7 ડિસે, 2018

નેધરલેન્ડ માં 5જી ના પ્રયોગ સમયે ઘણાં બધાં પક્ષીઓ મૃત્યુ પામ્યા

નેધરલેન્ડ ની અંદર 5જી ના પ્રયોગ વખતે ઘણા બધા પક્ષીનું મૃત્યુ 

જયારે પક્ષીઓ ના મૃત્યુ નો આંકડો અચાનક 150 થી વધી ગયો ત્યારે અમુક લોકો એ તેની નોંધ લેવા નું શરૂ કર્યું હતું.

અને તમે જો તે પાર્ક પર એક નજર ફેરવશો તો તમને દેખાશે કે તેઓ ક્યાં છાપરા પર થી નીચે પડી અને મૃત્યુ પામ્યા હતા. એક નવું 5જી માસ્ટ કે જ્યાં તેઓ એ ડચ રેલવે સ્ટેશન સાથે તેની રેન્જ ચેક કરવા માટે એક ટેસ્ટ ને યોજી હતી. અને સ્ટેશન ની નજીક કોઈ પણ જગ્યા પર તેમને નુકસાન થાય તેવું એક પણ સાધન નહતું.

પરંતુ તેમ છત્તા તેમને નુકસાન થયું છે. અને તેના તુરંત બાદ જ પક્ષીઓ ઝાડ પર થી પણ પડી અને મૃત્યુ પામ્યા હતા. અને નજીક માં જ જે બતકો પાણી માં ટ્રાઇ રહ્યા હતા તેઓ પણ અલગ રીતે વર્તન કરવા લાગ્યા હતા. તેમના ઘણા બધા એ આના તરંગો થી બચવા માટે પોતાનું મોઢું પાણી ની અંદર છુપાવી દીધુ હતું ત્યારે ઘણા બધા ત્યાં થી ઉડી ને વ્ય ગયા હતા. અને તેઓ એ ત્યાર બાદ સ્ટ્રીટ અથવા નજીક ની કોઈ કેનલ માં લેન્ડ થયા હતા.

"અને જો તે બધા નું મૃત્યુ હાર્ટ ફેલીઅર ના કારણે થયું છે, તો તેમની અંદર કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન, વાઇરસ, હેલ્ધી બ્લડ, કે ઝહેર તેવી કોઈ જ વસ્તુ તેમના શરીર માંથી મળી નહતી.

તેથી એક જ વાત એવી છે કે જે તેમના મૃત્યુ નું કારણ હોઈ શકે છે અને તે છે 5જી ની માઇક્રોવેવ તરંગો, તેના કારણે જ પક્ષીઓ નું મૃત્ય થયું હોવું જોઈએ. તે મોટા ભાગનાં ઇરેટિક પલ્સેડ માઇક્રોવેવ્ઝ (સેકંડ દીઠ લાખો!) સાથે ભારે રિઝોનેટ કરે છે, જે અવયવો પર જૈવિક અસરો હોવાનું સાબિત થઈ શકે છે!

"અમુક લોકો એવું માને છે કે માઇક્રોવેવ ઓછા વેંતેજ પર આપણ ને નુકસાન નથી કરતું કે તે આપણ ને કુક નથી કરતું, અને આજ ખોટા લોજીકે ને આપણે પણ માણીયે તેવું તેલોકો કહેતા રહેતા હોઈ છે. ગુગલ પર સોલાર સર્ચ સાઈટ સર્ચ કરો અને નોન-આયનોઇઝિંગ માઇક્રોવેવ્સના બાયોલોજિકલ ઇફેક્ટ્સ અને આઘાતજનક બનવા માટે તૈયાર રહો કે મોટા ભાગના ઘેટાં ખરેખર એફ.સી.સી., ટેલિકોમ અને વાયરલેસ ઉદ્યોગના પ્રચારના કહેવાતા "નિષ્ણાતો" અને "સત્તાવાળાઓ" માં વિશ્વાસ કરતા હોય છે! "- જોહ્ન કુહલ્સ, સ્થાપક

અને તે પણ કોઈ પ્રુફ નહતું તે માત્ર શરૂઆત નું એક અનુમાન છે.

નીચે જાનવવા માં આવેલ બધી જ માહિતી જ્હોન કૂહલ્સ ના પબ્લિક ફેસબુક પેજ પર થી આવી છે, કે જે એક નોન અંગ્રેજી સ્પીકર છે,

અને તેની વચ્ચે ના સમય માં થોડી વધુ માહિતી ભેગી કરવા માં આવી. જે ઘણા બધા પક્ષીઓ પડી અને મરી ગયા હતા તે બધા જ હેગ, જ્યાં આરએફ રેડિયેશન કે જે તે દિવસે પીક પર હતું 7.40GHz પર અને તેનું ટેસ્ટિગ કરવા માં આવ્યું હતું તેના શિકાર બન્યા હોઈ શકે છે. આ સમાચાર એક સોર્સ પાસે થી આવ્યા હતા પરંતુ હાજી તેના પર એક વખત ખાતરી કરવા ની જરૂર છે.

હજુ એ વાત વિષે હકીકત ખબર નથી કે શું 5જી ટ્રાન્સમિશન ના ટેસ્ટ ફરી વખત કરવા માં આવ્યા હતા કે નહિ. પરંતુ અત્યર સુધી ની જેટલી માહિતી આવી છે અને જેટલા અનુમાનો લગાવવા માં આવ્યા છે તેના પર થી તો 5જી ના કારણે જ થયું હોઈ તેવું લાગી રહ્યું છે.

