વૃદ્ધ કહ્યું કે આખી જિંદગી તો નરપશુઓની જેમ દહાડા પૂરા કરવામાં વીતી ગઈ. પણ છેલ્લાં પાંચ વર્ષથી જીવનસાધના કરી રહ્યો છે. હવે મને આ માનવ જન્મ સાર્થક થવાનો અનુભવ થઈ રહ્યો છે. એટલે એક માનવ તરીકે મારી સાચી ઉંમર તો પાંચ જ વર્ષની કહેવાય. આવું સાંભળીને નૌશેરવાનના મનનું સમાધાન થઈ ગયું. ખરેખર તો જીવનમાં કઈક શ્રેષ્ઠ કર્યું હોય એટલા જીવનને જ સાર્થક કરી શકાય.
જાયે તો વાત જુદી છે. રાવણે પોતાના એક લક્ષ્ય પૂરું કર્યું હતું. તે પોતાના આત્માને સમજ્યો હતો. તેણે પોતાની શક્તિ તથા પોતાના વર્ચસ્વને જાણી લીધા હતા અને તેમને વધારવા માટે પોતે જ હિંમત કરી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો