1 મે, 2020

अगर आप घर पर परिवार के साथ हैं तो अपने बेटे एवं बेटी को अपने पोते एवं पोती को यह सब सिखाएं क्योंकि उन्हें हिंदू धर्म के विषय में ज्ञान होगा
××××××××01
××××
*दो लिंग :* नर और नारी ।
*दो पक्ष :* शुक्ल पक्ष और कृष्ण पक्ष।
*दो पूजा :* वैदिकी और तांत्रिकी (पुराणोक्त)।
*दो अयन :* उत्तरायन और दक्षिणायन।
*xxxxxxxxxx 02 xxxxxxxxxx*
*तीन देव :* ब्रह्मा, विष्णु, शंकर।
*तीन देवियाँ :* महा सरस्वती, महा लक्ष्मी, महा गौरी।
*तीन लोक :* पृथ्वी, आकाश, पाताल।
*तीन गुण :* सत्वगुण, रजोगुण, तमोगुण।
*तीन स्थिति :* ठोस, द्रव, गैस ।
*तीन स्तर :* प्रारंभ, मध्य, अंत।
*तीन पड़ाव :* बचपन, जवानी, बुढ़ापा।
*तीन रचनाएँ :* देव, दानव, मानव।
*तीन अवस्था :* जागृत, मृत, बेहोशी।
*तीन काल :* भूत, भविष्य, वर्तमान।
*तीन नाड़ी :* इडा, पिंगला, सुषुम्ना।
*तीन संध्या :* प्रात:, मध्याह्न, सायं।
*तीन शक्ति :* इच्छाशक्ति, ज्ञानशक्ति, क्रियाशक्ति।
*xxxxxxxxxx 03 xxxxxxxxxx*
*चार धाम :* बद्रीनाथ, जगन्नाथ पुरी, रामेश्वरम्, द्वारका।
*चार मुनि :* सनत, सनातन, सनंद, सनत कुमार।
*चार वर्ण :* ब्राह्मण, क्षत्रिय, वैश्य, शूद्र।
*चार निति :* साम, दाम, दंड, भेद।
*चार वेद :* सामवेद, ॠग्वेद, यजुर्वेद, अथर्ववेद।
*चार स्त्री :* माता, पत्नी, बहन, पुत्री।
*चार युग :* सतयुग, त्रेतायुग, द्वापर युग, कलयुग।
*चार समय :* सुबह,दोपहर, शाम, रात।
*चार अप्सरा :* उर्वशी, रंभा, मेनका, तिलोत्तमा।
*चार गुरु :* माता, पिता, शिक्षक, आध्यात्मिक गुरु।
*चार प्राणी :* जलचर, थलचर, नभचर, उभयचर।
*चार जीव :* अण्डज, पिंडज, स्वेदज, उद्भिज।
*चार वाणी :* ओम्कार्, अकार्, उकार, मकार्।
*चार आश्रम :* ब्रह्मचर्य, ग्रहस्थ, वानप्रस्थ, सन्यास।
*चार भोज्य :* खाद्य, पेय, लेह्य, चोष्य।
*चार पुरुषार्थ :* धर्म, अर्थ, काम, मोक्ष।
*चार वाद्य :* तत्, सुषिर, अवनद्व, घन।
*xxxxxxxxxx 04 xxxxxxxxxx*
*पाँच तत्व :* पृथ्वी, आकाश, अग्नि, जल, वायु।
*पाँच देवता :* गणेश, दुर्गा, विष्णु, शंकर, सुर्य।
*पाँच ज्ञानेन्द्रियाँ :* आँख, नाक, कान, जीभ, त्वचा।
*पाँच कर्म :* रस, रुप, गंध, स्पर्श, ध्वनि।
*पाँच  उंगलियां :* अँगूठा, तर्जनी, मध्यमा, अनामिका, कनिष्ठा।
*पाँच पूजा उपचार :* गंध, पुष्प, धूप, दीप, नैवेद्य।
*पाँच अमृत :* दूध, दही, घी, शहद, शक्कर।
*पाँच प्रेत :* भूत, पिशाच, वैताल, कुष्मांड, ब्रह्मराक्षस।
*पाँच स्वाद :* मीठा, चर्खा, खट्टा, खारा, कड़वा।
*पाँच वायु :* प्राण, अपान, व्यान, उदान, समान।
*पाँच इन्द्रियाँ :* आँख, नाक, कान, जीभ, त्वचा, मन।
*पाँच वटवृक्ष :* सिद्धवट (उज्जैन), अक्षयवट (Prayagraj), बोधिवट (बोधगया), वंशीवट (वृंदावन), साक्षीवट (गया)।
*पाँच पत्ते :* आम, पीपल, बरगद, गुलर, अशोक।
*पाँच कन्या :* अहिल्या, तारा, मंदोदरी, कुंती, द्रौपदी।
*xxxxxxxxxx 05 xxxxxxxx
*छ: ॠतु :* शीत, ग्रीष्म, वर्षा, शरद, बसंत, शिशिर।
*छ: ज्ञान के अंग :* शिक्षा, कल्प, व्याकरण, निरुक्त, छन्द, ज्योतिष।
*छ: कर्म :* देवपूजा, गुरु उपासना, स्वाध्याय, संयम, तप, दान।
*छ: दोष :* काम, क्रोध, मद (घमंड), लोभ (लालच),  मोह, आलस्य।
*xxxxxxxxxx 06 xxxxxxxxxx*
*सात छंद :* गायत्री, उष्णिक, अनुष्टुप, वृहती, पंक्ति, त्रिष्टुप, जगती।
सात स्वर : सा, रे, ग, म, प, ध, नि।
*सात सुर :* षडज्, ॠषभ्, गांधार, मध्यम, पंचम, धैवत, निषाद।
*सात चक्र :* सहस्त्रार, आज्ञा, विशुद्ध, अनाहत, मणिपुर, स्वाधिष्ठान, मूलाधार।
*सात वार :* रवि, सोम, मंगल, बुध, गुरु, शुक्र, शनि।
*सात मिट्टी :* गौशाला, घुड़साल, हाथीसाल, राजद्वार, बाम्बी की मिट्टी, नदी संगम, तालाब।
*सात महाद्वीप :* जम्बुद्वीप (एशिया), प्लक्षद्वीप, शाल्मलीद्वीप, कुशद्वीप, क्रौंचद्वीप, शाकद्वीप, पुष्करद्वीप।
*सात ॠषि :* वशिष्ठ, कश्यप, अत्रि, जमदग्नि, गौतम, विश्वामित्र, भारद्वाज।
*सात धातु (शारीरिक) :* रस, रक्त, मांस, मेद, अस्थि, मज्जा, वीर्य।
*सात रंग :* बैंगनी, जामुनी, नीला, हरा, पीला, नारंगी, लाल।
*सात पाताल :* अतल, वितल, सुतल, तलातल, महातल, रसातल, पाताल।
*सात पुरी :* मथुरा, हरिद्वार, काशी, अयोध्या, उज्जैन, द्वारका, काञ्ची।
*सात धान्य :* गेहूँ, चना, चांवल, जौ मूँग,उड़द, बाजरा।
*xxxxxxxxxx 07 xxxxxxxxxx*
*आठ मातृका :* ब्राह्मी, वैष्णवी, माहेश्वरी, कौमारी, ऐन्द्री, वाराही, नारसिंही, चामुंडा।
*आठ लक्ष्मी :* आदिलक्ष्मी, धनलक्ष्मी, धान्यलक्ष्मी, गजलक्ष्मी, संतानलक्ष्मी, वीरलक्ष्मी, विजयलक्ष्मी, विद्यालक्ष्मी।
*आठ वसु :* अप (अह:/अयज), ध्रुव, सोम, धर, अनिल, अनल, प्रत्युष, प्रभास।
*आठ सिद्धि :* अणिमा, महिमा, गरिमा, लघिमा, प्राप्ति, प्राकाम्य, ईशित्व, वशित्व।
*आठ धातु :* सोना, चांदी, तांबा, सीसा जस्ता, टिन, लोहा, पारा।
*xxxxxxxxxx 08 xxxxxxxxxx*
*नवदुर्गा :* शैलपुत्री, ब्रह्मचारिणी, चन्द्रघंटा, कुष्मांडा, स्कन्दमाता, कात्यायनी, कालरात्रि, महागौरी, सिद्धिदात्री।

*नवग्रह :* सुर्य, चन्द्रमा, मंगल, बुध, गुरु, शुक्र, शनि, राहु, केतु।
*नवरत्न :* हीरा, पन्ना, मोती, माणिक, मूंगा, पुखराज, नीलम, गोमेद, लहसुनिया।
*नवनिधि :* पद्मनिधि, महापद्मनिधि, नीलनिधि, मुकुंदनिधि, नंदनिधि, मकरनिधि, कच्छपनिधि, शंखनिधि, खर्व/मिश्र निधि।
*xxxxxxxxxx 09 xxxxxxxxxx*
*दस महाविद्या :* काली, तारा, षोडशी, भुवनेश्वरी, भैरवी, छिन्नमस्तिका, धूमावती, बगलामुखी, मातंगी, कमला।
*दस दिशाएँ :* पूर्व, पश्चिम, उत्तर, दक्षिण, आग्नेय, नैॠत्य, वायव्य, ईशान, ऊपर, नीचे।
*दस दिक्पाल :* इन्द्र, अग्नि, यमराज, नैॠिति, वरुण, वायुदेव, कुबेर, ईशान, ब्रह्मा, अनंत।
*दस अवतार (विष्णुजी) :* मत्स्य, कच्छप, वाराह, नृसिंह, वामन, परशुराम, राम, कृष्ण, बुद्ध, कल्कि।
*दस सती :* सावित्री, अनुसुइया, मंदोदरी, तुलसी, द्रौपदी, गांधारी, सीता, दमयन्ती, सुलक्षणा, अरुंधती।                        🕉 *नोट : कृपया उपर्युक्त पोस्ट को बच्चो को कण्ठस्थ करा दे। इससे घर में भारतीय संस्कृति जीवित रहेगी।* 🍁🍁
*जय श्रीराम*💐🙏

22 એપ્રિલ, 2020

રમતા પત્તાંના કાર્ડ્સ વિશે રસપ્રદ માહિતી

*મારા વ્હાલાં હિતેચ્છુ મિત્રો હાલમાં આ પરિસ્થિતી માં ધણા લોકો સમય પસાર કરવા ઘરમાં પત્તાં રમતાં હોય છે તો બાવન પત્તાં કેમ છે તે જાણો....* 

 ️ ➡️♦️♠️♥️♣️ ️⬅️

 *રમતા પત્તાંના કાર્ડ્સ વિશે રસપ્રદ માહિતી.*

 *શું તમે જાણો છો કે કેલેન્ડર માં વરસના કેટલા અઠવાડિયા છે?*

 *# એક વર્ષમાં 52 અઠવાડિયા હોય છે.* 

*પતા પણ 52 છે.*

 *# એક વર્ષમાં ચાર હંગામી ઋતુઓ હોય છે (શરદ, વસંત,પાનખર,શિશિર ).*

*#પતા માં 4 કલર પણ હોય છે (કાળી ♠️, લાલ ❤️, ફુલ્લી ♣️, ચરકટ ♦️)*

 *# દરેક સીઝનમાં(ઋતુમાં)  13 અઠવાડિયા હોય છે.* 

*દરેક કલરમા 13 પતા હોય છે*

*(1,2,3,4,5,6,7,8,9,10,11 ગુલામો, 12 રાણીઓ, 13 રાજા)*

 *# એક વર્ષમાં 12 મહિના હોય છે.*

*પતા માં 12 ચિત્ર પતાઓ (ગુલામ, રાણી, રાજાx4 કલર) શામેલ*

 *# લાલ પતા ઓ માં દિવસ હોય છે, જ્યારે કાળા પતા ઓ માં રાત દર્શાવે છે.*

 *# 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10 + 11 + 12 + 13 = 91 ને 4 થી ગુણાકાર થાય તો 91x4 = 364 અને જોકર એક મેળવે છે.= 365 એક વર્ષ નાં દિવસ* 

 *# શું તે માત્ર સંયોગ છે કે ઊંડી બુદ્ધિમત્તા.*

 *# થોડી વધુ મજા...* 

 *એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, જેક, રાણી, રાજાના અક્ષરોની સંખ્યા ગણો તો બાવન થાય છે*

 *#SPADE કાળી ♠️ :- ખેડાણ / ફરજ બતાવે છે.*

*#HEART બદામ ❤️ :-  પાક / પ્રેમ રજૂ કરે છે.*

*#LEAF ફુલ્લી ♣️: - વધારો / વૃદ્ધિ બતાવે છે.*

*# DIAMOND ચરકટ ♦️: - પાક / મિલકત બતાવે છે.*

 *# કેટલીકવાર ત્યાં 2 જોકરો હોય છે જે લીપ વર્ષ સૂચવે છે.*

 *# તો મિત્રો, પત્તા એ માત્ર રમત જ નહીં પરંતુ તેની પાછળનું નક્કર અંકજ્ઞાન દર્શન છે.*

 ️ ️ ️ ➡️  ♠️  ❤️  ♣️  ♦️ ⬅️

🙏🏻   ✅  👌🏽  😷  😌
સાવચેત રહો, ઘરે રહો, સુખી રહો. 🙏🏼

19 માર્ચ, 2020

गर्मी से बचने के लिए कार पर चढा दी गोबर कि परत

मध्यप्रदेश के साथ ही देश के अधिकांश हिस्से में भीषण गर्मी का प्रकोप चल रहा है। इससे बचने के लिए हर व्यक्ति अलग – अलग प्रयास कर रहा है, लेकिन गुजरात की एक महिला ने गर्मी से बचने के लिए एक अनूठा प्रयोग किया है और यह प्रयोग भी सिर्फ़ घर में ही नहीं बल्कि अपनी कार में भी किया है
गुजरात के अहमदाबाद की निवासी सेजल शाह ने एक अनूठा प्रयोग यह किया है कि जब सब कुछ करने के बाद भी गर्मी से निजात नहीं मिल पा रही थी तो उन्होंने गर्मी को मात देने के लिए अपनी पूरी कार को गोबर से लेप लगा दिया और पूरी कर को गोबर से ढक दिया। श्रीमती शाह का कहना हे कि “गर्मी असहनीय हो रही थी। मैंने अपने घर में फर्श के लिए गोबर का इस्तेमाल किया है और उस अनुभव से मैंने अपनी कार के साथ कुछ करने की सोची। “

14 માર્ચ, 2020


saraswati sadhana yojana for Eligibility
  • Candidate should be an Indian National
  • Girl must be from SC, ST or OBC category
  • Girl child must be below 9th grade
  • Girl must be from Below Poverty Line
  • gujarat saraswati sadhana yojana 2019 Documents Required
  • Aadhar Card (Girl’s, Father’s)
  • BPL card
  • Income Certificate
  • Previous Years education pass mark sheet
  • Caste Certificate
  • Birth Certificate
  • Rs.1,20000/- for rural areas.
  • Rs.1,50000/- for urban areas.
saraswati sadhana yojana gujarat|Free Bicycle Scheme applyclick here


11 માર્ચ, 2020

સામાન્ય જ્ઞાન ક્વિઝ

⚕️ અંગો 💉 સંકળાયેલ રોગ 💊

👁️‍🗨️ આંખ 👉 ટ્રેકોમા, ગ્લુકોમા

☣️ દાંત   👉 પાયોરિયા 

⭕ ગળું   👉 ડીપ્થેરિયા, ગોઈટર

👻 ફેફસા  👉 અસ્થમા, ન્યુમોનિયા, T.B

☢️ યકૃત   👉 કમળો 

⚠️ ચામડી👉 હરપીસ

☯️ બરોળ  👉 મેલેરિયા

♻️ આંતરડા 👉 ટાઈફોઈડ

🙇 મગજ 👉 મેનેન્જાઈટીસ

🗣️ શ્વસનતંત્ર 👉  ફ્લુ


👻 Phrasal 😇 Verbs 📢

🔸 Add up    👉 નો સરવાળો કરવો

🔹 Back up  👉 ટેકો આપવો 

🔸 Blow up  👉 ફુલાવવું 

🔹 Bring up  👉 ઉછેરવું 

🔸 Catch up 👉 પહોંચી વળવું

🔹 Dig up      👉 ખાડો ખોદવો

🔸 End up     👉 અંત લાવવો

🔹 Fix up      👉 ગોઠવવું

🔸 Get up     👉 ઉઠવું

🔹 Give up   👉 છોડી દેવું

🔸 Hold up  👉 મોડું કરવું 

🔹 Mix up    👉 ગોટાળો કરવો

🔸 Pull up    👉 અટકવું,અટકાવવું

🔹 Put up     👉 ઉભું કરવું 

🔸 Set up     👉 સ્થાપવું 

🔹 Take up   👉 ઊંચકવું

🔸 Turn up   👉 આવી પહોંચવું



👻 Phrasal  😇  Verbs 📢

🔴 Call on    👉 મુલાકાત લેવી

🔵 Carry on 👉  ચાલુ રાખવું

⚫ Get on    👉 પ્રગતિ કરવી

⚪ Hold on  👉 પકડી રાખવું 

⚫ Keep on  👉 મંડ્યા રહેવું

🔵 Put on     👉 પહેરવું 

🔴 Turn on   👉 પ્રવાહ ચાલુ કરજો




👊 Just  👉 4️⃣ 👈  G.K 👊

1. સરપંચ, તલાટી, તાલુકા વિકાસ અધિ-
કારી,  તાલુકા- જિલ્લા  પ્રમુખ  વગેરેને પ્રશંસનીય  કામગીરી  બદલ  કયો  એવોર્ડ આપવામાં આવે છે ?
🔴 ગુજરાત ગ્રામોત્થાન એવોર્ડ

2. ' મને એ  જોઈને  હસવું  હજારોવાર આવે છે, પ્રભુ ! તારાં બનાવેલા આજે તને
બનાવે છે !' - ના રચિયતા કોણ...?
🔵 હરજી લવજી દામાણી

3. ગુજરાતમાં  સૌપ્રથમ  ક્યાં  શહેરમાં શહીદ  ભગતસિંહની  એકમાત્ર  પ્રતિમા 
મૂકવામાં આવી હતી ?
🔴 વડોદરા

4. સયાજીરાવ  ગાયકવાડે  સૌપ્રથમ ક્યાં
સ્થળે  મફત અને  ફરજિયાત  શિક્ષણનો
પ્રયોગ કર્યો હતો ?
🔵 અમરેલી

5.  " હડપ્પા " નો અર્થ.... ?
👉 શિવનું ભોજન

6. ' ભારતરત્ન ' અને ' નિશાન-એ-પાક ' એવોર્ડથી સન્માનિત એવા વડાપ્રધાન...
👉 મોરારજી દેસાઈ

7. ભારતના સૌથી  જૂના  પ્રાણીસંગ્રહલય
સક્કરબાગ ની સ્થાપના ક્યારે થઈ હતી ?
🔵 ઈ.સ. 1863

8. વિરમગામ જંકશન પર લેવાતી જકાત-
બારી  વિશે  ગાંધીજીને  કોણે  માહિતગાર કર્યા હતા ?
🔴 મોતીલાલ દરજી

9. ' અડી-કડી ની વાવ ' ગુજરાતનાં ક્યાં 
શહેરમાં આવેલી છે ?
🔵 જૂનાગઢ

10. ' વિચારપ્રધાન  કવિતા  એ  જ 
દ્વિજોત્તમજાતિની  કવિતા  છે '  આ 
સિદ્ધાંત  કોણે  આપ્યો ?
🔴 બળવંતરાય ઠાકોર



💥 ફુલફોર્મ💥

🕞 AD:- એન્નો ડોમેની = ઈ. સ. (ઈસુના જન્મ પછી )

🕰 BC:- બીફોર ક્રાઈસ્ટ = ઈ. સ. પૂર્વે (ઈસુના જન્મ પહેલા )

⏰ PM :- પોસ્ટ મેરિડિયમ (બપોર પછીનો સમય )

⏰ AM :- એન્ટિ મેરિડિયમ (મધ્યાહ્ન પહેલાનો સમય )

📟 GMT :-ગ્રિનીચ મીન ટાઈમ

📫 GPO :- જનરલ પોસ્ટ ઓફિસ

📄 GR :- ગવર્નમેન્ટ રિઝોલ્યુશન

📟 PIN :- પોસ્ટલ ઈન્ડેક્ષ નંબર

☎️ STD :- સબસ્ક્રાઇબર્સ ટ્રંક ડાયલિંગ

💳 PAN :- પરમેનન્ટ એકાઉન્ટ નંબર

🚌 BRTS :- બસ રેપિડ ટ્રાન્ઝિસ્ટ સિસ્ટમ

👮‍♂️ CBI :- સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન

🇧🇲 EU :- યુરોપીય યુનિયન 

📄  FIR :- ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ

🚍 TA :- ટ્રાવેલિંગ એલાઉન્સ

👨‍✈️ DIG :- ડેપ્યુટી ઇન્સપેક્ટર જનરલ 

👮‍♂️ CID :- ક્રિમીનલ ઇન્વેસ્ટીગેશન ડિપાર્ટમેન્ટ

📀 CD :- કોમપેક્ટ ડિસ્ક 

💿 DVD :- ડિજિટલ વર્સેટાઈલ ડિસ્ક

📡 RADAR :- રેડિયો ડિટકેટિંગ એન્ડ રેંજિંગ

💉  BDS :- બેચલર ઓફ ડેન્ટલ સર્જરી

9 માર્ચ, 2020

જિંદગી જીવો છેક સુધી.....

*સચિન તેંડુલકર દસમા ધોરણમાં નાપાસ થયા હતા અને આજે મહારાષ્ટ્ર બોર્ડના દશમાં ધોરણમાં સચિન ઉપર એક પાઠ ભણવામાં આવે છે..*

*અમિતાભ બચ્ચન રેડીયો ની પરીક્ષામાં ફેઈલ થયા હતા અને આજે આખી દુનિયા બચ્ચનસાહેબના અવાજ ઉપર ફીદા છે..*

પૂજ્ય મોરારીબાપુ દશમામાં ત્રણ વખત નાપાસ થયા હતા પરંતુ આજે ત્રણ વખત પીએચ.ડી. કરેલા લોકો પણ પૂજ્ય બાપુને નવ-નવ દિવસ સુધી પલાઠીવાળીને સાંભળે છે.

પ્રમુખસ્વામી મહારાજે ધોરણ:૬ સુધી અભ્યાસ કરેલો છતાંયે વિશ્વમાં હિન્દુ ધર્મનો પ્રચાર અને પ્રસાર કરતા હજારો મંદિરો તથા સ્કૂલ- હોસ્પિટલ નુ નિર્માણ કર્યું.

 મહાત્મા ગાંધી,  આલ્બર્ટ આઈન્સ્ટાઈન, વિન્સ્ટન ચર્ચિલ, બિલ ગેટ્સ, ધીરુભાઈ અંબાણી વગેરે મહાનુભાવો પણ નાપાસ થયા હતા અથવા ઓછા માર્ક્સ લાવ્યા હતા. 

એનો મતલબ એવો નથી કે નાપાસ થાય એજ સફળ થાય પરંતુ નાપાસ થયા પછી પણ સફળ થઈ શકાય છે. 
શરત એટલી  કે જીવતા રહેવું જોઈએ !

*માટે, કદાચ ઓછા ટકા આવે કે નાપાસ થાવ તો પણ આપઘાત કરવાનું તો સપનામાં પણ ન વિચારશો. ઉપરવાળાએ જિંદગી જીવવા માટે આપી છે, મરવા માટે નથી આપી..*

જે વિદ્યાર્થીઓને આપઘાત કરવાનો વિચાર આવે એ લોકોએ રસોડાના બારણાં પાછળ સંતાઈને કામ કરતી પોતાની માતાના ચહેરા સામે ધારી-ધારીને જોયા કરવું અને પોતાની જાતને પૂછવું કે કોણ મોટું : તને ૯-૯ મહિના ઉદરમાં રાખી મોતની સામે બાથ ભીડી તને જન્મ આપનાર અને આટલો મોટો કરનાર તારી માં મહત્વની છે કે તારું પરિણામ ? 
જો હું આત્મહત્યા કરીશ તો મારી વહાલી માં પર શી વીતશે ? 
પંખે લટકાયેલો નિષ્પ્રાણ દેહ જયારે જનેતા જોશે ત્યારે એની શુ હાલત થશે ?

તમે બોર્ડમાં સારા માર્ક્સ લાવશો તો તમારા માબાપને અવશ્ય ગૌરવ થશે પણ તમે ઓછા ટકા લાવશો કે નાપાસ થશો તો તમારા માબાપનું માથું શરમથી ઝૂકી જશે એવો ભ્રમ મગજમાંથી કાઢી નાખજો. 
મોટા ભાગના આપઘાત "સમાજમાં આપણી શું આબરૂ રહેશે" એવી  ખોટી બીક ના લીધે જ થતા હોય છે.

માટે, વિદ્યાર્થી ભાઈ-બહેનો ખુબ મહેનત કરો. મહેનત કરવામાં આળસ ન કરવી. પરીક્ષા આપ્યા પછી જે પરિણામ આવે એને સહર્ષ સ્વીકારતા શીખવું !

*....બને તેટલો વધારે  મેસેજ ફોરવર્ડ કરો જેથી કોક બાળક ખોટું પગલું ભરતા રોકાઈ ને આત્મવિશ્વાસ દ્વારા જીંદગી માં સફળ થાય અને જીંદગી ટૂંકાવવા પહેલા વિચાર કરે..*

🙏🙏

3 માર્ચ, 2020

આયુર્વેદ અપનાવી લાબું જીવન જીવો

*વાચીને બીજાને મોકલો. ઉનાળામાં સ્વાસ્થ્યની રક્ષા માટે કુદરતી ગરમ પદાર્થોનો નિષેધ કરવો અને કુદરતી ઠંડા પદાર્થોનું સેવન કરવું* 

તો ઓળખી લો:- 
કલિંગર              - ઠંડું 
સફરજન            - ઠંડું 
ચીકુ                   - ઠંડું 
લિંબુ                  - ઠંડું 
કાંદા                  - ઠંડા 
કાકડી                - ઠંડી 
પાલક                - ઠંડી 
કાચા ટમેટાં         - ઠંડા 
ગાજર               - ઠંડા 
મૂળા                  -ઠંડા 
કોબીજ             - ઠંડી 
કોથમીર             - ઠંડી 
ફુદીનો               - ઠંડો 
ભીંડો                - ઠંડો 
સરગવો બાફેલો  - ઠંડો 
બીટ                 - ઠંડુ 
એલચી             - ઠંડી 
વરિયાળી          - ઠંડી 
આદુ                - ઠંડું 
દાડમ               - ઠંડું 
શેરડી રસ       - ઠંડો(વિના બરફ)
સંતરા              - ગરમ 
કેરી ખાકટી        - ગરમ 
બટાકા             - ગરમ 
કારેલા             - ગરમ 
મરચું               - ગરમ 
મકાઈ              - ગરમ 
મેથી                - ગરમ 
રિંગણા            - ગરમ 
ગુવાર              - ગરમ 
પપૈયુ               - ગરમ 
અનાનસ          - ગરમ
મધ                 - ગરમ 
લીલું નારિયેળ   - ઠંડું 
પાકી કેરી (દુધ સાથે) - ઠંડી 
પંચામૃત           - ઠંડું 
મીઠું                - ઠંડું 
મગનીદાળ       - ઠંડી 
તુવેરદાળ         - ગરમ 
ચણાદાળ        - ગરમ 
ગોળ              - ગરમ 
તલ                - ગરમ 
બાજરી          - ગરમ 
નાચણી          - ગરમ 
હળદર           - ગરમ 
ચહા              - ગરમ 
કૉફી              - ઠંડી 
જુવાર           - ઠંડી 
પનીર             - ગરમ 
સૉફ્ટડ્રીંક        - ગરમ 
કાજુ બદામ     - ગરમ
અખરોટ ખજૂર - ગરમ
શીંગદાણા       - ગરમ 
આઇસક્રીમ    - ગરમ 
શિખંડ           - ગરમ 
ફ્રીજનું પાણી   - ગરમ
માટલાનું પાણી  - ઠંડું 
ભાંગ              - ઠંડી 
તુલસી            - ઠંડી 
નીરો               - ઠંડો (ઊત્તમ) 
તુલસીનાં બીજ - ઠંડા (ઊત્તમ) 
તકમરિયા        - ઠંડા (ઊત્તમ) 
એરંડા તેલ      - અતિ ઠંડું 
દહીંછાશ       - ઠંડા(વિના બરફ) 
ઘી દુધ          - ઠંડા(વિના બરફ)
પાઉં બિસ્કૂટ -ગરમ

*નૈસર્ગિક રીતે ઠંડા પદાર્થ ઉનાળામાં આરોગવાથી ગરમીથી થનાર ત્રાસથી શરીરનો બચાવ થાય છે*
*કાકડી,* - તબિયત કરે ફાંકડી

*બીટ* - શરીરને રાખે ફિટ

*ગાજર* - તંદુરસ્તી હાજર

*મગ* - સારા ચાલે પગ

*મેગી* - ખરાબ કરે લેંગી

*ઘઉં* - વજન વધારે બહુ

*ભાત* - બુદ્ધિને આપે સાથ

*સૂકા મરચા* - કરાવે વધારે ખર્ચા

 *દહીં* - જ્યાદા ઘુમાકે ખાઓ તો સહી

*ખજૂર* - શક્તિ હાજરાહજૂર

*દાડમ* - કરે મડદાંને બેઠું તેવી શક્તિ

*જાંબુ* - જીવન કરે નિરોગીને લાબું

*જામફળ* - એટલે મજાનું ફળ

*નારીયેળ* - એટલે ધરતીમાતાનું ધાવણ 

*દૂધી* - કરે લોહીની શુદ્ધિ

*કારેલા* - ના ઉતરવાદે ડાયાબિટીસના રેલા

*તલ ને દેશી ગોળ* - આરોગ્યને મળે બળ

 *કાચું* - એટલું સાચુને રંધાયેલું એટલું ગંધાયેલું*

*લાલ ટમેટા* - જેવા થવું હોય તો લાલ ટમેટા ખાજો

*આદુ* - નો જાદુ

*ડબલફિલ્ટર તેલ* - કરાવે બીમારીના ખેલ

*મધ* - દુઃખોનો કરે વધ

*ગુટખા* - બીમારીના ઝટકા

*શરાબ* - જીવન કરે ખરાબ

*ઈંડુ* - તબિયતનું મીંડું

*દેશી ગોળ ને ચણા* - શક્તિ વધારે ઘણા

*બપોરે ખાધા પછી છાસ* -  પછી થાય હાશ

*હરડે* - બધા રોગને મરડે

*ત્રિફળાી ફાકી* - રોગ જાય થાકી

 *સંચળ* - શરીર રાખે ચંચળ

*મકાઈના રોટલા* - શક્તિના પોટલા

*ભજીયા* - કરે પેટના કજિયા

*રોજ ખાય પકોડી* - હાલત થાય કફોડી

*પાઉને પીઝા* - બીમારીના વિઝા

 *દેશી ગોળનો શીરો* - આરોગ્યનો હીરો

-----------------------------------------------------
-----------------------------------------------------
-----------------------------------------------------

2 માર્ચ, 2020

ઉધ્ધડ જોષી

બારમી સદી(12 સદી)
સિદ્ધરાજ જયસિંહના સમયમાં થઈ ગયેલો મારવાડી બ્રાહ્મણ જોષી .દેશમા દુકાળ પડતા તે ગુજરાત આવ્યો.  વનમાં ઝુંપડી બાંધીને રહો . તેના પ્રકૃતિ નિરીક્ષણના રોકીએ તે ઋતુચક્રને સારી રીતે સમજાવું. ઋતુસંધિ સંબંધી પૂર્વાનુમાન કરતા શીખ્યો. તે નિર્ધન અને  કુરૂપ હતો. ભરવાડ નો વ્યવસાય છતાં બ્રાહ્મણના નિત્ય કર્મો નું પાલન કરતો. તેની દીકરી વડલી ભડલી ચતુર હતી. તે પિતા પાસેથી ઋતુ શાસ્ત્રનું જ્ઞાન મેળવી અનુમાન વાક્યોની રચના કરતી થઇ. ઉધ્ધડને સહદેવ પણ કહેતા .રાજા સિદ્ધરાજ ની રુદ્રમાળ ના સ્થળ વિશે તેણે સુચના આપી. તેના કહેવાથી રાજાએ આસોડા અને સોખડા ગામે શિવાલયો બંધાવ્યાં. પાટણ જતા માર્ગમાં ખેડબ્રહ્મા ઉપમંડલના એક ગામે તેણે મુકામ કર્યો અને ત્યાં બેસીને રુદ્ર માળનું ભૂમિ ચિત્ર બનાવ્યું. લોકોની લાગણીથી આ સ્થળે તેણે  શિવાલય બંધાવ્યું. તે ગામે તેના સ્મરણમાં રુદ્ર માળા નામે ઓળખાયું.

28 ફેબ્રુ, 2020

સામાન્ય જ્ઞાન સાથે ક્વિઝ




🔺બ્લડગ્રુપ અંગેની શોધ ક્યાં વૈજ્ઞાનિકે કરી છે ?
- કાર્લ લેન્ડર સ્ટીનર 

🔺ક્યું બ્લડગ્રુપ સર્વદાતા તરીકે ઓળખાય છે?
- O

🔺"O" બ્લડગ્રુપમાં ક્યાં પ્રોટીનની ખામી હોય છે?
- એન્ટિજન 

🔺એન્ટિજન ક્યાં પ્રોટીનને કહે છે ?
 - રક્તકણોમાં રહેલ ગ્લાઈકો પ્રોટીન

🔺ક્યું બ્લડગ્રુપ સર્વગ્રાહી તરીકે ઓળખાય છે?
- AB

🔺"AB" બ્લડગ્રુપમાં ક્યાં પ્રોટીનની ખામી હોય છે?
- એન્ટિબોડી

🔺એન્ટિબોડી તરીકે ઓળખાતો પ્રોટીન ક્યાં હોય છે?
- રૂધિર રસમાં

      ********************************

⭕️⭕️⭕️પારસી ધર્મ⭕️⭕️⭕️

👉ઈરાન થી જળ માર્ગે ભારતમાં આવ્યા.

👉પારસીઓ નાં ધર્મ સ્થળને અગિયારી તરીકે ઓળખવામાં આવે છે.

👉ધર્મ ચિન્હ અગ્નિ અથવા આતાશ છે.

👉ધર્મ ગુરુ મોબેદ અથવા દસ્તુર નામથી ઓળખાય છે.

👉અંતિમ સંસ્કાર માટે ની જગ્યા ટાવર ઓફ સાઈલેંચ અથવા દખમાં તરીકે ઓળખાય છે.

👉ધરમતિર્થ  ઉદવાડા  ઓળખાય છે.
            *****************
            *****************
🔷એક વાર યાદ કરી લ્યો🔷
 〰〰〰〰〰〰〰
1 કાંકરિયા તળાવ_અમદાવાદ
2 માલવ તળાવ_ધોળકા
3 ખાન સરોવર_ધોળકા
4 વડા તળાવ_ગણદેવી
5 સામત સર તળાવ_ઝીંઝુવાડા
6 તેન તળાવ_ડભોઈ
7 હીરાભાગોળ_ડભોઈ
8 સહસ્ત્રલિંગ તળાવ_પાટણ
9 નારાયણ સરોવર_કચ્છ
10 આજવા તળાવ_વડોદરા
11 ગોમતી તળાવ_ડાકોર
12 ગોપી તળાવ_બેટ દ્વારકા
13 લાખોટા તળાવ_જામનગર
14 હમીરસર તળાવ_ભુજ
15 થોળ તળાવ_થોળ(ગાંધીનગર)
16 રણજીતસાગર તળાવ_જામનગર
17 લાલપરી તળાવ_રાજકોટ
18 તેલિયું તળાવ_પાવાગઢ
19 છાશિયું તળાવ_પાવાગઢ
20 દુધયું તળાવ_પાવાગઢ
21 કર્માબાઈ તળાવ_શામળાજી
22 ગૌરી શંકર તળાવ_ભાવનગર
23 અલ્પા સરોવર_સિદ્યપુર
24 બિંદુ સરોવર_સિદ્યપુર
25 ભવાની તળાવ_પાલીતાણા
26 જોગાસર તળાવ_ધાગધ્રા
27 ચીમનભાઈ સરોવર_ખેરાલુ
28 ગંગા સર તળાવ_વિરમગામ
29 મુનસર તળાવ_વિરમગામ
30 બોર તળાવ_ભાવનગર

➖➖➖➖➖➖➖➖➖➖➖➖

*💱 સંખ્યા અને નંગ : 💱*

▪૧૨ નંગ = ૧ ડઝન

▪૧૪૪ નંગ = ૧ ગ્રોસ

▪૧૨ ડઝન = ૧ ગ્રોસ 

▪૨૦ નંગ = ૧ કોડી

▪૧ રીમ = ૫૦૦ કાગળ 

▪૧ ધા = ૨૪ તા


▪૧ રીમ = ૨૦ ઘા

*🌊   પ્રવાહી માપ   🌊*

▪૧ લિટર = ૧૦૦૦ મીલીલિટર 

▪૧૦૦૦ લિટર = ૧ કિલો લિટર 

▪૧ કિલો લિટર = ૧ ઘન મીટર 

▪૧ ગેલન = ૪.૫૪૬ લિટર 

▪૧ લિટર = ૦.૨૨ ગેલન

*🛣   અંતર   🛣*

▪૧ ઈંચ = ૨.૫૪ સે.મી. 

▪૧૦ મીલીમીટર = ૧ સેન્ટીમીટર

▪૧ મીટર = ૩૯.૩૭ ઈંચ 

▪૧ ચો.ફુટ = ૯૨૯ ચો.સેમી.

▪૧ ફુટ = ૩૦.૪૮ સે.મી. 

▪૧૦ સેમી = ૧ ડેસીમીટર

▪૧૦ મીટર = ૧ ડેકામીટર

▪૧ વાર = ૩ ફુટ 

▪૧ માઈલ = ૧૬૦૯ મીટર 

▪૧ માઈલ = ૧.૬૧ કિ.મી.

શિશિર:-પોષ-મહા મહિનો

*હેમંત:-કારતક-માગશર*

*વસંત:-ફાગણ-ચૈત્ર*

*ગ્રીષ્મ:-વૈશાખ-જેઠ*

*વર્ષા:-અષાઢ-શ્રાવણ*

*શરદ:-ભાદરવો-આસો*

ચોટીલા-437.1મીટર

ગિરનાર-1117મિટર

નર્મદા નદી ની ગુજરાત માં લંબાઈ-160km

તાપી નદી ની ગુજરાત માં લંબાઈ-144km

ગુજરાત નું અક્ષાંશ-૨૦°.૧ થી ૨૪°.૭ ઉત્તર અક્ષાંશ
            ****************

🦋⏳💡   જાણવા જેવું   💡⏳🦋

🔶 ભારત નાં કયા વ્યક્તિ ના નામ પર વિશ્વમાં વધારે ટપાલ ટિકિટો જારી કરવામાં આવી છે ?

☑ મહાત્મા ગાંધી

🔶 વિશ્વમાં સર્વ પ્રથમ કલોન પ્રાણી બનાવાયું હતું ?

☑ બિલાડી

🔶 સૌપ્રથમ જે ભારતીય મુખ્યમંત્રી ની હત્યા કરવામાં આવી હતી એ કોણ હતા ?

☑ બેઅંત સિંહ

🔶 બિલ્લી ની પ્રજાતિ નો એવો કયો જાનવર છે જેના પંજા કાયમ  ખુલ્લા જ રહે છે ?

☑ ચિતો

🔶 આધુનિક સિક્કા બનાવવા નો પાયો કોણે નાખ્યો ?

☑ રોમન

🔶 દુનિયા નો પ્રથમ કોમ્યુટર પોગ્રામર કોણ હતો ?

☑ એડા લવલેસ

🔶 શ્વેતાબાર અને દિગંબર કયા ધર્મનાં બે વિભાગ છે ?

☑ જૈનીઝમ

🔶 શિર્ડી ગામ નું સબંધ કયા ધર્મક સંત સાથે છે ?

☑ સાંઈ બાબા 

🔶 રણજીત ટ્રોફી માં જહીર ખાન કઈ ટીમ તરફથી રમે છે ?

☑ વડોદરા

🔶 ભારત ના પ્રથમ વનડે કેપ્ટન કોણ છે ?

☑ અજીત વાડેકર

🔶 ૧૯૯૯ માં અનિલ કુંમલે એ કયા શહેર માં એકજ ટેસ્ટ પારીમાં દસ વિકેટ લિધા હતા ?

☑ નવી દિલ્હી

🔶 ૧૯૮૩ માં ભારતે કોની કપ્તાની હેઠળ વર્લ્ડ કપ જીત્યો હતો ?

☑ કપિલ દેવ

         ********************

🤴🏼મહાનુભાવોની સમાધી સ્થળના નામ🤴🏼

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

(1) ચૌધરી ચરણસિંહ :
➡️ કિશાન ઘાટ,                       

(2) લાલબહાદુર શાસ્ત્રી : 
➡️વિજય ઘાટ,                  

(3) બાબુ જગજીવનરામ : 
➡️સમતા ઘાટ, 
                  
(4) જ્ઞાની ઝૈલસિંહ : 
➡️એકતા સ્થળ,                

(5) ઇંદિરા ગાંધી : 
➡️શકિત સ્થળ                               

(6) રાજીવ ગાંધી : 
➡️વીર ભૂમિ                         

(7) ચીમનભાઇ પટેલ : 
➡️નર્મદા ઘાટ,                 

(8) મોરારજીભાઈ દેસાઈ : 
➡️અભય ઘાટ         

(9) મહાત્મા ગાંધી :
➡️રાજ ઘાટ                      

(10) બી. આર. આંબેડકર : 
➡️ચતન્ય ભૂમિ /ચૈત્રા ભૂમિ,                 

(11) ગુલઝારીલાલ નંદા : 
➡️નારાયણ ઘાટ     

(12) જવાહરલાલ નહેરુ :
➡️શાંતિવન


(13) સંજય ગાંધી :
➡️શાંતિવન          

(14) શંકરદયાલ શર્મા : 
➡️કર્મ ભૂમિ

(15) ડૉ. રાજેન્દ્ર : 
➡️મહાપ્રયાણ ઘટ

(16) મહાદેવભાઈ દેસાઇ : 
➡️ઓમ સમાધી.

