9 ડિસે, 2018

જનરલ નોલેજ2

🔵'ડાયાલીસીસ' કયા અંગમાં ખામી સર્જવાને કારણે કરાવવું પડે?

✅જવાબ:- મૂત્રપિંડ

🔵પુખ્તવયના વ્યક્તિનું હ્રદય એક મિનિટમાં કેટલી વાર ધબકે છે?

✅જવાબ:- 72

🔵બાળકનું હ્રદય એક મિનિટમાં કેટલી વાર ધબકે છે?

✅જવાબ:- લગભગ 100

🔵રૂધિરને શુદ્ધ કરવાનું કાર્ય કયું અંગ કરે છે?

✅જવાબ:- ફેફસાં

🔵શુદ્ધ રૂધિરનું વહન હ્રદયમાંથી દરેક અંગો સુધી કોણ કરે છે?

✅જવાબ:- ધમની

🔵દરેક અંગોમાંથી અશુદ્ધ રૂધિરનું વહન હ્રદય સુધી કોણ કરે છે?

✅જવાબ:- શિરા

🔵લોહીનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?

✅જવાબ:- સિફગ્મોમેનોમીટર

🔵બેકટેરીયાની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી?

✅જવાબ:-એન્ટીવોન લ્યુવેન હોક

🔵બેકટેરીયા એવું નામ કયા વૈજ્ઞાનિકે આપ્યું હતું?

✅જવાબ:- એરનબર્ગ

🔵બેકટેરીયાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

✅જવાબ:- જીવાણું

🔵'પેનિસિલિન'ની શોધ કયા વૈજ્ઞાનિકે કરી?

✅જવાબ:- એલેકઝાન્ડર ફલેમિંગ

🔵સૌપ્રથમ શોધાયેલી એન્ટીબાયોટીક દવા કઈ છે?

✅જવાબ:- પેનિસિલિન

🔵મેલેરિયા રોગ કયા પ્રજીવના કારણે થાય છે?

✅જવાબ:- પ્લાઝમોડિયમ

🔵અમીબાના કારણે કયો રોગ થાય છે?

✅જવાબ:- એમેબિક મરડો

🔵ફૂગથી થતા રોગો કયાં છે?

✅જવાબ:- દાદર,ખસ,ખરજવું

🔵સ્ત્રીમાં ગૌણજાતીય લક્ષણો માટે કઈ અંત:સ્ત્રાવી ગ્રંથિ જવાબદાર છે?

✅જવાબ:- અંડપિંડ

🔵પુરૂષોમાં જાતીય લક્ષણો માટે કઈ ગ્રંથિ જવાબદાર છે?

✅જવાબ:- શુક્રપિંડ

🔵થાઈરોકિસનની ઉણપ સર્જાતા કયો રોગ થાય છે?

✅જવાબ:- ગોઈટર

🔵થાઈરોકિસનમાં કયું તત્વ આવેલું છે?

✅જવાબ:- આયોડિન

🔵થાઈરોઈડ ગ્રંથિમાંથી કયા અંત:સ્ત્રાવનો સ્ત્રાવ થાય છે?

✅જવાબ:- થાઈરોકિસન

🔵થાઈરોઈડ ગ્રંથિ કયા આવેલી છે?

✅જવાબ:- ગળાના ભાગે

🔵માનવશરીરમાં આવેલી સૌથી નાની ગ્રંથિ કઈ છે?

✅જવાબ:- પિટયુટરી ગ્રંથિ

🔵માનવશરીરમાં આવેલી સૌથી મોટી ગ્રંથિ કઈ છે?

✅જવાબ:- લીવર(યકૃત)

🔵લાળગ્રંથિમાં કયો ઉત્સેચક રહેલો હોય છે?

જવાબ:- એમાયલેઝ

🔵એમાયલેઝ કયા ખોરાકના ઘટકનું પાચન કરે છે?

જવાબ:- સ્ટાર્ચ

🔵ખોરાકને વલોવવાનું કાર્ય કયું અંગ કરે છે?

✅જવાબ:- જઠર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો