13 ડિસે, 2018

वैदिक गणित

*⚫"वैदिक गणित"⚫*

*भारत का गणित-ज्ञान यूनान और*
*मिस्र से भी पुराना*
*है।*
*निर्विवादित रूप से शून्य, संख्या और दशमलव तो भारत की देन*
*हैं ही,  यूनानी गणितज्ञ*
*पिथागोरस का प्रमेय भी भारत में पहले से ज्ञात था।*
*वैदिक विधि से बड़ी संख्याओं का जोड़-घटाना और गुणा-*
*भाग ही नहीं, वर्ग और वर्गमूल, घन*
*और घनमूल भी ज्ञात किया जाता है साथ ही वैदिक गणित या कहे  कि भारतीय गणित अंकगणित, एलजेब्रा, कैलकुलस, त्रिगोनोमेट्री, ज्योमेट्री आदि के क्षेत्र में भी विशेष खोंजे विश्व को दिन हैं।*
*इस*
*बीच इंग्लैंड, अमेरिका या ऑस्ट्रेलिया जैसे देशों में*
*बच्चों को वैदिक गणित सिखाने वाले स्कूल भी खुल गए*
*हैं।*

*वैदिक गणित हमारी अपनी प्राचीन गणित है जिसके माध्यम से हम मात्र कुछ क्षणों में अपने कठिन से कठिन सवाल का हल पा सकते हैं, लेकिन आज हम किसी भी तरह की गणना के लिए पूरी तरह से कैल्कुलेटर के आदी हो गए हैं ।*
*केलकुलेटर या प्रचलित गणना विधि अंततः हमारे मस्तिष्क में निष्क्रियता को जन्म देता है और इसका अत्यधिक उपयोग हमारे मष्तिष्क क़ो शिथिल कर देता है ।*
*भारत में कम ही लोग* *जानते हैं, पर विदेशों में लोग*
*मानने लगे हैं कि वैदिक विधि से गणनाएं करने से मस्तिष्क की एकाग्रता और सामर्थ्य बढ़ती है बल्कि उससे आत्मविश्वास और* *स्मरणशक्ति*
*भी बढ़ती है।*

*वैदिक वैदिक वांगमय की देन हैं, जिसकी खोंजे हमारे वैदिक ऋषियों ने की थीं।*

*बगदाद के राजा ने उज्जैन के एक विद्वान को अपने यहाँ विज्ञान और गणित पढ़ाने के लिए आमंत्रित किया था। उस राजा ने कई भारतीय पुस्तकों का अरबी में अनुवाद भी करवाया। इसके बाद यही पध्दति ११ वीं शताब्दी में यूरोप जा पहुँची। एक इस्लामिक विद्वान अल-बरुनी भारतीय विज्ञान की शिक्षा प्राप्त करने के लिए भारत आया। भारत में वह तीस साल तक रहा और उसने कई किताबें भी लिखी, जिसमें से हिसाब-ए-हिंदी सबसे प्रसिध्द पुस्तक है।*

*यह दुर्भाग्य की बात है कि भारत में 90 प्रतिशत लोग इस जादुई गणित से परिचित नहीं है।*

*वैदिक गणित उन लोगों को और उन छात्रों को जरुर सीखना चाहिए जो गणित से घबराते हैं। परीक्षा में गणित के पेपर में समय की कमी से अपने सवालों को हल नहीं कर पाते हैं जो अन्य विषयों में तो अच्छी पढ़ाई करते हैं मगर गणित विषय में रुचि पैदा नहीं होती। जो मन ही मन में गणना करने में हमेशा पिछ़ड़ जाते हैं।*

*आज वैदिक गणित इंग्लैंड, आयरलैंड, हॉलैंड, दक्षिण अफ्रीका, ऑस्ट्रेलिया, न्यू .जीलैंड और अमरीका सहित कई देशों में पढ़ाया जा रहा हैसाथ ही स्वीडन, जर्मनी, ईटली पौलेंड और सिंगापुर में भी इसे स्वीकार किया गया है। हमेशा याद रखें: किसी समस्या का समाधान खोजने का तरीका जितना सरल होगा, आप उतनी ही जल्दी उसे हल कर सकेंगे और इसमें गलती होने की संभावना भी कम से कम होगी।*
*इस लेख का उद्देश्य यही है कि आपके बच्चे गणित के मामले में कैल्कुलेटर पर आश्रित ना रहें और गणित के अंकों के साथ खेलें इससे उनकी बुध्दि भी कुशाग्र होगा।

જનરલ નોલેજ3

*🥇 વિશ્ર્વ માં સૌથી લાંબુ-ટૂકુ, નાનું-મોટુ🥇*

*🔛 લાંબી નદી:નાઈલ, ઈજિપ્ત*

*🔛મોટી નદી: એમેઝોન,દ.અમેરિકા*

*🔛મોટો ખંડ: એશિયા*

*🔛નાનો ખંડ: ઓસ્ટ્રેલિયા*

*🔛 વિસ્તાર ની દ્રષ્ટીએ મોટો દેશ: રશિયા*

*🔛 વિસ્તાર ની દ્રષ્ટીએ નાનો દેશ: વેટિકન સિટી*

*🔛મોટુ શહેર: લંડન*

*🔛વધુ વસ્તી વાળું શહેર: ટોકિયો, જાપાન*

*🔛ઓછી વસ્તી વાળું શહેર: વેટિકન સિટી*

*🔛ઓછી વસ્તી ગીચતા ધરાવતો ખંડ: એન્ટાર્કટિકા*

*🔛 લાંબી સરહદ ધરાવતો દેશ: કેનેડા*

*🔛નાની સરહદ ધરાવતો દેશ: જિબ્રાલ્ટર*

*🔛વધુ સરહદ ધરાવતો દેશ: ચીન*

*🔛મોટો સમુદ્ર: દક્ષિણ ચીન સમુદ્ર*

*🔛વિશાળ ઉપસમુદ્ર: હડસન સમુદ્ર*

*🔛 મોટું સરોવર: કેસ્પિયન સરોવર, રશિયા*

*🔛સોથી વ્યસ્ત નદી:રાઈન,જમૅની*

*🔛મોટી નહેર:સુએજ નહેર*

*🔛વ્યસ્ત નહેર:કીલ નહેર*

*🔛મોટી ખાડી: મેકિસકો ની ખાડી*

*🔛નાની નદી:ડી, અમેરિકા*

*🔛મોટો ટાપુ: ગ્રીન લેન્ડ*

*🔛વધુ ટાપુઓનો સમૂહ: ઈન્ડોનેશિયા*

*🔛વધુ વસ્તી ધરાવતો દેશ: ચીન*

*🔛વધુ વસ્તી ગીચતા ધરાવતો દેશ: સિંગાપોર*

*🔛મોટો મહાસાગર: પેસિફિક*

*🔛 ઊંડો મહાસાગર: પેસિફિક*

*🔛 લાંબુ વૃક્ષ:સિકોયા, કેલિફોર્નિયા*

*🔛 મોટું બંદર: ન્યૂયોર્ક*

*🔛 મોટું પક્ષીઘર:કુગર નેશનલ પાર્ક (દ.આફિકા)*

*🔛મોટો નેશનલ પાર્ક:વુડ બફેલો , કેનેડા*

*🔛 બુદ્ધિશાળી પ્રાણી:ચિમ્પાઝી*

*🔛 લાંબી દિવાલ: ચીન ની*

*🔛 લાંબી પવૅતમાળા:એન્ડિઝ,દ.અમેરિકા*

*🔛 ઊંચી પવૅતમાળા: હિમાલય*

*🔛 મોટું સ્વરછ પાણીનું સરોવર:સુપીરિયર, અમેરિકા*

*🔛મોટો અખાત: મેકિસકો*

*🔛 ઊંચો જ્વાળામુખી: માઉન્ટ કેટોપૈકસી ઇકવેડોર,દ.આફિકા*

*🔛 વિશાળ જ્વાળામુખી:મૌના-લોઆ*

*🔛મોટી રોડ ટનલ:સેન્ટ ગોત્થાડૅ,સિવત્ઝૅલેડ*

*🔛મોટો હાઈવે: ટ્રાન્સ કેનેડિયન   હાઈવે*

*🔛 મોટું રણ:સહારા, આફ્રિકા*

*🔛મોટી મસ્જિદ: મસ્જિદ-અલ-હરમ, સાઉદી અરેબિયા*

*🔛મોટો મહેલ: વેટિકન સિટી પેલેસ, ઈટાલી*

*🔛 મોટું મ્યુઝિયમ: બ્રિટિશ મ્યુઝિયમ, લંડન*.

*🔛મોટો ટાવર:સી.એન.ટાવર, કેનેડા*

*🔛 મોટું સ્ટેડિયમ:સ્ટારહોવ,ચેક*

*🔛 મોટું રેલવે સ્ટેશન: ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલ, ન્યૂયોર્ક-અમેરિકા*

*🔛 એશિયા નુ સૌથી મોટું રણ:ગોબીનુ , મોંગોલિયા*

*🔛 મોટું મહાકાવ્ય: મહાભારત*

*🔛 મોટું પુસ્તકાલય: કોંગ્રેસ, લંડન*

*🔛મોટો બંધ: ગ્રાન્ડ ખૂલી, કોલંબિયા નદી*

*🔛 વિશાળ પ્રાણી:બ્લૂ વ્હેલ*

*🔛 ઊંચુ પ્રાણી:જિરાફ*

*🔛 મોટું પક્ષી: ઓસ્ટ્રિચ, શાહમૃગ*

*🔛 નાનું પક્ષી:હમિગબડૅ*

*🔛 ઊંચુ શહેર:વેનચુઆન, તિબેટ*

*🔛 ઊંડું સરોવર:બૈકાલ, રશિયા*

*🔛 લાંબો રેલ્વે માર્ગ: ટ્રાન્સ સાઈબેરિયન*

*🔛 સૌથી ઊંચાઈ પર આવેલું રેલ્વે સ્ટેશન:સોનદોર, બોલિવિયા*

*🔛 ઊંચી મસ્જિદ:સુલતાન હસન*

*🔛 સૌથી વિશાળ મંદિર:અંગકોરવાટ, કંબોડિયા*

*🔛 સૌથી ઊંચાઈ પર આવેલું સરોવર:ટિટિકાકા,દ.અમેરિકા*

*🔛 સૌથી મોટો ધોધ:ગવાયરા*

*🔛 સૌથી ઉચ્ચ પૃદેશ:પામીર, તિબેટ*

*🔛 સૌથી ઊંચુ પવૅત શિખર: માઉન્ટ એવરેસ્ટ, નેપાલ*

*🔛 સૌથી ઊંચો ધોધ:સાલ્ટો એન્ઝિલ*

*🔛 સૌથી મોટું ચચૅ:વેસિલિકા ઓફ સેન્ટ પીટર વેટિકન, ઈટાલી*

*🔛 સૌથી મોટું ઘંટાઘર:ધ ગ્રેટ બેલ ઓફ મોસ્કો, રશિયા*
*************************
*ભારત સરકારની નવી નોટના વિષય યાદ રાખવાની*

ગાંધી *કો હરા સલામ*

કો - કોર્ણાકનું સૂર્ય મંદિર - ₹10
હ - હમ્પી સ્મારક સમૂહ - ₹50
રા - રાણીની વાવ - ₹100
સ - સાંચીનો સ્તૂપ - ₹200
લા - લાલ કિલ્લો - ₹500
મ - મંગળયાન - ₹2000

        ***************
       ****************

*🕺ફાસ્ટ ટ્રેક્સ : Gyan Technique:-💃🏻*

દરેક વિષય એકજ વારે યાદ રહી જાય છે

           *🔰-: ગાંધીજી : -🔰*

▪ નામ : મોહનલાલ કરમચંદ ગાંધી
▪જન્મ : ૨ ઓક્ટોબર, 1869
▪જન્મસ્થળ : પોરબંદર
▪ મૃત્યુ : 30 જાન્યુઆરી 1948
▪સમાધિસ્થળ : રાજઘાટ, દિલ્હી
▪શિક્ષણ :- સર આલ્ફ્રેડ હાઈસ્કૂલ, રાજકોટ
▪શામળદાસ ગાંધી કોલેજ, ભાવનગર
▪ucl { યુનિવર્સિટી કોલેજ, લંડન }
▪ફેકલ્ટીઝ ઓફ લંડન {ડિગ્રી-બાર એટ લો }

     *🕺Gyanam તમારા માટે લાવ્ઞ છે ઝડપી મેમરી માટે આજના યુગની ટેકનીક માત્ર ટોકન ફીઝ મા :-💃🏻*

*-: ગાંધીજીએ કરેલા આંદોલન : -*

▪દક્ષિણ આફ્રિકા
▪રંગભેદ નીતિનો વિરોધ
▪નેશનલ ઈન્ડિયન કોંગ્રેસની સ્થાપના {1894}
▪નાગરિક અધિકાર ચળવળ {1894=1914}

************************
         *-: ભારત :-*

▪ચંપારણ સત્યાગ્રહ  :- 1917
▪ખેડા સત્યાગ્રહ :- 1918
▪ખિલાફત આંદોલન :- 1919
▪રોલેટ સત્યાગ્રહ :- 1919
▪અસહકાર આંદોલન :- 1920-22
▪બારડોલી સત્યાગ્રહ :- 1928
▪મીઠાનો સત્યાગ્રહ (દાંડીકૂચ) :- 1930
▪ભારત છોડો :- 1942

***************************
*-: ગાંધીજીનાં પુસ્તકો :-*

▪હિંદ સ્વરાજ
▪સત્યના પ્રયોગો
▪મંગલ પ્રભાત
▪ગીતાબોધ
▪ધર્મમંથન
▪ગૌ-સેવા
▪આરોગ્યની ચાવી
▪ખરી કેળવણી
▪અનાસક્તિ યોગ
▪કેળવણીનો કોયડો
▪નીતિનાશને માર્ગે
▪મરણોત્તર લખાણનું પ્રકાશન
▪પાયાની કેળવણી
▪સંતતિ નિયમન
▪સર્વોદય દર્શન
▪સત્યાગ્રહનો ઈતિહાસ  :- {અધુરું પુસ્તક - 1948 પ્રકાશન}
***********************

*-: ગાંધીજીના સમાચાર પત્રો :-*

▪ઈન્ડિયન ઓપિનિયન {દક્ષિણ આફ્રિકા}
▪યંગ ઇન્ડિયા
▪નવજીવન
▪હરિજન

  *🕺🏻@GujGovt :-💃🏻*
*-: ગાંધીજીના આશ્રમો :-*

▪ફિનિક્સ,{ડર્બન}
▪ટોલ્સટોય ફાર્મ {દક્ષિણ આફ્રિકા}
▪કોચરબ આશ્રમ {અમદાવાદ}
▪સાબરમતી આશ્રમ {અમદાવાદ}
▪સેવાગ્રામ આશ્રમ {વર્ધા}

***********************
*-: ગાંધીજીને મળેલ ઉપનામ :-*

▪મહાત્મા :- રવીન્દ્રનાથ ટાગોર
▪રાષ્ટ્રપિતા  :- સુભાષચંદ્ર બોઝ
▪વનમેન બાઉન્ડ્રી  :- માઉન્ટ બેટન
▪બાપુ :- ઝવેરચંદ મેઘાણી
▪અર્ધનગ્ન ફકિર :- ચર્ચિલ

*************************
*-: ગાંધીજી પર લખાયેલ પુસ્તકો :-*

▪મહાત્મા  :- ડૉ. તેંડુલકર
▪ગાંધી એન્ડ ધી વર્લ્ડ :- શ્રી ધરાણી
▪ગાંધી એન્ડ ગાંધીઝમ :- પટ્ટાભી સિતારામૈયા
▪ગાંધી :- પથિક લોરેન્સ
▪મહાત્મા ગાંધી  :- રોમા રોલા
▪ગાંધી ઈન ચંપારણ :- ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
▪પ્રેક્ટિકલ નોન વાયોલન્સ :- કિશોરીલાલ મશરુવાળા
▪ગાંધી ચેલેન્જ ટુ :- ક્રિશ્ચિયાનિટી એસ. કે. જ્યોર્જ
▪ગાંધીજી ઈન ઈન્ડિયન વિલેજીસ ,સ્ટોરી ઓફ બારડોલી :- મહાદેવ દેસાઈ
▪ગાંધીજીસ લીડરશીપ એન્ડ ધ કોંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટી :-  જયપ્રકાશ નારાયણ

*************************
*-: ગાંધીજીએ આપેલ ઉપનામ  :-*

▪રવીન્દ્રનાથ ટાગોર :- ગુરુવર
▪મેડલીન સ્લેડ :- મીરાંબાઈ
▪મોહનલાલ પંડ્યા  :- ડુંગળીચોર
▪ચિત્તરંજન દાસ :- દેશબંધુ
▪સુભાષચંદ્ર બોઝ  :- નેતાજી
▪ઝવેરચંદ મેઘાણી  :- રાષ્ટ્રીય શાયર
▪રવિશંકર મહારાજ  :- મૂકસેવક
▪એમ.એસ. ગોવલેકર :- બંગબંધુ
▪મહમ્મદ અલી ઝીણા  :- કાયદે આઝમ
▪કાકા સાહેબ કાલેલકર  :- સવાઈ ગુજરાતી
▪સી.એફ.એન્ડ્રુઝ :- દીનબંધુ
************************
*-: ગાંધીજી સાથે જોડાયેલાં મહત્વના ઈમારતો :-*

▪રાજઘાટ :- દિલ્હી
▪ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ :- મદુરાઈ
▪દાંડી કુટીર :- ગાંધીનગર
▪કબા ગાંધીનો ડેલો :- રાજકોટ
▪કિર્તી મંદિર :- પોરબંદર
▪ગાંધી સંગ્રહાલય :- ડરબન
▪મહાત્મા ગાંધી મેમોરિયલ સેન્ટર :- માટાલે {શ્રીલંકા}
▪સત્યાગ્રહ હાઉસ {ગાંધી હાઉસ} :- જોહાનિસબર્ગ,દક્ષિણ આફ્રિકા
▪નેશનલ ગાંધી મ્યુઝિયમ/ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ :- દિલ્હી

11 ડિસે, 2018

आरबीआई के नए गवर्नर के रूप मेंशशिकांत दास की नियुक्ति

पूर्व वित्त सचिव शशिकांत दास को भारतीय रिजर्व बैंक (आरबीआई) के नवागंतुक के रूप में नियुक्त किया गया है। उर्जित पटेल के इस्तीफे के बाद उन्हें इस रिक्त पद पर नियुक्त किया गया है।   शशिकांतदास को भारत के भारतीय रिज़र्व बैंक के 25 वें बैंक के रूप में नियुक्त किया गया है।   शशिकांत दास 2015 और 2017 के बीच आर्थिक मामलों के सचिव के रूप में काम करते थे। इसके अलावा, दास ने 2016 में प्रधान मंत्री मोदी के नोट-निर्माता के समय भी बहुत समर्थन किया। प्रारंभिक चरण में राजस्व विभाग चलाने के लिए प्रधान मंत्री मनमोहन दास को वित्त मंत्रालय में लाया गया था। बाद में उन्हें आर्थिक मामलों में लाया गया।

केंद्र सरकार ने घोषणा में कहा कि पूर्व नौकरशाह   शशिकांत दास रिजर्व अगले तीन वर्षों के लिए भारतीय रिज़र्व बैंक का 25 वां राज्यपाल होगा। सरकार के बयान में कहा गया है कि नियुक्ति समिति ने पूर्व सचिव और सेवानिवृत्त आईएएस अधिकारी शशिकांत दास की नियुक्ति को तीन साल की अवधि के लिए आर्थिक मामलों के विभाग को मंजूरी दे दी है।

विटामिन ई से मिलने वाले लाभ

*
विटामिन ई से मिलने वाले लाभ

एंटीऑक्सीडेंट की तरह होता है विटामिन ई
चाहे शरीर की रोग प्रतिरोधक क्षमता मजबूत बनाए रखने की बात हो या शरीर को एलर्जी से बचाए रखने की या फिर कोलेस्ट्रॉल को नियंत्रित रखने में प्रमुख भूमिका निभाने की, विटामिन ई बहुत जरूरी होता है। विटामिन ई एक ऐसा विटामिन है जो, हमारे संपूर्ण स्वास्थ्य के लिए उपयोगी होता है। यह वसा में घुलनशील होता है, और एक अच्छे एंटीऑक्सीडेंट के रूप में भी कार्य करता है। शरीर में विटामिन ई की कमी से कई बीमारियां हो सकती हैं।

रक्त कोशिकाओं के निर्माण में सहायता
विटामिन ई, शरीर में खून को बनाने वाली रेड ब्लड सेल्स यानि लाल रक्त कोशिकाओं का निर्माण करती हैं।

डायबिटीज में फायदेमंद विटामिन ई
डायबिटीज में रोगियों को विटामिन-ई का सेवन करना चाहिए क्योंकि यह शरीर में इंसुलिन की उत्पादन क्षमता को बढ़ाता है। इंसुलिन रक्त से शुगर की मात्रा को दूर रखता है। इसके अलावा, डायबिटीज के रोगियों में हृदय रोग का खतरा होता है।
विटामिन ई के प्राकृतिक स्रोत
अंडे, सूखे मेवे, बादाम और अखरोट, सूरजमुखी के बीज, हरी पत्तेदार सब्जियां, शकरकंद, सरसों, शलजम, एवोकेडो, ब्रोकली, आम, पपीता, कद्दू, पॉपकार्न से विटामिन-ई मिलता है। गेंहू, साग, चना, जौ, खजूर, चावल के मांढ, क्रीम, मक्खन, स्प्राउट और फल भी विटामिन-ई के समृद्ध स्रोत हैं।
क्या है विटामिन ई
शरीर को स्वस्थ बनाएं रखने के लिए विटामिन ई काफी लाभदायक होता है। सही मात्रा में इसके सेवन से शरीर कई प्रकार की बीमारियां से बचा रहता है और त्वचा पर भी निखार बना रहता है। इसे प्राप्त करना भी बहुत मुश्किल नहीं है। विटामिन ई वनस्पति तेल, गेंहू, हरे साग, चना, जौ, शकरकंद, खजूर, क्रीम, बटर, स्प्राउट,आम, पपीता, कद्दू, पॉपकार्न और फ्रूट में प्रचुर मात्रा में पाया जाता है।
हमारे शरीर के लिए कितना जरूरी है विटामिन ई?
शुद्ध विटामिन ई की हमारे शरीर को बहुत जरूरत है। अक्सर लोग इसे मामूली विटामिन समझकर इग्नोर कर देते हैं। विटामिन ई त्वचा, नाखूनों और सेहत के लिए बहुत फायदेमंद होता है। विटामिन ई में एंटीऑक्सीडेंट होता है जो उम्र के बढ़ने के असर को कम करता है। इसे रोजमर्रा के आहार में जरूर शामिल करना चाहिये। विटामिन ई ऑयल आसानी से बाजार में मिल जाता है। आप इसे तरल अथवा कैप्सूल के रूप में उपयोग कर सकते हैं। इसके साथ ही वेजिटेबल ऑयल, नट्स और बीज भी विटामिन ई के स्रोत होते हैं।
__________----------

आयुवैदिक दोहे आयुर्वेदिक दोहे सेहत के लिए

*

1. दही मथें माखन मिले, केसर संग मिलाय,
होठों पर लेपित करें, रंग गुलाबी आय..

2. बहती यदि जो नाक हो, बहुत बुरा हो हाल,
यूकेलिप्टिस तेल लें, सूंघें डाल रुमाल..

3. अजवाइन को पीसिये , गाढ़ा लेप लगाय,
चर्म रोग सब दूर हो, तन कंचन बन जाय..

4. अजवाइन को पीस लें , नीबू संग मिलाय,
फोड़ा-फुंसी दूर हों, सभी बला टल जाय..

5. अजवाइन-गुड़ खाइए, तभी बने कुछ काम,
पित्त रोग में लाभ हो, पायेंगे आराम..

6.ठण्ड लगे जब आपको, सर्दी से बेहाल,
नीबू मधु के साथ में, अदरक पियें उबाल..

7. अदरक का रस लीजिए. मधु लेवें समभाग,
नियमित सेवन जब करें, सर्दी जाए भाग..

8. रोटी मक्के की भली, खा लें यदि भरपूर,
बेहतर लीवर आपका, टी.बी भी हो दूर..

9.गाजर रस संग आँवला, बीस औ चालिस ग्राम,
रक्तचाप हिरदय सही, पायें सब आराम..

10.शहद आंवला जूस हो, मिश्री सब दस ग्राम,
बीस ग्राम घी साथ में, यौवन स्थिर काम..

11. चिंतित होता क्यों भला, देख बुढ़ापा रोय,
चौलाई पालक भली, यौवन स्थिर होय..

12. लाल टमाटर लीजिए, खीरा सहित सनेह,
जूस करेला साथ हो, दूर रहे मधुमेह..

13. प्रातः संध्या पीजिए, खाली पेट सनेह,
जामुन-गुठली पीसिये, नहीं रहे मधुमेह..

14. सात पत्र लें नीम के, खाली पेट चबाय, दूर करे मधुमेह को, सब कुछ मन को भाय..

15. सात फूल ले लीजिए, सुन्दर सदाबहार,
दूर करे मधुमेह को, जीवन में हो प्यार..

16. तुलसीदल दस लीजिए, उठकर प्रातःकाल,
सेहत सुधरे आपकी, तन-मन मालामाल..

17. थोड़ा सा गुड़ लीजिए, दूर रहें सब रोग,
अधिक कभी मत खाइए, चाहे मोहनभोग.

18. अजवाइन और हींग लें, लहसुन तेल पकाय,
मालिश जोड़ों की करें, दर्द दूर हो जाय..

19. ऐलोवेरा-आँवला, करे खून में वृद्धि,
उदर व्याधियाँ दूर हों,जीवन में हो सिद्धि..

20. दस्त अगर आने लगें, चिंतित दीखे माथ,
दालचीनि का पाउडर, लें पानी के साथ..

21. मुँह में बदबू हो अगर, दालचीनि मुख डाल,
बने सुगन्धित मुख, महक, दूर होय तत्काल..

22. कंचन काया को कभी, पित्त अगर दे कष्ट,
घृतकुमारि संग आँवला, करे उसे भी नष्ट..

23. बीस मिली रस आँवला, पांच ग्राम मधु संग,
सुबह शाम में चाटिये, बढ़े ज्योति सब दंग..

24. बीस मिली रस आँवला, हल्दी हो एक ग्राम,
सर्दी कफ तकलीफ में, फ़ौरन हो आराम..

25. नीबू बेसन जल शहद, मिश्रित लेप लगाय,
चेहरा सुन्दर तब बने, बेहतर यही उपाय..

26. मधु का सेवन जो करे, सुख पावेगा सोय,
कंठ सुरीला साथ में, वाणी मधुरिम होय.

27. पीता थोड़ी छाछ जो, भोजन करके रोज,
नहीं जरूरत वैद्य की, चेहरे पर हो ओज..

28. ठण्ड अगर लग जाय जो नहीं बने कुछ काम, नियमित पी लें गुनगुना, पानी दे आराम..

29. कफ से पीड़ित हो अगर, खाँसी बहुत सताय,
अजवाइन की भाप लें, कफ तब बाहर आय..

30.अजवाइन लें छाछ संग, मात्रा पाँच गिराम, कीट पेट के नष्ट हो
~

9 ડિસે, 2018

જનરલ નોલેજ2

🔵'ડાયાલીસીસ' કયા અંગમાં ખામી સર્જવાને કારણે કરાવવું પડે?

✅જવાબ:- મૂત્રપિંડ

🔵પુખ્તવયના વ્યક્તિનું હ્રદય એક મિનિટમાં કેટલી વાર ધબકે છે?

✅જવાબ:- 72

🔵બાળકનું હ્રદય એક મિનિટમાં કેટલી વાર ધબકે છે?

✅જવાબ:- લગભગ 100

🔵રૂધિરને શુદ્ધ કરવાનું કાર્ય કયું અંગ કરે છે?

✅જવાબ:- ફેફસાં

🔵શુદ્ધ રૂધિરનું વહન હ્રદયમાંથી દરેક અંગો સુધી કોણ કરે છે?

✅જવાબ:- ધમની

🔵દરેક અંગોમાંથી અશુદ્ધ રૂધિરનું વહન હ્રદય સુધી કોણ કરે છે?

✅જવાબ:- શિરા

🔵લોહીનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?

✅જવાબ:- સિફગ્મોમેનોમીટર

🔵બેકટેરીયાની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી?

✅જવાબ:-એન્ટીવોન લ્યુવેન હોક

🔵બેકટેરીયા એવું નામ કયા વૈજ્ઞાનિકે આપ્યું હતું?

✅જવાબ:- એરનબર્ગ

🔵બેકટેરીયાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

✅જવાબ:- જીવાણું

🔵'પેનિસિલિન'ની શોધ કયા વૈજ્ઞાનિકે કરી?

✅જવાબ:- એલેકઝાન્ડર ફલેમિંગ

🔵સૌપ્રથમ શોધાયેલી એન્ટીબાયોટીક દવા કઈ છે?

✅જવાબ:- પેનિસિલિન

🔵મેલેરિયા રોગ કયા પ્રજીવના કારણે થાય છે?

✅જવાબ:- પ્લાઝમોડિયમ

🔵અમીબાના કારણે કયો રોગ થાય છે?

✅જવાબ:- એમેબિક મરડો

🔵ફૂગથી થતા રોગો કયાં છે?

✅જવાબ:- દાદર,ખસ,ખરજવું

🔵સ્ત્રીમાં ગૌણજાતીય લક્ષણો માટે કઈ અંત:સ્ત્રાવી ગ્રંથિ જવાબદાર છે?

✅જવાબ:- અંડપિંડ

🔵પુરૂષોમાં જાતીય લક્ષણો માટે કઈ ગ્રંથિ જવાબદાર છે?

✅જવાબ:- શુક્રપિંડ

🔵થાઈરોકિસનની ઉણપ સર્જાતા કયો રોગ થાય છે?

✅જવાબ:- ગોઈટર

🔵થાઈરોકિસનમાં કયું તત્વ આવેલું છે?

✅જવાબ:- આયોડિન

🔵થાઈરોઈડ ગ્રંથિમાંથી કયા અંત:સ્ત્રાવનો સ્ત્રાવ થાય છે?

✅જવાબ:- થાઈરોકિસન

🔵થાઈરોઈડ ગ્રંથિ કયા આવેલી છે?

✅જવાબ:- ગળાના ભાગે

🔵માનવશરીરમાં આવેલી સૌથી નાની ગ્રંથિ કઈ છે?

✅જવાબ:- પિટયુટરી ગ્રંથિ

🔵માનવશરીરમાં આવેલી સૌથી મોટી ગ્રંથિ કઈ છે?

✅જવાબ:- લીવર(યકૃત)

🔵લાળગ્રંથિમાં કયો ઉત્સેચક રહેલો હોય છે?

જવાબ:- એમાયલેઝ

🔵એમાયલેઝ કયા ખોરાકના ઘટકનું પાચન કરે છે?

જવાબ:- સ્ટાર્ચ

🔵ખોરાકને વલોવવાનું કાર્ય કયું અંગ કરે છે?

✅જવાબ:- જઠર

8 ડિસે, 2018

રાજ્ય સરકારે બિનઅનામત જ્ઞાતિઓની યાદી કરી જાહેર, કુલ 69 જ્ઞાતિનો સમાવેશ


ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તરફથી 6 ડિસેમ્બર, 2018ના રોજ આ અંગે એક પરિપત્ર બહાર પાડામાં આવ્યો છે.


ગાંધીનગરઃ ગુજરાત સરકાર તરફથી શુક્રવારે બિન-અનામત જ્ઞાતિની યાદીની જાહેરાત કરવામાં આવી છે. બિન-અનામત કેટેગરીમાં આવતા સમાજને લાભ આપવા માટે આ યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદીમાં કુલ 69 જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ જ્ઞાતિઓને બિન-અનામત ગણીને તેમને સરકાર તરફથી જાહેર કરવામાં આવતી સહાયનો લાભ આપવામાં આવશે. આ અંગે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તરફથી 6 ડિસેમ્બર, 2018ના રોજ એક પરિપત્ર બહાર પાડામાં આવ્યો છે.સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી કુલ 69 બિન અનામત જ્ઞાતિઓમાં હિન્દુની 42, મુસ્લિમોની 23 અને અન્ય ધર્મોની ત્રણ જ્ઞાતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ એવી જ્ઞાતિઓ છે જેમનો સમાવેશ એસસી, એસટી, કે ઓબીસીમાં કરવામાં આવ્યો નથી.

બિન-અનામત હિન્દુ જ્ઞાતિઓઃ

1બ્રાહ્મણ22નાન્યેતર જાતિ (SC-ST-OBC સિવાય)

2નાગર બ્રાહ્મણ/ નાગર23પુજારા

3વળાદરા બ્રાહ્મણ24કેર

4અનાવિલ બ્રાહ્મણ25ખડાયતા

5ઔદિચ્ય બ્રાહ્મણ26ખત્રી

6તપોધન બ્રાહ્મણ27કળબી, કણબી

7મેવાડા બ્રાહ્મણ28લેઉવા પાટીદાર, પટેલ

8મોઢ બ્રાહ્મણ29કડવા પાટીદાર, પટેલ

9ગુગળી બ્રાહ્મણ30લાડ વાણિયા

10સાંચોરા બ્રાહ્મણ31શ્વેતાંબર જૈન વાણિયા

11સારસ્વત બ્રાહ્મણ32દિગંબર જૈન વાણિયા

12શ્રીમાળી બ્રાહ્મણ33લોહાણા, લવાણા, લુહાણા

13રાજપૂત, રજપૂત34મંડાલી

14ક્ષત્રિય35મણિયાર

15વાણિયા, વૈષ્ણવ શાહ36મરાઠા રાજપૂત (ગુજરાત રહેતા)

16વૈષ્ણવ વાણિયા37મહારાષ્ટ્રીયન (ગુજરાતમાં સ્થાયી થયેલા)

17ભાટિયા38દશા, વીસા જૈન

18ભાવસાર39પોરવાલ જૈન

19ભાવસાર(જૈન)40સોમપુરા, સોમપુરા બ્રાહ્મણ

20બ્રહ્મ ક્ષત્રિય41સોની, સોનાર, સુવર્ણકાર

21ક્ષત્રિય પ્રભુ42સિંધી (OBC સિવાય)

બિન-અનામત મુસ્લિમ જ્ઞાતિઓ:


1સૈયદ13મલિક (જે OBC/SEBCમાં ન હોય તે)
2બલોચ14મેમણ
3બાવચી15મોગલ
4ભાડેલા (મુસ્લિમ)16મોમિન (પટેલ)
5અલવી વોરા (મુસ્લિમ)17પટેલ (મુસ્લિમ)
6દાઉદી વોરા18પઠાણ
7સુલેમાની વોરા19કુરેશી (સૈયદ)
8મુસ્લિમ ચાકી20સમા
9જલાલી21શેખ (જે OBC/SEBCમાં ન હોય તે)
10કાગઝી (મુસ્લિમ)22વ્યાપારી (મુસ્લિમ)
11કાઝી23અત્તરવાલા
12ખોજા

બિન-અનામત અન્ય ધર્માવલંબી જ્ઞાતિઓઃ


1પારસી
2ખિસ્તી (જે અનુસૂચિત જાતિમાંથી ધર્માતરિત થયેલ નથી તે)
3યહુદી

 

7 ડિસે, 2018

નેધરલેન્ડ માં 5જી ના પ્રયોગ સમયે ઘણાં બધાં પક્ષીઓ મૃત્યુ પામ્યા

નેધરલેન્ડ ની અંદર 5જી ના પ્રયોગ વખતે ઘણા બધા પક્ષીનું મૃત્યુ 

જયારે પક્ષીઓ ના મૃત્યુ નો આંકડો અચાનક 150 થી વધી ગયો ત્યારે અમુક લોકો એ તેની નોંધ લેવા નું શરૂ કર્યું હતું.