       *******************

*💃લોક નૃત્ય💃*
➖➖➖➖➖➖➖➖➖➖➖
▪રૌફ➖જમ્મુ કાશ્મીર
▪ગીધા અને ભાંગડા➖પંજાબ
▪કાલમેલી અને ઘુમર➖રાજસ્થાન
▪ડાંડિયા➖ગુજરાત અને ઉત્તર પ્રદેશ
▪તમસા➖મહારાષ્ટ્ર
▪ઠુમરી➖ઉત્તર પ્રદેશ
▪ગરબો અને ભવાઈ➖ગુજરાત
▪યક્ષગાન➖કર્ણાટક
▪બીહુ➖આસામ

*◆શાસ્ત્રીય નૃત્ય:-*

▪કુચીપુડી➖આંધ્રપ્રદેશ
▪ભરતનાટ્યમ➖તમિલનાડુ
▪મણિપુરી➖મણિપુર
▪કથ્થકલી➖કેરળ
▪કથ્થક➖ઉત્તરપ્રદેશ
▪ઓડિસી➖ઓરિસ્સા
▪મોહિનીઅટ્ટમ➖કેરળ

*◆ખેતીમાં લેવાતા પાકનો સમયગાળો:-*

▪ખરીફ પાક (ચોમાસુ)
➖જૂનથી ઓક્ટોબર

▪રવી પાક (શિયાળુ)
➖નવેમ્બરથી માર્ચ

▪જાયદ પાક (ઉનાળુ)
➖માર્ચથી જૂન 

*🐄ભારતમાં જોવા મળતી ગાયની જાતિ:-*

▪ગુજરાત:-
➖ગીર,કાંકરેજી,ડાંગી, ગુજરાતી

▪રાજસ્થાન:-
➖મેવાતી,થરપાકર

▪આંધ્રપ્રદેશ:-
➖દેવાતી

▪હરિયાણા:-
➖હરિયાણી

*🐃ભારતમાં જોવા મળતી ભેંસની જાતો:-*

▪ગુજરાત:-
➖બન્ની,મહેસાણી, જાફરાબાદી,સુરતી

▪હરિયાણા:-
➖નીલ,રાવી,મર્ગ

▪ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ:-
➖ભદવારી

▪મહારાષ્ટ્ર:-
➖નાગપુરી

*🐐ભારતમાં જોવા મળતી બકરીની જાતો:-*

▪ગુજરાત:-
➖કચ્છ, ગોહિલવાડી , ઝાલાવાડી , મહેસાણી, સુરતી

▪ગંગા-યમુનાના મેદાની પ્રદેશ:-
➖જમુનાપુરી

▪રાજસ્થાન:-
➖મારવાડી

▪પંજાબ:-
➖બીટલ

▪હિમાચલ પ્રદેશ:-
➖અંગોરા

*●કોલસાના પ્રકારો અને તેમાં કાર્બનનું પ્રમાણ:-*

(1)એંથ્રેસાઈટ:-
➖90% થી પણ વધુ કાર્બન

(2)બીટુમિન્સ:-
➖60-90% કાર્બન

(3)લિગ્નાઈટ:-
➖40-60% કાર્બન

(4)પીટ:-
➖40%થી પણ ઓછું કાર્બન

*👆🏻SHORT TRICK➖એબીલીપી*

*♦ભારતમાં વિદ્યુતઊર્જાના ક્ષેત્રમાં ફાળો:-*

▪તાપ વિદ્યુત - 80%
▪જળવિદ્યુત ઊર્જા- 12-14 %
▪પરમાણુ ઊર્જા- 3%
▪અન્ય ઊર્જા- 3-5%

🔹પવન ઊર્જા➖તમિલનાડુ
🔹ભરતી ઊર્જા➖ગુજરાત (ભાવનગર, વેરાવળ, કચ્છ)
🔹ભૂ-તાપીય ઊર્જા➖હિમાચલ પ્રદેશ
🔹સૌરઊર્જા➖ગુજરાત, રાજસ્થા, મહારાષ્ટ્ર

*★ચક્રવાતના પ્રકારો:-*

🔘હેરીકેન:-
➖કેરેબિયન સમુદ્ર, વેસ્ટઇન્ડિઝ ટાપુ પર

🔘ટાયફૂન:-
➖જાપાન, ફિલિપાઈન્સ અને દક્ષિણ ચીન

🔘ટોરનેડો:-
➖યુ.એસ.એ.

🔘વિલીવિલી:-
➖ઓસ્ટ્રેલિયા

🔘ટ્વિસ્ટર:-
➖કેનેડા

*🌎વાતાવરણમાં અગત્યના સ્તરો નીચેથી ઉપર ચડતા ક્રમમાં:-*

(1)ક્ષોભાવરણ
➖16 થી 18 કિમી.

(2)સમતાપ આવરણ
➖18 થી 35 કિમી.

(3)મધ્ય આવરણ
➖80 કિમી.

(4)આયનાવરણ
➖200 કિમી.

(5)બાહ્યાવરણ
➖400 કિમી.થી 800 કિમી.

*🔹ઘસારણથી રચાયેલા મેદાનોના ઉદાહરણો:-*

(1)લોએસ:- 
➖જમીનના ઘસારાથી રચાયેલ

(2)કાર્સ્ટ:-
➖ચૂનાના પથ્થરના ઘસારાથી રચાયેલ

(3)સમપ્રાય:-
➖સમુદ્ર કિનારાના મેદાનો

(4)ગ્લેશિયર્સ:-
➖હિમ નદીઓ દ્વારા રચાયેલા મેદાનો

(5)રણ પ્રદેશ:-
➖રેતીના કણોથી રચાયેલા મેદાનો

*🔹ભૂકંપની લહેરોના પ્રકાર:-*

(1)પ્રાથમિક લહેરો(P-Waves)

(2)સેકન્ડરી લહેરો (S-Waves)

(3)લંબગત લહેરો (L-Waves)
➖લંબગત લહેરોને "Love Ray" પણ કહે છે.

➖➖➖➖➖➖➖➖➖➖➖

‘શ – ષ – સ’ : વર્ણ ભેદવાળા શબ્દ અને અર્થ
અંશ – ભાગ
આશકા – આરતીની જ્યોતિની ભસ્મ

ઇષુ – બાણ , શર ,તીર

ઉષા – પ્રભાત ,પરોઢ

કષક – ખાવાનો એક પદાર્થ

કષણ – ઘસવું તે  

કુષુંભ – ઝેરની થેલી

કેશ – વાળા

કોશ – ખજાનો

કોશ – ખજાનો , ભંડાર

દોશી – કાપડિયો

દોષ – અપરાધ ,વાંક

નશો – કેફ

નિશા – અંધકાર

નિષ્પંદ – સાચુ , ખાતરી પૂર્વકનું

પાશ – ફાંસો

પ્રશૂન – કળી

ફરશી – અણીદાર નાની કટકી

માશ – અડદ,એક જાતનું કઠોર

માશી – કાળાશ પડતો લીલો રંગ

મેશ – કાજળ

રશીદ – આજ્ઞાંકિત ,ચતુર

લાશ – મડદું

લેશ – જરાક , અણું

વશા – નણંદ

વાશ – કાગવાશ

વાશી – સોનીનું એક ઓજાર

વિશ – કમળનો તંતુ

વિશાદ – વ્યભિચાર ભાવ

વિષાર – સર્પ

શંકર – મહાદેવ   

શકલ – કટકો ,ભાગ

શત – સો

શબ – મડદું

શમન – ઘટાડો , નાશ

શમાવવું – શાંત કરવું  

શર – કાસડો

શરત – સ્પર્ધા

શાંત – મુક, શાંતિયુક્ત

શાખ – આબરૂ

શાખ – આબરૂ , વટ

શાણું – ચતુર , ડાહ્યુ  

શાદી – લગ્ન

શાન – ભભકો

શાપ – બદદુવા

શાબાશ – ખુશી હો ! ધન્ય હો !

શામેલ – સાથી

શાલ – ઊનની કામળી (વસ્ત્ર)

શાવ – બાળ , બચ્ચું

શાળ – ડાંગર

શિફારસ – સોંપણ

શૂર – બહાદૂર

શેર – ભાગ, હિસ્સો

શેલ – તોપનો ગોળો

શોર – ઘોંઘાટ , કોલાહલ

અંસ – ખભો

આસકા – કપાળે કરવામાં આવતી આડ

ઈસુ – ખ્રિસ્તી ધર્મ શરુ કરનાર પુરુષ

ઉસા – ઠાર , ઝાકર , ઓસ

કસક – અભિલાષા , અરમાન

કસણ – કસોટી

કુસુંભ – આંખનું દર્દ

કેસ – મુકદમો  

કોસ – ગાઉ , દોઢ માઈલ

કોસ – ચામડાની ડોલ

ડોસી – ગુનેગાર, અપરાધી

દોસ – મિત્ર,દોસ્ત

નસો – નસનું બહુવચન

નિસા – સંતોષ,તૃપ્તિ

નિસ્પંદ – ધ્રુજારો , કંપ

પાસ – સફળ , મંજૂર

પ્રસૂન – કમળનું ફૂલ

ફરસી – સુતારનું સાલ પાડવાનું ઓજાર

માસ – મહિનો

માસી – માની બહેન , પાવૈયો

મેષ – ઘેટો , એક રાશિ

રસીદ – પહોંચ ,પાવતી

લાસ – ક્રીડા

લેસ – જરીની (કિનારી)

વસા – ચરબી

વાશ – વસવાટ

વાસી  – બગડી ગયેલો ખોરાક

વિષ – અત્યંત કડવું દ્રવ્ય

વિષાદ – દુ:ખ , આપદા

વિસાર – ભૂલવું તે

સંકર – ભેળસેળ , મિશ્રણ

સકલ – આખું , સમસ્ત  

સત – સત્ય , સાચું

સબ – બધું , સઘળું

સમન – ચંપેલીનું ફૂલ

સમાવવું – સમાવેશ કરવો

સર – અવાજ ,સ્વર

સરત – દયાન,લક્ષ,નજર

સાંત – મર્યાદિત

સાખ – અટક ,ઓળખાણ

સાખ – ઝાડ પર પાકેલું ફળ  

સાણું – સાંકડો માર્ગ

સાદી – ઢંઢોરો પીટનાર માણસ

સાન – ઈશારો

સાપ – સર્પ

સાબાશ – ધન્ય , વાહ

સામેલ – ધોંસરી નો ખીલો

સાલ – વર્ષ

સાવ – તદ્ન

સાળ – કપડાં વણવાનું ઓજાર

સિફારસ – ભલામણ

સૂર – અવાજ, સ્વર

સેર – માર્ગ

સેલ – કોષ , પિંડ

સોર – ઉઝરડો , સોળ

સીમંત – અઘરાણી

       ******************* 

નગર/શહેર અને તેના સ્થાપકો

૧) દ્વારકા - શ્રીકૃષ્ણ
૨) ભરૂચ - ભૃગુ ઋષિ
૩) રાજકોટ - વિભોજી જાડેજા
૪) મોરબી - કાયાજી જાડેજા
૫) ગોંડલ - કુંભાજી જાડેજા 
૬) ભાવનગર - ભાવ સિંહજી પ્રથમ
૭) જામનગર - જામ રાવળ
૮) મહેસાણા - મેસોજી ચાવડા
૯) આણંદ - આણંદ ગિરિ ગોસાઈ
૧૦) પાલનપુર - પ્રહલાદ દેવ પરમાર
૧૧) પાટણ - વનરાજ ચાવડા
૧૨) હિંમતનગર - હિંમત સિંહજી
૧૩) છોટાઉદેપુર - પતાઈ રાવળ જયસિંહ ના પૌત્ર ઉદયસિંહ
૧૪) અમદાવાદ - અહેમદ શાહ 
( આશાવલ્લી -  આશાવલ ભીલ )
( કર્ણાવતીનગર - કર્ણદેવ સોલંકી )

સંકલન - નિકુંજ કથિરીયા

(કોઈ માહિતી ખોટી હોય તો માફી)
(ભૂલચૂક હોય તો જાણ કરવી)
       
      ********************
🌴🦚 pOiNt tO bE nOtEd🦚🌴

🍏 ઉચ્ચ એશિયાની કરોડરજ્જુ તરીકે કોણ ઓળખાય છે?

➖ *પામીરની ગ્રંથી*

🍏 માઉન્ટ ગોડવીન ઓસ્ટીન કઈ શ્રેણી માં આવેલું છે?

➖ *કારકોરામ શ્રેણી*

🍏 ભારતનું બીજા નમ્બર નું સૌથી ઊંચું શીખર કયું છે?

➖ *માઉન્ટ ગોડવીન ઓસ્ટીન(k2)*

🍏 માઉન્ટ એવરેસ્ટ ક્યાં દેશ માં આવેલ છે?

➖ *નેપાળ*

🍏 કારકોરમ ની  સૌથી મોટી ગ્લેશિયર કઈ છે?

➖ *સિયાચીન*

🍏 કુમાઉ હિમાલય(ઉત્તરાખંડ)માં કઈ કઈ ગ્લેશિયર આવેલ છે?

➖ *ગંગોત્રી, મિલામ, પિંડારી*

🍏 બે નદીઓ વચ્ચે ના પ્રદેશ ને ક્યાં નામે ઓળખવામાં આવે?

➖ *દોઆબ*

🍏 પંજાબ કઈ 5 નદી નો બનેલો પ્રદેશ છે?

➖ *સતલજ,રાવી, બિયાસ, જેલમ, ચીનાબ*

🍏 અરવલ્લીની ગિરિમાળા નું સૌથી ઊંચું શિખર?

➖ *ગુરુશીખર(1722)*

🍏  ગુરુશીખર ક્યાં સ્થિત છે?

➖ *રાજસ્થાન ના માઉન્ટ આબુ પહાડીઓ પર*

🍏વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા

➖ *અરવલ્લીની પર્વત માળા*

🍏 લુણી, સાબરમતી, મહી, બનાસ નું ઉદગમ સ્થાન?

➖ *અરવલ્લીની પર્વતમાળા*

         *********************
🦚 શબ્દ સમૂહ માટે એક શબ્દ🦚

➖ પૂર્વ તરફની દિશા
◆ *પ્રાચી*

➖ વસંત જેવી સુંદર સ્ત્રી
◆ *ફાલ્ગુની*

➖ વસંત જેવી સુંદર ડાળી
◆ *વિશાખા*

➖મસ્તક પર ડાળી વારી સ્ત્રીનું ચિત્ર
◆ *શાલભંજિકા*

➖એક આંખ વાળું
◆ *એકાંક્ષ*

➖ શાસ્ત્ર નો જાણકાર
◆ *મિમાંસક*

➖ સમગ્ર જગતનું પોષણ કરનાર
◆ *વિશ્વંભર*

➖ લાકડું વગેરેનો ઘાટ ઉતારવાનું યંત્ર
◆ *સંઘાડો*

➖ યોગ્યતાની ખાતરી આપતો પત્ર
◆ *પ્રમાણપત્ર*

➖ કમળ ની વેલ
◆ *મૃણાલિની*

➖ જોઈ ન શકાય તેવું
◆ *અદીઠું*

➖ ઘી પીરસવા માટેનું વાસણ
◆ *વાઢી*

➖ ચૌદ પાતાળમાનું પાંચમું પાતાળ
◆ *રસાતલ*

➖ નિયમ માં રાખનાર
◆ *નિયંતા*

➖ સિંહ ની ગર્જના
◆ *ડણક*

➖ ચિત્ર નું ભૂંસાઈ જવું
◆ *ચિત્રવિલોપન*

◆●◆●◆●◆●◆●◆●◆●◆●

 ભારતીય ઈતિહાસનું જાણવા જેવું 

🥝રાવી નદીનું પ્રાચીન નામ ➖પરુષણી

🥝ગાયત્રી મંત્રના રચયિતા ➖વિશ્વામિત્ર ઋષિ

🥝ગાયત્રી મંત્રનો ઉલ્લેખ ➖ઋગ્વેદના ત્રીજા મંડળમાં

🥝સંગીતની ગંગોત્રી ➖સામવેદ 

🥝ગદ્ય અને પદ્ય સ્વરૂપે વેદ ➖યજુર્વેદ

🥝ઉપનિષદોની સંખ્યા ➖108 

      ************************
🔵સુંધાશું કોનું ઉપનામ છે?
✔દમોદર ભટ્ટ 

🔵ગુજરાતી ગઝલ નાં પીતા તરીકે કોણ ઓળખાય છે?
✔બાલા શંકર કંથરિયા

🔵 લોક નાટક ભવાય નાં સર્જક?
✔ જૂગત રામ દવે

🔵 ગુજરાતી આખ્યાન નાં પીતા?
✔ ભાલણ

🔵 જીવન અંજલિ થાજો મારુ જીવન અંજલિ થાજો...કોની પંકિ છે? 
✔ કરશાનદસ માણેક

🔵 કાન્જી અને જીવી ક્યાં કૃતિના પાત્ર છે? 
✔ મળેલા જીવ

🔵 પ્રેમાનંદ ક્યાં સાહિત્ય સ્વરુપ સાથે સંકળાયેલા છે? 
✔ આખ્યાન

🔵ગુજરાતી સાહિત્ય નું પ્રથમ પ્રવાસ ગ્રંથ? 
✔ ઈંગ્લેંડ ની મુસાફરી નું વર્ણન

🔵 પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર? 
✔ મુંબઈ સમાચાર

🔵 ભોજા ભગત નું જન્મ સ્થળ......? 
✔ ફતેહપુર (અમરેલી)

🔵 ડોલન શૈલી નાં પીતા? 
✔ કવિ ન્હાનાલાલ

🔵 ગોવર્ધન ત્રિપાઠી ક્યાં યુગ નાં કવી છે? 
✔ પંડિત યુગ

🔵 ગુજરતી સાહિત્યના વિકાસ માટેની સૌથી જૂની સંસ્થા?
✔ ગુજરાત વાર્નાકયૂલર સોસાયટી 1848

🔵 ગુજરાત સાહિત્ય અકાદમી દ્રારા ક્યુ પ્રકાશન રજુ થાય છે? 
✔શબ્દસ્રુતી
  
           *****************

ભારતનાં મહત્વના યુદ્ધ
______________

1) તરાઈ નું પ્રથમ યુદ્ધ

  ઇ.સ. 1191

- (હરિયાણા)
પૃથ્વીરાજ ચૌહાણે મહંમદ ઘોરીને હરાવો

______________

2) તરાઈનું બીજું યુદ્ધ

ઇ.સ. 1192


મહમદ ઘોરી અનૅ પૃથ્વીરાજ ચૌહાણ વચ્‍ચૅ( પૃથ્વીરાજ ચૌહાણની હાર)


______________

3) પાણીપતનું પ્રથમ યુદ્ધ

ઇ.સ.1526

(હરિયાણા)

બાબરે ઈબ્રાહીમ લોધી ને હરાવ્યો


______________

4) પાણીપત નું બીજું યુદ્ધ

ઇ.સ.1556

અકબર અને હેમુ વચ્ચે( તેમાં હેમુની હાર)


______________

5)પાણીપતનું ત્રીજું યુદ્ધ

 ઈ.સ.1761

અહમદશાહ અબ્‍દાલી - મરાઠા વચ્‍ચૅ( મરાઠાની હાર )

______________

6) ખાંડવાનું યુધ્‍ધ

ઈ૰સ૰ 1527

બાબર અનૅ રાણા સાંગા વચ્‍ચૅ
( રાણા સાંગાની હાર)

______________

7) ચંદૅરાનું યુધ્‍ધ

ઈ૰સ૰ 1528

બાબરે મૅદનીરાયનૅ હરાવ્‍યો

______________

8)ઘાઘરનું યુધ્‍ધ

ઈ૰સ૰ 1529

બાબરે અફઘાનનૅ હરાવ્‍યા

______________

9)ચૌસાનું યુધ્‍ધ

ઈ૰સ૰ 1539

શૅરશાહ સુરીએ હુમાયુનૅ હરાવ્‍યો

______________

10) કનૌજનું યુધ્‍ધ

ઈ૰સ૰ 1540

શૅરશાહ સુરીએ હુમાયુનૅ હરાવ્‍યો

______________

11) તાલીકોટાનું યુધ્‍ધ

ઈ૰સ૰ 1565

વિજયનગર સામ્રાજ્‍ય નાશ પામ્‍યું૰

______________

12) હલ્‍દિઘાટીનું યુધ્‍ધ

ઈ૰સ૰ 1576

અકબરૅ મહારાણા પ્રતાપનૅ હરાવ્‍યા

______________

13) પ્‍લાસીનું યુધ્‍ધ

પશ્રિમ બંગાળ 

ઈ૰સ૰ 1757 ( 23 જુન )

રોબટ ક્‍લાઈવે સિરાજ-ઉદ્‍-દૌલાનૅ હરાવ્‍યો

______________

14) વાડીવાસનું યુધ્‍ધ

ઈ૰સ૰ 1760

ફ્રાસ સામ્રાજ્‍યનું પતન

______________

15) બક્‍સરનું યુધ્‍ધ

ઈ૰સ૰ 1764 ( 22 ઓક્‍ટોબર )

અંગ્રેજોએ મીરકાસીમનૅ હરાવ્‍યો


પછી બંગાળ , બિહાર અનૅ ઓરીસ્‍સામાં સત્‍તા મળી૰

         *********************
1). રામમંદિર નિર્માણ માટે રચાયેલા ટ્રસ્ટના પ્રમુખ તરીકે કોણ નિયુકત થયા ?
✍ મહંત નૃત્યગોપાલ દાસ
2). કોનેર હમ્પીએ કોની સામે કેંસકપ જીત્યો ?
✍  હરિકા દ્રોણાવલી
3). આગામી ચીફ વિજિલન્સ કમિશનર તરીકે કોની પસંદગી કરવામાં આવી ?
✍ સંજય કોઠારી
4). કેન્દ્રીય મંત્રીમંડળે ગુજરાતની સ્ટેટ લેવલની કઈ સંસ્થાને હવેથી નેશનલ ઇન્સ્ટિટ્યૂટનો દરજ્જો
આપવાની જાહેરાત કરી ?
✍. Bhaskaracharya Institute of Space Applications and Geo-Informatics (BISAG)
5). થાઇલેન્ડની રાજકુમારી મહાયદિ સિરિધોનેં ભારતની કઈ અકાદમીની તાજેતરમાં મુલાકાત લીધી ?
✍.  ભારતીય સૈન્ય અકાદમી, દહેરાદન
6). આરબ દેશનો પ્રથમ વ્યાપારી ન્યુકિલયર પાવરપ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવ્યો ?
✍. UAE
7). કંબાલા રેસ કયા રાજયની પરંપરાગત રમત છે ?
✍  કર્ણાટક
8). ગોવાએ કયા દેશ સાથે જહાજ નિર્માણ, પાણી અને શિક્ષણ માટે સમજૂતી કરાર કર્યો ?
✍  પોર્ટુગલ
9). ‘Let me say it Now' પુસ્તક કોના દ્વારા લખાયું છે ?
✍  રાકેશ મારિયા
10). નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા ‘ઓલ સ્ટાર ગેમ મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર’ એવોર્ડ કોના નામ સાથે
જોડવામાં આવ્યો ?
✍  કોબે બાયટ

       ***********************


ગરબા ની "આનંદ" ગાથા

 ગરબા ની "આનંદ" ગાથા 🌻શેયર કરજો..આજે ફાગણ સુદ ત્રીજ – આનંદ ના ગરબા ની રચના ( પ્રાગટ્ય દિવસ ) તિથી.“આનંદ નો ગરબો“ આનંદ શબ્દ સાંભળતાની સાથે જ ચહેરા પર એક અનેરો આનંદ જ છવાઈ જાય છે. મનમાં એક અનેરો ઉત્સાહ ઉત્પન્ન થઈ જાય છે. માનવીના જીવનમાં આનંદની અનુભૂતિ થવાથી શોક, દુ:ખ, ભય કે વ્યાધી જોજનો દુર ચાલ્યા જાય છે. 
   આ કપટી, અટપટી, સ્વાર્થી દુનિયામાં આનંદ મેળવવા માટેનો ટૂંકો માર્ગ એટલે “ આનંદ નો ગરબો “

  👉 " *આનંદ નો ગરબો*" એટલે જ્ઞાનની ગરિમા, મનનો મહિમા, ચિત્તની ચતુરાઈ અને દિલની હૃદયથી થતી પ્રસન્નતા.
👉 " *આનંદ નો ગરબો* " એટલે શક્તિ તત્વો ના રહસ્યો નો ખજાનો.
👉 " *આનંદ નો ગરબો*" એટલે શક્તિના ઉપાસકોનું અમૂલ્ય ઘરેણું.
👉"  *આનંદ નો ગરબો* " સ્વયં આનંદ પ્રગટ કરનારી દિવ્યશક્તિ છે.

આ કલિયુગ માં આનંદ ના ગરબા ને “ *કલ્પવૃક્ષ*“ સમાન ગણવામાં આવ્યો છે.

       વાતની શરૂઆત અહીંથી થાય છે કે આપણા ગુજરાતનું અમદાવાદ શહેર અમે તેમાં આવેલું નવાપુરા ગામ. એ ગામમાં એક ભટ્ટ મેવાડા બ્રાહ્મણ શ્રીહરિરામ ભટ્ટ અને ફૂલકોરબાઈ રહેતા. તેમના ઈષ્ટદેવ એકલિંગજી મહાદેવ છે. તેમણે ૧૬૯૬- આસો સુદ આઠમ ( દુર્ગાષ્ટમી ) ના રોજ બે જોડિયા બાળકોને જન્મ આપ્યો. જેમાં એકનું નામ વલ્લભરામ અને બીજાનું નામ ધોળારામ.
           બંન્ને બાળકો જયારે પાંચ વર્ષના થયા ત્યારે તેમને વિદ્યાભ્યાસ માટે પરમાનંદ બ્રહ્મચારી પાસે આશ્રમમાં ભણવા માટે મુકવામાં આવ્યા. પણ ખૂબ પરિશ્રમ કરવા છતાંપણ એમણે વિદ્યાભ્યાસનું જ્ઞાન આવ્યું જ નહિ. હા, બંન્ને ભાઈઓ નમ્ર, વિવેકી અને શ્રદ્ધાળુ હતા. વિદ્યાભ્યાસનું જ્ઞાન ન મળવાને લીધે ગુરુજીએ બંન્ને બાળકોને બાલા ત્રિપુરા સુંદરી માઁ બહુચરનો બીજ મંત્ર આપ્યો. અને એ છે, 

       “ *ૐ ઐં ક્લી સૌ:*

         આ મંત્ર સાથે બંન્ને બાળકો પોતાના ઘરે ગયા. બંન્ને ભાઈઓ તેમની કાલીઘેલી વાણીમાં આખો દિવસ માઁ ના બીજમંત્રનું જપ કર્યા કરતા. તેઓના માતા – પિતા જાત્રાએ ગયેલ ત્યારે માઁ બહુચર  “ *બાળા*“ સ્વરૂપે પ્રગટ થયા. માઁનું જાજરમાન તેજસ્વીરૂપ ન જોઈ શકવાના કારણે બંન્ને ભાઈઓ આંખો બંધ કરીને માઁ ને પૂછવા લાગ્યા કે આપ કોણ છો...? ત્યારે માઁ એ ભાઈઓને ઓળખ આપી કે હું તમારી માઁ છું. ત્યારબાદ બંન્ને ભાઈઓને ઈચ્છિત વરદાન માગવા કહ્યું. માઁ ને પ્રત્યક્ષ નજરોનજર નિહાળ્યા બાદ બંન્ને ભાઈઓના હૃદય પુલકિત થઈ ગયા. અને રોમે-રોમ આનંદિત થઈ ઉઠ્યું.
         માઁ એ ફરીથી એમને કહ્યું કે માગો - માગો જે જોઈએ તે આપું. પરંતુ માઁ ના દર્શન માત્રથી જ આનંદ મળવાના કારણે બંન્ને ભાઈઓ માઁની સમક્ષ કંઈ બોલી કે કંઈ માંગી ના શક્યા. ત્યારે માઁ એ ત્રીજી વખત કહ્યું કે બેટા માગ, માંગે તે આપું. ત્યારે વલ્લભરામે માતાજીને વિનંતી કરી કે હે માઁ...!!! આપના દર્શન માત્રથી અમારા જીવનમાં આનંદ, આનંદ, અને માત્ર આનંદ જ છવાઈ ગયો છે. અમને જે આનંદ પ્રાપ્ત થયો એવો જ આનંદ સૌને મળે એવું કંઈક આપો. ત્યારે માઁ એ કહ્યું કે તમે મારા આનંદ ના ગરબા ની રચના કરો, પણ વલ્લભરામે કહ્યું કે હે માઁ...!!! અમે તો અભણ છીએ, અમને તો વિદ્યાભ્યાસનું કોઈ જ્ઞાન નથી તો કેવી રીતે ગરબાની રચના કરી શકીએ...? ત્યારે માઁ એ વલ્લભરામને કહ્યું કે હું સરસ્વતી સ્વરૂપે જીભનાં અગ્રભાગ પર બિરાજમાન થઈશ. એમ કહી માઁ એ તેમની ટચલી આંગળી વલ્લભરામની જીભના અગ્રભાગ પર મુકી ત્યારબાદ જે કંઈપણ તેમના દ્વારા રચનાઓ થઈ તે અલૌકિક અને અકાલ્પનિક છે. 

     આનંદ ના ગરબા ની રચના શ્રી વલ્લભરામે માત્ર ૧૨ વર્ષ , ૪ મહિના, ૨૬ દિવસની નાની કિશોર અવસ્થામાં *વિક્રમ સંવત ૧૭૦૯ના ફાગણ સુદ ત્રીજ (૩) ને બુધવારે કરી*.    

*અને જોગાનુજોગ આજે ફાગણ સુદ ત્રીજ તો ખરી સાથોસાથ બુધવાર પણ છે.* 

આ આનંદ નો ગરબો છેલ્લા *૩૬૭ વર્ષથી* સતત ભક્તોને આનંદ જ આપ્યા કરે છે. 

આનંદ ના ગરબા ની ૧૧૬મી પંક્તિમાં લખવામાં આવ્યું છે કે,

        “ *સંવત સતદશ સાત,* 
*નવ ફાલ્ગુન સુદે માઁ*, 

       *તિથી તૃતીયા વિખ્યાત,* 
*શુભ વાસર બુદ્ધે માઁ.*"

🤷‍♂  *આનંદ ગરબા વિશેષ* :-  🤷‍♂

👉 ૧૧૮ પદનો ગરબો જેમાં દરેકની બે પંક્તિ હોવાથી ૨૩૬ પંક્તિઓ થાય
👉 ગરબામાં ૬૭૫ શબ્દો
👉 ગરબામાં ૩૭૨૩ અક્ષરો
👉 ગરબામાં ૭ વખત “ બહુચર માઁ “ શબ્દ
👉 આ ગરબાની પ્રથમ પંક્તિ નો પ્રથમ શબ્દ “ આઈ “ છે જેનો અર્થ “ માઁ “ થાય અને ગરબાની છેલ્લી પંક્તિનો છેલ્લો શબ્દ પણ “ માઁ “ જ છે.
👉 ગરબામાં ૨૪૫ વખત “ માઁ “ શબ્દ 
👉 આ ગરબાનું કેન્દ્રબિંદુ જ “ માઁ “ છે.
👉 આ ગરબામાં વેદ - પુરાણ , ભાગવત ગીતા, રામાયણ, મહાભારત, ઉપનિષદ જેવા મહાન ગ્રંથોનો સમાવેશ 
👉 આ ગરબામાં ત્રણ લોક, ત્રણ શક્તિ, કોટી કલ્પ, ચૌદ ભુવન, ચૌદ વિદ્યા, ચાર વેદ, પંચ મહાભૂત, ચાર યુગ, ત્રણ જીવ, ત્રણ વાયુ, ત્રણ ગુણ, ત્રણ દેવ, દસ અવતાર,  નવધા ભક્તિ, ધર્મ ના બે સિદ્ધાંત, ચૌદ રત્નો, ચૌર્યાશી સિદ્ધો, પાંચ પાંડવ, અઢાર પુરાણ, છ શાસ્ત્ર, ત્રણ કાળ, છ ઋતુ, છ રસ, બાર માસ, પાંચ અમૃત ( પંચામૃત ), ચાર શત્રુ, સાત ધાતુ, પાંચ રંગ, આઠ નગ ( પર્વત ), સાત સરિતા, અઢાર ભાર વનસ્પતિ, ચાર વર્ણ, ચૌદ ઇન્દ્રિયો, ચોર્યાશી લાખ જંતુઓ, નવ ખંડ, ત્રિભેટ, દસ દિશા, ચાર મંગળ, સાત સાગર, નવ ગ્રહ, દસ દિશા ના દિગપાળ ( રક્ષક ) , પાંચ પદારથ, ત્રણ દોષનો અદભૂત સમન્વય.

👉 *એક જ આસન પર બેસીને ત્રણ વખત આનંદ નો ગરબો કરવાથી “ ચંડીપાઠ “ કર્યા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે.*

🍋 *આનંદ નો ગરબો કરવાથી મળતું ફળ*:- 

👉નિર્ધન ને ધન પ્રાપ્ત થાય
👉રોગીઓના રોગ દુર, દુ:ખ , દર્દ દુર થાય
👉શેર માટીની ખોટ પૂરી થાય,
👉કેન્સર, ડાયાબીટીશ જેવા ભયંકર અને મોટા રોગો દુર થાય,
👉આંખ, કાન, નાક, વાચા, વાણી ની તકલીફો દુર થાય,
👉મનોવાંછિત ફળની પ્રાપ્તિ

☝ટૂંક માં એટલું કહી શકાય છે “ *આનંદ નો ગરબો*“ એટલે તન, મન ની પ્રસન્નતા, સુખ શાંતિ નો સમન્વય અને “ માઁ “ પરાશક્તિનું સાક્ષાત દર્શન.

 🤷‍♂ *ખાસ નોધ* :- 🤷‍♂

👉 આપણે સૌ ફાગણ સુદ ત્રીજને “  *આનંદ તૃતીયા* “ તિથીથી ઉજવીશું અને મનાવીશું.
👉 આપણી આજુબાજુમાં રહેતા દરેક વ્યક્તિ, દરેક સોસાયટી, મહોલ્લા, પોળ કે એરિયામાં રહેતા દરેક રહેવાસી ગરબામાં વધુમાં વધુ જોડાય , માઁ ની સ્તુતિ, પ્રાર્થના, ગરબો કરતા થાય એવા પ્રયત્નો કરીશું. જેટલા વધુમાં વધુ મંડળો બને એવા પ્રયત્નો કરીશું. 
  
    👏 માઁ બાલા ત્રિપુરા સુંદરી માઁ બહુચર આપની, આપના પરિવારની સર્વે by મનોકામના પૂર્ણ કરે એવી માઁ ને પ્રાર્થના સહ સૌને બહુચરાજી...👏

 🐅 *જય અંબે...જય બહુચર...* 🐓

27 ફેબ્રુ, 2020

national science day

National Science Day is celebrated in India on 28 February each year to mark the discovery of the Raman effect by Indian physicist Sir C. V. Ramanon 28 February 1928.

National Science Day
Official nameNational Science Day
Observed byIndia
SignificanceCommemorate the discovery of Raman effect

Date28 February.                                                 
 દર વર્ષે 28, ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે. 28, ફેબ્રુઆરી, 1928ના રોજ ભારતીય ભૌતિકશાસ્ત્રી શ્રી સી.વી.રમનએ રમન પ્રભાવની શોધ કરી હતી. આ જ કારણ છે કે દર વર્ષે આ દિવસે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાય છે. તેમની આ શોધ માટે તેઓને વર્ષ 1930માં ફિઝીક્સ નોબલ પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા હતા. National Science Day

20 ફેબ્રુ, 2020

10 बातें जो हर हिंदू को ज्ञात होनी चाहिए

*● 10 बातें जो हर हिंदू को ज्ञात होनी  चाहिए -*
     
*1. √ क्या भगवान राम या भगवान कृष्ण कभी इंग्लैंड के हाऊस ऑफ लॉर्ड्स के सदस्य रहे थे ?  नहीं ना ?*
   *फिर ये क्या लॉर्ड रामा, लॉर्ड कृष्णा लगा रखा है ? सीधे सीधे भगवान राम, भगवान कृष्ण कहिए गा !💐*

*2.√ किसी की मृत्यू होने पर "RIP" मत कहिये. RIP यानी rest in peace जो दफ़नाने वालों के लिए कहा जाता है, आप कहिये - "ओम शांती", "सदगती मिले", अथवा "मोक्ष प्राप्ती हो" ! आत्मा कभी एक स्थान पर आराम या विश्राम नहीं करती ! आत्मा का पुनर्जन्म होता है अथवा उसे मोक्ष मिल जाता है !💐*

*3.√ अपने रामायण एवं महाभारत जैसे ग्रंथों को मायथॉलॉजी मत कहियेगा ! ये हमारा गौरवशाली इतिहास है और राम एवं कृष्ण हमारे ऐतिहासिक देवपुरुष हैं , कोई मायथोलॉजिकल कलाकार नहीं ! 💐*

*4.√ अपने इष्ट देवों का नाम आदर सहित लें,उनका मज़ाक न बनने दें ! 💐*

*5.√ हमारें मंदिरों को प्रार्थनागृह न कहें ! मंदिर देवालय होते हैं, भगवान के निवासगृह ! वह प्रार्थनागृह नहीं होते ! मंदिर में केवल प्रार्थना नहीं होती !अन्य पूजा पद्दति में साप्ताहिक prathaana होती है जबकि हिंदू धर्म में ये नित्य कर्म है। 💐*

*6.√ अपने बच्चों के जन्मदिनपर दीप बुझाके अपशकुन न करें ! अग्निदेव को न बुझाएं ! अपितु बच्चों को दीप की प्रार्थना सिखाएं "तमसो मा ज्योतिर्गमय" ( हे अग्नि देवता, मुझे अंधेरे से उजाले की ओर जाने का रास्ता बताएं" ! ये सारे प्रतीक बच्चों के मस्तिष्क में गहरा असर करते हैं !💐*

*7.√ कृपया "spirituality" और "materialistic" जैसे शब्दों का उपयोग करने से बचें ! हिंदूओं के लिये सारा विश्व दिव्यत्व से भरा है !  "spirituality" और "materialistic" जैसे शब्द अनेक वर्ष पहले युरोप से यहां आये जिन्होंने चर्च और सत्ता मे फरक किया था - या विज्ञान और धर्म में ! इसके विपरित भारतवर्ष में ऋषीमुनी हमारे पहले वैज्ञानिक थे और सनातन धर्म का मूल विज्ञान में ही है ! यंत्र, तंत्र, एवं मंत्र यह हमारे धर्म का ही हिस्सा है !💐*

*8.√  "Sin" इस शब्द के स्थान पर "पाप" शब्द का प्रयोग करें ! हम हिंदूओं मे केवल धर्म ( कर्तव्य, न्यायपरायणता, एवं प्राप्त अधिकार ) और अधर्म ( जब धर्मपालन न हो ) है ! पाप अधर्म का हिस्सा है !💐*

*9.√ ध्यान के लिये 'meditation' एवं प्राणायाम के लिये 'breathing exercise' इन संज्ञाओं का प्रयोग न करें ! यह बिलकुल विपरीत अर्थ ध्वनित करते हैं ! 💐*

*10.√ क्या आप भगवान से डरते है ? नहीं ना ? क्यों ? क्योंकि भगवान तो चराचर मे विद्यमान हैं,अजन्मा, निराकार, परोपकारी, न्यायकारी और सर्वशक्तिमान है ! इतना ही नहीं हम स्वयं भगवान का ही रूप हैं ! भगवान कोई हमसे पृथक नहीं जो हम उनसे डरें !! तो फिर अपने आप को "God fearing" अर्थात भगवान से डरने वाला मत कहिये ! 💐*

■ *ध्यान रहे, विश्व मे केवल उनका सम्मान होता है जो स्वयं का सम्मान करते है ! √√💐*
    ।। सप्रेम हरिस्मरण।।

पैगंबर मुहम्मद का अंतिम उपदेश

पैगंबर मुहम्मद का अंतिम उपदेश

सारी मानव जाति आदम और हव्वा से है। एक अरब के ऊपर एक अरब की कोई श्रेष्ठता नहीं है, न ही एक अरब में एक अरब की कोई श्रेष्ठता है; एक सफेद की न तो काले रंग से कोई श्रेष्ठता होती है, न ही सफेद से अधिक। पवित्रता और अच्छी कार्रवाई को छोड़कर किसी में भी श्रेष्ठता नहीं है। जानें कि हर मुसलमान हर मुसलमान का भाई है और मुसलमान एक भाईचारा कायम करते हैं

हे लोगों, यह सच है कि आपकी महिलाओं के संबंध में आपके कुछ अधिकार हैं, लेकिन उनके भी आपके ऊपर अधिकार हैं। याद रखें कि आपने उन्हें अपनी पत्नियों के रूप में केवल भगवान और उनकी अनुमति से एक ट्रस्ट के तहत लिया है। यदि वे आपके अधिकार का पालन करते हैं तो उन्हें अधिकार दिया जाता है कि वे दयालुता के साथ भोजन करें और पहनाएं। अपनी महिलाओं के साथ अच्छा व्यवहार करें और उनके लिए दयालु बनें क्योंकि वे आपके सहयोगी और प्रतिबद्ध सहायक हैं

भगवान ने आपको सूदखोरी करने से मना किया है, इसलिए सभी ब्याज दायित्व माफ कर दिए जाएंगे। हालाँकि, आपकी पूंजी आपके पास ही है। आप किसी भी असमानता को न तो भड़काएंगे और न ही पीड़ित होंगे

अपने धर्म की सुरक्षा के लिए शैतान से सावधान रहें। उसने सभी आशाओं को खो दिया है कि वह कभी भी आपको बड़ी चीजों में भटका सकता है। तो उसके पीछे पड़ने से सावधान रहें छोटी-छोटी बातों में

याद रखें कि आप अपने भगवान से मिलेंगे, और वह आपके कर्मों को ग्रहण करेगा


      ************************
         *********************
आप अल्लाह के प्यार में पड़ सकते हैं। मई वह बन जाता है जिसे आप पहले अच्छी खबर बताना चाहते हैं। मई वह बन जाता है जिसे आप पहले बुरी खबर बताना चाहते हैं। वह वही बन सकता है जिसे आप हमेशा चाहते हैं। वह वह बन सकता है जिसके बारे में आप लगातार सोच रहे हैं। वह वही बन सकता है जिसे आप हमेशा खुश रखना चाहते हैं। मई वह बन जाए जो आप किसी और चीज से पहले रखते हैं। मई वह बन जाए, जिसे आप इस पूरी दुनिया में किसी और से ज्यादा प्यार करते हैं
         ********************




19 ફેબ્રુ, 2020

छत्रपति शिवाजी महाराज

छत्रपति शिवाजी महाराज का जन्म 19 फरवरी 1627 को मराठा परिवार में शिवनेरी (महाराष्ट्र) में हुआ  था। शिवाजी के पिता शाहजी और माता जीजाबाई थी।  

 
वे एक भारतीय शासक थे, जिन्होंने मराठा साम्राज्य खड़ा किया था। वे बहुमुखी प्रतिभा के धनी थे। वे बहादुर, बुद्धिमानी, शौर्यवीर और दयालु शासक थे। इसीलिए उन्हें एक अग्रगण्य वीर एवं अमर स्वतंत्रता-सेनानी स्वीकार किया जाता है। 
 
यूं तो शिवाजी पर मुस्लिम विरोधी होने का दोषारोपण किया जाता है, पर यह सत्य इसलिए नहीं कि उनकी सेना में तो अनेक मुस्लिम नायक एवं सेनानी थे तथा अनेक मुस्लिम सरदार और सूबेदारों जैसे लोग भी थे। 

वीर शिवाजी के तीन प्रेरक किस्से
 
वास्तव में शिवाजी का सारा संघर्ष उस कट्टरता और उद्दंडता के विरुद्ध था, जिसे औरंगजेब जैसे शासकों और उसकी छत्रछाया में पलने वाले लोगों ने अपना रखा था। नहीं तो वीर शिवाजी राष्ट्रीयता के जीवंत प्रतीक एवं परिचायक थे। इसी कारण निकट अतीत के राष्ट्रपुरुषों में महाराणा प्रताप के साथ-साथ इनकी भी गणना की जाती है।
 
माता जीजाबाई धार्मिक स्वभाव वाली होते हुए भी गुण-स्वभाव और व्यवहार में वीरंगना नारी थीं। इसी कारण उन्होंने बालक शिवा का पालन-पोषण रामायण, महाभारत तथा अन्य भारतीय वीरात्माओं की उज्ज्वल कहानियां सुना और शिक्षा देकर किया था। दादा कोणदेव के संरक्षण में उन्हें सभी तरह की सामयिक युद्ध आदि विधाओं में भी निपुण बनाया था।
 
धर्म, संस्कृति और राजनीति की भी उचित शिक्षा दिलवाई थी। उस युग में परम संत रामदेव के संपर्क में आने से शिवाजी पूर्णतया राष्ट्रप्रेमी, कर्त्तव्यपरायण एवं कर्मठ योद्धा बन गए।
 
बचपन में शिवाजी अपनी आयु के बालक इकट्ठे कर उनके नेता बनकर युद्ध करने और किले जीतने का खेल खेला करते थे। युवावस्था में आते ही उनका खेल वास्तविक कर्म शत्रु बनकर शत्रुओं पर आक्रमण कर उनके किले आदि भी जीतने लगे। 
 
जैसे ही शिवाजी ने पुरंदर और तोरण जैसे किलों पर अपना अधिकार जमाया, वैसे ही उनके नाम और कर्म की सारे दक्षिण में धूम मच गई, यह खबर आग की तरह आगरा और दिल्ली तक जा पहुंची। अत्याचारी किस्म के यवन और उनके सहायक सभी शासक उनका नाम सुनकर ही मारे डर के बगलें झांकने लगे।
 
शिवाजी के बढ़ते प्रताप से आतंकित बीजापुर के शासक आदिलशाह जब शिवाजी को बंदी न बना सके तो उन्होंने शिवाजी के पिता शाहजी को गिरफ्तार किया। पता चलने पर शिवाजी आग बबूला हो गए। उन्होंने नीति और साहस का सहारा लेकर छापामारी कर जल्द ही अपने पिता को इस कैद से आजाद कराया।
 
तब बीजापुर के शासक ने शिवाजी को जीवित अथवा मुर्दा पकड़ लाने का आदेश देकर अपने मक्कार सेनापति अफजल खां को भेजा। उसने भाईचारे व सुलह का झूठा नाटक रचकर शिवाजी को अपनी बांहों के घेरे में लेकर मारना चाहा, पर समझदार शिवाजी के हाथ में छिपे बघनख का शिकार होकर वह स्वयं मारा गया। इससे उसकी सेनाएं अपने सेनापति को मरा पाकर वहां से दुम दबाकर भाग गईं। उनकी इस वीरता के कारण ही उन्हें एक आदर्श एवं महान राष्ट्रपुरुष के रूप में स्वीकारा जाता है। इसी के चलते छत्रपति शिवाजी महाराज का 3 अप्रैल 1680 ई. में तीन सप्ताह की बीमारी के बाद रायगढ़ में स्वर्गवास हो गया।

7 ફેબ્રુ, 2020

एक रहस्यमयी और चमत्कारी


 करीब 95 साल पहले की बात है । राजस्थान के अलवर इलाके में एक गडरिया भेड़ चराते हुए जंगल में चला गया । अचानक किसी ने उसे कहा कि यहाँ बकरियां चराना मना है ।बातों बातों में पता चला कि वो इलाके का तहसीलदार था । दोनों में बात होने लगी । पता चला कि बहुत कोशिश के बाद भी तहसीदार को बच्चे नहीं होते । गड़रिये ने उनसे कहा कि आप दौसा के बालाजी हनुमानजी के मंदिर जाकर बेटा मांग लो, मिल जायेगा ।

न जाने क्यों तहसीलदार ने उस गड़रिए की बात मान ली ।उन्होंने हनुमान जी से कहा कि अगर मेरा बेटा हो जायेगा तो मैं उसे यहीं इसी मंदिर में सेवा के लिए छोड़ जाऊंगा । इस बात का ज़िक्र उन्होंने अपनी पत्नी से भी नहीं किया । मन्नत मांगने के एक साल के अंदर उन्हें बेटा नसीब हो गया  लेकिन बाप का प्यार अब आड़े आ गया । उन्होंने हनुमानजी से कहा कि मैं अपना वचन पूरा नहीं कर सकता।आपका ये ऋण मुझ पर रहेगा ।

वो बेटा बड़ा होने लगा । शिक्षा की उम्र तक आया तो पिताजी ने उसे हरिद्वार के एक बड़े विद्वान प्रभुदत्त ब्रह्मचारी जी के यहाँ पढ़ने भेज दिया । लड़के में अद्धभुत क्षमता थी उसे रामायण कंठस्थ थी । बिना पढ़े वो रामायण का पाठ करने लगा। उसकी ख्याति दूर दूर तक फ़ैल गयी और वो साधु सन्यासियों और बड़े बड़े उद्योगपतियों के घर रामायण पाठ करने लगा । जवान होने पर उसकी शादी भी हो गयी । एक दिन देश के बड़े उद्योगपति जुगल किशोर बिरला ने अखबार में विज्ञापन दिया कि दिल्ली के लक्ष्मी नारायण मंदिर यानी बिरला मंदिर में हनुमान जी को रामायण पढ़कर सुनानी है । उसके लिए उस व्यक्ति का टेस्ट खुद बिरला जी लेंगे । तय तारीख पर नारायण स्वामी अपनी पत्नी के साथ बिरला निवास पहुंच गए ! बहुत से और लोग भी बिरला जी को रामायण पढ़कर सुना रहे थे । जब नारायण बाबा का नंबर आया तो उन्होंने बिना रामायण हाथ में लिए पाठ शुरू दिया । बिरला जी के अनुग्रह पर नारायण ने हारमोनियम पर गाकर भी रामायण सुना दी ।

बिरला जी भाव विभोर हो गए । नौकरी पक्की हो गयी । सस्ते ज़माने में 350 रुपए की पगार, रहने के लिए बिरला मंदिर में एक कमरा और इस्तेमाल के लिए एक कार भी नारायण बाबा को दे दी गयी । जीवन बेहद सुकून और आराम का हो गया । रूपया पैसा, शौहरत और देश के सबसे बड़े उद्योगपति से नज़दीकियां ।

बिरला जी के एक गुरु थे नीम करोली बाबा । बेहद चमत्कारी संत थे वो । जैसे ही वो वृन्दावन से दिल्ली आये तो बिरला जी ने उन्हें प्रसन्न करने के लिए नारायण बाबा का एक रामायण पाठ रख दिया ।बिरला जी ने नीम करोली बाबा से कहा कि एक लड़का है जो रामायण गाकर सुनाता है । नीम करोली बाबा ने कहा कि मुझे भी उस लड़के से मिलना है ! जैसे ही नारायण बाबा कमरे में गये तो नीम करोली बाबा ने कहा कि तेरे बाप ने हनुमान जी से धोखा किया है । नारायण  बाबा अपने पिता की खिलाफ कुछ भी सुनने को तैयार नहीं थे  लेकिन तय हुआ कि अगर नीम करोली बाबा की बात सच्ची है तो वो उन्हें गुरु रूप में स्वीकार कर लेंगे । तभी के तभी नारायण बाबा अलवर रवाना हो गए और अपने पिता से कहा कि एक संत आपको हनुमान जी का ऋणी बता रहा है और आपको धोखेबाज भी । नारायण बाबा के पिता ने कहा की वो संत हनुमान जी ही हो सकते हैं क्योंकि ये बात सिर्फ उन्हें ही पता है ।पिता की बात सुनकर नारायण बाबा वापस चले आये और नीम करोली बाबा को अपना गुरु स्वीकार कर लिया ।

नीम करोली बाबा ने आदेश दिया कि नारायण तेरा जनम हनुमान जी की सेवा के लिए हुआ है इसीलिए छोड़ लाला की नौकरी । गुरु आदेश मिलते ही नारायण बाबा ने  नौकरी छोड़ दी और दिल्ली के मेहरौली इलाके में एक जंगल में एक गुप्त मंदिर में आश्रय लिया । बिरला मंदिर से निकल कर सांप, भूतों और एक अनजाने जंगल में हनुमान जी की सेवा शुरू कर दी । नीम करोली बाबा ने आदेश दिया कि किसी से एक रूपया भी नहीं लेना है और हर साल नवरात्रे में लोगों का भंडारा करना है ।

बड़ी अजीबोगरीब बात है कि एक पैसा भी किसी से नहीं लेना और हर साल हज़ारों लोगों को खाना भी खिलाना है लेकिन गुरु ने जो कह दिया वो पत्थर पर लकीर है । बिना सोच के उन्होंने अपना काम शुरू कर दिया ! नीम करोली बाबा ने बिरला से कहकर नारायण बाबा की पत्नी को घर चलाने के पैसे हर महीने दिलवा दिए लेकिन नारायण बाबा को पैसे से दूर रखा । 1969 से आज तक इस मंदिर से हर साल दो बार नवरात्रे में हज़ारों लोग भंडारा खाकर जाते हैं । किसी को आज तक इस मंदिर में पैसे चढ़ाते नहीं देखा गया लेकिन हाँ प्रसाद पाते सबको देखा है ।

नारायण बाबा आज 94 साल के हो गए हैं लेकिन गुरु सेवा में आज भी लगे हैं और चाहते हैं कि कम ही लोग उनसे मिलने आये । दिल्ली में घटने वाली ये एक रहस्यमयी और चमत्कारी
घटना है।
Gupt Mandir, Vaishno Mata, Baba Neem Kroli Ji Maharaj
Aam Bagh, Lado Sarai Village, Mehrauli, New Delhi, Delhi 110030


12 જાન્યુ, 2020

આપણા પૂર્વજો શા માટે ચાકુ કે છરીના યુગમા પણ ડુંગળી ને ફોડીને ખાતા? જાણો તેના પાછળ છુપાયેલું વિજ્ઞાન


જો મારા તરફ થી એક સવાલ તમને પૂછવામાં આવે કે આપણા પૂર્વજો પાસે જાત-જાત ના ઓજારો અને સાધનો હોવા છતા પણ તે ડુંગળી ને ફોડી ને જ શું કામ ખાતા હતા કાપી ને કેમ નહીં. તો તેનો જવાબ આ મુજબ આપી શકાય છે કે ડુંગળી છેલ્લા ૫૦૦૦ વર્ષો થી આખા ભારત મા તેમજ હવે તો સમગ્ર વિશ્વ મા ઉગાડવા મા આવે છે.
આ ડુંગળી ને કાપવા થી તેમા એક ઝડપી રાસાયણિક ક્રિયા ઉત્પન્ન થાય છે. આ એટલું જલ્દી થાય છે કે બીજા કોઈપણ ખાવા ની વસ્તુ મા થતું નથી. આ ડુંગળી મા સલ્ફર નુ પ્રમાણ વધુ હોય છે માટે જયારે આ રાસાયણિક ક્રિયા બાદ છેલ્લે સલ્ફ્યુરિક એસિડ બને છે.

આ એસિડ ને એક્વા રેજીયા નામક એસીડ બાદ નું સૌથી શક્તિશાળી એસિડ માનવામા આવે છે. આ એસીડ સોનુ તેમજ પ્લેટિનમ ને બાદ કરતા બીજી કોઇપણ ધાતુ સાથે ક્રિયા કરી તેને નષ્ટ કરી શકે છે. આ ડુંગળી ના દરેક પડ પર ઉપર તેમજ નીચે એક પાતળું આવરણ હોય છે જે પચતું નથી. આ આવરણ ને દુર કરવા ડુંગળી ફોડવા મા આવતા અલગ થઈ જાય છે જે કાપવા થી થતા નથી. એટલે ડુંગળી ને ન કાપવી જોઈએ. માત્ર દેખાવ કરવા માટે ડુંગળી કાપ્યા કરતા ફોડી ને ખાવ.

આ ડુંગળી મા આવેલ પડ મા સલ્ફર વધુ પ્રમાણ મા જોવા મળે છે. વેજીનેનન વિશ્વવિદ્યાલય,નેધરલેન્ડ મા થયેલ એક સંશોધન બાદ જાણવા મળ્યું કે આ ડુંગળી મા મળી આવતું કેરસિટીન વધુ પ્રભાવી એન્ટી ઓક્સિડન્ટ હોય છે,જે યૌવન ને જાળવવા મા મદદરૂપ થાય છે તેમજ વિટામિન ઈ પણ ભરપુર માત્રા મા મળી રહે છે.

આ ઉપરોક્ત જણાવેલ તમામ પદાર્થ ચા તેમજ સફરજન મા પણ હોય છે પરંતુ ડુંગળી મા રહેલ આ પદાર્થ ચા મા મળી આવતા પદાર્થ કરતા બે ગણું તેમજ સફરજન મા મળી આવતા પદાર્થ કરતા ત્રણ ઘણું વધુ જડપ થી પાચન થાય છે. તે એક સૌ ગ્રામ ની ડુંગળી મા ૨૨.૪૦ થી ૫૧.૮૨ મીલીગ્રામ સુધી હોય છે.

આ સાથે બેર્ન વિશ્વવિદ્યાલય સ્વિત્ઝરલેન્ડ ના સંશોધનકર્તાઓએ ઉંદરો ને રોજ એક ગ્રામ ડુંગળી ખવડાવી જેથી તેમના હાડકા ૧૭ ટકા સુધી મજબૂત થઈ ગયા. આ ડુંગળી પેટ ના ચાંદા તેમજ બીજી હ્રદય થી લગતી તમામ બીમારીઓ ને સારા કરે છે. આ ડુંગળી ઉપર જો લખવા બેસીએ તો ચોપડીઓ ની ચોપડીઓ પણ ઓછી પડે.

8 જાન્યુ, 2020

मौत का टापू कहा जाता है ये आईलैंड, यहां जो कोई भी गया वह फिर कभी वापस लौटकर नहीं आया



मौत का टापू कहा जाता है ये आईलैंड, यहां जो कोई भी गया वह फिर कभी वापस लौटकर नहीं आया

आज हम आपको एक ऐसे टापू के बारे में बताने जा रहे है जिसके बारे में ये कहा जाता है कि इस पुरे टापू अगर किसी एक चीज़ का वास है तो वो है आत्माएं।
जी हां, इसे आत्माओं का टापू भी कहा जाता जा। इस टापू से जुडी अनेक कहानियां है और वो भी बुरी आत्माओं के बारे में।
मौत का टापू : रहस्यमयी आत्माओं का घर
बता दें कि इस टापू पर इतनी ज्यादा मात्रा में आत्माएं हैं कि इसे आइलैंड ऑफ़ डेथ यानी की मौत का टापू कहा जाता है।
दरअसल इटली में वेनिस और लिडो के बीच वेनेशियन खाडी में स्थित इस टापू का नाम पोवेग्लिया है। जाहिर है कि इस पर जाना कोई पसन्द नहीं करता है। लोगों का ये मानना है जो यहां गया है वो कभी जिन्दा वापस नहीं आया।
वैसे शुरू से ये टापू ऐसा नहीं था। जी हां, कहा जाता है कभी ये मौत का टापू अपनी सुन्दरता के लिए मशहूर था।
दरअसल काफी सालों पहले इटली में प्लेग की बिमारी ने महा विनाश मचाया था। जब ये बिमारी सरकार के काबू में नहीं रही तो करीब 1 लाख 60 हजार मरीजों को इस टापू पर लाकर जिन्दा आग के हवाले कर दिया गया।
इस भयानक बिमारी के बाद इटली में काला बुखार नामक एक और भयावह बिमारी फैली उस बिमारी के भी लाइलाज होने से जो मौतें हुई उन लाशों को भी इस मौत का टापू पर लाकर दफ़न कर दिया गया।
इन घटनाओं के बाद इस टापू के आसपास के लोगों को इस टापू पर अजीबोगरीब आवाजों और आत्माओं के होने का आभास हुआ और फिर लोगो ने इस टापू पर जाना बंद कर दिया।हालांकि सरकार ने इस टापू पर एक मेंटल हॉस्पिटल बनाकर फिर से ज़िन्दगी बसाने को कोशिश की लेकिन इस अस्पताल में नौकरी करने वाले डॉक्टर्स और नर्सो को आत्माओं का आभास होने लगा। फिर इस हॉस्पिटल को बंद कर दिया गया।सरकार ने लगाई पाबंदी
अब इटली की सरकार ने अब इस टापू पर जाने की पाबन्दी लगा दी है। सरकार का कहना है कि प्रतिबंधित होने के बाद भी अगर कोई शख्स वहां जाता है तो वह उसकी खुद की जिम्मेदारी होगी।

5 જાન્યુ, 2020

चूना अमृत है

चूना अमृत है क्योंकि यह 70 बीमारियों को ठीक करता है :
• चूना एक टुकडा छोटे से मिट्टी के बर्तन मे डालकर पानी से भर दे , चूना गलकर नीचे और पानी ऊपर होगा ! वही एक चम्मच पानी किसी भी खाने की वस्तु के साथ लेना है ! 50 के उम्र के बाद कोई कैल्शियम की दवा शरीर मे जल्दी नही घुलती चूना तुरन्त घुल व पच जाता है .
• जैसे किसी को पीलिया हो जाये माने जॉन्डिस उसकी सबसे अच्छी दवा है चूना ;गेहूँ के दाने के बराबर चूना गन्ने के रस में मिलाकर पिलाने से बहुत जल्दी पीलिया ठीक कर देता है ।
• ये ही चूना नपुंसकता की सबसे अच्छी दवा है -अगर किसी के शुक्राणु नही बनता उसको अगर गन्ने के रस के साथ चूना पिलाया जाये तो साल डेढ़ साल में भरपूर शुक्राणु बनने लगेंगे; और जिन माताओं के शरीर में अन्डे नही बनते उनकी बहुत अच्छी दवा है ये चूना ।
• विद्यार्थियो के लिए चूना बहुत अच्छा है जो लम्बाई बढाता है।
• गेहूँ के दाने के बराबर चूना रोज दही में मिला के खाना चाहिए, दही नही है तो दाल में मिला के खाओ, दाल नही है तो पानी में मिला के पियो - इससे लम्बाई बढने के साथ स्मरण शक्ति भी बहुत अच्छा होता है ।
• जिन बच्चों की बुद्धि कम काम करती है मतिमंद बच्चे उनकी सबसे अच्छी दवा है चूना ..जो बच्चे बुद्धि से कम है, दिमाग देर में काम करते है, देर में सोचते है हर चीज उनकी स्लो है उन सभी बच्चे को चूना खिलाने से अच्छे हो जायेंगे ।
• बहनों को अपने मासिक धर्म के समय अगर कुछ भी तकलीफ होती हो तो उसका सबसे अच्छी दवा है चूना । हमारे घर में जो माताएं है जिनकी उम्र पचास वर्ष हो गयी और उनका मासिक धर्म बंध हुआ उनकी सबसे अच्छी दवा है चूना..
• गेहूँ के दाने के बराबर चूना हर दिन खाना दाल में, लस्सी में, नही तो पानी में घोल के पीना । जब कोई माँ गर्भावस्था में है तो चूना रोज खाना चाहिए क्योंकि गर्भवती माँ को सबसे ज्यादा केल्शियम की जरुरत होती है और चूना केल्शियम का सबसे बड़ा भंडार है । गर्भवती माँ को चूना खिलाना चाहिए।
• अनार के रस में - अनार का रस एक कप और चूना गेहूँ के दाने के बराबर ये मिलाके रोज पिलाइए नौ महीने तक लगातार दीजिये तो चार लाभ होंगे :
★ पहला लाभ :
माँ को बच्चे के जनम के समय कोई तकलीफ नही होगी और नॉर्मल डीलिवरी होगा
★ दूसरा लाभ :
बच्चा जो पैदा होगा वो बहुत हृष्ट पुष्ट और तंदुरुस्त होगा
★ तीसरा लाभ :
बच्चा जिन्दगी में जल्दी बीमार नही पड़ता जिसकी माँ ने चूना खाया
★ चौथा सबसे बड़ा लाभ :
• चूना घुटने का दर्द ठीक करता है , कमर का दर्द ठीक करता है ,कंधे का दर्द ठीक करता है,
• एक खतरनाक बीमारी है Spondylitis वो चूने से ठीक होता है ।
• कई बार हमारे रीढ़की हड्डी में जो मनके होते है उसमे दुरी बढ़ जाती है Gap आ जाता है ये चूना ही ठीक करता है उसको रीड़ की हड्डी की सब बीमारिया चूने से ठीक होता है । अगर आपकी हड्डी टूट जाये तो टूटी हुई हड्डी को जोड़ने की ताकत सबसे ज्यादा चूने में है । चूना खाइए सुबह को खाली पेट ।
• मुंह में ठंडा गरम पानी लगता है तो चूना खाओ बिलकुल ठीक हो जाता है ,
• मुंह में अगर छाले हो गए है तो चूने का पानी पियो तुरन्त ठीक हो जाता है ।
• शरीर में जब खून कम हो जाये तो चूना जरुर लेना चाहिए , एनीमिया है खून की कमी है उसकी सबसे अच्छी दवा है ये चूना , चूना पीते रहो गन्ने के रस में , या संतरे के रस में नही तो सबसे अच्छा है अनार के रस में - अनार के रस में चूना पिए खून बहुत बढता है , बहुत जल्दी खून बनता है - एक कप अनार का रस गेहूँ के दाने के बराबर चूना सुबह खाली पेट ।
• घुटने में घिसाव आ गया और डॉक्टर कहे के घुटना बदल दो तो भी जरुरत नही चूना खाते रहिये और हरसिंगार के पत्ते का काढ़ा खाइए घुटने बहुत अच्छे काम करेंगे ।

ક્યારેય સાંભળી છે ગઝલોની અંતાક્ષરી?

મારા કવિ મિત્ર અને છંદશાસ્ત્રનાં નિષ્ણાત એવાં વડોદરા નિવાસી શકીલ કાદરીએ શનિવારે એક પોસ્ટ શેર કરી. આ પોસ્ટમાં તેમણે ગઝલ અંતાક્ષરી વિશે મસ્ત મજાનો વીડિયો પણ અપલોડ કર્યો. ગઝલ અંતાક્ષરી રજૂ કરવાની લાલચ રોકી શક્યો નહી. શકીલ કાદરીની પોસ્ટ પરથી ટપકાવેલા ગઝલ અંતાક્ષરીનાં કેટલાક શેર રજૂ કરવામાં આવ્યા છે. આ અંતાક્ષરીના દરેક શેર અફલાતૂન છે. ગીતોની અંતાક્ષરી બહુ માણી હશે. કદી નહી સાંભળી હોય કે વાંચી ન હોય તેવી અંતાક્ષરી અહીં પ્રસ્તુત છે.

મખ્તાર સિદ્દીકીનાં શેર સાથે આ મુકાબલો શરૂ કરવામાં આવ્યો હતો.

નુક્તાવરોંને હમકો સુઝાયા, ખાસ બનો ઔર આમ રહો

મહેફીલ મહેફીલ સોહબત રખ્ખો દુનિયામે ગૂમનામ રહો

અહીંયા ઉર્દુ પ્રમાણે વાવ શબ્દ આખરી આવે છે..વાવ એટલે વ થી શરૂ થતો શેર...( નુક્તવર એટલે કે વિવેચનકર્તા, સોહબત-સંગત, સાથ)

વો તેરે પાસ સે ચૂપચાપ ગુઝર કૈસે ગયા

દિલે બેતાબ ક્યામત ન ઉઠા દી તૂને

આ શેરમાં ઉર્દુ પ્રમાણે યે શબ્દ આખરીમાં આવે છે એટલે યે એટલે ય થી શરૂ થતો શેર...

યહી વફા કા સિલા હૈ તો કોઈ બાત નહી

યે દર્દ તુમસે મીલા હૈ તો કોઈ બાત નહી

અહીં નહી શબ્દ આખરી છે. નહી સંયુક્ત રીતે હોય છે એટલે સીધા આખા શબ્દથી બીજો શેર શરૂ થાય છે.

નહી બેહિજાબ વો ચાંદસાર કી નઝર કા કોઈ અસર ન હો

ઉસે ઈતની ગરમીએ શૌક સે બડી દેર તક ન તકા કરો

આ શેરમાં વાવ આખરી શબ્દ છે. વ એટલે વ થી શરૂ થતો શેર...

વો થા ફાસલા દુઆ ઔર મુસ્તજાબી મેં

ધુપ માંગને જાતે તો અબર આ જાતા 

વો મુઝે છોડકે જીસ શખ્સ કે પાસ ગયા

બરાબરી કા ભી હોતા તો સબર આ જાતા

આ શેરમાં ઉર્દુ પ્રમાણે અલીફ શબ્દ આખરીમાં આવે છે. અલીફથી શરૂ થતો શેર જૂઓ...

ઈકરાર કર ગયા કભી ઈન્કાર કર ગયા

હર બાર ઈક અઝાબ સે દો-ચાર કર ગયા

રસ્તા બદલ ભી કે દેખા મગર વો શખ્સ

દિલ મેં ઉતર કે સારી હદેં પાર કર ગયા

આ શેરમાં પણ અલીફ આખરી શબ્દ છે. અલીફથી શરૂ થતો શેર જોઈએ...

અપના હી સમઝતે હૈં દિલેજાના તુમ્હે હમ

દુશ્મન તો કભી દિલ મે બસાયે નહી જાતે

યે ચાંદ સિતારે મુઝે કરતે હૈં નસીહત

રાતોં કો ફિરા કરતે હો સો ક્યૂં નહી જાતે

આ શેરમાં યે અંતિમ શબ્દ છે. યે થી શરૂ થતો શેર....

યે આજ કૌન મેરી નિગાહ કે હિસાર મે હૈ

મુઝે યૂં લગા ઝમીં મેરે ઈખ્ત્યાર મેં હૈ

આ શેરમાં પણ યે અંતિમ શબ્દ છે. યે થી શરૂ થતો શેર...

યહાં કે લોગ અપને ખ્વાબ દિલ મે રખતે હૈં

તેરે શહેર કી યે અદા અચ્છી લગી હમ કો

અંતિમ શબ્દ વાવ છે. વાવ થી શરૂ થતો શેર...

વો ગૂફતગૂ તો સલીકે સે કર રહા થા હીના

મગર યે ઔર બાત કે લહેજે મે એક ચૂભન લેકર

રે અંતિમ શબ્દ છે. રે એટલે ર થી શરૂ થતો શેર જોઈએ.

રસ્મે ઉલ્ફત હૈ કે મિલતે હૈ બિછડને કે લિયે

ઐસે મત ચાહો કે જુદાઈ કી રવાયત ન રહે

યે આખરી શબ્દ છે. યે થી શરૂ થતો શેર જોઈએ.

યા રબ વો ન સમઝે હૈં ન સમઝેંગેં મેરી બાત

દે ઔર દિલ ઉનકો જો ન દેં મુઝકો ઝૂબાં ઔર

રે અંતિમ શબ્દ છે. રે થી શરૂ થતો શબ્દ જોઈએ.

રિવાયતોં કો નિભાને કા થા સલીકા ઉસકો

વો બેવફાઈ ભી કરતા રહા વફા કી તરાહ

હ અંતિમ શબ્દ છે. હ થી શરૂ થતો શબ્દ જોઈએ.

હદેં ઈશ્ક કી વો કર રહે હૈં કાયમ

કભી પાસ આકર કભી દુર જાકર

રે અંતિમ શબ્દ છે. રે થી શરૂ થતો શેર જોઈએ.

રુક જાયેં જો કુછ દેર તો હમ બૈઠ કે દમ લેં

બદલે હી ચલે જાતે હૈં હાલાત મુસલસલ

લામ અંતિમ શબ્દ છે. લામ એટલે લ થી શરૂ થતો શેર જોઈએ

લાઝીમ થા કે દેખો મેરા રસ્તા કોઈ દિન ઔર

તન્હા ગયે ક્યૂં અબ રહો તન્હા કોઈ દિન ઔર

રે અંતિમ શબ્દ છે. રે થી શરૂ થતો શેર જોઈએ.

રૂબરૂ મંઝર ન હો તો આઈને કીસ કામ કે

હમ નહી હોંગે તો દુનિયા ગર્દેપા રેહ જાયેગી

યે અંતિમ શબ્દ છે. યે થી શરૂ થતો શેર જોઈએ. ( ગર્દેપા-પગની ધૂળ)

યાદ કે સહેરા મેં કુછ તો ઝીન્દગી આયે નઝર

સોચતા હું અબ બનાલું રેત હી પર કોઈ ઘર

રે અંતિમ શબ્દ છે. રે થી શરૂ થતો શેર જોઈએ.

રેહતા હૈ રાત દિન મુઝે એક મુલાકાત કા ખ્યાલ

હો જાયે ખ્વાબ કાશ ઈસ દિન રાત કા ખ્યાલ

લામ અંતિમ શબ્દ છે. લામ થી શરૂ થતો શેર જોઈએ.

લો ચલ દિયે વો હમકો તસલ્લી દિયે બગૈર

ઈક ચાંદ છિપ ગયા હૈ ઉજાલા કીયે બગૈર

मंदबुद्धि

मंदबुद्धि

विद्यालय में सब उसे  कहते थे । उसके गुरुजन भी उससे नाराज रहते थे क्योंकि वह पढने में बहुत कमजोर था और उसकी बुद्धि का स्तर औसत से भी कम था। कक्षा में उसका प्रदर्शन हमेशा ही खराब रहता था । और बच्चे उसका मजाक उड़ाने से कभी नहीं चूकते थे । पढने जाना तो मानो एक सजा के समान हो गया था , वह जैसे ही कक्षा में घुसता और बच्चे उस पर हंसने लगते , कोई उसे महामूर्ख तो कोई उसे बैलों का राजा कहता , यहाँ तक की कुछ अध्यापक भी उसका मजाक उड़ाने से बाज नहीं आते । इन सबसे परेशान होकर उसने स्कूल जाना ही छोड़ दिया । अब वह दिन भर इधर-उधर भटकता और अपना समय बर्वाद करता । एक दिन इसी तरह कहीं से जा रहा था , घूमते – घूमते उसे प्यास लग गयी । वह इधर-उधर पानी खोजने लगा। अंत में उसे एक कुआं दिखाई दिया। वह वहां गया और कुएं से पानी खींच कर अपनी प्यास बुझाई। अब वह काफी थक चुका था, इसलिए पानी पीने के बाद वहीं बैठ गया। तभी उसकी नज़र पत्थर पर पड़े उस निशान पर गई जिस पर बार-बार कुएं से पानी खींचने की वजह से रस्सी का निशाँ बन गया था । वह मन ही मन सोचने लगा कि जब बार-बार पानी खींचने से इतने कठोर पत्थर पर भी रस्सी का निशान पड़ सकता है तो लगातार मेहनत करने से मुझे भी विद्या आ सकती है। उसने यह बात मन में बैठा ली और फिर से विद्यालय जाना शुरू कर दिया। कुछ दिन तक लोग उसी तरह उसका मजाक उड़ाते रहे पर धीरे-धीरे उसकी लगन देखकर अध्यापकों ने भी उसे सहयोग करना शुरू कर दिया । उसने मन लगाकर अथक परिश्रम किया। कुछ सालों बाद यही विद्यार्थी प्रकांड विद्वान वरदराज के रूप में विख्यात हुआ, जिसने संस्कृत में मुग्धबोध और लघुसिद्धांत कौमुदी जैसे ग्रंथों की रचना की। “ आशय यह है कि हम अपनी किसी भी कमजोरी पर जीत हांसिल कर सकते हैं , बस ज़रुरत है कठिन परिश्रम और धैर्य के साथ अपने लक्ष्य के प्रति स्वयं को समर्पित करने की।