28 ફેબ્રુ, 2020
સામાન્ય જ્ઞાન સાથે ક્વિઝ
ગરબા ની "આનંદ" ગાથા
27 ફેબ્રુ, 2020
national science day
National Science Day is celebrated in India on 28 February each year to mark the discovery of the Raman effect by Indian physicist Sir C. V. Ramanon 28 February 1928.
National Science Day | |
---|---|
Official name | National Science Day |
Observed by | India |
Significance | Commemorate the discovery of Raman effect |
Date28 February. દર વર્ષે 28, ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે. 28, ફેબ્રુઆરી, 1928ના રોજ ભારતીય ભૌતિકશાસ્ત્રી શ્રી સી.વી.રમનએ રમન પ્રભાવની શોધ કરી હતી. આ જ કારણ છે કે દર વર્ષે આ દિવસે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાય છે. તેમની આ શોધ માટે તેઓને વર્ષ 1930માં ફિઝીક્સ નોબલ પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા હતા. National Science Day |
20 ફેબ્રુ, 2020
10 बातें जो हर हिंदू को ज्ञात होनी चाहिए
पैगंबर मुहम्मद का अंतिम उपदेश
19 ફેબ્રુ, 2020
छत्रपति शिवाजी महाराज
7 ફેબ્રુ, 2020
एक रहस्यमयी और चमत्कारी
12 જાન્યુ, 2020
આપણા પૂર્વજો શા માટે ચાકુ કે છરીના યુગમા પણ ડુંગળી ને ફોડીને ખાતા? જાણો તેના પાછળ છુપાયેલું વિજ્ઞાન
8 જાન્યુ, 2020
मौत का टापू कहा जाता है ये आईलैंड, यहां जो कोई भी गया वह फिर कभी वापस लौटकर नहीं आया
5 જાન્યુ, 2020
चूना अमृत है
चूना अमृत है क्योंकि यह 70 बीमारियों को ठीक करता है :
• चूना एक टुकडा छोटे से मिट्टी के बर्तन मे डालकर पानी से भर दे , चूना गलकर नीचे और पानी ऊपर होगा ! वही एक चम्मच पानी किसी भी खाने की वस्तु के साथ लेना है ! 50 के उम्र के बाद कोई कैल्शियम की दवा शरीर मे जल्दी नही घुलती चूना तुरन्त घुल व पच जाता है .
• जैसे किसी को पीलिया हो जाये माने जॉन्डिस उसकी सबसे अच्छी दवा है चूना ;गेहूँ के दाने के बराबर चूना गन्ने के रस में मिलाकर पिलाने से बहुत जल्दी पीलिया ठीक कर देता है ।
• ये ही चूना नपुंसकता की सबसे अच्छी दवा है -अगर किसी के शुक्राणु नही बनता उसको अगर गन्ने के रस के साथ चूना पिलाया जाये तो साल डेढ़ साल में भरपूर शुक्राणु बनने लगेंगे; और जिन माताओं के शरीर में अन्डे नही बनते उनकी बहुत अच्छी दवा है ये चूना ।
• विद्यार्थियो के लिए चूना बहुत अच्छा है जो लम्बाई बढाता है।
• गेहूँ के दाने के बराबर चूना रोज दही में मिला के खाना चाहिए, दही नही है तो दाल में मिला के खाओ, दाल नही है तो पानी में मिला के पियो - इससे लम्बाई बढने के साथ स्मरण शक्ति भी बहुत अच्छा होता है ।
• जिन बच्चों की बुद्धि कम काम करती है मतिमंद बच्चे उनकी सबसे अच्छी दवा है चूना ..जो बच्चे बुद्धि से कम है, दिमाग देर में काम करते है, देर में सोचते है हर चीज उनकी स्लो है उन सभी बच्चे को चूना खिलाने से अच्छे हो जायेंगे ।
• बहनों को अपने मासिक धर्म के समय अगर कुछ भी तकलीफ होती हो तो उसका सबसे अच्छी दवा है चूना । हमारे घर में जो माताएं है जिनकी उम्र पचास वर्ष हो गयी और उनका मासिक धर्म बंध हुआ उनकी सबसे अच्छी दवा है चूना..
• गेहूँ के दाने के बराबर चूना हर दिन खाना दाल में, लस्सी में, नही तो पानी में घोल के पीना । जब कोई माँ गर्भावस्था में है तो चूना रोज खाना चाहिए क्योंकि गर्भवती माँ को सबसे ज्यादा केल्शियम की जरुरत होती है और चूना केल्शियम का सबसे बड़ा भंडार है । गर्भवती माँ को चूना खिलाना चाहिए।
• अनार के रस में - अनार का रस एक कप और चूना गेहूँ के दाने के बराबर ये मिलाके रोज पिलाइए नौ महीने तक लगातार दीजिये तो चार लाभ होंगे :
★ पहला लाभ :
माँ को बच्चे के जनम के समय कोई तकलीफ नही होगी और नॉर्मल डीलिवरी होगा
★ दूसरा लाभ :
बच्चा जो पैदा होगा वो बहुत हृष्ट पुष्ट और तंदुरुस्त होगा
★ तीसरा लाभ :
बच्चा जिन्दगी में जल्दी बीमार नही पड़ता जिसकी माँ ने चूना खाया
★ चौथा सबसे बड़ा लाभ :
• चूना घुटने का दर्द ठीक करता है , कमर का दर्द ठीक करता है ,कंधे का दर्द ठीक करता है,
• एक खतरनाक बीमारी है Spondylitis वो चूने से ठीक होता है ।
• कई बार हमारे रीढ़की हड्डी में जो मनके होते है उसमे दुरी बढ़ जाती है Gap आ जाता है ये चूना ही ठीक करता है उसको रीड़ की हड्डी की सब बीमारिया चूने से ठीक होता है । अगर आपकी हड्डी टूट जाये तो टूटी हुई हड्डी को जोड़ने की ताकत सबसे ज्यादा चूने में है । चूना खाइए सुबह को खाली पेट ।
• मुंह में ठंडा गरम पानी लगता है तो चूना खाओ बिलकुल ठीक हो जाता है ,
• मुंह में अगर छाले हो गए है तो चूने का पानी पियो तुरन्त ठीक हो जाता है ।
• शरीर में जब खून कम हो जाये तो चूना जरुर लेना चाहिए , एनीमिया है खून की कमी है उसकी सबसे अच्छी दवा है ये चूना , चूना पीते रहो गन्ने के रस में , या संतरे के रस में नही तो सबसे अच्छा है अनार के रस में - अनार के रस में चूना पिए खून बहुत बढता है , बहुत जल्दी खून बनता है - एक कप अनार का रस गेहूँ के दाने के बराबर चूना सुबह खाली पेट ।
• घुटने में घिसाव आ गया और डॉक्टर कहे के घुटना बदल दो तो भी जरुरत नही चूना खाते रहिये और हरसिंगार के पत्ते का काढ़ा खाइए घुटने बहुत अच्छे काम करेंगे ।
ક્યારેય સાંભળી છે ગઝલોની અંતાક્ષરી?
મારા કવિ મિત્ર અને છંદશાસ્ત્રનાં નિષ્ણાત એવાં વડોદરા નિવાસી શકીલ કાદરીએ શનિવારે એક પોસ્ટ શેર કરી. આ પોસ્ટમાં તેમણે ગઝલ અંતાક્ષરી વિશે મસ્ત મજાનો વીડિયો પણ અપલોડ કર્યો. ગઝલ અંતાક્ષરી રજૂ કરવાની લાલચ રોકી શક્યો નહી. શકીલ કાદરીની પોસ્ટ પરથી ટપકાવેલા ગઝલ અંતાક્ષરીનાં કેટલાક શેર રજૂ કરવામાં આવ્યા છે. આ અંતાક્ષરીના દરેક શેર અફલાતૂન છે. ગીતોની અંતાક્ષરી બહુ માણી હશે. કદી નહી સાંભળી હોય કે વાંચી ન હોય તેવી અંતાક્ષરી અહીં પ્રસ્તુત છે.
મખ્તાર સિદ્દીકીનાં શેર સાથે આ મુકાબલો શરૂ કરવામાં આવ્યો હતો.
