28 જાન્યુ, 2019

28 जनवरी :लाला लाजपतराय जयंती

घायल शेर की दहाड
28 जनवरी -लाला लाजपतराय जयंती
जिन देशभक्तों के बलिदानों के कारण दासता की जंजीरों से जकडा हमारा देश भारत स्वतंत्र हुआ था, जिनकी बदौलत अनेक प्रतिकूलताओं के बाद भी भारत-भूमि स्वतंत्र हुई तथा देश सुख की सांस ले पाया, उन्हीं महान विभूतियों में से एक थे ‘लाला लाजपत राय‘ ।
सन् १८९६ से १९०८ के बीच उत्तर भारत में कई बार अकाल पडे । अकाल के कारण पीडित जनता को देख ईसाई पादरियों ने मौका पाकर उनकी सहायता करने का ढोंग रचा तथा उनका धर्म-परिवर्तन कराकर उन्हें ईसाई बनाना प्रारम्भ कर दिया । लालाजी ने इसका विरोध किया तथा विभिन्न स्थानों पर अन्नक्षेत्रों एवं अनाथालयों की स्थापना की ।
उस समय भारत-भूमि को अंग्रेजों के चंगुल से मुक्त कराने के लिए अनेक आंदोलन चलाये जा रहे थे । ‘पंजाब केसरी लाला लाजपतराय की बढती प्रसिद्धि एवं उनके प्रभाव से घबराकर अंग्रेजों ने उन्हें गिरफ्तार कर बर्मा की जेल में कैद कर दिया । लालाजी डेढ वर्ष तक जेल में रहे । इसी समय उन्होंने प्रसिद्ध तीन पुस्तकें - ‘महान अशोक, ‘श्रीकृष्ण और उनकी शिक्षा तथा ‘छत्रपति शिवाजी लिखा । कारागार से छूटने के बाद लालाजी ने वकालत को पूर्णतः त्यागकर अपना पूरा समय राष्ट्र-सेवा में समर्पित कर दिया ।
लालाजी चाहते थे कि जो युवक अपना पूरा समय देश-सेवा के लिए देना चाहते हैं अथवा देते हैं, उन्हें परिवार के भरण-पोषण की चिंता से मुक्त कर देना चाहिए । इसके लिए उन्होंने ‘लोक सेवक मंडल नामक एक संस्था की स्थापना की । सन् १९२८ में ब्रिटिश सरकार द्वारा भारत में भेजी गयी ‘साइमन कमीशन का विरोध करने के लिए लालाजी बीमार होते हुए भी लाहौर पहुँचे । इस कारण पुलिस बौखला गई और लोगों पर लाठियाँ बरसाने लगी । मृत्यु के इस ताण्डव में लाला लाजपत राय को विशेष निशाना बनाया गया ।
लालाजी का दुर्बल शरीर क्रूर अँग्रेजों द्वारा निर्दयतापूर्वक बरसायी गयी लाठियों को न सह सका और आजादी के लिए अपना सर्वस्व न्यौछावर करनेवाले इस वीर का नश्वर शरीर १७ नवम्बर, १९२८ को इस देवभूमि से उठ गया । इसके साथ ही अपनी मातृभूमि के लिए बलिदान देने वाले वीर शहीदों की माला में एक मोती और जुड गया ।
अपने अंतिम शब्दों में भी लालाजी देश-प्रेम तथा जोश का जो उदाहरण दिया, वह किसी घायल शेर की दहाड से कम नहीं था । लालाजी ने कहा : ‘‘मेरे शरीर पर पडी एक-एक चोट ब्रिटिश-साम्राज्य के कफन की कील बनेगी ।
वास्तव में हुआ भी यही । लालाजी को वीरगति प्राप्त होने के बाद गाँधीजी ने भी ‘करो या मरो का नारा देकर अपने आंदोलन को आगे बढाया । लालाजी की वीरगति प्राप्ति पर जनता में आक्रोश फैल गया तथा सुभाष चन्द्र बोस, चन्द्रशेखर आजाद तथा भगतqसह जैसे वीरों का प्रादुर्भाव हुआ एवं अंततः भारत को स्वतंत्रता प्राप्ति हुई ।
किंतु जरा विचार कीजिये कि देश को आजादी दिलाने के लिए अपने प्राणों की आहुति देनेवाले इन वीर शहीदों के सपने को हम कहाँ तक साकार कर सके हैं ? हमने उनके बलिदानों का कितना आदर किया है ?
वास्तव में, हमने उन अमर शहीदों के बलिदानों को कोई सम्मान ही नहीं दिया है । तभी तो स्वतंत्रता के ६७ वर्ष बाद भी हमारा देश पश्चिमी संस्कृति की गुलामी में जकडता जा रहा है ।
इन महापुरुषों की सच्ची पुण्यतिथि तो तभी मनाई जाएगी, जब प्रत्येक भारतवासी उनके जीवन को अपना आदर्श बनायेंगे, उनके सपनों को साकार करेंगे तथा जैसे भारत का निर्माण वे महापुरुष करना चाहते थे, वैसा ही हम करके दिखायें । यही उनकी पुण्यतिथि मनाना है ।

(लोक कल्याण सेतू, अंक : नवम्बर १९९८ से)

24 જાન્યુ, 2019

राष्ट्रीय मतदाता दिवस


[1] भारत में राष्ट्रीय मतदाता दिवस प्रत्येक वर्ष २५ जनवरी को मनाया जाता है।.          [2] विश्व में भारत जैसे सबसे बड़े लोकतंत्र में मतदान को लेकर कम होते रुझान को देखते हुए राष्ट्रीय मतदाता दिवस मनाया जाने लगा था। इसके मनाए जाने के पीछे निर्वाचन आयोग का उद्देश्य था कि देश भर के सभी मतदान केंद्र वाले क्षेत्रों में प्रत्येक वर्ष उन सभी पात्र मतदाताओं की पहचान की जाएगी, जिनकी उम्र एक जनवरी को 18 वर्ष हो चुकी होगी। इस सिलसिले में 18 वर्ष या उससे अधिक उम्र के नए मतदाताओं के नाम मतदाता सूची में दर्ज किए जाएंगे और उन्हें निर्वाचन फोटो पहचान पत्र सौंपे जाएंगे। पहचान पत्र बांटने का काम सामाजिक, शैक्षणिक व गैर-राजनीतिक व्यक्त‌ि करेंगे। इस मौके पर मतदाताओं को एक बैज भी दिया जाएगा, जिसमें लोगो के साथ नारा अंकित होगा 'मतदाता बनने पर गर्व है, मतदान को तैयार हैं।'

भारत निर्वाचन आयोग पूरे देश में इस बार 7वां राष्ट्रीय मतदाता दिवस 25 जनवरी को सेलीब्रेट करेगा। वर्ष 1950 से स्थापित चुनाव आयोग के 61वें स्‍थापना वर्ष पर 25 जनवरी 2011 को तत्कालीन राष्ट्रपत‌ि प्रतिभा देवी सिंह पाटिल ने ‘राष्ट्रीय मतदाता दिवस’ का शुभारंभ किया था। इस आयोजन के दो प्रमुख विषय थे, ‘समावेशी और गुणात्मक भागीदारी’ (Inclusive and Qualitative Participation) तथा ‘कोई मतदाता पीछे न छूटे’ (No Voter to be left behind)।

ઉડી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’: અત્યાર સુધીની બેસ્ટ ભારતીય વૉરફિલ્મ

  
      
‘ઉડી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’: અત્યાર સુધીની બેસ્ટ ભારતીય વૉરફિલ્મ સેસલપિનિયા

ડૅકાપેટાલા નામ બોલવામાં અઘરું અને યાદ રાખવામાં અશક્ય છે. કાશ્મીરની સ્થાનિક ભાષામાં આ વૃક્ષને ઉડી કહે છે અને જે વિસ્તારમાં પીળાં ફૂલ ધરાવતાં આ ઉડી વૃક્ષ વિપુલ પ્રમાણમાં ઉગતાં તે આખો પ્રદેશ ઉડી સેકટર તરીકે ભારતના નકશામાં શિરમોર સ્થાન ધરાવે છે. શ્રીનગરથી જેલમનદીને કિનારે કિનારે બારામુલ્લા સુધી ગયા પછી ઉડી આવે. અહીંથી લાઈન ઑફ ક્ધટ્રોલ માત્ર દસ કિલોમીટર દૂર છે.

‘વેરવૈભવ’ પછી બીજી નવલકથા ‘જન્મોજનમ’ (1989) લખી ત્યારે એ કથાની પાર્શ્ર્વભૂમિ 1946-48 દરમ્યાનનું કાશ્મીર હતી. કાશ્મીરના સંઘર્ષકાળ પરની એ નવલકથા માટેનું રિસર્ચ કરવા હું 25 દિવસ સુધી જમ્મુ તથા કાશ્મીરના વિવિધ પ્રદેશોમાં રખડ્યો, જાણકારોને મળ્યો, લાયબ્રેરીઓમાં જઈને સંદર્ભગ્રંથો વાંચીને નોટ્સ બનાવી અને ભારતીય લશ્કરની સહાયથી એક અફસરની જીપમાં ઉડીની સરહદ સુધી ગયો. મારે એ ભૂમિ પર ચાલવું હતું. અનુમતિ મળી પણ સાથે ચેતવણી પણ. ચાલતાં ચાલતાં જો ફંટાઈ જશો તો ભૂલા પડી જશો અને ક્યારે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (પી.ઓ.કે.)ની સરહદ પાર કરી જશો એની ખબર પણ નહીં પડે.

‘ઉડી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ નામની ઉમદા ફિલ્મ જોતાં જોતાં આ બધું યાદ આવતું ગયું. ભારતમાં બનેલી અત્યાર સુધીની આ સર્વશ્રેષ્ઠ વૉર ફિલ્મ છે. અહીં સંદેસે આતે હૈ, જાતે હૈ, લાતે હૈ, ગાતે હૈ નથી. અહીં કર ચલે હમ ફિદા જાનોતન સાથીયોં પણ નથી કારણ કે અહીં વતન માટે મરવાની નહીં, મારવાની વાત છે. સરહદ પાર લડવા ગયેલો એક એક જવાન ત્યાં તબાહી મચાવીને હિફાઝતથી વન પીસમાં પાછો ફરશે એવી વચનબદ્ધતા નિભાવવાની વાત છે. અહીં કોઈ નારાબાજી કે જિંગોઈઝમ નથી અને અહીં ‘પડોશી મુલ્ક’ જેવી મોઘમ ટર્મ નથી, સીધીને સટ વાત છે- પાકિસ્તાન અને એણે બદમાશીથી પચાવી પાડેલો ભારતીય ઈલાકો.

‘ઉડી’ સત્યઘટના પર આધારિત છે અને 2017માં થયેલી સર્જિકલ સ્ટ્રાઈકથી તમે વાકેફ છો. ભારતે પહેલીવાર પાકિસ્તાનના કબજા હેઠળના આપણા ઈલાકામાંથી પાકિસ્તાન જે આતંકવાદી સંગઠનો ચલાવે છે તેમાં ચાર મથકો, અડધી રાત્રે એમના મકાનમાં સદેહે ઘૂસીને ફૂંકી માર્યા અને આપણા તમામ બહાદુર સૈનિકો- અફસરો સહીસલામત પાછા પણ આવી ગયા. વડા પ્રધાને આ સૌ પાછા ન આવે ત્યાં સુધી મિનિટે મિનિટની માહિતી મેળવવા સૈનિકોની સાથે ઉજાગરો કર્યો જેથી આ સવાસો કરોડની જનતા નિરાંતે ઊંઘી શકે. મિશનને મોકલતી વખતે વડા પ્રધાને બાહેધરી માગી કે મને એક એક જવાન જીવતો પાછો આવેલો જોઈએ, કંઈ પણ થાય. અને તેમને પ્રોમિસ આપવામાં આવ્યું કે સર, કંઈ પણ થાય, અમે સૌ, એક એક જણ, પાછા આવીને તમારી સાથે ડિનર લઈશું. ફિલ્મનો છેલ્લો સીન પીએમ સાથેના ડિનરનો છે. અને તમે તમારી જાત પર ફિટકાર વરસાવો છો કે અહીં થિયેટરમાં બેઠાં બેઠાં પૉપકૉર્ન ખાઓ છો. દેશ માટે લડવું હોય તો સરહદ પર જ જવું જરૂરી નથી. જેઓ જાય છે એમને સલામ છે, સાષ્ટાંગ દંડવત છે. પણ જેઓ નથી જતા એમણે તો કમ સે કમ મતદાન મથક સુધીની કૂચ તો કરવી જ જોઈએ, વૉટ્સઍપ પર નઠારા મૅસેજ મોકલનારા કોન્ટ્રેક્ટ્સને બે થપ્પડ મારવામાં આવતી હોય એવાં કડક વાક્યો લખીને એમની બેવકૂફી બદલ ફટકારવા જોઈએ અને જે કોઈ ભારતીય આ દેશને સમર્પિત હોય એવી વ્યક્તિ/ વ્યક્તિઓ વિશે એલફેલ બોલે તેને એવા શબ્દોમાં જાહેરમાં ધીબેડવો જોઈએ કે એનું પાટલૂન ભીનું થઈ જાય અને ફરી ક્યારેય દેશદ્રોહનું કામ કરવાનું વિચારે સુધ્ધાં નહીં.

‘ઉડી’ રિલીઝ થવાની હતી ત્યારે લ્યુટેન્સ મીડિયાએ જેને અમે સેક્યુલર બદમાશો અને લેફ્ટિસ્ટ મવાલીઓ ગણતા આવ્યા છીએ એવા પત્રકારોએ ‘આ તો પ્રોપેગેન્ડા ફિલ્મ છે’ એમ કહીને ઉતારી પાડી હતી. પાકિસ્તાની આતંકવાદીઓને પોતાના ખોળામાં બેસાડીને વહાલ કરતું અને એમના ‘હક્ક’ માટે અડધી રાત્રે સુપ્રીમ કોર્ટના દરવાજા ખોલવાનું એ અમન કી આશાનો કેમ્પેઈન કરીને ભારતની આબરૂના ધજાગરા ઉડાવતું આ મીડિયા કેટલું બાયસ્ડ છે એનો એક ઔર પુરાવો ‘ઉડી’ રિલીઝ થયા પછી આ મીડિયાના ફિલ્મ રિવ્યુઅરોએ કરેલી સમીક્ષાઓમાંથી મળ્યો. સેક્યુલરબાજી કરતી, ભારતની નબળાઈઓ પર ફોકસ કરતી ફિલ્મો ગમે તેટલી ઠેકાણાં વિનાની હશે તોય એના વખાણ કરનારા આ ચાપલૂસ સમીક્ષકો ‘ઉડી’ની ત્રુટિઓ તમને ગણાવે છે. ઓછા બજેટને કારણે કેટલીક ત્રુટિઓ છે પણ એ છતાં અત્યાર સુધી ક્યારેય ન બની હોય એવી પાવરફુલ હિંદી વૉર ફિલ્મ આપણે ભારતમાં બનાવી શકયા છીએ એનું ગૌરવ હોવું જોઈએ કે નહીં?

પણ ના. કારણ કે જો વખાણ કરે તો તેઓ મોદીતરફી ગણાઈ જાય, હિન્દુવાદીમાં ખપી જાય. તમને યાદ છે, સપ્ટેમ્બર 2017ની આ સર્જિકલ સ્ટ્રાઈક વિશેના સમાચાર આવ્યા પછી કૉન્ગ્રેસની પ્રતિક્રિયા શું હતી? આવું કંઈ બન્યું જ નથી! અને પોતાની વાતને સમર્થન આપતાં કૉન્ગ્રેસી નેતાઓ કહેતા કે: જુઓ, પાકિસ્તાન પોતે કહે છે કે આવું કંઈ બન્યું જ નથી.

પાકિસ્તાન કેવી રીતે કહે કે અમે ભારતનો જે પ્રદેશ પચાવી પાડેલો છે ત્યાં અમારા લશ્કર તથા અમારી સરકારની સહાયથી ચાલતા આતંકવાદીઓના 4 મથકોને ભારતીય લશ્કરના જાંબાજ જવાનોએ ફૂંકી માર્યા છે. આવી કોઈ કબૂલાત કે ફરિયાદ કરે તો એ પોતે જ ફસાઈ જાય કે ભારતમાં આતંકવાદ ફેલાવવાનું પ્લાનિંગ ક્યાં થઈ રહ્યું હતું.

એ પછી સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા આપો, પુરાવા આપો, એવું ગાણું રાહુલ ગાંધીએ શરૂ કર્યું. બહુ ચગાવ્યું. અને જ્યારે પુરાવાઓના ફૂટેજ રિલીઝ થયા ત્યારે શું કહ્યું? ‘મનમોહન સિંહની સરકારનાં દસ વર્ષ દરમ્યાન આવી તો કંઈ કેટલીય સર્જિકલ સ્ટ્રાઈક્સ અમે કરી છે પણ ક્યારેય એની પબ્લિસિટી કરી નથી.’

રાહુલની આ વાતને જુઠ્ઠી સાબિત કરતું નિવેદન ભારતીય લશ્કરે આપ્યું: એ દસ વર્ષ દરમ્યાન અમને એક પણ સર્જિકલ સ્ટ્રાઈક કરવાનો હુકમ મળ્યો નથી.

મનમોહન- સોનિયા સરકારના દસ વર્ષના ગાળામાં કેટલી આતંકવાદી ઘટનાઓ બની તેની સંપૂર્ણ યાદી નેટ પર ઉપલબ્ધ છે, જોઈ લેવી. મોદી સરકાર આવ્યા પછી પ્રજા આતંકવાદના ડરથી મુક્ત થઈ ગઈ છે એ તો આપણે જાતે અનુભવ્યું છે, અનુભવી રહ્યા છીએ, આનો અર્થ શું થયો, મિત્રો. કૉન્ગ્રેસ શાસન આંતકવાદને ખાળવા અસમર્થ હતી? ના. કૉન્ગ્રેસ શાસનમાં અનેક સ્તરે આતંકવાદીઓ સાથે સાઠગાંઠ હોય એવા લોકો હતા જેઓ આતંકવાદીઓને સક્રિય સાથ આપતા હતા, એમની સગવડો સાચવતા હતા અને તે વખતની સરકારમાં બેઠેલા સત્તાધીશો એમને ઉત્તેજન આપતા હતા. આ બાબતના પુરાવાઓ સામે આવી રહ્યા છે અને તે પુસ્તક રૂપે પણ પ્રગટ થશે, ધીરજ રાખો અને ભરોસો રાખજો. આ કોઈ હવાઈ ગપગોળા નથી, નથી, નથી.

શુક્રવારે રિલીઝ થયેલી ‘ઉડી’ છેક સાતમે દિવસે- ગુરુવારે જોવાનો સંયોગ થયો અને તે પણ રાતના દસને વીસના શો માં. કઈ ટિકિટ મળી? સ્ક્રીનથી બીજી, સાહેબ. શો વખતે થિયેટર હાઉસફૂલ થઈ ગયું.

પેલા ફિલ્મ સમીક્ષકોની ચાંપલી દૃષ્ટિએ દેખાતી આ ફિલ્મની કેટલીક ત્રુટિઓને તમે સહેલાઈથી નજર અંદાજ કરી શકો છો. ફિલ્મના તમામ કળાકાર- કસબીઓનો ઉલ્લેખ કર્યા વિના સૌ હાર્દિક અભિનંદનને પાત્ર છે એટલું જ કહીશું. કારણ કે અહીં ઉપક્રમ આ ફિલ્મનો ટિપિકલ રિવ્યૂ કરવાનો નથી, તમને એ જોવા માટે થિયેટરમાં ધકેલવાનો છે.

‘ઉડી’નો અંગ્રેજી સ્પેલિંગ યુ. આર. આય. થાય છે એટલે કેટલાક લોકો એને ‘ઉરી’ કહે છે. ભલે. ચોપડા, પુડી, પકોડા વગેરેના સ્પેલિંગ ‘ડી’ની જગ્યાએ ‘આર’ લખાય છે અને આપણે પણ પછી ચોપરા, પુરી, પકોરા બોલતાં થઈ જ જઈએ છીએ ને. પણ સાચો ઉચ્ચાર ‘ઉડી’ છે, ‘ઉરી’ નહીં.

સાલું, કેવું કહેવાય આ દેશમાં. જે બહાદુરી માટે આખા દેશે ગૌરવ લેવાનું હોય એ ઘટનાને વિપક્ષો વખોડે અને વિપક્ષોના ટુકડા પર તગડું થયેલું લ્યુટેન્સ મીડિયા આ ફિલ્મને ઉતારી પાડે! તમે શું આશા રાખી શકો આવા વિરોધ પક્ષ પાસે અને આવા મીડિયા પાસે.

એક વિચાર આવે છે. વાજપેયીના શાસનમાં આવી સર્જિકલ સ્ટ્રાઈક થઈ હોત તો કૉન્ગ્રેસી શાસને આવી ફિલ્મ બનવા દીધી હોત? રિલીઝ થવા દીધી હોત? દેશમાં અસહિષ્ણુતા વ્યાપી ગઈ છે એવો બકવાસ કરતા કૉન્ગ્રેસીઓએ ‘એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરનાં શોમાં થિયેટરોમાં જઈને જે તોડફોડ કરી એ જ પુરાવો છે કે વિરોધ પક્ષમાં બેઠેલાઓએ ભાંગફોડ જ કરવી છે, કોઈ નક્કર કામ નથી કરવું.

डॉ होमी जहांगीर भाभा

होमी जहांगीर भाभा का जन्म 30 अक्टूबर 1909 को मुंबई के एक धनी पारसी परिवार में हुआ। उनकी परवरिश बेहद उच्चस्तरीय परिवेश में हुई । उनके माता-पिता दोनों ही भारत के बड़े उद्योगपति घराने टाटा से संबंधित थे। भाभा 1950 से 1966 तक परमाणु ऊर्जा आयोग के अध्यक्ष थे । गौरतलब है कि 24 जनवरी 1966 में मुंबई से न्यूयॉर्क जा रहा एयर इंडिया का बोइंग 707 मॉन्ट ब्लां के निकट दुर्घटनाग्रस्त हो गया था. इससे विमान में सवार सभी 117 लोगों की मौत हो गई थी. इसी विमान में होमी जहांगीर भाभा भी सवार थे जो एक कॉन्फ्रेंस में हिस्सा लेने वियना जा रहे थे.
'आर्किटेक्ट ऑफ इंडियन एटॉमिक एनर्जी प्रोग्राम' भारत के परमाणु ऊर्जा कार्यक्रम के जनक महान वैज्ञानिक डॉ. होमी जहांगीर भाभा जी की पुण्यतिथि पर उन्हें शत्-शत् नमन।

22 જાન્યુ, 2019

ઊંટડી નું દૂધ વેચશે:અમૂલ ₹50માં 500ml

અમૂલ ઊંટડીનું દૂધ વેચશે, 500 મિલીનો ભાવ 50 રુપિયા


ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડે (જીસીએમએમએફ) પ્રથમવાર 'અમૂલ' બ્રાન્ડ હેઠળ કેમલ મિલ્ક(ઊંટડીનું દૂધ) બજારમાં મૂક્યું છે. કેમલ મિલ્ક પચવામાં આસાન હોય છે અને તેના ઘણા લાભ છે, જેમાં ઈન્સ્યુલીન જેવા પ્રોટીનનું ઉંચુ પ્રમાણ તેને ડાયાબિટીકના વ્યક્તિ માટે લાભદાયી બનાવે છે.કચ્છમાંથી પ્રાપ્ત કરાયેલું આ દૂધ 500 મિ.લિ.ની પેક બોટલમાં રૂ.50ની કિંમતે ઉપલબ્ધ થશે. તેને ત્રણ દિવસની સેલ્ફ લાઈફ માટે ઠંડુ કરવાની જરૂર રહે છે. અમૂલે અગાઉ કેમલ મિલ્ક ચોકલેટ બજારમાં રજૂ કરી હતી, તેને સતત સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ભૂજની સ્વૈચ્છિક સંસ્થા સહજીવન અને કચ્છ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ, સરહદ ડેરી, કચ્છ મારફતે ઊંટ ઉછેરતાં લોકોને સંગઠીત કરાયા છે. આ પહેલને પરિણામે સારા બજાર ભાવ અને ગ્રાહકોને આરોગ્યપ્રદ રીતે પ્રોસેસ કરેલા સુપિરિયર ક્વોલિટીનું કેમલ મિલ્કનો લાભ મળશે.

21 જાન્યુ, 2019

आठवीं कक्षा की छात्रा की हैंडराइटिंग देख कम्प्यूटर भी हो जाएगा हैरान

इसे कहते हैं हैंडराइटिंगः आठवीं कक्षा की छात्रा की हैंडराइटिंग देख कंप्यूटर भी रह जाए हैरान


स्टूडेंट के लिए उसकी Hand Writing बहुत मायने रखती है। अगर अच्छी Hand Writing हो तो टीचर पर Impression अच्छा पड़ता है। बचपन में हम सभी ने अपनी हैंडराइटिंग सुधारने की बहुत कोशिश की लेकिन कुछ की सुधरी और कई तो इसके पीछे टीचर से पिटे भी।
लेकिन आज हम जिस लड़की की Hand Writing की बात कर रहे हैं। उसकी Hand Writing देखकर कंप्यूटर महाशय भी शरमा जाएंगे। प्रकृति मल्ला नामक स्टूडेंट नेपाल की रहने वाली है और उसकी Hand Writing को नेपाल में सबसे खूबसूरत Hand Writing के तौर पर चुना गया है।
 
वह अभी आठवीं क्लास की स्टूडेंट है और सैनिक आवासीय महाविद्यालय में पढ़ाई करती हैं। उसकी लिखावट देखने के बाद इस बात में फर्क करना मुश्किल हो जाता है कि क्या वाकई यह हाथों से लिखा गया है या फिर यह कंप्यूटर का डिजाइनर Font है। बड़े-बड़े उसकी Hand Writing को देख हैरान हो जाते हैं।

 भी बेहतरीन चीज और प्रोडक्ट आज-कल वायरल होने के दौर में है। वायरल होने से पहले उसे खास तवज्जो नहीं मिलती। लेकिन प्रकृति की हैंडराइटिंग को दुनिया के अलग-अलग वेबपोर्टलों पर जगह भी मिल रही है और उसे ठीकठाक शेयर भी मिल रहे हैं।
फेसबुक और ट्विटर पर उसकी धूम मची हुई है। वह देखते ही देखते पूरे नेपाल और दुनिया में मशहूर हो रही है। उसे नेपाल सरकार और सेना द्वारा इसके लिए पुरस्कृत भी किया गया है।

18 જાન્યુ, 2019

5g ટેક્નોલોજી થી ડુક્કર ની સફળ સર્જરી


ચાઇનાના દક્ષિણપૂર્વીય પ્રાંત ફુઝિયાનના ફુઝોઉમાં 5જી મોબાઈલ નેટવર્ક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડુક્કરની રિમોટ સર્જરી કરવામાં આવી. આ સર્જરી સફળ થઈ છે. આ સર્જરી પછી ડોકટરોએ આશા વ્યક્ત કરી છે કે આ તકનીકીની મદદથી તે ભવિષ્યમાં મનુષ્યની સારવાર પણ કરી શકશે. આ માટે હુવાવે ટેક્નોલોજી તરફથી 5જી કનેક્શન આપવામાં આવ્યું હતું.

ડુક્કરની સર્જરી કરનારા સર્જન ડો. લિયુ રોંગ ફુઝિયાન મેડિકલ યુનિવર્સિટીમાં બેઠા હતા. જ્યારે સર્જરી ત્યાંથી લગભગ 50 કિલોમીટર દૂર થઈ રહી હતી. ડોક્ટર લિયુએ રોબોટિક સર્જીકલ આર્મની મદદથી ડુક્કરની સર્જરી કરી હતી. તેને 5જી ટેકનોલોજીની મદદથી સંચાલિત કરવામાં આવી હતી. આ સર્જરી એક કલાક ચાલી હતી. રોબોટિક આર્મ્સ માત્ર 0.1 સેકન્ડમાં જ કમાન્ડ લઇને પ્રતિક્રિયા આપતા હતા. ડો. લિયુએ જણાવ્યું કે આ પ્રકારની શસ્ત્રક્રિયા વિશેની સૌથી મહત્વની બાબત એ છે કે તેમાં વધુ કાપ મૂકવાની જરૂર ન રહી તેથી ડુક્કરને વધુ બ્લિડીંગ પણ ન થયું.

ડો. લિયુએ કહ્યું, 5જી ટેક્નોલોજીની મદદથી એવી જગ્યાએ પણ સર્જરી કરી શકાય છે જ્યાં સર્જન અથવા ડોક્ટર પહોંચી શકતા નથી.' તેમણે કહ્યું કે ટેક્નોલોજી દ્વારા મોટી-મોટી હોસ્પિટલો, નાની હોસ્પિટલોને પણ મદદ કરી શકશે. 4જીની તુલનામાં 5જી દ્વારા સર્જરી 20 ગણી વધુ ઝડપથી થશે. તો હવે એ સમય દૂર નથી કે જ્યારે ડોક્ટરને બદલે રોબોટિક આર્મ્સ માણસ પર શસ્ત્રક્રિયા કરશે.

कवि हरिवंशराय बच्चन

हरिवंश राय बच्चन:

           हरिवंश राय बच्चन का जन्म 27 नवंबर 1907 को इलाहाबाद के पास प्रतापगढ़ जिले के एक छोटे से गाँव पट्टी में हुआ था। हरिवंश राय ने 1938 में इलाहाबाद विश्वविद्यालय से अँग्रेज़ी साहित्य में एम. ए किया व 1952 तक इलाहाबाद विश्वविद्यालय में प्रवक्ता रहे।

1926 में हरिवंश राय की शादी श्यामा से हुई थी जिनका टीबी की लंबी बीमारी के बाद 1936 में निधन हो गया। इस बीच वे नितांत अकेले पड़ गए। 1941 में बच्चन ने तेजी सूरी से शादी की।

1952 में पढ़ने के लिए इंग्लैंड चले गए, जहां कैम्ब्रिज विश्वविद्यालय में अंग्रेजी साहित्य/काव्य पर शोध किया। 1955 में कैम्ब्रिज से वापस आने के बाद आपकी भारत सरकार के विदेश मंत्रालय में हिन्दी विशेषज्ञ के रूप में नियुक्त हो गई। हरिवंश राय बच्चन का 18 जनवरी, 2003 को मुंबई में निधन हो गया था। बच्चन व्यक्तिवादी गीत कविता या हालावादी काव्य के अग्रणी कवि हैं।

हरिवंश राय बच्चन की मुख्य-कृतियां

मधुबाला, मधुकलश, निशा निमंत्रण, एकांत संगीत, सतरंगिनी, विकल विश्व, खादी के फूल, सूत की माला, मिलन, दो चट्टानें व आरती और अंगारे इत्यादि बच्चन की मुख्य कृतियां हैं।

15 જાન્યુ, 2019

प्रतिदिन स्मरण योग्य शुभ सुंदर मंत्र। संग्रह

*कटु सत्य*

ईसाईयों को इंग्लिश आती है वो बाइबिल पढ लेते है,
उधर मुस्लिम को उर्दू आती है वो कुरान शरीफ़ पढ लेते हैं,

सिखों को गुरबानी का पता है वो श्री गुरू ग्रन्थ साहिब पढ लेते है ।

हिन्दूओ को संस्कृत नही आती वो ना वेद पढ पाते है न उपनिषद ।

इस से बडा दुर्भाग्य क्या होगा हमारा 🔔🌿

*संस्कृत ही विश्व की सर्वश्रेष्ठ भाषा है इसे अवश्य सीखें*

*प्रतिदिन स्मरण योग्य शुभ सुंदर मंत्र। संग्रह*

  *🔹 प्रात: कर-दर्शनम्🔹*

कराग्रे वसते लक्ष्मी करमध्ये सरस्वती।
करमूले तू गोविन्दः प्रभाते करदर्शनम्॥

         *🔸पृथ्वी क्षमा प्रार्थना🔸*

समुद्र वसने देवी पर्वत स्तन मंडिते।
विष्णु पत्नी नमस्तुभ्यं पाद स्पर्शं क्षमश्वमेव॥

*🔺त्रिदेवों के साथ नवग्रह स्मरण🔺*

ब्रह्मा मुरारिस्त्रिपुरान्तकारी भानु: शशी भूमिसुतो बुधश्च।
गुरुश्च शुक्र: शनिराहुकेतव: कुर्वन्तु सर्वे मम सुप्रभातम्॥

              *♥ स्नान मन्त्र ♥*

गंगे च यमुने चैव गोदावरी सरस्वती।
नर्मदे सिन्धु कावेरी जले अस्मिन् सन्निधिम् कुरु॥

           *🌞 सूर्यनमस्कार🌞*

ॐ सूर्य आत्मा जगतस्तस्युषश्च
आदित्यस्य नमस्कारं ये कुर्वन्ति दिने दिने।
दीर्घमायुर्बलं वीर्यं व्याधि शोक विनाशनम्
सूर्य पादोदकं तीर्थ जठरे धारयाम्यहम्॥

ॐ मित्राय नम:
ॐ रवये नम:
ॐ सूर्याय नम:
ॐ भानवे नम:
ॐ खगाय नम:
ॐ पूष्णे नम:
ॐ हिरण्यगर्भाय नम:
ॐ मरीचये नम:
ॐ आदित्याय नम:
ॐ सवित्रे नम:
ॐ अर्काय नम:
ॐ भास्कराय नम:
ॐ श्री सवितृ सूर्यनारायणाय नम:

आदिदेव नमस्तुभ्यं प्रसीदमम् भास्कर।
दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तु ते॥

                *🔥दीप दर्शन🔥*

शुभं करोति कल्याणम् आरोग्यम् धनसंपदा।
शत्रुबुद्धिविनाशाय दीपकाय नमोऽस्तु ते॥

दीपो ज्योति परं ब्रह्म दीपो ज्योतिर्जनार्दनः।
दीपो हरतु मे पापं संध्यादीप नमोऽस्तु ते॥

            *🌷 गणपति स्तोत्र 🌷*

गणपति: विघ्नराजो लम्बतुन्ड़ो गजानन:।
द्वै मातुरश्च हेरम्ब एकदंतो गणाधिप:॥
विनायक: चारूकर्ण: पशुपालो भवात्मज:।
द्वादश एतानि नामानि प्रात: उत्थाय य: पठेत्॥
विश्वम तस्य भवेद् वश्यम् न च विघ्नम् भवेत् क्वचित्।

विघ्नेश्वराय वरदाय शुभप्रियाय।
लम्बोदराय विकटाय गजाननाय॥
नागाननाय श्रुतियज्ञविभूषिताय।
गौरीसुताय गणनाथ नमो नमस्ते॥

शुक्लाम्बरधरं देवं शशिवर्णं चतुर्भुजं।
प्रसन्नवदनं ध्यायेतसर्वविघ्नोपशान्तये॥

        *⚡आदिशक्ति वंदना ⚡*

सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके।
शरण्ये त्र्यम्बके गौरि नारायणि नमोऽस्तु ते॥

           *🔴 शिव स्तुति 🔴*

कर्पूर गौरम करुणावतारं,
संसार सारं भुजगेन्द्र हारं।
सदा वसंतं हृदयार विन्दे,
भवं भवानी सहितं नमामि॥

              *🔵 विष्णु स्तुति 🔵*

शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं
विश्वाधारं गगनसदृशं मेघवर्ण शुभाङ्गम्।
लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यम्
वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्॥

            *⚫ श्री कृष्ण स्तुति ⚫*

कस्तुरी तिलकम ललाटपटले, वक्षस्थले कौस्तुभम।
नासाग्रे वरमौक्तिकम करतले, वेणु करे कंकणम॥
सर्वांगे हरिचन्दनम सुललितम, कंठे च मुक्तावलि।
गोपस्त्री परिवेश्तिथो विजयते, गोपाल चूडामणी॥

मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिम्‌।
यत्कृपा तमहं वन्दे परमानन्द माधवम्‌॥

            *⚪ श्रीराम वंदना ⚪*

लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथम्।
कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये॥

               *♦श्रीरामाष्टक♦*

हे रामा पुरुषोत्तमा नरहरे नारायणा केशवा।
गोविन्दा गरुड़ध्वजा गुणनिधे दामोदरा माधवा॥
हे कृष्ण कमलापते यदुपते सीतापते श्रीपते।
बैकुण्ठाधिपते चराचरपते लक्ष्मीपते पाहिमाम्॥

    *🔱 एक श्लोकी रामायण 🔱*

आदौ रामतपोवनादि गमनं हत्वा मृगं कांचनम्।
वैदेही हरणं जटायु मरणं सुग्रीवसम्भाषणम्॥
बालीनिर्दलनं समुद्रतरणं लंकापुरीदाहनम्।
पश्चाद्रावण कुम्भकर्णहननं एतद्घि श्री रामायणम्॥

           *🍁सरस्वती वंदना🍁*

या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता।
या वींणावरदण्डमण्डितकरा या श्वेतपदमासना॥
या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा वन्दिता।
सा माम पातु सरस्वती भगवती
निःशेषजाड्याऽपहा॥

            *🔔हनुमान वंदना🔔*

अतुलितबलधामं हेमशैलाभदेहम्‌।
दनुजवनकृषानुम् ज्ञानिनांग्रगणयम्‌।
सकलगुणनिधानं वानराणामधीशम्‌।
रघुपतिप्रियभक्तं वातजातं नमामि॥

मनोजवं मारुततुल्यवेगम जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं।
वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणम् प्रपद्ये॥

         *🌹 स्वस्ति-वाचन 🌹*

ॐ स्वस्ति न इंद्रो वृद्धश्रवाः
स्वस्ति नः पूषा विश्ववेदाः।
स्वस्ति नस्तार्क्ष्यो अरिष्ट्टनेमिः
स्वस्ति नो बृहस्पतिर्दधातु॥

            *❄ शांति पाठ ❄*

ऊँ पूर्णमदः पूर्णमिदं पूर्णात्‌ पूर्णमुदच्यते।
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते॥

ॐ द्यौ: शान्तिरन्तरिक्ष (गुँ) शान्ति:,
पृथिवी शान्तिराप: शान्तिरोषधय: शान्ति:।
वनस्पतय: शान्तिर्विश्वे देवा: शान्तिर्ब्रह्म शान्ति:,
सर्व (गुँ) शान्ति:, शान्तिरेव शान्ति:, सा मा शान्तिरेधि॥

*॥ॐ शान्ति: शान्ति: शान्ति:॥*

🌅🌿🍁🌻🔔🚩
बहुत ही सुंदर संग्रह
इसे हर हिन्दू को अपने 'saver' में डाले या प्रिंट आउट ले । ऐसा संग्रह सरलता से नही मिलता ।
एक प्रति परिवार के बच्चों को भी दे ।

🙏🙏🙏