રસ અને ત્રિફળા નો અડધો કપ પાણીમાં ભેળવીને સવાર સાંજ ભોજન પછી પીવાથી ફાયદો થાય છે.```
*પેટમાં દુઃખાવો.*
```ગીલોય નો રસ 7 મી.લી. થી લઈને 10 મી.લી. ના પ્રમાણમાં મધ સાથે ભેળવીને સવાર અને સાંજ સેવન કરવાથી પેટનો દુઃખાવો ઠીક થઇ જાય છે.```
*કમળાનો રોગ.*
```ગીલોય અથવા કાળા મરી અથવા ત્રિફળા નું 5 ગ્રામ ચૂર્ણ મધ સાથે ભેળવીને રોજ સવાર સાંજ ચાટવાથી કમળાના રોગમાં લાભ થાય છે. કે ગીલોયની માળા ગળામાં પહેરવાથી કમળાનો રોગ કે પીળિયો માં લાભ થાય છે. કે ગીલોયનો રસ 1 ચમચીના પ્રમાણ માં દિવસમાં સવારે અને સાંજે સેવન કરો.```
*સુકો રોગ (રીકેટસ).*
```લીલી ગીલોયના રસમાં બાળકનો કુર્તો અન્ગીને સુકવી લો અને તે કુર્તો સુકા રોગથી પીડિત બાળકને પહેરાવી રાખો. તેનાથી બાળક થોડા જ દિવસમાં સાજુ થઇ જશે.```
*માનસિક અસ્થિર (ગાંડપણ).*
```ગીલોય ની રાબ બ્રાહ્મી સાથે પીવાથી ગાંડપણ દુર થાય છે.```
*શરીરમાં બળતરા.*
```શરીરમાં બળતરા કે હાથ પગની બળતરા માં 7 થી 10 મી.લી. ગીલોયના રસને ગુગળ કે કડવો લીમડો કે હરિદ્ર, ખાદીર અને આંબળા સાથે ભેળવીને રાબ બનાવી લો. રોજ 2 થી 3 વખત આ રાબ નું સેવન કરવાથી શરીરમાં થતી બળતરા દુર થઇ જાય છે.```
*કોઢ.*
```100 મી.લી. એકદમ ચોખ્ખી ગીલોયનો રસ અને 10 અનંતમૂળ નું ચૂર્ણ 1 લીટર ઉકળતા પાણીમાં ભેલ્વીનેકોઈ બંધ વાસણમાં 2 કલાક માટે રાખી મુકો. 2 કલાક પછી તેને વાસણમાં કાઢીને મસળીને ગાળી લો. તેમાંથી 50 થી 100 ગ્રામ ના પ્રમાણમાં રોજ દિવસમાં 3 વખત સેવન કરવાથી લોહી સાફ થવાથી કોઢ ના રોગમાં સારું થઇ જાય છે.```
*લોહીની ઉણપ*
```૩૬૦ મી.લી. ગીલોયના રસમાં ઘી ભેળવીને રોજ સવાર સાંજ સેવન કરવાથી શરીરમાં લોહીની વૃદ્ધી થાય છે. કે ગીલોય 24 થી 36 મીલીગ્રામ સવાર દ્સંજ મધ અને ગોળ સાથે સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ દુર થઇ જાય છે.```
*માથાનો દુઃખાવો.*
```મેલેરિયા ને લીધે થતા માથાના દુઃખાવા ને ઠીક કરવા માટે ગીલોયની રાબનું સેવન કરો.```
*વધુ પરસેવો આવવો કે દુર્ગંધ આવવી.*
```20 થી 40 મી.લી. ગીલોયનું સરબત 4 ગણા પાણીમાં ભેળવીને સવાર સાંજ ના સમયે પીવાથી દુર્ગંધ વાળો પરસેવો નીકળવાનું બંધ થઇ જાય છે.```
*શરીર તાકાતવાળુ અને શક્તિશાળી બનાવવું.*
```લગભગ 4 વર્ષ જૂની ગીલોય જો કે લીમડો કે આંબા ના ઝાડ ઉપર સારી રીતે પાકી ગઈ હોય. હવે આ ગીલોય ના 4-4 ટુકડા આંગળી જેવડા કરી લો. હવે તેને પાણીથી સાફ કરીને કુટી લો અને પછી તેને સ્ટીલના વાસણમાં લગભગ 6 કલાક સુધી પલાળીને મૂકી દો. ત્યાર પછી તેને હાથથી ખુબ મસળી ને મિક્સર માં નાખીને વાટો અને ગાળીને તેના રસને જુદો કરી લો અને તેને ધીમેથી બીજા વાસણમાં પાથરી દો અને આમ કરવાથી વાસણમાં નીચે ઝીણું ચૂર્ણ જામી જશે પછી તેમાં બુજુ પાણી નાખીને મૂકી દો. ત્યાર પછી પાણીને પણ ઉપરથી નીતારી લો. આવું બે થી ત્રણ વાર કરવાથી એક ચમકદાર સફેદ રંગનું ઝીણું વાટેલું ચૂર્ણ મળશે. તેને સુકવીને કાંચના વાસણમાં ભરીને મૂકી દો. ત્યાર પછી લગભગ 10 ગ્રામના પ્રમાણમાં ગાયના તાજા દૂધ સાથે તેમાં ખાંડ નાખીને લગભગ 1 કે 2 ગ્રામના પ્રમાણમાં ગીલોય નો રસ નાખી દો. ઝીણો તાવ આવે ત્યારે ઘી અને ખાંડ સાથે કે મધ અને પીર્પ સાથે કે ગોળ અને કાળી જીરી સાથે સેવન કરવાથી શરીરમાં થતા જુદા જુદા પ્રકારની બીમારીઓ ઠીક થઇ જાય છે અને શરીરમાં નવી શક્તિનો વધારો થાય છે.