હેગમાં આવેલ હ્યુજેજેન્સપાર્ક, ની અંદર થોડા 100 કરતા પણ વધુ સ્ટર્લિંગ ના મૃત્યુ થયું હતું. અને આ પક્ષીઓ નું મૃત્યુ કઈ રીતે થયું તે આજે પણ એક રહસ્ય છે.

ડચ ફૂડ અને કન્ઝ્યુમર પ્રોડક્ટ સેફ્ટી ઓથોરિટી (એનવીડબલ્યુએ) વાગનિંગન બાયોવેટરિનરી લેબોરેટરી ની અંદર અમુક પક્ષીઓ પર નિરીક્ષણ કરી રહ્યા છે. આ પાર્ક ના દરવાજા ને બંધ કરી નાખવા માં આવ્યા છે અને કુતરાઓ ને આ ગાર્ડન માં આવવા થી બ્લોક કરી દેવા માં આવ્યા છે. અને આ મતૃત પક્ષીઓ ને ખુદ જ જલ્દી થી જેતે જગ્યા પર થી લઇ અને સાફ કરી આંખવા માં આવશે. તેમ છત્તા આ એક ખુબ જ દુ: ખદાયક દ્રશ્ય છે.

એનિમલ ફોર એનિમલ્સના કાઉન્સિલના સભ્ય રોબર્ટ બાર્કર એ ક્રાઇમ સીન પર જય અને ઇન્વેસ્ટિગેશન કરી હતી અને જણાવ્યું હતું કે જો તેમનું મૃત્યુ કોઈ ઝહેર આપી ને કરવા માં આવ્યું છે તો તો આપણા માટે એક ખરાબ સમય કહેવાય અને તેના માટે અમુક કડક પગલાં લેવા પડી શકે છે.

એવું પણ બની શકે કે પક્ષીઓ ને કોઈ રોગ થયો હોઈ, કોઈ પણ સન્જોગો ની અંદર આ એક ખુબ જ અલગ ઘટના છે અને તેમને ઝહેર થી મ્ર્ત્યુ થયું હોઈ તેવું લાગતું નથી, બધા જ પક્ષીઓ ઝાડ પર થી અચાનક જ પડી ગયા હતા. તેવું બર્ડ આશ્રય ડી વુલપના કર્મચારી શેરોન લેક્સમંડે જણાવ્યું હતું.

એક શક્ય લિંક ગ્રૉનિંગન ની અંદર આવેલ 5જી ટ્રેલર્સ અને અને ત્યાં ની ક્રેઝી કાવસ વચ્ચે બનવવા માં આવેલ છે.

ટ્રોન્ડેહ (નૉર્વેનું ત્રીજુ શહેર) પણ પક્ષીઓ પર હુમલો કર્યો. 6 મહિના પછી હજી સુધી કોઈ ઝેરી સંબંધી અહેવાલ નથી. તે સ્વીડન, ઑસ્ટ્રેલિયા, યુનાઇટેડ સ્ટેટ્સમાં થયું છે.

આ દરમિયાન થોડી વધુ માહિતી પ્રાપ્ત થઈ. મોટા પાયે મૃત્યુ પામેલા પક્ષીઓ એ હેગમાં તે દિવસોમાં કરવામાં આવેલા પ્રયોગના ભોગ બનશે, જ્યાં આરએફ રેડિયેશનની 7.40 ગીગાહર્ટઝની શિખર આવર્તન સાથે પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે 4.05 સે.મી.ની તરંગલંબાઇને અનુરૂપ છે.

આ તરંગલંબાઇ તારાઓના કદ જેટલા તીવ્રતાના સમાન ક્રમમાં છે. શક્ય રિઝોન્સ ઇફેક્ટ્સને કારણે આ મહત્વપૂર્ણ હોઈ શકે છે. પ્રશ્નમાં માસ્ટ આશરે 400 મીટર છે જ્યાંથી તારાઓ મૃત્યુ પામ્યા છે. આ માહિતી એક સ્રોતમાંથી આવે છે અને જો શક્ય હોય તો પણ તેની પુષ્ટિ કરવામાં આવે છે.અને આ ઘટના ની અંદર માત્ર 5જી નો જ દોષ સંપૂર્ણ પાને હોઈ તેવું અત્યાર થીમણિ લેવું પણ ખોટું હશે કેમ કે તે પાર્ક અને તે વિસ્તાર ની અંદર ખુબ જ મજબૂત 4જી ના વેવ્સ પણ છે અને જુલાઈ મહિના ની અંદર 5જી નું ટેસ્ટ પહેલા પણ કરવા માં આવ્યું હતું, પરંતુ ત્યારે કોઈ પણ પક્ષી ને કઈ જ થયું ન હતું, તેથી અત્યર થી આ ઘટના નો સંપૂર્ણ દોષ કોઈ ઠોસ વાત વિના 5જી પર નાખવો પણ ઉચિત વાત નહિ બને.

પરંતુ, આ બધી વાતો પર થી એક વાત તો સાચી સાબિત થઇ રહી હોઈ તેવું લાગી રહ્યું છે કે 5જી એ એક સુરક્ષિત વસ્તુ નથી, અને ઘણા બધા લોકો એ લેટર્સ પણ મોકલ્યા છે, અને તેના પર થી ખબર પડે છે કે પૈસા અને ઇન્ડસ્ટ્રી કોઈ માટે વિચારતી નથી કોઈ ની સુરક્ષા વિષે વાત કરતી નથી.




     સૌજન્ય-

   Gizbot web


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો