9 ડિસે, 2018

જનરલ નોલેજ2

🔵'ડાયાલીસીસ' કયા અંગમાં ખામી સર્જવાને કારણે કરાવવું પડે?

✅જવાબ:- મૂત્રપિંડ

🔵પુખ્તવયના વ્યક્તિનું હ્રદય એક મિનિટમાં કેટલી વાર ધબકે છે?

✅જવાબ:- 72

🔵બાળકનું હ્રદય એક મિનિટમાં કેટલી વાર ધબકે છે?

✅જવાબ:- લગભગ 100

🔵રૂધિરને શુદ્ધ કરવાનું કાર્ય કયું અંગ કરે છે?

✅જવાબ:- ફેફસાં

🔵શુદ્ધ રૂધિરનું વહન હ્રદયમાંથી દરેક અંગો સુધી કોણ કરે છે?

✅જવાબ:- ધમની

🔵દરેક અંગોમાંથી અશુદ્ધ રૂધિરનું વહન હ્રદય સુધી કોણ કરે છે?

✅જવાબ:- શિરા

🔵લોહીનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?

✅જવાબ:- સિફગ્મોમેનોમીટર

🔵બેકટેરીયાની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી?

✅જવાબ:-એન્ટીવોન લ્યુવેન હોક

🔵બેકટેરીયા એવું નામ કયા વૈજ્ઞાનિકે આપ્યું હતું?

✅જવાબ:- એરનબર્ગ

🔵બેકટેરીયાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

✅જવાબ:- જીવાણું

🔵'પેનિસિલિન'ની શોધ કયા વૈજ્ઞાનિકે કરી?

✅જવાબ:- એલેકઝાન્ડર ફલેમિંગ

🔵સૌપ્રથમ શોધાયેલી એન્ટીબાયોટીક દવા કઈ છે?

✅જવાબ:- પેનિસિલિન

🔵મેલેરિયા રોગ કયા પ્રજીવના કારણે થાય છે?

✅જવાબ:- પ્લાઝમોડિયમ

🔵અમીબાના કારણે કયો રોગ થાય છે?

✅જવાબ:- એમેબિક મરડો

🔵ફૂગથી થતા રોગો કયાં છે?

✅જવાબ:- દાદર,ખસ,ખરજવું

🔵સ્ત્રીમાં ગૌણજાતીય લક્ષણો માટે કઈ અંત:સ્ત્રાવી ગ્રંથિ જવાબદાર છે?

✅જવાબ:- અંડપિંડ

🔵પુરૂષોમાં જાતીય લક્ષણો માટે કઈ ગ્રંથિ જવાબદાર છે?

✅જવાબ:- શુક્રપિંડ

🔵થાઈરોકિસનની ઉણપ સર્જાતા કયો રોગ થાય છે?

✅જવાબ:- ગોઈટર

🔵થાઈરોકિસનમાં કયું તત્વ આવેલું છે?

✅જવાબ:- આયોડિન

🔵થાઈરોઈડ ગ્રંથિમાંથી કયા અંત:સ્ત્રાવનો સ્ત્રાવ થાય છે?

✅જવાબ:- થાઈરોકિસન

🔵થાઈરોઈડ ગ્રંથિ કયા આવેલી છે?

✅જવાબ:- ગળાના ભાગે

🔵માનવશરીરમાં આવેલી સૌથી નાની ગ્રંથિ કઈ છે?

✅જવાબ:- પિટયુટરી ગ્રંથિ

🔵માનવશરીરમાં આવેલી સૌથી મોટી ગ્રંથિ કઈ છે?

✅જવાબ:- લીવર(યકૃત)

🔵લાળગ્રંથિમાં કયો ઉત્સેચક રહેલો હોય છે?

જવાબ:- એમાયલેઝ

🔵એમાયલેઝ કયા ખોરાકના ઘટકનું પાચન કરે છે?

જવાબ:- સ્ટાર્ચ

🔵ખોરાકને વલોવવાનું કાર્ય કયું અંગ કરે છે?

✅જવાબ:- જઠર

8 ડિસે, 2018

રાજ્ય સરકારે બિનઅનામત જ્ઞાતિઓની યાદી કરી જાહેર, કુલ 69 જ્ઞાતિનો સમાવેશ


ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તરફથી 6 ડિસેમ્બર, 2018ના રોજ આ અંગે એક પરિપત્ર બહાર પાડામાં આવ્યો છે.


ગાંધીનગરઃ ગુજરાત સરકાર તરફથી શુક્રવારે બિન-અનામત જ્ઞાતિની યાદીની જાહેરાત કરવામાં આવી છે. બિન-અનામત કેટેગરીમાં આવતા સમાજને લાભ આપવા માટે આ યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદીમાં કુલ 69 જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ જ્ઞાતિઓને બિન-અનામત ગણીને તેમને સરકાર તરફથી જાહેર કરવામાં આવતી સહાયનો લાભ આપવામાં આવશે. આ અંગે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તરફથી 6 ડિસેમ્બર, 2018ના રોજ એક પરિપત્ર બહાર પાડામાં આવ્યો છે.સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી કુલ 69 બિન અનામત જ્ઞાતિઓમાં હિન્દુની 42, મુસ્લિમોની 23 અને અન્ય ધર્મોની ત્રણ જ્ઞાતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ એવી જ્ઞાતિઓ છે જેમનો સમાવેશ એસસી, એસટી, કે ઓબીસીમાં કરવામાં આવ્યો નથી.

બિન-અનામત હિન્દુ જ્ઞાતિઓઃ

1બ્રાહ્મણ22નાન્યેતર જાતિ (SC-ST-OBC સિવાય)

2નાગર બ્રાહ્મણ/ નાગર23પુજારા

3વળાદરા બ્રાહ્મણ24કેર

4અનાવિલ બ્રાહ્મણ25ખડાયતા

5ઔદિચ્ય બ્રાહ્મણ26ખત્રી

6તપોધન બ્રાહ્મણ27કળબી, કણબી

7મેવાડા બ્રાહ્મણ28લેઉવા પાટીદાર, પટેલ

8મોઢ બ્રાહ્મણ29કડવા પાટીદાર, પટેલ

9ગુગળી બ્રાહ્મણ30લાડ વાણિયા

10સાંચોરા બ્રાહ્મણ31શ્વેતાંબર જૈન વાણિયા

11સારસ્વત બ્રાહ્મણ32દિગંબર જૈન વાણિયા

12શ્રીમાળી બ્રાહ્મણ33લોહાણા, લવાણા, લુહાણા

13રાજપૂત, રજપૂત34મંડાલી

14ક્ષત્રિય35મણિયાર

15વાણિયા, વૈષ્ણવ શાહ36મરાઠા રાજપૂત (ગુજરાત રહેતા)

16વૈષ્ણવ વાણિયા37મહારાષ્ટ્રીયન (ગુજરાતમાં સ્થાયી થયેલા)

17ભાટિયા38દશા, વીસા જૈન

18ભાવસાર39પોરવાલ જૈન

19ભાવસાર(જૈન)40સોમપુરા, સોમપુરા બ્રાહ્મણ

20બ્રહ્મ ક્ષત્રિય41સોની, સોનાર, સુવર્ણકાર

21ક્ષત્રિય પ્રભુ42સિંધી (OBC સિવાય)

બિન-અનામત મુસ્લિમ જ્ઞાતિઓ:


1સૈયદ13મલિક (જે OBC/SEBCમાં ન હોય તે)
2બલોચ14મેમણ
3બાવચી15મોગલ
4ભાડેલા (મુસ્લિમ)16મોમિન (પટેલ)
5અલવી વોરા (મુસ્લિમ)17પટેલ (મુસ્લિમ)
6દાઉદી વોરા18પઠાણ
7સુલેમાની વોરા19કુરેશી (સૈયદ)
8મુસ્લિમ ચાકી20સમા
9જલાલી21શેખ (જે OBC/SEBCમાં ન હોય તે)
10કાગઝી (મુસ્લિમ)22વ્યાપારી (મુસ્લિમ)
11કાઝી23અત્તરવાલા
12ખોજા

બિન-અનામત અન્ય ધર્માવલંબી જ્ઞાતિઓઃ


1પારસી
2ખિસ્તી (જે અનુસૂચિત જાતિમાંથી ધર્માતરિત થયેલ નથી તે)
3યહુદી

 

7 ડિસે, 2018

નેધરલેન્ડ માં 5જી ના પ્રયોગ સમયે ઘણાં બધાં પક્ષીઓ મૃત્યુ પામ્યા

નેધરલેન્ડ ની અંદર 5જી ના પ્રયોગ વખતે ઘણા બધા પક્ષીનું મૃત્યુ 

જયારે પક્ષીઓ ના મૃત્યુ નો આંકડો અચાનક 150 થી વધી ગયો ત્યારે અમુક લોકો એ તેની નોંધ લેવા નું શરૂ કર્યું હતું.

અને તમે જો તે પાર્ક પર એક નજર ફેરવશો તો તમને દેખાશે કે તેઓ ક્યાં છાપરા પર થી નીચે પડી અને મૃત્યુ પામ્યા હતા. એક નવું 5જી માસ્ટ કે જ્યાં તેઓ એ ડચ રેલવે સ્ટેશન સાથે તેની રેન્જ ચેક કરવા માટે એક ટેસ્ટ ને યોજી હતી. અને સ્ટેશન ની નજીક કોઈ પણ જગ્યા પર તેમને નુકસાન થાય તેવું એક પણ સાધન નહતું.

પરંતુ તેમ છત્તા તેમને નુકસાન થયું છે. અને તેના તુરંત બાદ જ પક્ષીઓ ઝાડ પર થી પણ પડી અને મૃત્યુ પામ્યા હતા. અને નજીક માં જ જે બતકો પાણી માં ટ્રાઇ રહ્યા હતા તેઓ પણ અલગ રીતે વર્તન કરવા લાગ્યા હતા. તેમના ઘણા બધા એ આના તરંગો થી બચવા માટે પોતાનું મોઢું પાણી ની અંદર છુપાવી દીધુ હતું ત્યારે ઘણા બધા ત્યાં થી ઉડી ને વ્ય ગયા હતા. અને તેઓ એ ત્યાર બાદ સ્ટ્રીટ અથવા નજીક ની કોઈ કેનલ માં લેન્ડ થયા હતા.

"અને જો તે બધા નું મૃત્યુ હાર્ટ ફેલીઅર ના કારણે થયું છે, તો તેમની અંદર કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન, વાઇરસ, હેલ્ધી બ્લડ, કે ઝહેર તેવી કોઈ જ વસ્તુ તેમના શરીર માંથી મળી નહતી.

તેથી એક જ વાત એવી છે કે જે તેમના મૃત્યુ નું કારણ હોઈ શકે છે અને તે છે 5જી ની માઇક્રોવેવ તરંગો, તેના કારણે જ પક્ષીઓ નું મૃત્ય થયું હોવું જોઈએ. તે મોટા ભાગનાં ઇરેટિક પલ્સેડ માઇક્રોવેવ્ઝ (સેકંડ દીઠ લાખો!) સાથે ભારે રિઝોનેટ કરે છે, જે અવયવો પર જૈવિક અસરો હોવાનું સાબિત થઈ શકે છે!

"અમુક લોકો એવું માને છે કે માઇક્રોવેવ ઓછા વેંતેજ પર આપણ ને નુકસાન નથી કરતું કે તે આપણ ને કુક નથી કરતું, અને આજ ખોટા લોજીકે ને આપણે પણ માણીયે તેવું તેલોકો કહેતા રહેતા હોઈ છે. ગુગલ પર સોલાર સર્ચ સાઈટ સર્ચ કરો અને નોન-આયનોઇઝિંગ માઇક્રોવેવ્સના બાયોલોજિકલ ઇફેક્ટ્સ અને આઘાતજનક બનવા માટે તૈયાર રહો કે મોટા ભાગના ઘેટાં ખરેખર એફ.સી.સી., ટેલિકોમ અને વાયરલેસ ઉદ્યોગના પ્રચારના કહેવાતા "નિષ્ણાતો" અને "સત્તાવાળાઓ" માં વિશ્વાસ કરતા હોય છે! "- જોહ્ન કુહલ્સ, સ્થાપક

અને તે પણ કોઈ પ્રુફ નહતું તે માત્ર શરૂઆત નું એક અનુમાન છે.

નીચે જાનવવા માં આવેલ બધી જ માહિતી જ્હોન કૂહલ્સ ના પબ્લિક ફેસબુક પેજ પર થી આવી છે, કે જે એક નોન અંગ્રેજી સ્પીકર છે,

અને તેની વચ્ચે ના સમય માં થોડી વધુ માહિતી ભેગી કરવા માં આવી. જે ઘણા બધા પક્ષીઓ પડી અને મરી ગયા હતા તે બધા જ હેગ, જ્યાં આરએફ રેડિયેશન કે જે તે દિવસે પીક પર હતું 7.40GHz પર અને તેનું ટેસ્ટિગ કરવા માં આવ્યું હતું તેના શિકાર બન્યા હોઈ શકે છે. આ સમાચાર એક સોર્સ પાસે થી આવ્યા હતા પરંતુ હાજી તેના પર એક વખત ખાતરી કરવા ની જરૂર છે.

હજુ એ વાત વિષે હકીકત ખબર નથી કે શું 5જી ટ્રાન્સમિશન ના ટેસ્ટ ફરી વખત કરવા માં આવ્યા હતા કે નહિ. પરંતુ અત્યર સુધી ની જેટલી માહિતી આવી છે અને જેટલા અનુમાનો લગાવવા માં આવ્યા છે તેના પર થી તો 5જી ના કારણે જ થયું હોઈ તેવું લાગી રહ્યું છે.

હેગમાં આવેલ હ્યુજેજેન્સપાર્ક, ની અંદર થોડા 100 કરતા પણ વધુ સ્ટર્લિંગ ના મૃત્યુ થયું હતું. અને આ પક્ષીઓ નું મૃત્યુ કઈ રીતે થયું તે આજે પણ એક રહસ્ય છે.

ડચ ફૂડ અને કન્ઝ્યુમર પ્રોડક્ટ સેફ્ટી ઓથોરિટી (એનવીડબલ્યુએ) વાગનિંગન બાયોવેટરિનરી લેબોરેટરી ની અંદર અમુક પક્ષીઓ પર નિરીક્ષણ કરી રહ્યા છે. આ પાર્ક ના દરવાજા ને બંધ કરી નાખવા માં આવ્યા છે અને કુતરાઓ ને આ ગાર્ડન માં આવવા થી બ્લોક કરી દેવા માં આવ્યા છે. અને આ મતૃત પક્ષીઓ ને ખુદ જ જલ્દી થી જેતે જગ્યા પર થી લઇ અને સાફ કરી આંખવા માં આવશે. તેમ છત્તા આ એક ખુબ જ દુ: ખદાયક દ્રશ્ય છે.

એનિમલ ફોર એનિમલ્સના કાઉન્સિલના સભ્ય રોબર્ટ બાર્કર એ ક્રાઇમ સીન પર જય અને ઇન્વેસ્ટિગેશન કરી હતી અને જણાવ્યું હતું કે જો તેમનું મૃત્યુ કોઈ ઝહેર આપી ને કરવા માં આવ્યું છે તો તો આપણા માટે એક ખરાબ સમય કહેવાય અને તેના માટે અમુક કડક પગલાં લેવા પડી શકે છે.

એવું પણ બની શકે કે પક્ષીઓ ને કોઈ રોગ થયો હોઈ, કોઈ પણ સન્જોગો ની અંદર આ એક ખુબ જ અલગ ઘટના છે અને તેમને ઝહેર થી મ્ર્ત્યુ થયું હોઈ તેવું લાગતું નથી, બધા જ પક્ષીઓ ઝાડ પર થી અચાનક જ પડી ગયા હતા. તેવું બર્ડ આશ્રય ડી વુલપના કર્મચારી શેરોન લેક્સમંડે જણાવ્યું હતું.

એક શક્ય લિંક ગ્રૉનિંગન ની અંદર આવેલ 5જી ટ્રેલર્સ અને અને ત્યાં ની ક્રેઝી કાવસ વચ્ચે બનવવા માં આવેલ છે.

ટ્રોન્ડેહ (નૉર્વેનું ત્રીજુ શહેર) પણ પક્ષીઓ પર હુમલો કર્યો. 6 મહિના પછી હજી સુધી કોઈ ઝેરી સંબંધી અહેવાલ નથી. તે સ્વીડન, ઑસ્ટ્રેલિયા, યુનાઇટેડ સ્ટેટ્સમાં થયું છે.

આ દરમિયાન થોડી વધુ માહિતી પ્રાપ્ત થઈ. મોટા પાયે મૃત્યુ પામેલા પક્ષીઓ એ હેગમાં તે દિવસોમાં કરવામાં આવેલા પ્રયોગના ભોગ બનશે, જ્યાં આરએફ રેડિયેશનની 7.40 ગીગાહર્ટઝની શિખર આવર્તન સાથે પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે 4.05 સે.મી.ની તરંગલંબાઇને અનુરૂપ છે.

આ તરંગલંબાઇ તારાઓના કદ જેટલા તીવ્રતાના સમાન ક્રમમાં છે. શક્ય રિઝોન્સ ઇફેક્ટ્સને કારણે આ મહત્વપૂર્ણ હોઈ શકે છે. પ્રશ્નમાં માસ્ટ આશરે 400 મીટર છે જ્યાંથી તારાઓ મૃત્યુ પામ્યા છે. આ માહિતી એક સ્રોતમાંથી આવે છે અને જો શક્ય હોય તો પણ તેની પુષ્ટિ કરવામાં આવે છે.અને આ ઘટના ની અંદર માત્ર 5જી નો જ દોષ સંપૂર્ણ પાને હોઈ તેવું અત્યાર થીમણિ લેવું પણ ખોટું હશે કેમ કે તે પાર્ક અને તે વિસ્તાર ની અંદર ખુબ જ મજબૂત 4જી ના વેવ્સ પણ છે અને જુલાઈ મહિના ની અંદર 5જી નું ટેસ્ટ પહેલા પણ કરવા માં આવ્યું હતું, પરંતુ ત્યારે કોઈ પણ પક્ષી ને કઈ જ થયું ન હતું, તેથી અત્યર થી આ ઘટના નો સંપૂર્ણ દોષ કોઈ ઠોસ વાત વિના 5જી પર નાખવો પણ ઉચિત વાત નહિ બને.

પરંતુ, આ બધી વાતો પર થી એક વાત તો સાચી સાબિત થઇ રહી હોઈ તેવું લાગી રહ્યું છે કે 5જી એ એક સુરક્ષિત વસ્તુ નથી, અને ઘણા બધા લોકો એ લેટર્સ પણ મોકલ્યા છે, અને તેના પર થી ખબર પડે છે કે પૈસા અને ઇન્ડસ્ટ્રી કોઈ માટે વિચારતી નથી કોઈ ની સુરક્ષા વિષે વાત કરતી નથી.




     સૌજન્ય-

   Gizbot web


5 ડિસે, 2018

प्रेरणादायक कहानी

एक राजा बहुत दिनों से विचार कर रहा था कि वह राजपाट छोड़कर अध्यात्म " ईश्वर की खोज " में समय लगाए । राजा ने इस बारे में बहुत सोचा और फिर अपने गुरु को अपनी समस्याएँ बताते हुए कहा कि उसे राज्य का कोई योग्य वारिस नहीं मिल पाया है ।

राजा का बच्चा छोटा है, इसलिए वह राजा बनने के योग्य नहीं है । जब भी उसे कोई पात्र इंसान मिलेगा, जिसमें राज्य सँभालने के सारे गुण हों, तो वह राजपाट छोड़कर शेष जीवन अध्यात्म के लिए समर्पित कर देगा । गुरु ने कहा, "राज्य की बागड़ोर मेरे हाथों में क्यों नहीं दे देते ? क्या तुम्हें मुझसे ज्यादा पात्र, ज्यादा सक्षम कोई इंसान मिल सकता है ?
राजा ने कहा, "मेरे राज्य को आप से अच्छी तरह भला कौन सम्भाल सकता है ? लीजिए, मैं इसी समय राज्य की बागड़ोर आपके हाथों में सौंप देता हूँ ।

गुरु ने पूछा, "अब तुम क्या करोगे ?
राजा बोला, "मैं राज्य के खजाने से थोड़े पैसे ले लूँगा, जिससे मेरा बाकी जीवन चल जाए ।

गुरु ने कहा, "मगर अब खजाना तो मेरा है, मैं तुम्हें एक पैसा भी लेने नहीं दूँगा ।
राजा बोला, "फिर ठीक है, "मैं कहीं कोई छोटी-मोटी नौकरी कर लूँगा, उससे जो भी मिलेगा गुजारा कर लूँगा ।

गुरु ने कहा, "अगर तुम्हें काम ही करना है तो मेरे यहाँ एक नौकरी खाली है । क्या तुम मेरे यहाँ नौकरी करना चाहोगे ?"
राजा बोला, कोई भी नौकरी हो, मैं करने को तैयार हूँ ,,

गुरु ने कहा, "मेरे यहाँ राजा की नौकरी खाली है , मैं चाहता हूँ कि तुम मेरे लिए यह नौकरी करो और हर महीने राज्य के खजाने से अपनी तनख्वाह लेते रहना ।

एक वर्ष बाद गुरु ने वापस लौटकर देखा कि राजा बहुत खुश था । अब तो दोनों ही काम हो रहे थे । जिस अध्यात्म के लिए राजपाट छोड़ना चाहता था, वह भी चल रहा था और राज्य सँभालने का काम भी अच्छी तरह चल रहा था , अब उसे कोई चिंता नहीं थी ।

वास्तव में क्या परिवर्तन हुआ ? कुछ भी तो नहीं ! राज्य वही, राजा वही, काम वही; बस दृष्टिकोण बदल गया इसी तरह हम भी जीवन में अपना दृष्टिकोण बदलें ।

मालिक बनकर नहीं, बल्कि यह सोचकर सारे कार्य करें की, "मैं ईश्वर कि नौकरी कर रहा हूँ" अब ईश्वर ही जाने । और सब कुछ ईश्वर पर छोड़ दें । ये सोचें कि मुझे तो जो जवाबदारी मेरे ठाकुर ने दी है वह पूरी लगन से करना है । फिर ही आप हर समस्या और परिस्थिति में खुशहाल रह पाएँगे ।।

आपने देखा भी होगा की नौकरों को कोई चिंता नहीं होती मालिक का चाहे फायदा हो या नुकसान वो तो मस्त रहते हैं । क्योंकि चिन्ता तो मालिक को होती हैं तो हमें भी अपने मालिक  " ठाकुरजी  पर छोड़ देना चाहिए ।

    

4 ડિસે, 2018

જનરલ નોલેજ1

📚🎖  *જ્ઞાન સાગર* 🎖📚

💐 આલોરી કલ્ચર =》 જમીન પર ફેલાઈ ને થતી વિભિન્ન પ્રકાર ની ખેતી.

💐 આર્બરી કલ્ચર =》વિશેષ પ્રકારના વૃક્ષો ની કૃષિ તથા સંવર્ધન પધ્ધતિ.

💐 એપી કલ્ચર =》મધમાખી ઉછેર અને મધ ઉત્પાદન.

💐 હોર્ટી કલ્ચર =》 વ્યાતારી સ્તરે ફળોની ખેતી.

💐 સેરી કલ્ચર =》 શેતુર ના વૃક્ષોની ખેતી .

💐 ઓલિવી કલ્ચર =》વ્યાપારી સ્તરે જૈતુન ની ખેતી .

💐 વીટી કલ્ચર =》દ્રાક્ષ ની ખેતી .

💐 ફ્લોરી કલ્ચર =》વ્યાપારી સ્તરે ફૂલો ની ખેતી.

💐 સિલ્વી કલ્ચર =》વન સંરક્ષણ અને  સંવર્ધન ની ખેતી.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖

♻️♻️ મુખ્ય સંસ્થા અને તેના સુત્ર  ♻️♻️
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

⚜ ગુજરાત યુનિવર્સિટી ➖ યોગ કર્મેશુ કૌશલમ

⚜ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ➖ પાવકા નઃ સરસ્વતી

⚜ ગુજરાત વિદ્યાપીઠ ➖ સા વિધાયા વિમૂકતયે

⚜ વીર નર્મદ યુનિવર્સિટી ➖ સત્યમ જ્ઞાનમ અનન્તમ્

⚜ એમ. એસ. યુનિવર્સિટી ➖ સત્યમ શીવમ સુન્દરમ્

⚜ કામધેનું યુનિવર્સિટી ➖ સર્વભૂતહિતે રતાઃ

⚜ બાળ વિશ્વવિદ્યાલય (ચિલ્ડ્રન યુનિવર્સિટી) ➖ સત્યમ રૂતમ બ્રહત

⚜ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ➖ પૂર્ળતા ગૌરવાય

⚜ ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી (GTU) ➖ સમૂચિત જ્ઞાન સમન્વય

⚜ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ➖ સ્વાધ્યાય પરંમ તપઃ

⚜ ભાવનગર યુનિવર્સિટી ➖ તમસો મા જ્યોતિર્ગમયા

⚜ કચ્છ યુનિવર્સિટી ➖ તેજસ્વી નાવધીતમસ્તુ

⚜ સરદાર પટેલ યુનિવર્સિટી (વલ્લભવિદ્યાનગર) ➖ શીલવૃતફલં શ્રુતમ

⚜ ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ ➖ તમસો મા જ્યોતિર્ગમય

⚜ GCERT ➖ તેજસ્વી નાવધીતમસ્તુ

⚜NCERT ➖ વિધયા ડ મૃતમહ્યુતે

⚜ NCTE ➖ ગુરુગુરુતમો ધામઃ

⚜ IITE ➖ ન હિ જ્ઞાનેન સદર્શ પવિત્રમિહ વિધતે

⚜ LIC ➖ યોગક્ષેમ વહામ્યહમ

31,700 કરોડ રૂપિયાના બોર્ન હોર્લિક્સ, ખરીદદાર કોણ છે તે જાણો

દેશની સૌથી મોટી ગ્રાહક કંપની હિન્દુસ્તાન યુનિલિવર (એચયુએલ) એ હોર્લિક્સ ખરીદી છે. માહિતી આપતા, એચયુએલએ જણાવ્યું હતું કે તેમણે એચયુએલ સાથે હોર્લીક્સ ઉત્પાદક ગેલેક્સોસ્મિથક્લાઇન (જીએસકે) ગ્રાહકનું મર્જર મંજૂર કર્યું છે. આ મર્જર માટે એચયુએલને 31,700 કરોડ ખર્ચ કરવો પડશે. આ સોદામાં, જીએસએલના શેર સામે એચયુએલના 4.39 શેર્સનો સમાવેશ થાય છે.
આ સોદા હેઠળ, ભારત અને વિદેશના કેટલાક ગુણધર્મો પણ હસ્તગત કરવામાં આવશે. આ સાથે યુનિલિવરે જીએસકે બાંગ્લાદેશમાં 82 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, તે 20 એશિયન બજારોમાં જીએસકેના વ્યાપારી કામગીરીમાં હિસ્સો ખરીદશે. સોદા પછી, એચયુએલના ચેરમેન સંજીવ મહેતાએ જણાવ્યું હતું કે, "અમારું ફૂડ અને રિફ્રેશમેન્ટનું વ્યવસાય 10 હજાર કરોડ રૂપિયા વધશે અને અમે દેશના આ ક્ષેત્રની સૌથી મોટી કંપનીઓમાં સ્થાન લઈશું."
તે બનાવનારા બે બ્રિટીશ ભાઈઓએ 1969 માં જીએસકે ગ્રૂપને વેચી દીધા હતા. ત્યારથી, તે જીએસકેની નજીક છે.
હોર્લીક્સ દ્વારા બનાવાયેલ
યુએસના બે બ્રિટીશ ભાઈઓ વિલિયમ હોર્લિક અને તેમના ભાઇ જેમ્સ દ્વારા તેનું બિલ કરવામાં આવ્યું હતું. જેમ્સ એક રસાયણશાસ્ત્રી હતા, જેઓ ડ્રાય બેબી ફૂડ કંપની માટે કામ કરતા હતા. તેમનો નાનો ભાઈ વિલિયમ 1869 માં યુનાઇટેડ સ્ટેટ્સ આવ્યો. બંનેએ 1873 માં મલ્ટ્ટેડ દૂધ પીણું કંપની, જે એન્ડ ડબલ્યુ હોર્લિક્સની શરૂઆત કરી.
તેમણે ડાયાસ્ટોઇડ તરીકે તેનું ઉત્પાદન નામ આપ્યું. તેનો સૂત્ર - હોર્લીક્સનો શિશુ અને સામેલ ખોરાક. 5 જૂન, 1883 ના રોજ, ભાઈઓએ તેમના ઉત્પાદનમાં પ્રવાહી મિશ્રિત કરવાની ક્ષમતા માટે યુ.એસ. પેટન્ટ નંબર 278, 9 67 હસ્તગત કર્યો અને પેટન્ટ મેળવવા માટે પ્રથમ મલ્ટ્ટેડ દૂધ ઉત્પાદન બન્યા.horlicks

2 ડિસે, 2018

उत्पत्ति एकादशी


→ 03dec.2018 सोमवार

            उत्पत्तिएकादशी का व्रत हेमन्त ॠतु में मार्गशीर्ष मास के कृष्णपक्ष ( गुजरात महाराष्ट्र के अनुसार कार्तिक ) को करना चाहिए । इसकी कथा इस प्रकार है :

युधिष्ठिर ने भगवान श्रीकृष्ण से पूछा : भगवन् ! पुण्यमयी एकादशी तिथि कैसे उत्पन्न हुई? इस संसार में वह क्यों पवित्र मानी गयी तथा देवताओं को कैसे प्रिय हुई?

      श्रीभगवान बोले : कुन्तीनन्दन ! प्राचीन समय की बात है । सत्ययुग में मुर नामक दानव रहता था । वह बड़ा ही अदभुत, अत्यन्त रौद्र तथा सम्पूर्ण देवताओं के लिए भयंकर था । उस कालरुपधारी दुरात्मा महासुर ने इन्द्र को भी जीत लिया था । सम्पूर्ण देवता उससे परास्त होकर स्वर्ग से निकाले जा चुके थे और शंकित तथा भयभीत होकर पृथ्वी पर विचरा करते थे । एक दिन सब देवता महादेवजी के पास गये । वहाँ इन्द्र ने भगवान शिव के आगे सारा हाल कह सुनाया ।

      इन्द्र बोले : महेश्वर ! ये देवता स्वर्गलोक से निकाले जाने के बाद पृथ्वी पर विचर रहे हैं । मनुष्यों के बीच रहना इन्हें शोभा नहीं देता । देव !
कोई उपाय बतलाइये । देवता किसका सहारा लें ?
महादेवजी ने कहा : देवराज ! जहाँ सबको शरण देनेवाले, सबकी रक्षा में तत्पर रहने वाले जगत के स्वामी भगवान गरुड़ध्वज विराजमान हैं, वहाँ जाओ । वे तुम लोगों की रक्षा करेंगे ।

भगवान श्रीकृष्ण कहते हैं : युधिष्ठिर ! महादेवजी की यह बात सुनकर परम बुद्धिमान देवराज इन्द्र सम्पूर्ण देवताओं के साथ क्षीरसागर में गये जहाँ भगवान गदाधर सो रहे थे । इन्द्र ने हाथ जोड़कर उनकी स्तुति की ।

इन्द्र बोले : देवदेवेश्वर ! आपको नमस्कार है ! देव ! आप ही पति, आप ही मति, आप ही कर्त्ता और आप ही कारण हैं । आप ही सब लोगों की माता और आप ही इस जगत के पिता हैं । देवता और दानव दोनों ही आपकी वन्दना करते हैं । पुण्डरीकाक्ष ! आप दैत्यों के शत्रु हैं । मधुसूदन ! हम लोगों की रक्षा कीजिये । प्रभो ! जगन्नाथ ! अत्यन्त उग्र स्वभाववाले महाबली मुर नामक दैत्य ने इन सम्पूर्ण देवताओं को जीतकर स्वर्ग से बाहर निकाल दिया है । भगवन् ! देवदेवेश्वर ! शरणागतवत्सल ! देवता भयभीत होकर आपकी शरण में आये हैं । दानवों का विनाश करनेवाले कमलनयन ! भक्तवत्सल ! देवदेवेश्वर ! जनार्दन ! हमारी रक्षा कीजिये… रक्षा कीजिये । भगवन् ! शरण में आये हुए देवताओं की सहायता कीजिये ।

इन्द्र की बात सुनकर भगवान विष्णु बोले : देवराज ! यह दानव कैसा है ? उसका रुप और बल कैसा है तथा उस दुष्ट के रहने का स्थान कहाँ है ?

        इन्द्र बोले: देवेश्वर ! पूर्वकाल में ब्रह्माजी के वंश में तालजंघ नामक एक महान असुर उत्पन्न हुआ था, जो अत्यन्त भयंकर था । उसका पुत्र मुर दानव के नाम से विख्यात है । वह भी अत्यन्त उत्कट, महापराक्रमी और देवताओं के लिए भयंकर है । चन्द्रावती नाम से प्रसिद्ध एक नगरी है, उसीमें स्थान बनाकर वह निवास करता है । उस दैत्य ने समस्त देवताओं को परास्त करके उन्हें स्वर्गलोक से बाहर कर दिया है । उसने एक दूसरे ही इन्द्र को स्वर्ग के सिंहासन पर बैठाया है ।
अग्नि, चन्द्रमा, सूर्य, वायु तथा वरुण भी उसने दूसरे ही बनाये हैं । जनार्दन ! मैं सच्ची बात बता रहा हूँ । उसने सब कोई दूसरे ही कर लिये हैं । देवताओं को तो उसने उनके प्रत्येक स्थान से वंचित कर दिया है ।

   इन्द्र की यह बात सुनकर भगवान जनार्दन को बड़ा क्रोध आया । उन्होंने देवताओं को साथ लेकर चन्द्रावती नगरी में प्रवेश किया । भगवान गदाधर ने देखा कि “दैत्यराज बारंबार गर्जना कर रहा है और उससे परास्त होकर सम्पूर्ण देवता दसों दिशाओं में भाग रहे हैं ।’ अब वह दानव भगवान विष्णु को देखकर बोला : ‘खड़ा रह … खड़ा रह ।’ उसकी यह ललकार सुनकर भगवान के नेत्र क्रोध से लाल हो गये ।
वे बोले : ‘ अरे दुराचारी दानव ! मेरी इन भुजाओं को देख ।’ यह कहकर श्रीविष्णु ने अपने दिव्य बाणों से सामने आये हुए दुष्ट दानवों को मारना आरम्भ किया । दानव भय से विह्लल हो उठे । पाण्ड्डनन्दन ! तत्पश्चात् श्रीविष्णु ने दैत्य सेना पर चक्र का प्रहार किया । उससे छिन्न भिन्न होकर सैकड़ो योद्धा मौत के मुख में चले गये ।

इसके बाद भगवान मधुसूदन बदरिकाश्रम को चले गये । वहाँ सिंहावती नाम की गुफा थी, जो बारह योजन लम्बी थी । पाण्ड्डनन्दन ! उस गुफा में एक ही दरवाजा था । भगवान विष्णु उसीमें सो गये । वह दानव मुर भगवान को मार डालने के उद्योग में उनके पीछे पीछे तो लगा ही था । अत: उसने भी उसी गुफा में प्रवेश किया । वहाँ भगवान को सोते देख उसे बड़ा हर्ष हुआ । उसने सोचा : ‘यह दानवों को भय देनेवाला देवता है । अत: नि:सन्देह इसे मार डालूँगा ।’ युधिष्ठिर ! दानव के इस प्रकार विचार करते ही भगवान विष्णु के शरीर से एक कन्या प्रकट हुई, जो बड़ी ही रुपवती, सौभाग्यशालिनी तथा दिव्य अस्त्र शस्त्रों से सुसज्जित थी । वह भगवान के तेज के अंश से उत्पन्न हुई थी । उसका बल और पराक्रम महान था । युधिष्ठिर ! दानवराज मुर ने

उस कन्या को देखा । कन्या ने युद्ध का विचार करके दानव के साथ युद्ध के लिए याचना की । युद्ध छिड़ गया । कन्या सब प्रकार की युद्धकला में निपुण थी । वह मुर नामक महान असुर उसके हुंकारमात्र से राख का ढेर हो गया । दानव के मारे जाने पर भगवान जाग उठे । उन्होंने दानव को धरती पर इस प्रकार निष्प्राण पड़ा देखकर कन्या से पूछा : ‘मेरा यह शत्रु अत्यन्त उग्र और भयंकर था । किसने इसका वध किया है ?’

कन्या बोली: स्वामिन् ! आपके ही प्रसाद से मैंने इस महादैत्य का वध किया है।

श्रीभगवान ने कहा : कल्याणी ! तुम्हारे इस कर्म से तीनों लोकों के मुनि और देवता आनन्दित हुए हैं। अत: तुम्हारे मन में जैसी इच्छा हो, उसके अनुसार मुझसे कोई वर माँग लो । देवदुर्लभ होने पर भी वह वर मैं तुम्हें दूँगा, इसमें तनिक भी संदेह नहीं है ।

वह कन्या साक्षात् एकादशी ही थी।

उसने कहा: ‘प्रभो ! यदि आप प्रसन्न हैं तो मैं आपकी कृपा से सब तीर्थों में प्रधान, समस्त विघ्नों का नाश करनेवाली तथा सब प्रकार की सिद्धि देनेवाली देवी होऊँ । जनार्दन ! जो लोग आपमें भक्ति रखते हुए मेरे दिन को उपवास करेंगे, उन्हें सब प्रकार की सिद्धि प्राप्त हो । माधव ! जो लोग उपवास, नक्त भोजन अथवा एकभुक्त करके मेरे व्रत का पालन करें, उन्हें आप धन, धर्म और मोक्ष प्रदान कीजिये ।’

श्रीविष्णु बोले: कल्याणी ! तुम जो कुछ कहती हो, वह सब पूर्ण होगा ।

          भगवान श्रीकृष्ण कहते हैं : युधिष्ठिर ! ऐसा वर पाकर महाव्रता एकादशी बहुत प्रसन्न हुई । दोनों पक्षों की एकादशी समान रुप से कल्याण करनेवाली है । इसमें शुक्ल और कृष्ण का भेद नहीं करना चाहिए । यदि उदयकाल में थोड़ी सी एकादशी, मध्य में पूरी द्वादशी और अन्त में किंचित् त्रयोदशी हो तो वह ‘त्रिस्पृशा एकादशी’ कहलाती है । वह भगवान को बहुत ही प्रिय है । यदि एक ‘त्रिस्पृशा एकादशी’ को उपवास कर लिया जाय तो एक हजार एकादशी व्रतों का फल प्राप्त होता है तथा इसी प्रकार द्वादशी में पारण करने पर हजार गुना फल माना गया है । अष्टमी, एकादशी, षष्ठी, तृतीय और चतुर्दशी - ये यदि पूर्वतिथि से विद्ध हों तो उनमें व्रत नहीं करना चाहिए । परवर्तिनी तिथि से युक्त होने पर ही इनमें उपवास का विधान है । पहले दिन में और रात में भी एकादशी हो तथा दूसरे दिन केवल प्रात: काल एकदण्ड एकादशी रहे तो पहली तिथि का परित्याग करके दूसरे दिन की द्वादशीयुक्त एकादशी को ही उपवास करना चाहिए । यह विधि मैंने दोनों पक्षों की एकादशी के लिए बतायी है ।

       जो मनुष्य एकादशी को उपवास करता है, वह वैकुण्ठधाम में जाता है, जहाँ साक्षात् भगवान गरुड़ध्वज विराजमान रहते हैं । जो मानव हर समय एकादशी के माहात्मय का पाठ करता है, उसे हजार गौदान के पुण्य का फल प्राप्त होता है । जो दिन या रात में भक्तिपूर्वक इस माहात्म्य का श्रवण करते हैं, वे नि:संदेह ब्रह्महत्या आदि पापों से मुक्त हो जाते हैं । एकादशी के समान पापनाशक व्रत दूसरा कोई नहीं है ।
पारना मंगलवार सुबा 7:01 से  10:39 तक।

1 ડિસે, 2018

ગ્રુપ ના નિયમો

Group na niyamo..
🗣 ગ્રુપમાં બિનજરૂરી હાય, હલો, કે ગુડ મોર્નિંગ જેવા મેસેજ મુકવા નહિ.
🗣 ગ્રુપમાં સભ્યતા જાળવવી. ખરાબ કે અસભ્ય લખાણ કે વિડીયો કે અન્ય કોઈ પણ વસ્તુ કે જેનાથી ધાર્મિક કે જાતિગત બાબત પર લાગુ પડતું હોય તેવું મૂકવું નહિ.
🗣 ગ્રુપમાં પ્રશ્નોત્તરી કરવી નહીં.
🗣 વધુ ચેટ કરી અન્ય સભ્યોએ મુશ્કેલી કરવી નહીં.
🗣 ગ્રુપમાં આપણા સૌની બહેનો પણ હોઈ ખૂબ જ વિચારીને પોસ્ટ કરવું.

👉 ઉપરના નિયમો ન અનુસારને ગ્રુપમાંથી રિમૂવ કરાશે..
🏵🏵🏵🏵🏵🏵🏵🏵
**सहयोग दे और संयम रखें।
यह ग्रुप आपका ही है।**
_साहित्य एवं exam material,gk, mahiti (information)_

By Group Admin

इस ग्रुप के नियम👉🏻

१) आप इस ग्रुप में कोई भी ज्ञान-विज्ञान, ज्ञानवर्धक,  आध्यात्मिक, भक्ति, योगा,  आयुर्वेद, और स्वास्थ्य से संबंधित ऑडियो, वीडियो, टेक्स्ट, PDF, लिंक शेयर कर सकते हैं ।

२) किसी भी प्रकार की अभद्र भाषा का प्रयोग करने पर या फिर बुरा कंटेंट शेयर करने पर आपको उसी समय ग्रुप से बाहर निकाल दिया जाएगा ।

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Welcome Bot:
Hello  welcome to -"fantastic"
            
                💐  ʀᴜʟᴇs 💐

❌ғʟᴀᴍᴇ ᴏʀ ɪɴsᴜʟᴛ ᴏᴛʜᴇʀ ᴍᴇᴍʙᴇʀs
❌ᴘᴏsᴛ sᴘᴀᴍ
❌ᴘᴏʀɴ, ɢʀᴏss sᴛᴜғғ, ᴏʀ ᴀɴʏᴛʜɪɴɢ ᴇʟsᴇ ɴᴏᴛ sᴀғᴇ ғᴏʀ ᴡᴏʀᴋ🔞
ᴀᴅs
❌ɴᴏ ᴘᴠ ᴀʟʟᴏᴡᴇᴅ

✔️ʙᴇ ғʀɪᴇɴᴅʟʏ😼
✔️ʀᴇsᴘᴇᴄᴛ ᴇᴀᴄʜ ᴏᴛʜᴇʀ's 🤝
✔️ᴛᴀʟᴋᴀᴛɪᴠᴇ🗣     
✔️ᴄʜɪʟʟ ɴ ғᴜɴ
✔️ᴍᴇᴍᴇs😆
✔️ᴏɴʟʏ ᴇɴɢʟɪsʜ, gujarati & ʜɪɴᴅɪ

SMS


1)  Many many happy returns of the day my dear friend
May lord gives you good health and welth in upcoming year.
Stay happy stay blasé...
Enjoy your day
   📛📛📛📛📛📛📛📛📛
2) Wish you many many happy returns on your birthday 🎉🎂🎂🍰
     📛📛📛📛📛📛📛📛📛
3)  જન્મદિનની હાર્દિક શુભકામનાઓ
ચાહ્યાં પહેલાં મળે
ઈચ્છ્યા પહેલાં ફળે
‘ને જીવન ઝળહળે
    📛📛📛📛📛📛📛📛
4)  Happy birthday    , many many happy returns of the day. GOD bless you beta
   📛📛📛📛📛📛📛📛📛📛
5)  May God bless you with every joy and happiness. Wish you Happy Birthday brother.
     📛📛📛📛📛📛📛📛📛
6)   Wish you happy marriage anniversary both of u  💐🎂🎂💐🎂👍

     📛📛📛📛📛📛📛📛📛

All the best exam પરીક્ષા શું છે?

શુ છે પરીક્ષા ?

કાલે આપ પરીક્ષા નહિ પણ આપ આપના જીવન નું મોટું પગલું ભરવા જઈ રહ્યા છો ....

અમુક નિયમો ખાસ નોંધ કરજો...

🖍 તમારે કઈ જગ્યાએ જવાનું છે એ સ્થળ નું નામ અને એડ્રેસ સારી રીતે જોઈ ચકાસી લો...

🖍 પોતાનો કોલલેટર કઢાવી લેવો
   ( શક્ય હોય તો 2 કઢવા)

🖍 જરૂરી પેન , ઘડિયાળ , ચલણ વગેરે સાથે લેવા....

🖍 સમયસર નીકળવું , રિપ્રોટિંગ ટાઈમ 12 વાગ્યા નો છે ....

🖍 પોતાનો ફોટાઓ એન્ડ એક ઓળખપત્ર ખાસ લઇ જવું....

🖍 પરીકશા માં  પેપર ખોલતા પહેલા પેપર પાછળ કોર્ડિંગ - ડિકોર્ડિંગ માટે ABCD પાછળ ના રફ પર લખી મૂકવું સમય બચત માટે....

🖍 જિંદગીની આ જંગ જોશ જોશ માં નઈ પણ શાંતિ થી આપવી....

🖍 એક કલાક માં સમય પર ખાસ ધ્યાન આપવું...ઘડિયાળ સાથે રાખવી....

🖍 નેગીટિવ વાતો એન્ડ નેગીટિવ માણસો થી દૂર રહેવું.....

🖍 બસ છેલ્લે એટલું જ કહીશ કે કોન્ફિડન્સ સાથે પેપર આપવું ........

🖍 બધી જ જાત નું પ્રેશર( શારીરિક + માનસિક ) પરીક્ષા પહેલા કાઢી ને જવું....

🖍 અત્યાર થી રિજલ્ટ નું વિચારવું નહિ..

🖍 ALL THE BEST FOR EXAM