6 ઑક્ટો, 2020

सुखी रहने का तरीका


*सुखी रहने का तरीका*
*********************

      *एक बार की बात है संत तुकाराम अपने आश्रम में बैठे हुए थे। तभी उनका एक शिष्य, जो स्वाभाव से थोड़ा क्रोधी था उनके समक्ष आया और बोला-*

*गुरूजी, आप कैसे अपना व्यवहार इतना मधुर बनाये रहते हैं, ना आप किसी पे क्रोध करते हैं और ना ही किसी को कुछ भला-बुरा कहते हैं? कृपया अपने इस अच्छे व्यवहार का रहस्य बताइए?*

*संत बोले- मुझे अपने रहस्य के बारे में तो नहीं पता, पर मैं तुम्हारा रहस्य जानता हूँ !*

*“मेरा रहस्य! वह क्या है गुरु जी?” शिष्य ने आश्चर्य से पूछा।*

*”तुम अगले एक हफ्ते में मरने वाले हो!” संत तुकाराम दुखी होते हुए बोले।*

*कोई और कहता तो शिष्य ये बात मजाक में टाल सकता था, पर स्वयं संत तुकाराम के मुख से निकली बात को कोई कैसे काट सकता था?*

*शिष्य उदास हो गया और गुरु का आशीर्वाद ले वहां से चला गया।*

*उस समय से शिष्य का स्वभाव बिलकुल बदल सा गया। वह हर किसी से प्रेम से मिलता और कभी किसी पे क्रोध न करता, अपना ज्यादातर समय ध्यान और पूजा में लगाता। वह उनके पास भी जाता जिससे उसने कभी गलत व्यवहार किया था और उनसे माफ़ी मांगता। देखते-देखते संत की भविष्यवाणी को एक हफ्ते पूरे होने को आये।*

*शिष्य ने सोचा चलो एक आखिरी बार गुरु के दर्शन कर आशीर्वाद ले लेते हैं। वह उनके समक्ष पहुंचा और बोला-*

*गुरुजी, मेरा समय पूरा होने वाला है, कृपया मुझे आशीर्वाद दीजिये!”*

*“मेरा आशीर्वाद हमेशा तुम्हारे साथ है पुत्र। अच्छा, ये बताओ कि पिछले सात दिन कैसे बीते? क्या तुम पहले की तरह ही लोगों से नाराज हुए, उन्हें अपशब्द कहे?”*

*संत तुकाराम ने प्रश्न किया।*

*“नहीं-नहीं, बिलकुल नहीं। मेरे पास जीने के लिए सिर्फ सात दिन थे, मैं इसे बेकार की बातों में कैसे गँवा सकता था?*
*मैं तो सबसे प्रेम से मिला, और जिन लोगों का कभी दिल दुखाया था उनसे क्षमा भी मांगी” शिष्य तत्परता से बोला।*

*"संत तुकाराम मुस्कुराए और बोले, “बस यही तो मेरे अच्छे व्यवहार का रहस्य है।"*
*"मैं जानता हूँ कि मैं कभी भी मर सकता हूँ, इसलिए मैं हर किसी से प्रेमपूर्ण व्यवहार करता हूँ, और यही मेरे अच्छे व्यवहार का रहस्य है।*

*शिष्य समझ गया कि संत तुकाराम ने उसे जीवन का यह पाठ पढ़ाने के लिए ही मृत्यु का भय दिखाया था ।*

*वास्तव में हमारे पास भी सात दिन ही बचें हैं :-*

*रवि, सोम, मंगल, बुध, गुरु, शुक्र और शनि, आठवां दिन तो बना ही नहीं है ।*

👏👏 *"आइये आज से परिवर्तन आरम्भ करें।"* 👏👏

6. લેખણ ઝાલી નો રહી (અભ્યાસ)

6. લેખણ ઝાલી નો રહી


અભ્યાસ 

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્ન સામેના [  ]માં લખો :

(1) 'કપાળમાં ઊગે વાળ તો ભાલમાં ઊગે ઝાડ' - આ પંક્તિને શું કહેશો ? 
(ક) રૂઢિપ્રયોગ (ખ) કહેવત (ગ)વિચાર વિસ્તાર 
( 2 ) કહળસંગ ગાડું જોડીને ધંધૂકે શું કરવા ગયા હતા? 
(ક) હટાણું કરવા (ખ) ફરવા (ગ) ગામ જોવા 
(3) લેખણ ઝાલી નો રહી’ પાઠ ના લેખકનું નામ જણાવો.
  (ક ) જોરાવરસિંહ જાદવ (ખ) સંતબાલ
(ઘ) કિશોરસિંહ સોલંકી

 પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો :

(1) પાઘડીપને કયા બે પ્રદેશ પથરાયેલા છે? 
    ઉત્તર : ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને ભાલ અને કનેર પ્રદેશ પાઘડી અને પથરાયેલા છે.
(2) હરખચંદે મણેક કપાસિયા શા માટે ખરીદ્યા હતા?
ઉત્તર : હરખચંદે મણેક કપાસિયા ગાય માટે ખરીદ્યા હતા.

(3) કહળસંગને કોણે પકો આપ્યો?
ઉત્તર : કહળસંગને કુટુંબમાં સૌને ઠપકો આપ્યો. 
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

(1) ગામના લોકો ખેતી અને ઘરવપરાશની વસ્તુઓ ની ખરીદી એકસામટી  કેમ કરતા?

ઉત્તર : ચોમાસામાં ખૂબ વરસાદ પડે એટલે ગામના તાલુકા-મથકે જવાની ગાડાવાટ બંધ થઈ જાય. તેથી ચોમાસું શરૂ થાય એ પહેલાં, ત્રણ-ચાર મહિના ચાલે એટલી ખેતી અને ઘરવપરાશની વસ્તુઓ ની ખરીદી ગામલોકો એકસામટી કરી લેતા.

(2) કહળસંગે કઈકઈ વસ્તુની ખરીદી કરી ?

 ઉત્તર : કહળસંગે સુલેમાન ઘાંચીની ઘાણીએ થી બે-ત્રણ ડબા તલના તેલ ના,
 મોદીની દુકાનેથી ગોળની ભેલિયું, દાળ, ચોખા, મીઠું, મરચાં,લસણ, કોથળા ભરીને બટાટા અને ડુંગળીની ખરીદી કરી.
(૩) હરખચંદના લમણામાં કઈ વાત રહી ગઈ ?
ઉત્તર : હરખચંદ કહળસંગના ગાડામાં ત્યારે કોથળો નાખવા ગયા. તેને જોઈને કહળસંગે બળદોને ડચકારો કરી ગાડું હાંકી મૂક્યું. ઉપરથી કહળસંગ કહ્યું કે બળદ તાણી ઝાલ્યા રહેતા નથી.આમ કહળસંગે ડાંડાઈ કરી.આ વાત હ૨ખચંદના લમણાં માં રહી ગઈ.

(4) હરખચંદને શા માટે શરમાવું પડ્યું ? ઉત્તર : કહળસંગના બાપુના કારજનો પ્રસંગ હતો. હરખચંદને કાગળ લખવા બોલાવ્યા. હરખચંદે વેરનો બદલો લેવાની વૃત્તિથી કાગળો લખવામાં એવા ગોટાળા કર્યા કે પ્રસંગ બગડ્યો. મોતનો મલાજો ના જળવાયો. કોઈ ડાહ્યા માણસે કહ્યું કે કહળ સંગ તો અભણ હતા, પણ હરખચંદ તમે આ શું ક્યું? હરખચંદને ભૂલ સમજાઈ ને એમને શરમાવું પડ્યું.

સ્વાધ્યાય

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

(1) ભાલ અને કનેર પંથક માટે કંઈ કહેવત કહેવાતી આવે છે? શા માટે?
 ઉત્તર: ભાલ અને કનેર પંથક માટે આ કહેવત કહેવાતી આવી છે : 'કપાળમાં 'ઊગે વાળ તો ભાલમાં ઊગે ઝાડ'- આ પંથકમાં કુદરતની અમીઝષ્ટિ નથી; આખો પંથક કાયમથી ઝાડ-પાન વિના વેરાન છે. એટલા માટે આ કહેવત પડી છે.

(2) કહળસંગ બાચકું લેવાની ના શા માટે પાડે છે ?
ઉત્તર: કહળસંગ કોક દિવસ શેઠ હરખચંદ ની હાટડી એ લેવા જતો ત્યારે શેઠ એને હાટડી થી હેઠો ઉતારી દેતા. આથી જ્યારે શેઠ બે મણનું કપાસિયાનું બાચકુ મૂકવા ગયા ત્યારે શેઠને રઝળવવાનો વિચાર કરીને' બળદ ઝાલ્યા રહેતા નથી ' એમ કહીને, કહળસંગે બાચકુ લેવાની ના પાડી.

 ૩) હરખચંદ શેઠ ગામલોકોને શું શું લખી આપતા ?કેમ?
ઉત્તર : હરખચંદ શેઠ ગામલોકોને દસ્તાવેજ લખી આપતા તેમજ ખાતું પાડી આપતા તેમજ સારા માઠા પ્રસંગે કંકોત્રી કે કાળોતરી પત્ર લખી આપતા; કારણ કે ગામ આખું અંગુઠાછાપ હતું. ગામમાં હરખચંદ સિવાય કોઈ ભણેલા નહોતું.

(4) અનુભવીએ કહળસંગને ઠપકો કેમ આપ્યો?
 ઉત્તર : કારજના પ્રસંગે લખાયેલા કાગળો અંગે ખુલાસો કરતા હરખચંદે કુટુંબીજનોને બધી વાત કરી. કહળસંગે હરખચંદ શેઠને પોતાના ગાડામાં કપાસિયાનો કોથળો મૂકવા ન દીધો ને કડવા વચનો કહ્યાં. એ માટે અનુભવીઓએ કપાળસંગને ઠપકો આપ્યો.

          *********************

કિસાનો આનંદો...પંચગવ્ય વાપરવાથી બમણો પાક

કિસાનો આનંદો...પંચગવ્ય વાપરવાથી બમણો પાક
- રાસાયણિક ખાતરો ફગાવી દેશી ખાતર બનાવીને પાકનું ઉત્પાદન વધારી શકાય



- ગ્રીન રિવોલ્યુશન નામે ધબડકો સર્જાયો છેઃ રાસાયણિક ખાતરનો ઉપયોગ વધતાં દરેકને 

- બિન આરોગ્યપ્રદ ખોરાક લેવો પડે છેઃ ખેડૂતો ઘેર બેઠા તૈયાર કરી શકે એવું ચમત્કારીક ખાતર

તાજેતરમાં અધર બુક સ્ટોર પરથી એક સુંદર પુસ્તક પસંદ કર્યું હતું. તે ડો.કે.નટરાજને લખેલા પંચગવ્ય ઉપરના મેન્યુઅલ સમાન હતું. ડો.નટરાજને દાયકાઓથી ભારતભરમાં પંચગવ્યનો પ્લાંટ, એનિમલ અને માનવજાત પર ઉપયોગથી થતી અસરનો અભ્યાસ કર્યો છે. તે કહે છે કે જો પંચગવ્યને યોગ્ય રીતે તૈયાર કરવામાં આવે તો તે મહત્તમ ઉપયોગમાં આવી શકે છે. તેમના બાયો પેસ્ટીસાઇડના સંશોધનના કારણે તેમને નામાંકિત એવો શૃષ્ઠી એવોર્ડ પણ મળ્યો છે. બાયો પેસ્ટીસાઇડ એેટલેકે ઓછી સાઇડ ઇફ્ેક્ટવાળું ખાતર. જે પ્રાણીઓમાં રોગપ્રતિકારક શક્તિ ઉભી કરવામાં ખુબ ઉપયોગી બની ગયું છે. તેમણેે ડાયાબીટીસ તેમજ સાંધાના દુખાવા માટે બે આયુર્વેદીક દવાઓ પણ બનાવી છે.

૧૯૯૮માં જ્યારથી વિજ્ઞાાનીઓએ પંચગવ્ય શોધ્યું ત્યારથી તેના પર પ્રયોગો થતા આવ્યા છે. હવે વિદ્યાર્થીઓ તેના પર પીએેચડી કરી રહ્યા છે અને એમ ફિલ થયેલાઓ તેના પર વધુ જ્ઞાાન મેળવવા પ્રયાસો કર્યા કરે છે. આ મેન્યુઅલ ખુબ રસપ્રદ છે . તેમાં પંચગવ્યના ઉપયોગો અને પ્લાંટ તેમજ માનવ શરીર પર તેની કેવી અસર થાય છેે દર્શાવ્યું છે. તેની જમીનની ફળદ્રૂપતા પર કેવી અસર થાય છે તે પણ સમાવ્યું છે.કૃષિ ક્ષેત્રે ભારત બહુ કપરાં ચઢાણ ચઢી રહ્યું છે. સદીઓથી આપણે કુદરતી ખાતરો વાળો ખોરાક અને ફળો ખાતા આવ્યા છે. પરંતુ 

૧૯૬૦ પછી સરકારે બધાનું ઉત્પાદન બમણું કરવાની ચાનક બતાવી હતી. ગ્રીન રિવોલ્યુશનના નામે રસાયણીક ખાતરો તેમજ કેમીકલ યુકત ખાતરો વાપરવા માટે સમાચાર માધ્યમોમાં જાહેરાતો કરીને તેનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. જોકે તેના કારણે ફળદ્રૂપ જમીનનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો અને લોકોના આરોગ્યને પણ નુકશાન થયું હતું.

કૃષિ ક્ષેત્રે ભારતે મોટો ફટકો ખાધો છે. સદીઓથી આપણે ઓર્ગેનિક (ખાતરમાંથી બનેલું) ફ્રૂટ અને ફળ-ફળાદી, ગોળ, સિઝનલ ફૂડ વગેરે ખાતા આવ્યા છે. પરંતુ ગ્રીન રિવોલ્યુશનના ઓથા હેઠળ રાસાયણિક ખાતરો અને કેમિકલ્સનો વપરાશ વધ્યો હતો. સરકાર પણ તેના વપરાશ માટે પ્રોત્સાહન આપતી હતી. સમય જતાં યુરિયા અને કેમિકલ્સના કારણે જમીનો સૂકાવા લાગી અને ધરતી પાણી માટે તરસી બની ગઇ હતી. જેના કારણે આપણે વધુ પાણી સિંચવા લાગ્યા હતા. જેના કારણે વિજળીનો વપરાશ પણ વધ્યો છે.હવે સમય એવો આવ્યો છે કે હાલમાં આપણે પોષણ વિનાનું અને બિન આરોગ્યપ્રદ ખોરાક લેતા થયા છીએ.

૨૦૦૦ના વર્ષમાં આપણને ખ્યાલ આવી ગયો હતો કે આપણે યુરિયાના નામે લાખો ટન પોઇઝન જમીનમાં નાખીને કશું મેળવી શક્યા નથી પણ કેન્સરના રોગીઓ વધારી શક્યા છીએ. ગ્રીન રિવોલ્યુશનનો ફિયાસ્કો થયો હતો અને કિસાનો હતાશ થયા હતા.

ધીરે ધીરે કિસાનો ફરી કુદરતી ખાતરો (ઓર્ગેનીક ફાર્મીંગ) તરફ વળ્યા હતા. કેમિકલ ખાતરો, રાસાયણિક દવાઓ, ફંગીસાઇડ વગેરે ને દુર કરવા થોડા પગલાં લેવાના શરૂ કરાયા છે. પરંતુ ગ્રોથ વધારતા હોર્મોન્સ કે રોગ પ્રતિકારક શક્તિ વધારતા કે વધુ ઉત્પાદન કરતાં કોઇ તત્વો દેખાતા નહોતા. તેથી કટેલાક લોકોએ વૃક્ષાઆયુર્વેદા અને પંચગવ્યના પ્રયોગો શરૂ કર્યા હતા. કિસાનો માટે પંચગવ્ય એટલે પાંચ દ્રવ્યોમાંથી બનેલું મિશ્રણ. આ પાંચ દ્રવ્યો ગાયના હોય છે. જેમાં ગાયનું છાણ,યુરીન,મિલ્ક,દહીં અને ધીનો સમાવેશ થાય છે. આ બધા તત્વોને યોગ્ય માત્રામાં િંમલાવવામાં આવે તો તે ખાતર તરીકે ચમત્કારીક પરિણામો આપે છે. ડો.નટરાજને પોતાના આઇડયા પ્રમાણે કેટલાંક તત્વો ઉમેર્યા હતા. તેમણે તૈયાર કરેલા મિશ્રણમાં નીચે પ્રમાણેના તત્વો હોય છે.

ગાયનું તાજું છાણ..પાંચ કિલો,

ગાયનું યુરીન ...ત્રણ લીટર, 

ગાયનું દૂધ...બે લીટર,

ગાયના દૂધમાંથી બનાવેલ દહીં...બે લીટર,

શેરડીનો રસ...બે લીટર, 

નાળીયેરનું પાણી...ત્રણ લીટર, 

૧૨ પાકા કેળા, 

તાડીનો કે દ્રાક્ષનો રસ (જ્યુસ)....બે લીટર. 

ઉપરોક્ત તમામનું મિક્સચર ૨૦ લીટર જેટલું પંચગવ્ય આપશે.

તે બનાવવાની રીત સમજોઃ

પહોળાં મોંઢા વાળા માટીના કે પ્લાસ્ટીકના કન્ટેનર લો (મેટલના વાસણ વાપરવા નહીં). સૌ પ્રથમ તેમાં તાજું છાણ અને ઘી નાખીને ત્રણ દિવસ સુધી રોજ બે વાર મિક્સ કરો. ચોથા દિવસે બાકીની ચીજો તેમાં ઉમેરીને પંદર દિવસ સુધી રોજ બે વાર હલાવો. આમ કુલ અઢાર દિવસ થશે. પછી તેને છાંયામાં મુકીને ઉપર માખી ના બેસે એ રીતે કાપડથી ઢાંકી દો. જો તમને શેરડીનો રસ ના મળે તો ત્રણ લીટર પાણીમાં ગોળ ઓગાળી નાખી તેનો ઉપયોગ કરી શકો છો. જો તમને તાડી ના મળે તો લીલા નાળિયેરનું બે લીટર પાણી બંધ પ્લાસ્ટીક કન્ટેનરમાં દશ દિવસ ભરી રાખ્યા બાદ તેનો ઉપયોગ કરી શકો છોે. તે ફૂગાઇને પછી તાડી બની જાય છે. 

આ પંચગવ્ય છ મહિના સુધી રાખી શકાય છે. જો તે દ્રાવણ જાડું થઇ જાય તો તેને પાતળું બનાવવા પાણી ઉમેરી શકાય છે. છોડવાઓના ઉછેર માટે તે પુરતું પોષણ આપે છે. લેબોરેટરીમાં તેનું પરિક્ષણ પણ કરાયું છે. દેશભરના કિસાનો તેનો ઉપયોગ કરી રહ્યા છે.

દર ૧૦૦ લીટર પાણીમાં તે ત્રણ લીટર નાખવાનું હોય છે. પાક ઉપર તેનો સ્પ્રે થઇ શકે છે. ડ્રીપ ઇરીગેશનના પાણીના ફ્લોમાં પણ તે નાખી શકાય છે. જ્યારે ભીના કરેલા બીજ રોપવામાં આવે ત્યારે તે રોપતાં પહેલાંની ૨૦ -૩૦ મિનિટ પહેલાં તેનો છંટકાવ કરવાનો હોય છે. ત્યારબાદ ૨૦ દિવસ સુધી તેનો પ્લાંટ પર છંંટકાવ કરવાનો હોય છે. ત્યારબાદ જ્યારે તેના પર ફૂલ બેસે તે અગાઉના સમયમાં દશ દિવસે એક વાર છંટકાવ કરવાનો હોય છે.કેટલાંક ફળો પર તે કેવા પરિણામો આપે છે તે અહીં આપ્યું છે. (બાકીની વિગતો પુસ્તકમાં છે)

કેરીઃ આંતરે વર્ષે (એક વર્ષ છોડીને) કેરીનો પાક આવવાના બદલે દર વર્ષે કેરીને પાક આવે છે અને જથ્થા બંધ મોર (કેરી આવતાં પહેલાંના ફૂલો) બેસે છે. કેરીની સુગંધી પણ સારી આવે છે. લીંબુઃ...આખું વર્ષે ફૂલો આપે છે. એટલેકે આખું વર્ષ ઉતારો આપે છે. સુગંધી પણ સારી આપે છે. ફળ દશ દિવસ સુધી ઝાડ પર રહે છે. ખરી પડતું નથી.

જામફળઃ..મોટું અને સ્વાદિષ્ટ ફળ આપે છે તેમજ ઝાડ પર વધુ પાંચ દિવસ સુધી ટકી રહે છે, ખરી પડતું નથી.

કેળાંઃ..એક સરખાં ઝુમખાં લાગે છે અને સામાન્ય કરતાં એક માસ પહેલાં તૈયાર થઇ જાય છે.

હળદરઃ...વધારાની એક ગાંઠ સાથે ૨૨ ટકા વધુ ઉતારો આપે છે. ઉધઇ તેમજ અન્ય રોગ ઓછા થાય છે.

જાસ્મીનઃ..આખું વર્ષ ફૂલો આપે છે અને સુંદર સુગંધ પણ આપે છે.

શાકભાજીઃ...૧૮ ટકા જેટલું વધુ ઉત્પાદન આપે છે જ્યારે કાકડીના પાકનું તો બમણું ઉત્પાદન આપે છે.

ડાંગરઃ....દરેક ડૂંડા પર ૩૦૦ દાણા વધુ આવે છે. પાક પંદર દિવસ પહેલાં આવે છે. દાણાનું વજન ૨૦ ટકા જેટલું વધે છે. મિલમાં લઇ જતા પહેલાં તૂટેલાં દાણાની સંખ્યામાં ઘટાડો થાય છે.

 શેરડી,મગફળી, જુવાર, બાજરી, રાગી,મકાઇ, ઘઉં,સન ફ્લાવર,નાળીયેર વગેરેના પર પંચગવ્યનું પરિક્ષણ કરાયું છે. તે વધુ ઉત્પાદન આપે છે અને ઉધઇ જેવી જીવાતને ભગાડે છે. મારું એવું માનવું છે કે આ લેખનું કટીંગ કાપીને તમે તમારા ગામના ખેડૂતોને બતાઓ અને તેમને કેમિકલ યુક્ત ખાતરોની જગ્યાએ પંચગવ્ય વાપરવાની સલાહ આપો અને ઉત્પાદન કરવા સમજાવો. પંચગવ્ય પરનું પુસ્તક જોઇતું હોય તો ડો.નટરાજનનો સંપર્ક કરો. ૦૯૪૪૩૩૫૮૩૭૯

પંચગવ્ય એટલે શું? 

પંચગવ્ય એટલે પાંચ દ્રવ્યોમાંથી બનેલું મિશ્રણ. આ પાંચ દ્રવ્યો ગાયના હોય છે. જેમાં ગાયનું છાણ,યુરીન,મિલ્ક,દહીં અને ઘીનો સમાવેશ થાય છે. આ બધા તત્વોને યોગ્ય માત્રામાં િંમલાવવામાં આવે તો તે ખાતર તરીકે ચમત્કારીક પરિણામો આપે છે.


* સંવેદના - મેનકા ગાંધી


4 ઑક્ટો, 2020

તમે ચોકલેટની એક બાઇટ લો છો ત્યારે તમે તેમાં કેટલી કેલેરી છે તેનો વિચાર આવે છે?

તમે ચોકલેટની એક બાઇટ લો છોે ત્યારે તમે તેમાં કેટલી કેલેરી છે તેનોે વિચાર આવે છે?

ચોકલેટની એક બાઇટમાં ઉંદરનો વાળ કે લીંડી હોઇ શકે છે...
- પેાપકેાર્નમાં પણ એકાદ લીંડીને માન્ય ગણાઇ છે



- ચોકલેટમાં રહેલી કેલેરીની ચિંતા કરવાના બદલે તેમાં રહેલા માન્ય કરેલા ભેગ બાબતે વિચારવું જરૂરી..

ઘઉંના લોટના પેકેટમાં (૨૦ કિલો) બે ટકા જેટલી એશ (રાખ-ડસ્ટ) માન્ય ગણાઇ છે. જેને પૌષ્ટિક આટા (એટલે કે પોષક તત્વોથી ભરેલો લોટ) કહે છે તેમાં થોડી વધારે એટલેકે ૨.૭૫ ટકા જેટલી ડસ્ટ માન્ય ગણાય છે

એક ચોકલેટ બારમાં(૧૦૦ ગ્રામ જેટલી) રોડેન્ટનો (એક પ્રકારનો ઉંદર) એકાદ વાળ હોય તો ચાલી શકે છે. આ ૧૦૦ ગ્રામની ચોકલેટમાં ૬૦ ટકા જેટલી ઇન્સેક્ટ ફૂગ હોય તો તેને કાયદેસર ગણવામાં આવે છે

જ્યારે તમે ચોકલેટની એક બાઇટ લો છોે ત્યારે તમે તેમાં કેટલી કેલેરી છે તેનોે વિચાર આવે છે પરંતુ શું ક્યારેય એમ વિચારો છે ખરા કે ચોકલેટના બાઇટમાં ઉંદરના કેટલા વાળ કે કેટલી અગાર (સ્ટૂલ-લીંડી) હોય છે તે વિચાર્યું છે ખરંુ? આવું આપણે ક્યારેય વિચારતા નથી. કેમકે આપણને આવી કોઇ ગંભીર વાતની કશી ખબરજ નથી હોતી.

અમેરિકામાં ફૂડના સ્ટાન્ડર્ડ પર નિયંત્રણ રાખતી સંસ્થા અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ ઓથોરીટીએ એક પુસ્તિકા બહાર પાડીને ફૂડમાં રહેલી લઘુત્તમ સ્તરે રહેલી કેટલીક ખામીઓની નોંધ કરી છે. ટૂંકમાં ફૂડ બનાવતી વખતે કેટલીક ક્ષતિઓ રહી જાય છે જેના કારણે ફૂડ કેટલીક ખામી વાળું હોય છે. આવી ખામીઓમાં નાથી ના શકાય એવી હોય છે જેના કારણે માનવ જાતના આરોગ્ય માટે જોખમ રહેલું હોય છે. આવી ભેળસેળ નાથી ના શકાય એવી હોઇ ચોકલેટ ઉત્પાદકો સામે પણ કેસ થઇ શકતા નથી. એફડીએની હેન્ડ બુકમાં એવો ઉલ્લેખ છે કે એક ચોકલેટ બારમાં(૧૦૦ ગ્રામ જેટલી) રોડેન્ટનો (એક પ્રકારનો ઉંદર) એકાદ વાળ હોય તો ચાલી શકે છે. આ ૧૦૦ ગ્રામની ચોકલેટમાં ૬૦ ટકા જેટલી ઇન્સેક્ટ ફૂગ હોય તો તેને કાયદેસર ગણવામાં આવે છે.

૭૧ જેટલી ફૂડ આઇટમો એવી છે કે જેમાં જીવાણુના અંગો કે તેના ટુકડા જેવાંકે પગના ટુકડા કે અન્ય અંગો ખામી યુક્ત પ્રોસેસ ગણીને માન્ય ગણવામાં આવે છે. આવી સ્થિતિ તમને પીનટ બટર, પેપરીકા, ઓર્ગેનીઓ વગેરેમાં જોવા મળે છે. ઓરીગેનોમાં ૩૦૦ જેટલા જીવાણુની ફૂગ માન્ય છે જ્યારે ગ્રાઉન્ડ ઓર્ગેનો માંતો ૧૨૫૦ જેટલા જીવાણુની ફૂગને માન્ય ગણાય છે. ટોમેટો જ્યુસમાં દર ૧૦૦ ગ્રામે ૧૦ ફ્રૂટ ફ્લાય એગ માન્ય ગણાય છે. ડ્રાઇડ મશરૂમમાં દર ૧૫ગ્રામે ૨૦ મેગોટ્સ (કીડા) કે ૭૫ માઇટ્સને (નાની જીવાત) માન્ય ગણવામાં આવે છે. ચેરીના ડબ્બામાં પાંચ ટકા જેટલા મેગોટ્સ (કીડા) માન્ય ગણાય છે. ફિગ એટલેકે અંજીરમાં એફડીએ માત્ર જીવાણુના માત્ર માથાને માન્ય ગણ્યા છે (એટલેકે જીવાણુનું માથું હોય તો ચાલે) .૧૦૦ગ્રામ ફીગ પેસ્ટમાં જીવાણુના ૧૩ માથાને માન્ય ગણવામાં આવે છે. માત્ર માથા શા માટે ? કોઇ પણ અંગ હોઇ શકે છે.

અહીં મહત્વનું એ છે કે ઉંદરના વાળ કે જીવાણુના કોમ્બીનેશનથી ફૂડ કેટલું પરફેક્ટ બને છે તે વિશે એફડીએને કશી ખબર નથી હોતી. પીનટ બટરમાં દર ૧૦૦ ગ્રામે ૩૦ જીવાણુની ફૂગ અને ઉંદરનો એક વાળ માન્ય કરાયો છે. ૫૦ ગ્રામ તજમાં(સિનેમેન) ૪૦૦ જીવાણુઓની ફૂગ તેમજ ઉંદરના ૧૦ વાળને માન્ય કરાયા છે. પેપ્રિકા (ખાસ પ્રકારના મરચાંને સૂકવીને બનાવેલા પાવડર) માં દર ૨૫ ગ્રામે ૭૫ જીવાણુની ફૂગ તેમજ ઉંદરના ૧૧ વાળને માન્ય ગણાય છે. તજ, મરચાંનો પાવડર. અજમોે, સુગંધીવાળી ઔષધિનો છોડ,વરિયાળી,તલ, આદુ, જેવા મસાલામાં તો એફડીએ ધ્વારા એક એવી ચીજને માન્યતા આપી છે કે વાંચીને આસ્ચર્ય થશે. અમેરિકાની એફડીએ દ્વારા ઉપરોક્ત ચીજોમાં પ્રાણીઓની અગાર (સ્ટૂલ)ને માન્ય ગણી છે. એક કિલો ગ્રામ કોકા બીન્સમાં ૨૦ મિલી ગ્રામ જેટલી અગારને માન્ય ગણાઇ છે. ઘઉંના એક કિલો લોટમાં ઉંદરની નવ અગાર (લીંડી)ને માન્ય ગણાઇ છે. પેાપકેાર્નમાં પણ એકાદ લીંડીને માન્ય ગણાઇ છે. ( એફડીએ ધ્વારા લીંડીની સાઇઝ અંગે કોઇ સ્પષ્ટતા નથી કરાઈ).

મોલ્ડ પ્રકારની ફંગસ (ફૂગ) ને ફળો, શાકભાજી, બટર અને જામમાં માન્ય ગણાઇ છે. એફડીઆઇની હેન્ડ બુક આટલેથી નથી અટકતી તેણે એ પણ સમાવ્યું છેકે કેટલાક ફૂડમાં ફોરેન મેટર પણ માન્ય છે. ફોરેન મેટર એેટલે બહારથી ફૂડમાં પડતા તત્વો. આવા તત્વોમાં કાંકરા, લાકડાની કરચ,નાની સળી વગેરે તો છે જ પરંતુ સિગારેટના ઠૂંઠાને પણ માન્ય ગણ્યા છે. એટલેકે ફૂડમાં આવા તત્ત્વો હોય તો પણ તમે કાયદેસર રીતે ઉત્પાદક સામે ફરિયાદ ના કરી શકો. આનો સીધો અર્થ એ થાય છે કે અમેરિકી સત્તાવાળાઓ એમ માને છે કે આવા તત્વોથી માણસના આરોગ્યને કોઇ વાંધો નથી આવતો. 

હવે તમે એમ માનતા હોવ કે અમેરિકાના પેકેજ ફૂડમાં ભેળસેળ માન્ય છે તો પછી આપણે ત્યાં કેવી દશા હશે? અમેરિકામાં જેમ એફડીઆઇ છે એમ ભારતમાં એફએસએસએઆઇ છે. એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા. આ સંસ્થાએ પણ એફડીએ જેવાજ ધોરણો અપનાવ્યા છે પરંતુ એવો ગૂંચવાડો કરીને મુકી દીધો છે કે તેમાંથી કોઇ ખુલાસો મેળવી શકાતો નથી.

ફૂડમાં ઉત્પાદન દરમ્યાન પેકેજીંગ દરમ્યાન કોઇ ટુકડો અંદર પડી જાય તો તે માનવજાતને નુકશાન કારક નથી હોતો એમ કહેવાયું છે. પરંતુ તેવા કેટલા ટુકડા, તેની સાઇઝ કેટલી વગેરેનો કોઇ ખુલાસો નથી કરાયો.આ સંસ્થાએ ફૂડમાં કેટલી માત્રામાં ભેગ વગેરે અંગે પણ કોઇ સ્પષ્ટતા નથી કરાઇ. સંસ્થાએ એટલા બધા કાયદા અને નિયમેા બનાવ્યા છે કે તેમાં સાચી વસ્તુ શોધવી મુશ્કેલ બની ગઇ છે. મગફળી વિશે એવા ઉેલ્લ્લેખ કરાયો છે કે તેમાં કોઇ કાંકરી, માટી કે કચરો ના હોવો જોઇએ. ફળો અને બદામના પેકેટમાં પાંચ ટકા નુકશાની અને પાંચ ટકા જેટલો કલર ચેન્જ માન્ય ગણાયો છે. ડ્રાય એપ્રિકોટ્સ (સૂકા જરદાળુ) માં જીવતી જીવાત માન્ય નથી પણ કેટલીક માત્રામાં જીવાતના મૃત શરીરની કરચો વગેરે માન્ય ગણાયા છે.

ઘઉંના લોટના પેકેટમાં (૨૦ કિલો) બે ટકા જેટલી એશ (રાખ-ડસ્ટ) માન્ય ગણાઇ છે. જેને પૌષ્ટીક આટા (એટલે કે પોષક તત્વોથી ભરેલો લોટ) કહે છે તેમાં થોડી વધારે એટલેકે ૨.૭૫ ટકા જેટલી રખીયા માન્ય ગણાય છે. ઘઉં, મકાઇ, જુવાર, બાજરી, ચોખા તેમજ ચણા,મગ, રાજમાં જેવા કઠોળમાં ૦.૦૧ ટકા જેટલા બહારના તત્વોને માન્ય ગણાયા છે. (જેને એક્સટ્રેનીયસ તત્વો કહે છે) જેમાં ડસ્ટ, મેટલની કરચો, જીવાણુની અગાર વગેરેને માન્ય ગણાયા છે. એટલેકે આપણે ખોરાકમાં આવા તત્વો રોજે રોજ ખોરાકમાં લઇએ છીએ.

સુગર, રીફાઇન્ડ સુગર,બુરૂ વગેરેમાં ૦.૦૧ટકા બહારના કોઇ તત્વો માન્ય ગણાયા છે. આ ટકાવારી ગોળના કેસમાં બે ટકા જેટલી છે.ભારતમાં સૌથી પ્રિય પીણું ચા માં નરી આંખે જોઇ શકાય એવા કે જીવાણુ કે કચરો ના હોવો જોઇએ એમ જણાવાયું છે.એફએસએસએઆઇએ મોટા ભાગના મરી મસાલા જેવાં કે હળદર,ઇલાયચી, લવીંગ, બ્લેક પીપર,ધાણા, મેથી વગેરેમાં એકથી બે ટકા જેટલા બહારના તત્વો માન્ય ગણાયા છે. એક અધિકારીએ મને જણાવ્યું હતું કે જ્યારે દાળની અછત ઉભી થઇ ત્યારે મ્યાનમારમાંથી દાળ મંગાવાઇ હતી. જેમાં પુષ્કળ પ્રમાણમાં કાંકરી હતી. બહુ વિવાદ કર્યા વગર મંત્રાલયે તેમાં બે ટકા કાંકરીને માન્ય ગણવાનો ઓર્ડર કરી દીધો હતો.

ટૂકમાં ફૂડની ક્વોલીટી અને તેમાના ભેગની માત્રા કોર્પોેરેશન નક્કી કરે છે અને ફૂડ બનાવનારનું એક રીતે રક્ષણ કરે છે પરંતુ ફૂડ ખાતી પ્રજાનું રક્ષણ કોણ કરશે?



સંવેદના -મેનકા ગાંધી


2 ઑક્ટો, 2020

સાર્થક જીવન

બાદશાહ નૌશેરવાન એક વૃદ્ધને પૂછ્યું કે તમારી ઉંમર કેટલી છે ? તેમણે કહ્યું કે પાંચ વર્ષ. આથી નવાઈ પામી બાદશાહે પૂછ્યું કે આવું કઈ રીતે ?

વૃદ્ધ કહ્યું કે આખી જિંદગી તો નરપશુઓની જેમ દહાડા પૂરા કરવામાં વીતી ગઈ.  પણ છેલ્લાં પાંચ વર્ષથી જીવનસાધના કરી રહ્યો છે. હવે મને આ માનવ જન્મ સાર્થક થવાનો અનુભવ થઈ રહ્યો છે. એટલે એક માનવ તરીકે મારી સાચી ઉંમર તો પાંચ જ વર્ષની કહેવાય. આવું સાંભળીને નૌશેરવાનના મનનું સમાધાન થઈ ગયું. ખરેખર તો જીવનમાં કઈક શ્રેષ્ઠ કર્યું હોય એટલા જીવનને જ સાર્થક કરી શકાય.

જાયે તો વાત જુદી છે. રાવણે પોતાના એક લક્ષ્ય પૂરું કર્યું હતું. તે પોતાના આત્માને સમજ્યો હતો. તેણે પોતાની શક્તિ તથા પોતાના વર્ચસ્વને જાણી લીધા હતા અને તેમને વધારવા માટે પોતે જ હિંમત કરી હતી.