અને તમે જો તે પાર્ક પર એક નજર ફેરવશો તો તમને દેખાશે કે તેઓ ક્યાં છાપરા પર થી નીચે પડી અને મૃત્યુ પામ્યા હતા. એક નવું 5જી માસ્ટ કે જ્યાં તેઓ એ ડચ રેલવે સ્ટેશન સાથે તેની રેન્જ ચેક કરવા માટે એક ટેસ્ટ ને યોજી હતી. અને સ્ટેશન ની નજીક કોઈ પણ જગ્યા પર તેમને નુકસાન થાય તેવું એક પણ સાધન નહતું.

પરંતુ તેમ છત્તા તેમને નુકસાન થયું છે. અને તેના તુરંત બાદ જ પક્ષીઓ ઝાડ પર થી પણ પડી અને મૃત્યુ પામ્યા હતા. અને નજીક માં જ જે બતકો પાણી માં ટ્રાઇ રહ્યા હતા તેઓ પણ અલગ રીતે વર્તન કરવા લાગ્યા હતા. તેમના ઘણા બધા એ આના તરંગો થી બચવા માટે પોતાનું મોઢું પાણી ની અંદર છુપાવી દીધુ હતું ત્યારે ઘણા બધા ત્યાં થી ઉડી ને વ્ય ગયા હતા. અને તેઓ એ ત્યાર બાદ સ્ટ્રીટ અથવા નજીક ની કોઈ કેનલ માં લેન્ડ થયા હતા.

"અને જો તે બધા નું મૃત્યુ હાર્ટ ફેલીઅર ના કારણે થયું છે, તો તેમની અંદર કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન, વાઇરસ, હેલ્ધી બ્લડ, કે ઝહેર તેવી કોઈ જ વસ્તુ તેમના શરીર માંથી મળી નહતી.

તેથી એક જ વાત એવી છે કે જે તેમના મૃત્યુ નું કારણ હોઈ શકે છે અને તે છે 5જી ની માઇક્રોવેવ તરંગો, તેના કારણે જ પક્ષીઓ નું મૃત્ય થયું હોવું જોઈએ. તે મોટા ભાગનાં ઇરેટિક પલ્સેડ માઇક્રોવેવ્ઝ (સેકંડ દીઠ લાખો!) સાથે ભારે રિઝોનેટ કરે છે, જે અવયવો પર જૈવિક અસરો હોવાનું સાબિત થઈ શકે છે!

"અમુક લોકો એવું માને છે કે માઇક્રોવેવ ઓછા વેંતેજ પર આપણ ને નુકસાન નથી કરતું કે તે આપણ ને કુક નથી કરતું, અને આજ ખોટા લોજીકે ને આપણે પણ માણીયે તેવું તેલોકો કહેતા રહેતા હોઈ છે. ગુગલ પર સોલાર સર્ચ સાઈટ સર્ચ કરો અને નોન-આયનોઇઝિંગ માઇક્રોવેવ્સના બાયોલોજિકલ ઇફેક્ટ્સ અને આઘાતજનક બનવા માટે તૈયાર રહો કે મોટા ભાગના ઘેટાં ખરેખર એફ.સી.સી., ટેલિકોમ અને વાયરલેસ ઉદ્યોગના પ્રચારના કહેવાતા "નિષ્ણાતો" અને "સત્તાવાળાઓ" માં વિશ્વાસ કરતા હોય છે! "- જોહ્ન કુહલ્સ, સ્થાપક

અને તે પણ કોઈ પ્રુફ નહતું તે માત્ર શરૂઆત નું એક અનુમાન છે.

નીચે જાનવવા માં આવેલ બધી જ માહિતી જ્હોન કૂહલ્સ ના પબ્લિક ફેસબુક પેજ પર થી આવી છે, કે જે એક નોન અંગ્રેજી સ્પીકર છે,

અને તેની વચ્ચે ના સમય માં થોડી વધુ માહિતી ભેગી કરવા માં આવી. જે ઘણા બધા પક્ષીઓ પડી અને મરી ગયા હતા તે બધા જ હેગ, જ્યાં આરએફ રેડિયેશન કે જે તે દિવસે પીક પર હતું 7.40GHz પર અને તેનું ટેસ્ટિગ કરવા માં આવ્યું હતું તેના શિકાર બન્યા હોઈ શકે છે. આ સમાચાર એક સોર્સ પાસે થી આવ્યા હતા પરંતુ હાજી તેના પર એક વખત ખાતરી કરવા ની જરૂર છે.

હજુ એ વાત વિષે હકીકત ખબર નથી કે શું 5જી ટ્રાન્સમિશન ના ટેસ્ટ ફરી વખત કરવા માં આવ્યા હતા કે નહિ. પરંતુ અત્યર સુધી ની જેટલી માહિતી આવી છે અને જેટલા અનુમાનો લગાવવા માં આવ્યા છે તેના પર થી તો 5જી ના કારણે જ થયું હોઈ તેવું લાગી રહ્યું છે.

હેગમાં આવેલ હ્યુજેજેન્સપાર્ક, ની અંદર થોડા 100 કરતા પણ વધુ સ્ટર્લિંગ ના મૃત્યુ થયું હતું. અને આ પક્ષીઓ નું મૃત્યુ કઈ રીતે થયું તે આજે પણ એક રહસ્ય છે.

ડચ ફૂડ અને કન્ઝ્યુમર પ્રોડક્ટ સેફ્ટી ઓથોરિટી (એનવીડબલ્યુએ) વાગનિંગન બાયોવેટરિનરી લેબોરેટરી ની અંદર અમુક પક્ષીઓ પર નિરીક્ષણ કરી રહ્યા છે. આ પાર્ક ના દરવાજા ને બંધ કરી નાખવા માં આવ્યા છે અને કુતરાઓ ને આ ગાર્ડન માં આવવા થી બ્લોક કરી દેવા માં આવ્યા છે. અને આ મતૃત પક્ષીઓ ને ખુદ જ જલ્દી થી જેતે જગ્યા પર થી લઇ અને સાફ કરી આંખવા માં આવશે. તેમ છત્તા આ એક ખુબ જ દુ: ખદાયક દ્રશ્ય છે.

એનિમલ ફોર એનિમલ્સના કાઉન્સિલના સભ્ય રોબર્ટ બાર્કર એ ક્રાઇમ સીન પર જય અને ઇન્વેસ્ટિગેશન કરી હતી અને જણાવ્યું હતું કે જો તેમનું મૃત્યુ કોઈ ઝહેર આપી ને કરવા માં આવ્યું છે તો તો આપણા માટે એક ખરાબ સમય કહેવાય અને તેના માટે અમુક કડક પગલાં લેવા પડી શકે છે.

એવું પણ બની શકે કે પક્ષીઓ ને કોઈ રોગ થયો હોઈ, કોઈ પણ સન્જોગો ની અંદર આ એક ખુબ જ અલગ ઘટના છે અને તેમને ઝહેર થી મ્ર્ત્યુ થયું હોઈ તેવું લાગતું નથી, બધા જ પક્ષીઓ ઝાડ પર થી અચાનક જ પડી ગયા હતા. તેવું બર્ડ આશ્રય ડી વુલપના કર્મચારી શેરોન લેક્સમંડે જણાવ્યું હતું.

એક શક્ય લિંક ગ્રૉનિંગન ની અંદર આવેલ 5જી ટ્રેલર્સ અને અને ત્યાં ની ક્રેઝી કાવસ વચ્ચે બનવવા માં આવેલ છે.

ટ્રોન્ડેહ (નૉર્વેનું ત્રીજુ શહેર) પણ પક્ષીઓ પર હુમલો કર્યો. 6 મહિના પછી હજી સુધી કોઈ ઝેરી સંબંધી અહેવાલ નથી. તે સ્વીડન, ઑસ્ટ્રેલિયા, યુનાઇટેડ સ્ટેટ્સમાં થયું છે.

આ દરમિયાન થોડી વધુ માહિતી પ્રાપ્ત થઈ. મોટા પાયે મૃત્યુ પામેલા પક્ષીઓ એ હેગમાં તે દિવસોમાં કરવામાં આવેલા પ્રયોગના ભોગ બનશે, જ્યાં આરએફ રેડિયેશનની 7.40 ગીગાહર્ટઝની શિખર આવર્તન સાથે પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે 4.05 સે.મી.ની તરંગલંબાઇને અનુરૂપ છે.

આ તરંગલંબાઇ તારાઓના કદ જેટલા તીવ્રતાના સમાન ક્રમમાં છે. શક્ય રિઝોન્સ ઇફેક્ટ્સને કારણે આ મહત્વપૂર્ણ હોઈ શકે છે. પ્રશ્નમાં માસ્ટ આશરે 400 મીટર છે જ્યાંથી તારાઓ મૃત્યુ પામ્યા છે. આ માહિતી એક સ્રોતમાંથી આવે છે અને જો શક્ય હોય તો પણ તેની પુષ્ટિ કરવામાં આવે છે.અને આ ઘટના ની અંદર માત્ર 5જી નો જ દોષ સંપૂર્ણ પાને હોઈ તેવું અત્યાર થીમણિ લેવું પણ ખોટું હશે કેમ કે તે પાર્ક અને તે વિસ્તાર ની અંદર ખુબ જ મજબૂત 4જી ના વેવ્સ પણ છે અને જુલાઈ મહિના ની અંદર 5જી નું ટેસ્ટ પહેલા પણ કરવા માં આવ્યું હતું, પરંતુ ત્યારે કોઈ પણ પક્ષી ને કઈ જ થયું ન હતું, તેથી અત્યર થી આ ઘટના નો સંપૂર્ણ દોષ કોઈ ઠોસ વાત વિના 5જી પર નાખવો પણ ઉચિત વાત નહિ બને.

પરંતુ, આ બધી વાતો પર થી એક વાત તો સાચી સાબિત થઇ રહી હોઈ તેવું લાગી રહ્યું છે કે 5જી એ એક સુરક્ષિત વસ્તુ નથી, અને ઘણા બધા લોકો એ લેટર્સ પણ મોકલ્યા છે, અને તેના પર થી ખબર પડે છે કે પૈસા અને ઇન્ડસ્ટ્રી કોઈ માટે વિચારતી નથી કોઈ ની સુરક્ષા વિષે વાત કરતી નથી.




     સૌજન્ય-

   Gizbot web


5 ડિસે, 2018

प्रेरणादायक कहानी

एक राजा बहुत दिनों से विचार कर रहा था कि वह राजपाट छोड़कर अध्यात्म " ईश्वर की खोज " में समय लगाए । राजा ने इस बारे में बहुत सोचा और फिर अपने गुरु को अपनी समस्याएँ बताते हुए कहा कि उसे राज्य का कोई योग्य वारिस नहीं मिल पाया है ।

राजा का बच्चा छोटा है, इसलिए वह राजा बनने के योग्य नहीं है । जब भी उसे कोई पात्र इंसान मिलेगा, जिसमें राज्य सँभालने के सारे गुण हों, तो वह राजपाट छोड़कर शेष जीवन अध्यात्म के लिए समर्पित कर देगा । गुरु ने कहा, "राज्य की बागड़ोर मेरे हाथों में क्यों नहीं दे देते ? क्या तुम्हें मुझसे ज्यादा पात्र, ज्यादा सक्षम कोई इंसान मिल सकता है ?
राजा ने कहा, "मेरे राज्य को आप से अच्छी तरह भला कौन सम्भाल सकता है ? लीजिए, मैं इसी समय राज्य की बागड़ोर आपके हाथों में सौंप देता हूँ ।

गुरु ने पूछा, "अब तुम क्या करोगे ?
राजा बोला, "मैं राज्य के खजाने से थोड़े पैसे ले लूँगा, जिससे मेरा बाकी जीवन चल जाए ।

गुरु ने कहा, "मगर अब खजाना तो मेरा है, मैं तुम्हें एक पैसा भी लेने नहीं दूँगा ।
राजा बोला, "फिर ठीक है, "मैं कहीं कोई छोटी-मोटी नौकरी कर लूँगा, उससे जो भी मिलेगा गुजारा कर लूँगा ।

गुरु ने कहा, "अगर तुम्हें काम ही करना है तो मेरे यहाँ एक नौकरी खाली है । क्या तुम मेरे यहाँ नौकरी करना चाहोगे ?"
राजा बोला, कोई भी नौकरी हो, मैं करने को तैयार हूँ ,,

गुरु ने कहा, "मेरे यहाँ राजा की नौकरी खाली है , मैं चाहता हूँ कि तुम मेरे लिए यह नौकरी करो और हर महीने राज्य के खजाने से अपनी तनख्वाह लेते रहना ।

एक वर्ष बाद गुरु ने वापस लौटकर देखा कि राजा बहुत खुश था । अब तो दोनों ही काम हो रहे थे । जिस अध्यात्म के लिए राजपाट छोड़ना चाहता था, वह भी चल रहा था और राज्य सँभालने का काम भी अच्छी तरह चल रहा था , अब उसे कोई चिंता नहीं थी ।

वास्तव में क्या परिवर्तन हुआ ? कुछ भी तो नहीं ! राज्य वही, राजा वही, काम वही; बस दृष्टिकोण बदल गया इसी तरह हम भी जीवन में अपना दृष्टिकोण बदलें ।

मालिक बनकर नहीं, बल्कि यह सोचकर सारे कार्य करें की, "मैं ईश्वर कि नौकरी कर रहा हूँ" अब ईश्वर ही जाने । और सब कुछ ईश्वर पर छोड़ दें । ये सोचें कि मुझे तो जो जवाबदारी मेरे ठाकुर ने दी है वह पूरी लगन से करना है । फिर ही आप हर समस्या और परिस्थिति में खुशहाल रह पाएँगे ।।

आपने देखा भी होगा की नौकरों को कोई चिंता नहीं होती मालिक का चाहे फायदा हो या नुकसान वो तो मस्त रहते हैं । क्योंकि चिन्ता तो मालिक को होती हैं तो हमें भी अपने मालिक  " ठाकुरजी  पर छोड़ देना चाहिए ।

    

4 ડિસે, 2018

જનરલ નોલેજ1

📚🎖  *જ્ઞાન સાગર* 🎖📚

💐 આલોરી કલ્ચર =》 જમીન પર ફેલાઈ ને થતી વિભિન્ન પ્રકાર ની ખેતી.

💐 આર્બરી કલ્ચર =》વિશેષ પ્રકારના વૃક્ષો ની કૃષિ તથા સંવર્ધન પધ્ધતિ.

💐 એપી કલ્ચર =》મધમાખી ઉછેર અને મધ ઉત્પાદન.

💐 હોર્ટી કલ્ચર =》 વ્યાતારી સ્તરે ફળોની ખેતી.

💐 સેરી કલ્ચર =》 શેતુર ના વૃક્ષોની ખેતી .

💐 ઓલિવી કલ્ચર =》વ્યાપારી સ્તરે જૈતુન ની ખેતી .

💐 વીટી કલ્ચર =》દ્રાક્ષ ની ખેતી .

💐 ફ્લોરી કલ્ચર =》વ્યાપારી સ્તરે ફૂલો ની ખેતી.

💐 સિલ્વી કલ્ચર =》વન સંરક્ષણ અને  સંવર્ધન ની ખેતી.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖

♻️♻️ મુખ્ય સંસ્થા અને તેના સુત્ર  ♻️♻️
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

⚜ ગુજરાત યુનિવર્સિટી ➖ યોગ કર્મેશુ કૌશલમ

⚜ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ➖ પાવકા નઃ સરસ્વતી

⚜ ગુજરાત વિદ્યાપીઠ ➖ સા વિધાયા વિમૂકતયે

⚜ વીર નર્મદ યુનિવર્સિટી ➖ સત્યમ જ્ઞાનમ અનન્તમ્

⚜ એમ. એસ. યુનિવર્સિટી ➖ સત્યમ શીવમ સુન્દરમ્

⚜ કામધેનું યુનિવર્સિટી ➖ સર્વભૂતહિતે રતાઃ

⚜ બાળ વિશ્વવિદ્યાલય (ચિલ્ડ્રન યુનિવર્સિટી) ➖ સત્યમ રૂતમ બ્રહત

⚜ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ➖ પૂર્ળતા ગૌરવાય

⚜ ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી (GTU) ➖ સમૂચિત જ્ઞાન સમન્વય

⚜ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ➖ સ્વાધ્યાય પરંમ તપઃ

⚜ ભાવનગર યુનિવર્સિટી ➖ તમસો મા જ્યોતિર્ગમયા

⚜ કચ્છ યુનિવર્સિટી ➖ તેજસ્વી નાવધીતમસ્તુ

⚜ સરદાર પટેલ યુનિવર્સિટી (વલ્લભવિદ્યાનગર) ➖ શીલવૃતફલં શ્રુતમ

⚜ ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ ➖ તમસો મા જ્યોતિર્ગમય

⚜ GCERT ➖ તેજસ્વી નાવધીતમસ્તુ

⚜NCERT ➖ વિધયા ડ મૃતમહ્યુતે

⚜ NCTE ➖ ગુરુગુરુતમો ધામઃ

⚜ IITE ➖ ન હિ જ્ઞાનેન સદર્શ પવિત્રમિહ વિધતે

⚜ LIC ➖ યોગક્ષેમ વહામ્યહમ

31,700 કરોડ રૂપિયાના બોર્ન હોર્લિક્સ, ખરીદદાર કોણ છે તે જાણો

દેશની સૌથી મોટી ગ્રાહક કંપની હિન્દુસ્તાન યુનિલિવર (એચયુએલ) એ હોર્લિક્સ ખરીદી છે. માહિતી આપતા, એચયુએલએ જણાવ્યું હતું કે તેમણે એચયુએલ સાથે હોર્લીક્સ ઉત્પાદક ગેલેક્સોસ્મિથક્લાઇન (જીએસકે) ગ્રાહકનું મર્જર મંજૂર કર્યું છે. આ મર્જર માટે એચયુએલને 31,700 કરોડ ખર્ચ કરવો પડશે. આ સોદામાં, જીએસએલના શેર સામે એચયુએલના 4.39 શેર્સનો સમાવેશ થાય છે.
આ સોદા હેઠળ, ભારત અને વિદેશના કેટલાક ગુણધર્મો પણ હસ્તગત કરવામાં આવશે. આ સાથે યુનિલિવરે જીએસકે બાંગ્લાદેશમાં 82 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, તે 20 એશિયન બજારોમાં જીએસકેના વ્યાપારી કામગીરીમાં હિસ્સો ખરીદશે. સોદા પછી, એચયુએલના ચેરમેન સંજીવ મહેતાએ જણાવ્યું હતું કે, "અમારું ફૂડ અને રિફ્રેશમેન્ટનું વ્યવસાય 10 હજાર કરોડ રૂપિયા વધશે અને અમે દેશના આ ક્ષેત્રની સૌથી મોટી કંપનીઓમાં સ્થાન લઈશું."
તે બનાવનારા બે બ્રિટીશ ભાઈઓએ 1969 માં જીએસકે ગ્રૂપને વેચી દીધા હતા. ત્યારથી, તે જીએસકેની નજીક છે.
હોર્લીક્સ દ્વારા બનાવાયેલ
યુએસના બે બ્રિટીશ ભાઈઓ વિલિયમ હોર્લિક અને તેમના ભાઇ જેમ્સ દ્વારા તેનું બિલ કરવામાં આવ્યું હતું. જેમ્સ એક રસાયણશાસ્ત્રી હતા, જેઓ ડ્રાય બેબી ફૂડ કંપની માટે કામ કરતા હતા. તેમનો નાનો ભાઈ વિલિયમ 1869 માં યુનાઇટેડ સ્ટેટ્સ આવ્યો. બંનેએ 1873 માં મલ્ટ્ટેડ દૂધ પીણું કંપની, જે એન્ડ ડબલ્યુ હોર્લિક્સની શરૂઆત કરી.
તેમણે ડાયાસ્ટોઇડ તરીકે તેનું ઉત્પાદન નામ આપ્યું. તેનો સૂત્ર - હોર્લીક્સનો શિશુ અને સામેલ ખોરાક. 5 જૂન, 1883 ના રોજ, ભાઈઓએ તેમના ઉત્પાદનમાં પ્રવાહી મિશ્રિત કરવાની ક્ષમતા માટે યુ.એસ. પેટન્ટ નંબર 278, 9 67 હસ્તગત કર્યો અને પેટન્ટ મેળવવા માટે પ્રથમ મલ્ટ્ટેડ દૂધ ઉત્પાદન બન્યા.horlicks