નુક્તાવરોંને હમકો સુઝાયા, ખાસ બનો ઔર આમ રહો
મહેફીલ મહેફીલ સોહબત રખ્ખો દુનિયામે ગૂમનામ રહો
અહીંયા ઉર્દુ પ્રમાણે વાવ શબ્દ આખરી આવે છે..વાવ એટલે વ થી શરૂ થતો શેર...( નુક્તવર એટલે કે વિવેચનકર્તા, સોહબત-સંગત, સાથ)
વો તેરે પાસ સે ચૂપચાપ ગુઝર કૈસે ગયા
દિલે બેતાબ ક્યામત ન ઉઠા દી તૂને
આ શેરમાં ઉર્દુ પ્રમાણે યે શબ્દ આખરીમાં આવે છે એટલે યે એટલે ય થી શરૂ થતો શેર...
યહી વફા કા સિલા હૈ તો કોઈ બાત નહી
યે દર્દ તુમસે મીલા હૈ તો કોઈ બાત નહી
અહીં નહી શબ્દ આખરી છે. નહી સંયુક્ત રીતે હોય છે એટલે સીધા આખા શબ્દથી બીજો શેર શરૂ થાય છે.
નહી બેહિજાબ વો ચાંદસાર કી નઝર કા કોઈ અસર ન હો
ઉસે ઈતની ગરમીએ શૌક સે બડી દેર તક ન તકા કરો
આ શેરમાં વાવ આખરી શબ્દ છે. વ એટલે વ થી શરૂ થતો શેર...
વો થા ફાસલા દુઆ ઔર મુસ્તજાબી મેં
ધુપ માંગને જાતે તો અબર આ જાતા
વો મુઝે છોડકે જીસ શખ્સ કે પાસ ગયા
બરાબરી કા ભી હોતા તો સબર આ જાતા
આ શેરમાં ઉર્દુ પ્રમાણે અલીફ શબ્દ આખરીમાં આવે છે. અલીફથી શરૂ થતો શેર જૂઓ...
ઈકરાર કર ગયા કભી ઈન્કાર કર ગયા
હર બાર ઈક અઝાબ સે દો-ચાર કર ગયા
રસ્તા બદલ ભી કે દેખા મગર વો શખ્સ
દિલ મેં ઉતર કે સારી હદેં પાર કર ગયા
આ શેરમાં પણ અલીફ આખરી શબ્દ છે. અલીફથી શરૂ થતો શેર જોઈએ...
અપના હી સમઝતે હૈં દિલેજાના તુમ્હે હમ
દુશ્મન તો કભી દિલ મે બસાયે નહી જાતે
યે ચાંદ સિતારે મુઝે કરતે હૈં નસીહત
રાતોં કો ફિરા કરતે હો સો ક્યૂં નહી જાતે
આ શેરમાં યે અંતિમ શબ્દ છે. યે થી શરૂ થતો શેર....
યે આજ કૌન મેરી નિગાહ કે હિસાર મે હૈ
મુઝે યૂં લગા ઝમીં મેરે ઈખ્ત્યાર મેં હૈ
આ શેરમાં પણ યે અંતિમ શબ્દ છે. યે થી શરૂ થતો શેર...
યહાં કે લોગ અપને ખ્વાબ દિલ મે રખતે હૈં
તેરે શહેર કી યે અદા અચ્છી લગી હમ કો
અંતિમ શબ્દ વાવ છે. વાવ થી શરૂ થતો શેર...
વો ગૂફતગૂ તો સલીકે સે કર રહા થા હીના
મગર યે ઔર બાત કે લહેજે મે એક ચૂભન લેકર
રે અંતિમ શબ્દ છે. રે એટલે ર થી શરૂ થતો શેર જોઈએ.
રસ્મે ઉલ્ફત હૈ કે મિલતે હૈ બિછડને કે લિયે
ઐસે મત ચાહો કે જુદાઈ કી રવાયત ન રહે
યે આખરી શબ્દ છે. યે થી શરૂ થતો શેર જોઈએ.
યા રબ વો ન સમઝે હૈં ન સમઝેંગેં મેરી બાત
દે ઔર દિલ ઉનકો જો ન દેં મુઝકો ઝૂબાં ઔર
રે અંતિમ શબ્દ છે. રે થી શરૂ થતો શબ્દ જોઈએ.
રિવાયતોં કો નિભાને કા થા સલીકા ઉસકો
વો બેવફાઈ ભી કરતા રહા વફા કી તરાહ
હ અંતિમ શબ્દ છે. હ થી શરૂ થતો શબ્દ જોઈએ.
હદેં ઈશ્ક કી વો કર રહે હૈં કાયમ
કભી પાસ આકર કભી દુર જાકર
રે અંતિમ શબ્દ છે. રે થી શરૂ થતો શેર જોઈએ.
રુક જાયેં જો કુછ દેર તો હમ બૈઠ કે દમ લેં
બદલે હી ચલે જાતે હૈં હાલાત મુસલસલ
લામ અંતિમ શબ્દ છે. લામ એટલે લ થી શરૂ થતો શેર જોઈએ
લાઝીમ થા કે દેખો મેરા રસ્તા કોઈ દિન ઔર
તન્હા ગયે ક્યૂં અબ રહો તન્હા કોઈ દિન ઔર
રે અંતિમ શબ્દ છે. રે થી શરૂ થતો શેર જોઈએ.
રૂબરૂ મંઝર ન હો તો આઈને કીસ કામ કે
હમ નહી હોંગે તો દુનિયા ગર્દેપા રેહ જાયેગી
યે અંતિમ શબ્દ છે. યે થી શરૂ થતો શેર જોઈએ. ( ગર્દેપા-પગની ધૂળ)
યાદ કે સહેરા મેં કુછ તો ઝીન્દગી આયે નઝર
સોચતા હું અબ બનાલું રેત હી પર કોઈ ઘર
રે અંતિમ શબ્દ છે. રે થી શરૂ થતો શેર જોઈએ.
રેહતા હૈ રાત દિન મુઝે એક મુલાકાત કા ખ્યાલ
હો જાયે ખ્વાબ કાશ ઈસ દિન રાત કા ખ્યાલ
લામ અંતિમ શબ્દ છે. લામ થી શરૂ થતો શેર જોઈએ.
લો ચલ દિયે વો હમકો તસલ્લી દિયે બગૈર
ઈક ચાંદ છિપ ગયા હૈ ઉજાલા કીયે બગૈર
मंदबुद्धि
मंदबुद्धि
विद्यालय में सब उसे कहते थे । उसके गुरुजन भी उससे नाराज रहते थे क्योंकि वह पढने में बहुत कमजोर था और उसकी बुद्धि का स्तर औसत से भी कम था। कक्षा में उसका प्रदर्शन हमेशा ही खराब रहता था । और बच्चे उसका मजाक उड़ाने से कभी नहीं चूकते थे । पढने जाना तो मानो एक सजा के समान हो गया था , वह जैसे ही कक्षा में घुसता और बच्चे उस पर हंसने लगते , कोई उसे महामूर्ख तो कोई उसे बैलों का राजा कहता , यहाँ तक की कुछ अध्यापक भी उसका मजाक उड़ाने से बाज नहीं आते । इन सबसे परेशान होकर उसने स्कूल जाना ही छोड़ दिया । अब वह दिन भर इधर-उधर भटकता और अपना समय बर्वाद करता । एक दिन इसी तरह कहीं से जा रहा था , घूमते – घूमते उसे प्यास लग गयी । वह इधर-उधर पानी खोजने लगा। अंत में उसे एक कुआं दिखाई दिया। वह वहां गया और कुएं से पानी खींच कर अपनी प्यास बुझाई। अब वह काफी थक चुका था, इसलिए पानी पीने के बाद वहीं बैठ गया। तभी उसकी नज़र पत्थर पर पड़े उस निशान पर गई जिस पर बार-बार कुएं से पानी खींचने की वजह से रस्सी का निशाँ बन गया था । वह मन ही मन सोचने लगा कि जब बार-बार पानी खींचने से इतने कठोर पत्थर पर भी रस्सी का निशान पड़ सकता है तो लगातार मेहनत करने से मुझे भी विद्या आ सकती है। उसने यह बात मन में बैठा ली और फिर से विद्यालय जाना शुरू कर दिया। कुछ दिन तक लोग उसी तरह उसका मजाक उड़ाते रहे पर धीरे-धीरे उसकी लगन देखकर अध्यापकों ने भी उसे सहयोग करना शुरू कर दिया । उसने मन लगाकर अथक परिश्रम किया। कुछ सालों बाद यही विद्यार्थी प्रकांड विद्वान वरदराज के रूप में विख्यात हुआ, जिसने संस्कृत में मुग्धबोध और लघुसिद्धांत कौमुदी जैसे ग्रंथों की रचना की। “ आशय यह है कि हम अपनी किसी भी कमजोरी पर जीत हांसिल कर सकते हैं , बस ज़रुरत है कठिन परिश्रम और धैर्य के साथ अपने लक्ष्य के प्रति स्वयं को समर्पित करने की।
तीन प्रसिद्द ज़ेन कथाएँ
मुल्ला नसरुदीन के किस्से
साधु की सीख
डरो मत ! स्वामी विवेकानंद प्रेरक प्रसंग
समस्या का दूसरा पहलु
सन्यासी की जड़ी-बूटी
समुराई की समस्या
किसान और चट्टान
कितने सेब हैं ?
મધુપ્રમેહ નો ઈલાજ
વધારે પડતો ચરબીવાળો ખોરાક અને બેઠાડુ જીવન ડાયાબિટીસને નિમંત્રણ આપે છે. (1) દરરોજ 70-80 ગ્રામ સારાં પાકાં જાંબુ લઇ ચારગણા ઉકળતા પાણીમાં નાખી 15 મિનિટ સુધી ઢાંકમ ઢાંકી રાઈ, પછી હાથ વડે મસળી, કપડાથી ગાળી, તેના ત્રણ ભાગ કરી દિવસમાં ત્રણ વાર થોડા દિવસ સુધી પીવાથી પેશાબમાં જતી સાકરનું પ્રમાણ ઘટે ઢે, લીવર કાર્યક્ષમ બને છે અને મધુપ્રમેહમાં ઉત્તમ ફાયદો થાય છે. (2) સારાં પાકાં જાંબુ સકવી, બારીક ખાંડી, ચૂર્ણ કરી દરરોજ 20-20 ગ્રામ 15 દિવસ સુધી લેવાથી મધુપ્રમેહમાંફાયદો થાય છે. (3) જાંબુના ઠળિયાના ગર્ભનું 1-1 ગ્રામ ચૂર્ણ મધમાં અથવા પાણી સાથે દિવસમાં બે વાર 10-15 દિવસ સુધી લેવાથી મધુપ્રમેહ મટે છે. (4) જાંબુના ઠળિયા 200 ગ્રામ, લીમડાની ગળો 50 ગ્રામ, હળદર 50 ગ્રામ અને મરી 50 ગ્રામ ખાંડી, વસ્ત્રગાળ ચર્ણ કરી, તેને જાંબુના રસમાં ખૂબ ધૂંટી, સૂકવી, શીશામાં ભરી રાખવું. 3-4 ગ્રામ આ ચૂર્ણ સવાર-સાંજ પાણી સાથે લાંબા સમય સુધી લેવાથી મધુપ્રમેહમાં ચોક્કસ ફાયદો થાય છે. (5) કુમળાં કારેલાનાં કકડા કરી, છાંયે સૂકવી, બારીક ખાંડી 10-10 ગ્રામ સવાર-સાંજ ચાર મહિના સુધી લેવાથી પેશાબ માર્ગે જતી સાકર સદંતર બંધ થાય છે અને મધુપ્રમેહ મટે છે. (6) કોળાનો રસ ડાયાબિટીસમાં લાભ કરે છે. (7) રોજ રાત્રે 15 થી 20 ગ્રામ મેથી પાણીમાં પલાળી રાખી, સવારે ખૂબ મસળી, ગાળી એકાદ માસ સુધી પીવાથી ડાયાબીટીસના રોગીની લોહીમાં જતી સાકર છી થાય છે. (8) હરડે, બહેડાં, આમળાં, લીમડાની અંતરછાલ, મામેજવો અને જાંબુના ઠળિયા સરખે ભાગે લઇ, ચૂર્ણ કરી સવાર-સાંજ લેવાથી મધુપ્રમેહ મટે છે. (9) ડાયાબીટીસમાં જવની રોટલી હિતાવહ છે. એનાથી લોહીમાં સાકરનું પ્રમાણ વધતું નથી. વળી એમાં સિંગ અને સિંગતેલ બંને જો અન્ય પ્રકારે હાનિકારક ન હોય તો દરરોજ એકાદ મુઠ્ઠી કાચી સિંગ ખાવી અને આહારમાં કાચું સિંગતેલ વાપરવું. (10) મીઠો લીમડો લોહીમાં ખાંડના પ્રમાણને નિયંત્રીત રાખવામાં મદદરૂપ થાય છે. આથી ડાયાબીટીસના દર્દીઓને એના સેવનથી લાભ થાય છે. (11) ઊંડા અને ખૂબ જ શ્રમ પહોંચાડે તેવા શ્ર્વાસોચ્છશ્ર્વાસ મધુપ્રમેહની અમોઘ ઔષધિ છે. ઊંડા શ્ર્વાસોચ્છવાસથઈ લોહીમાંની સાકર ફેફસાં દ્વારા બહાર નકળી જાય છે. (12) હળદરના ગાંઠિયાને પીસી ઘીમાં શેકી, સાકર મેળવી થોડા દિવસ સુધી દરરોજ ખાવાથી મધુપ્રમેહ અને બીજા પ્રમેહોમાં ફાયદો થાય છે. (13) વડની છાલનું બારીક ચૂર્ણ 1 ચમચી રાત્રે પાણીમાં પલાળી રાખવું. સવારે તેને ગાળીને પી જવું. તેનાથી પેશાબ અને લોહીની ખાંડ ઓછી થાય છે. પેશાબમાં વીર્ય જતું હોય, પેશાબ કર્યા પછી ચીકણો પદાર્થ નીકળતો હોય તેને માટે વડની કૂણી કૂંપળો અને વડવાઇનો અગ્ર ભાગ સૂકવી ચૂર્ણ બનાવી સેવન કરવાથી જરૂર લાભ થાય છે. (14) આમલીના કચકા શેકી 50 ગ્રામ જેટલા રોજ ખાવાથી મધુપ્રમેહ મટે છે. (15) વડની તાજી છાલનો ચતુર્થાશ ઉકાળો અથવા તાજી ન હોય તો સૂકી છાલ 24 કલાક ભીંજવી રાખી તે જ પાણીમાં બનાવેલો ચતુર્થાશ ઉકાળો પીવાથી તે કુદરતી ઇન્સ્યુલીન જેવું જ કામ આપે છે અને ડાયાબીટીસને કાબુમાં રાખે છે. (16) આમળાં અને વરિયાળીનો સમભાગે પાઉડર દરરોજ સવાર-સાંજ 1-1 મોટો ચમચો પાણી સાથે ફાકવાથી ડાયાબીટીસ મટે છે. (17) આંબાનાં સૂકાં પાનનો એક એક ચમચી પાઉડરસવાર-સ જ પાણી સાથે લેવાથી મધુપ્રમેહમાં સારો લાભ થાય છે. (18) સ્વાદહીન સફેદ રંગનું ગળોસત્વ 1-1 ચમચી દિવસમાં ચારેક વખત પાણી સાથે લેવાથી મધુપ્રમેહ મટે છે. (19) આંબાના કોમળ પાન સુકવી, ચૂર્ણ બનાવી ભોજન બાદ 1-1 ચમચી પાણી સાથે લેવાથી મધુપ્રમેહ કાબૂમાં રહે છે. (20) સીતાફળના પાનના ઉકાળાનું નિયમિત સેવન કરવાથી ડાયાબીટીસ મટે છે. (21) ખોરાકમાં કેલ્શિયમનું પ્રમાણ 800 થી 1200 મિ.લિ. ગ્રામ રાખવાથી અને વહેલી સવારે કૂણા તડકામાં 20 થી 25 મિનિટ ફરવાનું રાખવાથી ડાયાબીટીસ ફક્ત બે માસમાં કાબૂમાં લાવી શકાય છે. (22) ટાઇપ-2 ડાયાબીટીસમાં ઓમેગા-3 ફેટ્સ હૃદયની સુરક્ષા માટે જરૂરી હોય છે. ઓમેગા-3 ફેટ્સ મેળવવાનો સૌથી સરળ ઉપાય છે અખરોટ. ઓમેગા-3 મકરેલ અને ટ્યુના માછલીમાં પણ હોય છે. પરંતુ શાકાહીરી માટે અખરોટ આશીર્વાદરૂપ છે. (23) શુદ્ધ કેસરના ચાંર-પાંચ તાંતણા એકાદ ચમચી ઘીમાં બરાબર મસળી સવાર-સાંજ સેવન કરવાથી મધુપ્રમેહ કાબૂમાં રહે છે. ડાયાબીટીસમાં બહુમૂત્ર મધુપ્રમેહમાં વારંવાર પેશાબ કરવાની તકલીફ હોય છે. એ દૂર કરવા દરરોજ સવાર-સાંજ 1-1 નાની ચમચી હળદરનો પાઉડર સાદા પાણી સાથે ફાકવો. એનાથી બહુમત્રતાની ફરિયાદ કદાપી રહેવા પામતી નથી.
🌼मेथी में galactomannan होता है जो कि एक बहुत जरुरी फाइबर कम्पाउंड है। इससे रक्त में शक्कर बड़ी ही धीमी गति से घुलती है। इस कारण से मधुमेह नहीं होता।
2 જાન્યુ, 2020
Success Mantra : सफलता के लिए थोड़ा जुनून होना भी जरूरी, जानें शतरंज मास्टर विश्वनाथन आनंद का नजरिया*
29 ડિસે, 2019
हिन्दी की गिनती
Hindi ginati
हिंदी की गिनती 1 से 100 तक
1- एक | 11- ग्यारह | 21- इक्कीस | 31- इकतीस | 41- इकतालीस | 51- इक्याबन | 61- इकसठ | 71- इकहत्तर | 81- इक्यासी | 91- इक्यानबे |
2- दो | 12- बारह | 22- बाईस | 32- बत्तीस | 42- बयालीस | 52- बावन | 62- बासठ | 72- बहत्तर | 82- बयासी | 92- बानवे |
3- तीन | 13- तेरह | 23- तेईस | 33- तैंतीस | 43- तैंतालीस | 53- तिरेपन | 63- तिरसठ | 73- तिहत्तर | 83- तिरासी | 93- तिरानवे |
4- चार | 14- चौदह | 24- चौबीस | 34- चौंतीस | 44- चौंतालीस | 54- चौबन | 64- चौंसठ | 74- चौहत्तर | 84- चौरासी | 94- चौरानवे |
5- पांच | 15- पंद्रह | 25- पच्चीस | 35- पैंतीस | 45- पैंतालीस | 55- पचपन | 65- पैंसठ | 75- पचहत्तर | 85- पचासी | 95- पचानवे |
6- छः | 16- सोलह | 26- छब्बीस | 36- छ्त्तीस | 46- छियालीस | 56- छप्पन | 66- छियासठ | 76- छिहत्तर | 86- छियासी | 96- छियानवे |
7- सात | 17- सत्रह | 27- सत्ताईस | 37- सैंतीस | 47- सैंतालीस | 57- सत्तावन | 67- सड़सठ | 77- सतहत्तर | 87- सतासी | 97- सत्तानवे |
8- आठ | 18- अट्ठारह | 28- अट्ठाईस | 38- अड़तीस | 48- अड़तालीस | 58- अट्ठावन | 68- अड़सठ | 78- अठहत्तर | 88- अठासी | 98- अट्ठानवे |
9- नौ | 19- उन्निस | 29- उनतीस | 39- उनतालीस | 49- उनचास | 59- उनसठ | 69- उनहत्तर | 79- उनासी | 89- नवासी | 99- निन्यानवे |
10- दस | 20- बीस | 30- तीस | 40- चालीस | 50- पचास | 60- साठ | 70- सत्तर | 80- अस्सी | 90- नब्बे | 100- सौ |