20 ડિસે, 2019

GK in one line

*🥇 વિશ્ર્વ માં સૌથી લાંબુ-ટૂકુ, નાનું-મોટુ🥇*

*🔛 લાંબી નદી:નાઈલ, ઈજિપ્ત*

*🔛મોટી નદી: એમેઝોન,દ.અમેરિકા*

*🔛મોટો ખંડ: એશિયા*

*🔛નાનો ખંડ: ઓસ્ટ્રેલિયા*

*🔛 વિસ્તાર ની દ્રષ્ટીએ મોટો દેશ: રશિયા*

*🔛 વિસ્તાર ની દ્રષ્ટીએ નાનો દેશ: વેટિકન સિટી*

*🔛મોટુ શહેર: લંડન*

*🔛વધુ વસ્તી વાળું શહેર: ટોકિયો, જાપાન*

*🔛ઓછી વસ્તી વાળું શહેર: વેટિકન સિટી*

*🔛ઓછી વસ્તી ગીચતા ધરાવતો ખંડ: એન્ટાર્કટિકા*

*🔛 લાંબી સરહદ ધરાવતો દેશ: કેનેડા*

*🔛નાની સરહદ ધરાવતો દેશ: જિબ્રાલ્ટર*

*🔛વધુ સરહદ ધરાવતો દેશ: ચીન*

*🔛મોટો સમુદ્ર: દક્ષિણ ચીન સમુદ્ર*

*🔛વિશાળ ઉપસમુદ્ર: હડસન સમુદ્ર*

*🔛 મોટું સરોવર: કેસ્પિયન સરોવર, રશિયા*

*🔛સોથી વ્યસ્ત નદી:રાઈન,જમૅની*

*🔛મોટી નહેર:સુએજ નહેર*

*🔛વ્યસ્ત નહેર:કીલ નહેર*

*🔛મોટી ખાડી: મેકિસકો ની ખાડી*

*🔛નાની નદી:ડી, અમેરિકા*

*🔛મોટો ટાપુ: ગ્રીન લેન્ડ*

*🔛વધુ ટાપુઓનો સમૂહ: ઈન્ડોનેશિયા*

*🔛વધુ વસ્તી ધરાવતો દેશ: ચીન*

*🔛વધુ વસ્તી ગીચતા ધરાવતો દેશ: સિંગાપોર*

*🔛મોટો મહાસાગર: પેસિફિક*

*🔛 ઊંડો મહાસાગર: પેસિફિક*

*🔛 લાંબુ વૃક્ષ:સિકોયા, કેલિફોર્નિયા*

*🔛 મોટું બંદર: ન્યૂયોર્ક*

*🔛 મોટું પક્ષીઘર:કુગર નેશનલ પાર્ક (દ.આફિકા)*

*🔛મોટો નેશનલ પાર્ક:વુડ બફેલો , કેનેડા*

*🔛 બુદ્ધિશાળી પ્રાણી:ચિમ્પાઝી*

*🔛 લાંબી દિવાલ: ચીન ની*

*🔛 લાંબી પવૅતમાળા:એન્ડિઝ,દ.અમેરિકા*

*🔛 ઊંચી પવૅતમાળા: હિમાલય*

*🔛 મોટું સ્વરછ પાણીનું સરોવર:સુપીરિયર, અમેરિકા*

*🔛મોટો અખાત: મેકિસકો*

*🔛 ઊંચો જ્વાળામુખી: માઉન્ટ કેટોપૈકસી ઇકવેડોર,દ.આફિકા*

*🔛 વિશાળ જ્વાળામુખી:મૌના-લોઆ*

*🔛મોટી રોડ ટનલ:સેન્ટ ગોત્થાડૅ,સિવત્ઝૅલેડ*

*🔛મોટો હાઈવે: ટ્રાન્સ કેનેડિયન   હાઈવે*

*🔛 મોટું રણ:સહારા, આફ્રિકા*

*🔛મોટી મસ્જિદ: મસ્જિદ-અલ-હરમ, સાઉદી અરેબિયા*

*🔛મોટો મહેલ: વેટિકન સિટી પેલેસ, ઈટાલી*

*🔛 મોટું મ્યુઝિયમ: બ્રિટિશ મ્યુઝિયમ, લંડન*.

*🔛મોટો ટાવર:સી.એન.ટાવર, કેનેડા*

*🔛 મોટું સ્ટેડિયમ:સ્ટારહોવ,ચેક*

*🔛 મોટું રેલવે સ્ટેશન: ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલ, ન્યૂયોર્ક-અમેરિકા*

*🔛 એશિયા નુ સૌથી મોટું રણ:ગોબીનુ , મોંગોલિયા*

*🔛 મોટું મહાકાવ્ય: મહાભારત*

*🔛 મોટું પુસ્તકાલય: કોંગ્રેસ, લંડન*

*🔛મોટો બંધ: ગ્રાન્ડ ખૂલી, કોલંબિયા નદી*

*🔛 વિશાળ પ્રાણી:બ્લૂ વ્હેલ*

*🔛 ઊંચુ પ્રાણી:જિરાફ*

*🔛 મોટું પક્ષી: ઓસ્ટ્રિચ, શાહમૃગ*

*🔛 નાનું પક્ષી:હમિગબડૅ*

*🔛 ઊંચુ શહેર:વેનચુઆન, તિબેટ*

*🔛 ઊંડું સરોવર:બૈકાલ, રશિયા*

*🔛 લાંબો રેલ્વે માર્ગ: ટ્રાન્સ સાઈબેરિયન*

*🔛 સૌથી ઊંચાઈ પર આવેલું રેલ્વે સ્ટેશન:સોનદોર, બોલિવિયા*

*🔛 ઊંચી મસ્જિદ:સુલતાન હસન*

*🔛 સૌથી વિશાળ મંદિર:અંગકોરવાટ, કંબોડિયા*

*🔛 સૌથી ઊંચાઈ પર આવેલું સરોવર:ટિટિકાકા,દ.અમેરિકા*

*🔛 સૌથી મોટો ધોધ:ગવાયરા*

*🔛 સૌથી ઉચ્ચ પૃદેશ:પામીર, તિબેટ*

*🔛 સૌથી ઊંચુ પવૅત શિખર: માઉન્ટ એવરેસ્ટ, નેપાલ*

*🔛 સૌથી ઊંચો ધોધ:સાલ્ટો એન્ઝિલ*

*🔛 સૌથી મોટું ચચૅ:વેસિલિકા ઓફ સેન્ટ પીટર વેટિકન, ઈટાલી*

*🔛 સૌથી મોટું ઘંટાઘર:ધ ગ્રેટ બેલ ઓફ મોસ્કો, રશિયા*

जल ही जीवन 2

जहाँ पानी होता है, वहां जीवन होता है। पानी के बिना जीवन संभव नहीं है। हमारी पृथ्वी ही एक ऐसा ग्रह है जिस पर जीवन संभव है, क्योंकि यहाँ पानी और जीवन को संभव बनाने वाली अन्य सभी जरुरी चीजें उपलब्ध हैं। अन्य ग्रह जैसे की मंगल, बुध या शुक्र पर जीवन सम्भव नहीं है। वे किसी बंजर रेगिस्तान के सामान हैं क्योंकि वहाँ पानी नहीं पाया जाता है। पानी जीवन के लिए जरुरी है और साथ ही यह वातावरण को भी स्वच्छ बनाता है।

बहुत से लोग बढ़ व भरी वर्षा में डूबकर मर जाते हैं परन्तु पानी का जीवन में विशेष महत्त्व है। पानी एक ऐसा जीवनदायी तरल है जिसके स्पर्श से बीमार से बीमार व्यक्ति भी उठ खड़ा हो जाता है और उसे नया जीवन मिल जाता है। पानी के बिना किसी भी प्रकार के जीवन की कल्पना ही नहीं की जा सकती है। यह प्रकृति द्वारा दिया गया एक ऐसा उपहार है जिसका हमें सम्मान करना चाहिए। पीने, नहाने-धोने, सफाई करने व बर्फ जमाने में हमें पानी की आवश्यकता पड़ती है। पानी का इस्तेमाल आग बुझाने, मनोरंजन जैसे होली में रंग खेलने आदि में भी होता है। तैरने, नाव चलाने व मछलियां पकड़ने आदि में भी पानी का प्रयोग होता है क्योंकि अगर पानी नहीं होता तो मछलियां भी नहीं होतीं।

हमें फसलों, बगीचों व जानवरों आदि सभी के लिए पानी की आवश्यकता होती है। हमें बिजली व अन्य उत्पाद बनाने, यहां तक की भोजन को पकाने के लिए भी पानी की आवश्यकता होती है। पृथ्वी के क्षेत्रफल का अधिकाँश भाग द्वीपों व नदियों से घिरा हुआ है। समुद्र, झरने, नदियों, तालाब, कुएं आदि सभी पानी से संपन्न हैं। पर्यावरण में यह बर्फ, भाप व बादल के रूप में मौजूद है। 

पानी की एक-एक बूँद कीमती है। इसलिए इसको बरबाद नहीं करना चाहिए। पानी एक बहुत ही महत्वपूर्ण संसाधन है, यह पर्यावरण में संतुलन बनाये रखता है और जीवन को बनाये रखने में मदद करता है। जलचक्र की मदद वर्षा होती है और फिर वही वर्षा का जल नदियों के सहारे दोबारा समुद्र में पहुँचता है। इसलिए पानी का दुरूपयोग कर इसे व्यर्थ में बरबाद नहीं करना चाहिए। परन्तु हर एक पानी पीने लायक नहीं होता है। हम पीने के लिए न तो समुद्र का पानी प्रयोग करते हैं और न ही गन्दा और प्रदूषित पानी पी सकते हैं। हमें हमेशा साफ़ और शुद्ध जल ही पीने के लिए प्रयोग करना चाहिए। परन्तु पीने योग्य पानी की मात्रा बहुत ही अल्प है। इसलिए हमें पानी को प्रदूषित नहीं करना चाहिए। जल प्रदूषण एक गंभीर समस्या बन गई है। जल-प्रदूषण के रोकथाम के लिए सभी के सहयोग की आवश्यकता है। पानी प्रकृति द्वारा दिया गया एक अमूल्य उपहार है। इसलिए हमें इसे प्रदूषित नहीं करना चाहिए, क्योंकि जल ही जीवन का दूसरा नाम है। 

जल ही जीवन

जल आज हमारे जीवन का महत्वपूर्ण हिस्सा है. मनुष्य के शरीर का 70% हिस्सा जल ही है तो आप कल्पना कर सकते हैं कि अगर जल नहीं होगा तो क्या हो सकता है. जल के बिना पूरा पर्यावरण नष्ट हो जाएगा. मनुष्य भोजन के बिना कई महीनों तक जीवित रह सकता है लेकिन जल के बिना उसकी 1 सप्ताह के अंदर ही मृत्यु हो जाएगी.
हमारी पृथ्वी पर सभी संसाधन सीमित मात्रा में है वैसे ही जल भी सीमित मात्रा में ही उपलब्ध है. जैसे हमारे जीवन की हर एक सांस अमूल्य है वैसे ही जल्दी अमूल्य है.

जल पृथ्वी पर रहने वाले प्राणियों के लिए अमृत के समान है. आज हम जल का इस प्रकार दुरुपयोग कर रहे है जिससे आने वाले कुछ वर्षों में सभी जगह पानी की किल्लत हो जाएगी.
हमारी आगे आने वाली पीढ़ी को जल नहीं मिलेगा तो आप सोच सकते हैं कि आने वाले वर्षों में जल के बिना स्थिति कितनी भयावह होगी. आज मानव द्वारा जो जल पीने लायक है,
उसे भी प्रदूषित किया जा रहा है नदियों, नहरों, तालाबों में नालों का पानी छोड़ दिया जा रहा है जिसके कारण शुद्ध जल भी प्रदूषित हो रहा है और इसके कारण कई बीमारियां फैल रही है.

जल की सही कीमत वही लोग जानते है जो कि कई किलोमीटर दूर से पानी का एक घड़ा लेकर आते है कभी-कभी तो है जल भी प्रदूषित होता है लेकिन जल संकट के कारण और अपने प्राणों को बचाने के लिए उन्हें प्रदूषित जल भी पीना पड़ता है.
हमें जल को बचाने की जितनी कोशिश के हो सके उतनी करनी चाहिए. जब भी आपको किसी नल से पानी बहता दिखे तो तुरंत उस नल को बंद कर देना चाहिए अब आप सोचेंगे कि इस थोड़ी सी जल को बचा कर क्या फायदा होगा.
तो हम आपकी जानकारी के लिए बताना चाहते हैं कि बूंद-बूंद से ही घड़ा भरता है और बूंद-बूंद से ही एक समुंदर तो जितना जल हम बचाएंगे भविष्य में हमें उतनी ही कम कठिनाइयां होगी.
जल को बचाने के लिए अनावश्यक कार्यों में जल का उपयोग ना करें. वर्षा का जल संग्रहित करे और जल के महत्व को लोगों को समझाना चाहिए. हम जल बचाओ की रैली निकालकर लोगों को जल बचाने के लिए प्रेरित कर सकते है.

GK of the month


💮ફિલ્મ નિર્દેશક સત્યજીત રે નો જન્મ 1921 પોતાના જીવનમાં 36 ફિલ્મોનુ નિર્દેશન કર્યુ, અેમની પહેલી ફ઼િલ્મ પથેર પાંચાલી  હતી. ફ઼િલ્મો બનાવવા ઉપરોક્ત તેઅો વાર્તાકાર, પ્રકાશક, ચિત્રકાર અને ફ઼િલ્મ સમીક્ષક પણ હતા.એમના જીવનકાળ દરમિયાન ઘણા પુરસ્કાર મળ્યા, જેમા અકાદમી પુરસ્કાર અને દાદાસાહેબ ફાળકે ભારતરત્નનો સમાવેશ થાય છે

💮ઇટાલિયન ચિત્રકાર  લિઓનાર્દો દ વિન્સી નું નિધન 1519. "મહસુર પેન્ટિંગ મોનાલીસા" તેમણે બનાવી હતી.બહુમુખી પ્રતિભા હોવાને કારણે તેમને "યુનિવર્સલ મેન" તરીકે ઓળખવામાં આવે છે

💮ઇન્ટરનેશનલ ટેબલટેનિસ ફેડરેશન રેન્કિંગમાં ટોપ-25 પહોંચનાર પ્રથમ ભારતીય જી સાથિયાન

💮આતંકવાદી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો.

💮Stockholm international peace Research Institute(SIPRI) ના રિપોર્ટ મુજબ ભારત સૈન્ય ઉપર ખર્ચ કરવા વાળો ચોથો સૌથી મોટો દેશ છે.

💮લોકપાલ કાર્યાલયમાં વિશેષ ડ્યુટી કાર્ય માટે દિલીપ કુમારની નિમણૂક થઈ.

💮FWA (ફૂટબોલર રાઈટર્સ એસોસિએશન) દ્વારા 2019 માટે ફૂટબોલર ઓફ ધ યર રાહિમ સ્ટર્લિંગ ને મળશે.

💮ભારત અને ફ્રાન્સ વચ્ચે વરૂણ 19.1 નવસેના સંયુક્ત અભ્યાસ શરૂ થયો છે

💮ન્યાયમૂર્તિ અભય શ્રીનિવાસ ઓકા ની કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ નિમણૂક થઈ.

💮ઇન્ડોનેશિયાની રાજધાની ગ્લોબલ વોર્મિંગને કારણે દસ વર્ષ પછી રાજધાની બદલવામાં આવશે.


બેકાળજી સિવાય કેન્સરથી કોઈ મરે નહીં.

તમે ગમે તેટલા વ્યસ્ત હો તો પણ આ પોસ્ટ ને વાંચીને આગળ મોકલજો.
ડૉ ગુપ્તા કહે છે કે બેકાળજી સિવાય કેન્સરથી કોઈ મરે નહીં.
૧. સૌથી પહેલા ખોરાકમાં તમામ પ્રકારની સુગર(ખાંડ) લેવાનું બંધ કરો. ખાંડ વગર કેન્સરના કોષો મારી જાય છે.
૨. બીજું કે એક આખું લીંબુ લઈને એક કપ ગરમ પાણી સાથે જમ્યા પહેલાં ૧-૩ મહિના પીવું જેથી કેન્સર અદ્રશ્ય થઇ જાય છે જે મેરીલેન્ડ કોલેજના સંશોધન મુજબ કીમો થેરાપી કરતા ૧૦૦૦ ગણું વધુ અસરકાક છે.
૩. ત્રીજું એ કે નાળિયેરનું પાણી ૩ ચમચી સવાર - સાંજ પીવાથી કેન્સર મટી જાય છે. લીંબુ વાળું અથવા નાળિયેર વાળું બે માંથી એક થેરાપી કરવી પણ સુગર તો બંધ જ કરી દેવી. હું આ પોસ્ટ પાંચ વર્ષથી શેર કરું છું. તમારી આસપાસના તમામને આ ખ્યાલ આવે તેથી શેર કરો. ભગવાન તમારું ભલું કરે.
ડૉ ગુરુપ્રસાદ રેડ્ડી, રશિયાની મેડિકલ કૉલેજથી કહે છે કે આ સમાચાર બીજા દસ લોકોને મોકલો જેથી એક જિંદગી તો બચાવી જ શકાય. મને આશા છે કે તમે તમારા ભાગનું કામ કરી જ લેશો.
ગરમ લીંબુપાણી કેન્સરને રોકી શકે છે. ખાંડ નાખવી નહિ. ગરમ લીંબુપાણી એ ઠંડા લીંબુપાણી કરતા વધુ ફાયદાકારક છે.
બંને પ્રકારના શક્કરિયા માં કેન્સરને રોકવાના ગુણો છે.
૧. ઘણીવાર મોડેથી રાત્રે ખાવાથી કેન્સર થવાની શક્યતા વધી જાય છે.
૨. અઠવાડિયા માં ૪ થી વધુ ઈંડા ક્યારેય ન ખાવા.
૩. મરઘી ની પાછળની બાજુને ખાવાથી આંતરડાનું કેન્સર થવાની શક્યતા છે.
૪. જમ્યા પછી ફળો ક્યારેય ન ખાવા. તે જમતા પહેલા ખાવા જોઈએ.
૫. માસિક દરમ્યાન ચા ન પીવી.
૬. સોયા દૂધ ઓછું લેવું. તેમાં સુગર કે ઈંડા ન નાખો.
૭. ખાલી પેટે ટામેટા ના ખવાય.
૮. પિત્તાશયમાં થતી પથરી રોકવા માટે સવારે ઊઠીને તરત જ એક ગ્લાસ પાણી પીઓ.
૯. સૂતા પહેલા ત્રણ કલાક પહેલા જમવું. રાત્રે નાસ્તા ના કરવા અને સુરત વાળાએ ખમણ ઓછાં ખાવા.
૧૦. દારૂ ન પીવો જેમાં કોઈ ખનીજો નથી પણ ડાયાબિટીસ અને તણાવ વધારે છે.
૧૧. શેકેલી બ્રેડ ગરમ હોય ત્યારે ન ખાવી.
૧૨. તમે સૂતા હો ત્યારે તમારી પાસે કોઈપણ સાધનને ચાર્જ માં ન મૂકો.
૧૩. પિત્તાશય નું કેન્સર રોકવા ઓછામાં ઓછું ૧૦ ગ્લાસ પાણી દિવસ દરમિયાન પીવું.
૧૪. દિવસે વધુ પાણી પીવો અને રાત્રે ઓછું.
૧૫. બે કપથી વધુ કોફી એક દિવસમાં પીવી નહિ જે રાત્રે ઊંઘ ના આવવાની બીમારી અથવા ગેસ કરે છે.
૧૬. તેલ વાળા ખોરાક ઓછાં ખાઓ. જેને પચતા ૫-૭ કલાક લાગે છે અને આપણને થાક અનુભવાય છે.
૧૭. સાંજે ૫ વાગ્યા પછી ઓછું ખાવું.
૧૮. આ છ પ્રકારના ખોરાક આપણને ખુશ રાખે છે: કેળું, દ્રાક્ષ, પાલખ, કોળું અને જરદાળુ.
૧૯. આઠ કલાકથી ઓછી ઊંઘ આપણા મગજની શક્તિ ઓછી કરી શકે છે. બપોરની અડધો કલાકની ઊંઘ આપણી યુવાની ટકાવી રાખે છે.
૨૦. રાંધેલા ટામેટા માં સાજુ કરવાની સારી ક્ષમતા છે.

ગરમ લીંબુપાણી તમારી તંદુરસ્તી જાળવી રાખે છે અને લાંબુ જીવાડે છે.
ગરમ લીંબુપાણી ની કડવાશ  કેન્સરના કોષોને મારી નાખે છે.
ઠંડા લીંબુપાણીમાં ફક્ત વિટામિન સી હોય છે. કેન્સરને રોકતું નથી.
ગરમ લીંબુપાણી કેન્સરની ગાંઠ ને  વધતી રોકે છે.
દાક્તરી તપાસ દરમ્યાન ગરમ લીંબુપાણી કામ કરે છે તે સાબિત થયેલ છે.
ગરમ લીંબુપાણી ફક્ત કેન્સરના કોષોને જ મારે છે સારા કોષોને અસર કરતું નથી.
લીંબુના રસમાં રહેલ તત્વો લોહીના દબાણને નિયંત્રિત કરે છે.
લોહીને નળીઓમાં જામી જવા દેતું નથી.
ભાષાંતર : હિંમતભાઈ કેવડીયા

मृत्यु के बाद भी पुण्य कमाने के 7 (सात) आसान उपाय

*मृत्यु के बाद भी पुण्य कमाने के 7 (सात) आसान उपाय ।*
.🔜 (1)= किसी को धार्मिक ग्रन्थ भैंट करे जब भी कोई उसका पाठ करेगा आप को पुण्य मिलेगा ।
🔜(2)= एक व्हीलचेयर किसी अस्पताल मे दान करे जब भी कोई मरीज उसका उपयोग करेगा पुण्य आपको मिलेगा।
श🔜(3)= किसी अन्नक्षेत्र के लिये मासिक ब्याज वाली एफ. डी बनवादे जब भी उसकी ब्याज से कोई भोजन करेगा आपको पुण्य मिलेगा
🔜 (4)=किसी पब्लिक प्लेस पर वाटर कूलर लगवाएँ हमेशा पुण्य मिलेगा।
🔜(5)= किसी अनाथ को शिक्षित करो वह और उसकी पीढ़ियाँ भी आपको दुआ देगी तो आपको पुण्य मिलेगा।
🔜(6)= अपनी औलाद को परोपकारी बना सके तो सदैव पुण्य मिलता रहेगा।
🔜( 7)= सबसे आसान है कि आप ये बाते औरों को बताये, किसी एक ने भी अमल किया तो आपको पुण्य मिलेगा...!
*सबसे पहले सेंड करदो, क्यूंकि जबतक कोई यह MSG पढ़ता रहेगा,*
*आप के नाम के पुण्य के, पेड़ लगते रहेगे, और आपको ...,*
*फल मिलते रहेंगे इसलिये रुकिये नही निरंतर लगे रहिये ....!* 🙏

सर्व बाधा (बंधन) मुक्ति के उपाय

सर्व बाधा (बंधन) मुक्ति के उपाय

1  यदि परिश्रम के पश्चात् भी कारोबार ठप्प हो, या धन आकर खर्च हो जाता हो तो यह टोटका काम में लें। किसी गुरू पुष्य योग और शुभ चन्द्रमा के दिन प्रात: हरे रंग के कपड़े की छोटी थैली तैयार करें। श्री गणेश के चित्र अथवा मूर्ति के आगे “संकटनाशन गणेश स्तोत्र´´ के 11 पाठ करें। तत्पश्चात् इस थैली में 7 मूंग, 10 ग्राम साबुत धनिया, एक पंचमुखी रूद्राक्ष, एक चांदी का रूपया या 2 सुपारी, 2 हल्दी की गांठ रख कर दाहिने मुख के गणेश जी को शुद्ध घी के मोदक का भोग लगाएं। फिर यह थैली तिजोरी या कैश बॉक्स में रख दें। गरीबों और ब्राह्मणों को दान करते रहे। आर्थिक स्थिति में शीघ्र सुधार आएगा। 1 साल बाद नयी थैली बना कर बदलते रहें।

2   किसी के प्रत्येक शुभ कार्य में बाधा आती हो या विलम्ब होता हो तो रविवार को भैरों जी के मंदिर में सिंदूर का चोला चढ़ा कर “बटुक भैरव स्तोत्र´´ का एक पाठ कर के गौ, कौओं और काले कुत्तों को उनकी रूचि का पदार्थ खिलाना चाहिए। ऐसा वर्ष में 4-5 बार करने से कार्य बाधाएं नष्ट हो जाएंगी।

3  रूके हुए कार्यों की सिद्धि के लिए यह प्रयोग बहुत ही लाभदायक है। गणेश चतुर्थी को गणेश जी का ऐसा चित्र घर या दुकान पर लगाएं, जिसमें उनकी सूंड दायीं ओर मुड़ी हुई हो। इसकी आराधना करें। इसके आगे लौंग तथा सुपारी रखें। जब भी कहीं काम पर जाना हो, तो एक लौंग तथा सुपारी को साथ ले कर जाएं, तो काम सिद्ध होगा। लौंग को चूसें तथा सुपारी को वापस ला कर गणेश जी के आगे रख दें तथा जाते हुए कहें जय गणेश काटो कलेश´।

4  सरकारी या निजी रोजगार क्षेत्र में परिश्रम के उपरांत भी सफलता नहीं मिल रही हो, तो नियमपूर्वक किये गये विष्णु यज्ञ की विभूति ले कर, अपने पितरों की कुशा´ की मूर्ति बना कर, गंगाजल से स्नान करायें तथा यज्ञ विभूति लगा कर, कुछ भोग लगा दें और उनसे कार्य की सफलता हेतु कृपा करने की प्रार्थना करें। किसी धार्मिक ग्रंथ का एक अध्याय पढ़ कर, उस कुशा की मूर्ति को पवित्र नदी या सरोवर में प्रवाहित कर दें। सफलता अवश्य मिलेगी। सफलता के पश्चात् किसी शुभ कार्य में दानादि दें।

5  व्यापार, विवाह या किसी भी कार्य के करने में बार-बार असफलता मिल रही हो तो यह टोटका करें- सरसों के तैल में सिके गेहूँ के आटे व पुराने गुड़ से तैयार सात पूये, सात मदार (आक) के पुष्प, सिंदूर, आटे से तैयार सरसों के तैल का रूई की बत्ती से जलता दीपक, पत्तल या अरण्डी के पत्ते पर रखकर शनिवार की रात्रि में किसी चौराहे पर रखें और कहें -“हे मेरे दुर्भाग्य तुझे यहीं छोड़े जा रहा हूँ कृपा करके मेरा पीछा ना करना।´´ सामान रखकर पीछे मुड़कर न देखें।

6  सिन्दूर लगे हनुमान जी की मूर्ति का सिन्दूर लेकर सीता जी के चरणों में लगाएँ। फिर माता सीता से एक श्वास में अपनी कामना निवेदित कर भक्ति पूर्वक प्रणाम कर वापस आ जाएँ। इस प्रकार कुछ दिन करने पर सभी प्रकार की बाधाओं का निवारण होता है।

7  किसी शनिवार को, यदि उस दिन `सर्वार्थ सिद्धि योग’ हो तो अति उत्तम सांयकाल अपनी लम्बाई के बराबर लाल रेशमी सूत नाप लें। फिर एक पत्ता बरगद का तोड़ें। उसे स्वच्छ जल से धोकर पोंछ लें। तब पत्ते पर अपनी कामना रुपी नापा हुआ लाल रेशमी सूत लपेट दें और पत्ते को बहते हुए जल में प्रवाहित कर दें। इस प्रयोग से सभी प्रकार की बाधाएँ दूर होती हैं और कामनाओं की पूर्ति होती है।

8 रविवार पुष्य नक्षत्र में एक कौआ अथवा काला कुत्ता पकड़े। उसके दाएँ पैर का नाखून काटें। इस नाखून को ताबीज में भरकर, धूपदीपादि से पूजन कर धारण करें। इससे आर्थिक बाधा दूर होती है। कौए या काले कुत्ते दोनों में से किसी एक का नाखून लें। दोनों का एक साथ प्रयोग न करें।

9  प्रत्येक प्रकार के संकट निवारण के लिये भगवान गणेश की मूर्ति पर कम से कम 21 दिन तक थोड़ी-थोड़ी जावित्री चढ़ावे और रात को सोते समय थोड़ी जावित्री खाकर सोवे। यह प्रयोग 21, 42, 64 या 84 दिनों तक करें।

10  अक्सर सुनने में आता है कि घर में कमाई तो बहुत है, किन्तु पैसा नहीं टिकता, तो यह प्रयोग करें। जब आटा पिसवाने जाते हैं तो उससे पहले थोड़े से गेंहू में 11 पत्ते तुलसी तथा 2 दाने केसर के डाल कर मिला लें तथा अब इसको बाकी गेंहू में मिला कर पिसवा लें। यह क्रिया सोमवार और शनिवार को करें। फिर घर में धन की कमी नहीं रहेगी।

11  आटा पिसते समय उसमें 100 ग्राम काले चने भी पिसने के लियें डाल दिया करें तथा केवल शनिवार को ही आटा पिसवाने का नियम बना लें।

12  शनिवार को खाने में किसी भी रूप में काला चना अवश्य ले लिया करें।

13  अगर पर्याप्त धर्नाजन के पश्चात् भी धन संचय नहीं हो रहा हो, तो काले कुत्ते को प्रत्येक शनिवार को कड़वे तेल (सरसों के तेल) से चुपड़ी रोटी खिलाएँ।

14 संध्या समय सोना, पढ़ना और भोजन करना निषिद्ध है। सोने से पूर्व पैरों को ठंडे पानी से धोना चाहिए, किन्तु गीले पैर नहीं सोना चाहिए। इससे धन का क्षय होता है।

15  रात्रि में चावल, दही और सत्तू का सेवन करने से लक्ष्मी का निरादर होता है। अत: समृद्धि चाहने वालों को तथा जिन व्यक्तियों को आर्थिक कष्ट रहते हों, उन्हें इनका सेवन रात्रि भोज में नहीं करना चाहिये।

16  भोजन सदैव पूर्व या उत्तर की ओर मुख कर के करना चाहिए। संभव हो तो रसोईघर में ही बैठकर भोजन करें इससे राहु शांत होता है। जूते पहने हुए कभी भोजन नहीं करना चाहिए।

17  सुबह कुल्ला किए बिना पानी या चाय न पीएं। जूठे हाथों से या पैरों से कभी गौ, ब्राह्मण तथा अग्नि का स्पर्श न करें।

18  घर में देवी-देवताओं पर चढ़ाये गये फूल या हार के सूख जाने पर भी उन्हें घर में रखना अलाभकारी होता है।

19 अपने घर में पवित्र नदियों का जल संग्रह कर के रखना चाहिए। इसे घर के ईशान कोण में रखने से अधिक लाभ होता है।

20 रविवार के दिन पुष्य नक्षत्र हो, तब गूलर के वृक्ष की जड़ प्राप्त कर के घर लाएं। इसे धूप, दीप करके धन स्थान पर रख दें। यदि इसे धारण करना चाहें तो स्वर्ण ताबीज में भर कर धारण कर लें। जब तक यह ताबीज आपके पास रहेगी, तब तक कोई कमी नहीं आयेगी। घर में संतान सुख उत्तम रहेगा। यश की प्राप्ति होती रहेगी। धन संपदा भरपूर होंगे। सुख शांति और संतुष्टि की प्राप्ति होगी।

संगणक-विषयक-शब्दावली

संगणक-विषयक-शब्दावली

(1)ID.— परिचयपत्रम्
(2)Data – टंकितांश:
(3) Edit – सम्पादनम्
(4)Keyboard – कुंचिपटलम्
(5) Timeline – समयरेखा
(6) Login – प्रवेश:
(7)Share - वितरणम्, प्रसारणम्
(8) Laptop – अंकसंगणकम्
(9) Search - अन्वेषणम्
(10)Default - पूर्वनिविष्ठम्
(11)Input – निवेश:
(12)Output - फलितम्
(13)Block – अवरोध:
(14)Display – प्रदर्शनम् / विन्यास:
(15)Wallpaper - भीत्तिचित्रम्
(16)Theme – विषयवस्तु:
(17)User – उपभोक्ता
(18) Smart phone - कुशलदूरवाणी
(19)Tag - चिह्नम्
(20)Setup – प्रतिष्ठितम्
(21)Install - प्रस्थापना / प्रतिस्थापनम्
(22)Privacy - गोपनीयता
(23)Manual – हस्तक्रिया
(24)Accessibility - अभिगम्यता
(25)Error – त्रुटि:
(26)Pass word – गूढशब्द:
(27) Code no. - कूटसंख्या
(28) Pen drive - स्मृतिशलाका
[12/11, 12:07 AM] ‪+91 97271 64216‬: (1.) क्लास रूमः--कक्ष्या
(2.) बेंच (पुस्तक रखने की)---दीर्घोत्पीठिका,
(3.) बेंच (बैठने की)---दीर्घपीठिका,
(4.) मेज---उत्पीठिका,
(5.) कुर्सीः--आसन्दः,
(6.) बैगः--स्यूतः,
(7.) किताब--पुस्तकम्,
(8.) कलम--लेखनी (कलमः),
(9.) लडकी--बाला या बालिका,
(10.) लडका--बालः,
(11.) छाता---छत्रम्,
(12.) टीचर (पुरुष)---शिक्षकः,
(13.) टीचर (लेडी) शिक्षिका,
(14.) अलमारी--काष्ठमञ्जूषा,
(15.) आरामकुर्सी---सुखासन्दिका,
(16.) इंक पेंसिल, डॉट पेन--मसितूलिका,
(17.) शूज--उपानह्,
(18.) ड्रेस---परिधानम्,
(19.) ओढनी--प्रच्छदपटः,
(20.) ओवरकोट---बृहतिका,
(21.) कंघी---प्रसाधनी,
(22.) कक्षा का साथी---सतीर्थ्यः, सहपाठी,
(23.) कमरा---कक्षः,
(24.) खिडकी---गवाक्षः,
(25.) पंखा---व्यजनम्,
(26.) एसी---वातायनम्,
(27.) डेस्टर--मार्जकः,
(28.) इन्स्पेक्टर---निरीक्षकः,
(29.) कम्प्यूटर---संगणकः,
(30.) कागज---कर्गदः, (कागदः) (कर्गलम्)
(31.) रिफिल---मसियष्टिः,
(32.) कॉपी---सञ्चिका,
(33.) रजिस्टर---पञ्जिका,
(34.) कार्टुन--उपहासचित्रम्,
(35.) ड्रॉइंग---रेखाचित्रम्,
(36.) कॉलेज--महाविद्यालयः,
(37.) स्कूल---विद्यालयः,
(38.) यूनीवर्सिटी--विश्वविद्यालयः,
(39.) किवाड--कपाटम्,
(40.) गेट--द्वारम्,
(41.) मेन गेट---मुख्यद्वारम्,
(42.) दीवार---भित्तिका,
(43.) दीवारघडी---भित्तिघटिका,
(44.) घडी---घटिका,
(45.) दवात का ढक्कन--कुप्पी,
(46.) कुर्ता--कञ्चुकः,
(47.) कैंची---कर्तरी,
(48.) कोठ

correct affair

વન લાઈનર કરંટ અફેર્સ🍟:
*શબ્દ સમૂહ માટે એક શબ્દ*

1. અંગૂઠા પાસેની આંગળી - તર્જની
2. ઇન્દ્રનો અમોઘ શસ્ત્ર - વજ્ર
3. કમળની વેલ - મૃણાલિની
4. કરિયાણું વેચનાર વેપારી - મોદી
5. ઘરની બાજુની દિવાલ - કરો
6. ઘરનો સરસામાન - અસબાબ
7. ઘી પીરસવા માટેનું વાસણ - વાઢી
8. ચંદ્ર જેવા મુખવાળી - શશીવદની
9. ચૌડ પાતાળમાંનું પાંચમું પાતાળ - રસાતલ
10. છાપરાનો છેડાવાળો ભાગ - નેવું
@gpsc_materials
11. છોડી દેવા યોગ્ય - ત્યાજ્ય
12. જીત સૂચવનારું ગીત - જયગીત
13. જેનું મૂલ્ય આંકી ન શકાય તેવું - અણમોલ
14. જોઇ ન શકાય તેવું - અદીઠું
15. ઝાડની છાલનું વસ્ત્ર - વલ્કલ
@gpsc_materials
16. દહીં વલોવવાથી નીકળતું સત્વ - ગોરસ
17. દિશા અને કાળનો સમૂહ - દિસકાલ
18. દેવોની નગરી - અમરાપુરી
19. દોઢ માઇલ જેટલું અંતર - કોશ
20. ધનુષ્યની દોરી - પણછ
@gpsc_materials
21. નાશ ન પામે એવું - અવિનાશી
22. નિયમમાં રાખનાર - નિયંતા
23. પાણીનો ધોધ - જલધોધ
24. પ્રવાહની મધ્યધારા - મઝધારા
25. બીજા કશા પર આધાર રાખતું - સાપેક્ષ
@gpsc_materials
26. બેચેની ભરી શાંતિ - સન્નાટો
27. ભંડાર તરીકે વપરાતો ભાગ - ગજાર
28. માથે પહેરવાનું વસ્ત્ર - શિરપાઘ
29. માથે બાંધવાનો છોગાવાળો સાફો - શિરપેચ
30. મૂળમાં હોય એના જેવી જ કૃતિ - પ્રતિકૃતિ
@gpsc_materials
31. મોહ પમાડનાર શ્રીકૃષ્ણ - મોહન
32. યુદ્ધે ચડેલી વિરાંગના - રણચંડી
33. રથ હાંકનાર - સારથિ
34. રહીરહીને પડતા વરસાદનું ઝાપટું - સરવડું
35. લાકડું વગેરેના ઘાટ ઉતારવાનું યંત્ર - સંઘાડો
@gpsc_materials
36. વપરાશમાં ન રહેલો હોય તેવો - ખાડિયો
37. વસંત જેવી સુંદર ડાળી - વિશાખા
38. વસંત જેવી સુંદર સ્ત્રી - ફાલ્ગુની
39. વિનાશ જન્માવનાર કેતુ - પ્રલયકેતુ
40. વેદનાનો ચિત્કાર - આર્તનાદ
@gpsc_materials
41. શબ્દની મૂળ ઉત્પત્તિ - વ્યુત્પત્તિ
42. શાસ્ત્રનો જાણકાર મીમાંસક
43. સંપૂર્ણ પતન થાય તે - વિનિપાત
44. સંસારની આસક્તિનો અભાવ - વૈરાગ્ય
45. સમગ્ર જગતનું પોષણ કરનાર - વિશ્વંભર
@gpsc_materials
46. સાંભળી ન શકનાર - બધિર
47. સામાન્યથી વધારે જ્ઞાન - અતિજ્ઞાન
48. સૂકા ઘાસના પૂળાની ગંજી - ઓઘલી
49. હવાઇ કિલ્લા ચણનાર - શેખચલ્લી
50. હાથીનો ચાલક - મહાવત.

@gpsc_materials

*ભાગ-2*

1. અણીના વખતે - તાકડે
2. અવાજની સૃષ્ટિ - ધ્વન્યાલોક
3. આંખ આગળ ખડું થઇ જાય તેવું - તાદ્શ
4. આખા દેશ માટેની ભાષા - રાષ્ટ્રભાષા
5. કુરાનના વાક્યો - આયાત
@gpsc_materials
6. કૂવામાંથી પાણી કાઢવાનું ચામડાનું સાધન - કોસ
7. કોઇ પવિત્ર કે યાત્રાની જગા - તીર્થ
8. ખરાબ રીતે જાણીતો - નામચીન
9. ઘઉં વગેરેના ભરડેલા કકડા કે તેની વીની - થૂલી
10. ચમકની છાંટવાળો આરસપહાણ - સંગેમરમર
@gpsc_materials
11. ચાલવાનો અવાજ - પગરવ
12. જગતનું નિયંત્રણ કરનાર - જગતનિયતા
13. જેની કોઇ સીમા નથી તે - અસીમ
14. જેની પત્ની મૃત્યુ પામી છે તે - વિધુર
15. જેની બુદ્ધિ સ્થિર છે તે - સ્થિતપ્રજ્ઞ
@gpsc_materials
16. જ્ઞાનરૂપી નેત્રવાળી વ્યક્તિ - પ્રજ્ઞાચક્ષુ
17. ડાબે હાથે બાણ ફેંકી શકે તેવો - સવ્યસાચી
18. તત્વને જાણનાર - તત્વજ્ઞ
19. ધર્મમાં અંધ હોવું - ધર્માંધ
20. ધીરધારનો ધંધો કરનાર - શરાફ
@gpsc_materials
21. નદીની કાંકરાવાળી જાડી રેતી - વેકરો
22. પગ વેડે કરવામાં આવેતો પ્રહાર - પદાઘાત
23. પગે ચાલવનો રસ્તો - પગદંડી
24. પરાધીન હોવાનો અભાવ - ઓશિયાળું
25. પશુપંખીની ભાષા સમજવાની વિદ્યા - કાગવિદ્યા
@gpsc_materials
26. પાંદડાનો ધીમો અવાજ - પર્ણમર્મર
27. પાણીના વાસણ મૂકવાની જગ્યા - પાણિયારું
28. પૂર્વ તરફની દિશા - પ્રાચી
29. પ્રજાની માલિકીનું કરવું તે - રાષ્ટ્રીયકરણ
30. પ્રયત્ન કર્યા વિના - અનાયાસ
@gpsc_materials
31. પ્રયાસથી મેળવી શકાય એવું - યત્નસાધ્ય
32. બપોરનું ભોજન - રોંઢો
33. બારણું બંધ કરવાની કળ - આગળો
34. ભેંશોનું ટોળું _ ખાડું
35. ભોજન પછી ડાબે પડખે સૂવું તે - વામકુક્ષી
@gpsc_materials
36. મધુર ધ્વનિ - કલરવ
37. મરઘીનું બચ્ચું - પીલુ
38. મરણ પાછળ રોવું-કૂટવું તે - કાણ
39. રાત્રિનું ભોજન - વાળુ
40. લગ્ન કે એવા શુભપ્રસંગે સ્વજનોને સામે લેવા જવું તે - સામૈયું
@gpsc_materials
41. લાંબો સમ્ય ટકી શકે તેવું - ચિરસ્થાયી
42. લોટને ચાળવાથી નીકળતો ભૂકો - થૂલું
43. વહાણ ચલાવનાર - ખલાસી
44. વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર - શાલિગ્રામ
45. વેપારીએ રાખેલ વાણોતર - ગુમાસ્તો
@gpsc_materials
46. શેર-કસબામાં ભરાતું બજાર - ગુજરી
47. સગાસંબંધીમાં જન્મ મરણ વગેરેથી પાળવામાં આવતી આભડછેટ - સૂતક
48. સવારનો નાસ્તો - શિરામણ
49. સહેલાઇથી મળી શકે તેવું - સુલભ
50. સ્પૃહા વિનાનું - નિ:સ્પૃહ.

@gpsc_materials
 ★ભારતમાં આત્યંતિક ક્રાંતિકારી
 પ્રવૃત્તિઓના પ્રણેતા કોણ હતા❓
*✅વાસુદેવ બળવંત ફડકે*

★ભારતના રાષ્ટ્રપતિ ભવનના સ્થપતિ કોણ હતા❓
*✅એડવિન લ્યુટિન*

★'સંવાદ કૌમુદી' નામનું સૌપ્રથમ બંગાળી સાપ્તાહિક બહાર પાડનાર સમાજ સુધારક❓
*✅રાજા રામમોહન રાય*

★ભારતમાં ફુગાવાનો દર માપવા શેનો ઉપયોગ થાય છે❓
*✅WPI (Wholesale Price Index)*

★જાપાનમાં રહી કોણે ભારતની આઝાદી માટે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી❓
*✅રાસબિહારી ઘોષ*

★વિશ્વનું પ્રથમ લિખિત બંધારણ કયા દેશનું❓
*✅અમેરિકા*

★લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા❓
*✅અનંતશયન આયંગર*

★બ્રિટિશ સમયમાં 'આર્થિક શોષણ' (Drain of Wealth Theory)નો સિદ્ધાંત કોણે આપ્યો હતો❓
*✅દાદાભાઈ નવરોજી*

★સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ)ના અધિકાર ક્ષેત્ર પર કાપ મુકવાની સત્તા કોણે છે❓
*✅સંસદને*

★આંતરરાષ્ટ્રીય સંગઠન 'રેડક્રોસ'ના સંસ્થાપક કોણ❓
*✅હેન્રી ડ્યુનેન્ટ*

★રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના પ્રથમ અધ્યક્ષ કોણ હતા❓
*✅પૂર્વ ન્યાયાધીશ રંગનાથ મિશ્રા*

★'વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ' ક્યારે ઉજવાય છે❓
*✅3જી મે*

★'સંગમ સાહિત્ય'ની રચના કઈ ભાષામાં કરવામાં આવી છે❓
*✅તમિલ*

★નોબેલ પુરસ્કાર, ટેમ્પલટન પુરસ્કાર તથા ભારત રત્નથી સન્માનિત ભારતીય કોણ❓
*✅મધર ટેરેસા*

★વ્હાઇટ મુગલ્સ પુસ્તકના લેખકનું નામ શું છે❓
*✅વિલિયમ ડેલરીમ્પલ*

★હોમગાર્ડ્સનો સ્થાપના દિવસ ડિસેમ્બરની કઈ તારીખે આવે છે❓
*✅6*

★8 એપ્રિલ કયા દિવસ તરીકે ઉજવાય છે❓
*✅વિશ્વ આરોગ્ય દિવસ*

★ઓસ્ટ્રેલિયાનું કાલગુર્લિ શા માટે જાણીતું છે❓
*✅કોલસો*

★સુરદાસે પોતાની કવિતા કઈ ભાષામાં લખી હતી❓
*✅વ્રજભાષા*

★કઈ નદી વિતસ્તા તરીકે પણ ઓળખાય છે❓
*✅જેલમ*

★રોઝીઝ ઈન ડિસેમ્બર પુસ્તકના લેખકનું નામ શું છે❓
*✅એમ.સી.ચાગલા*

★અહમદશાહે અમદાવાદ શહેર કયા વર્ષમાં વસાવ્યું હતું❓
*✅1411*

@gpsc_materials
★ભારતમાં આત્યંતિક ક્રાંતિકારી
 પ્રવૃત્તિઓના પ્રણેતા કોણ હતા❓
*✅વાસુદેવ બળવંત ફડકે*

★ભારતના રાષ્ટ્રપતિ ભવનના સ્થપતિ કોણ હતા❓
*✅એડવિન લ્યુટિન*

★'સંવાદ કૌમુદી' નામનું સૌપ્રથમ બંગાળી સાપ્તાહિક બહાર પાડનાર સમાજ સુધારક❓
*✅રાજા રામમોહન રાય*

★ભારતમાં ફુગાવાનો દર માપવા શેનો ઉપયોગ થાય છે❓
*✅WPI (Wholesale Price Index)*

★જાપાનમાં રહી કોણે ભારતની આઝાદી માટે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી❓
*✅રાસબિહારી ઘોષ*

★વિશ્વનું પ્રથમ લિખિત બંધારણ કયા દેશનું❓
*✅અમેરિકા*

★લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા❓
*✅અનંતશયન આયંગર*

★બ્રિટિશ સમયમાં 'આર્થિક શોષણ' (Drain of Wealth Theory)નો સિદ્ધાંત કોણે આપ્યો હતો❓
*✅દાદાભાઈ નવરોજી*

★સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ)ના અધિકાર ક્ષેત્ર પર કાપ મુકવાની સત્તા કોણે છે❓
*✅સંસદને*

★આંતરરાષ્ટ્રીય સંગઠન 'રેડક્રોસ'ના સંસ્થાપક કોણ❓
*✅હેન્રી ડ્યુનેન્ટ*

★રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના પ્રથમ અધ્યક્ષ કોણ હતા❓
*✅પૂર્વ ન્યાયાધીશ રંગનાથ મિશ્રા*

★'વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ' ક્યારે ઉજવાય છે❓
*✅3જી મે*

★'સંગમ સાહિત્ય'ની રચના કઈ ભાષામાં કરવામાં આવી છે❓
*✅તમિલ*

★નોબેલ પુરસ્કાર, ટેમ્પલટન પુરસ્કાર તથા ભારત રત્નથી સન્માનિત ભારતીય કોણ❓
*✅મધર ટેરેસા*

★વ્હાઇટ મુગલ્સ પુસ્તકના લેખકનું નામ શું છે❓
*✅વિલિયમ ડેલરીમ્પલ*

★હોમગાર્ડ્સનો સ્થાપના દિવસ ડિસેમ્બરની કઈ તારીખે આવે છે❓
*✅6*

★8 એપ્રિલ કયા દિવસ તરીકે ઉજવાય છે❓
*✅વિશ્વ આરોગ્ય દિવસ*

★ઓસ્ટ્રેલિયાનું કાલગુર્લિ શા માટે જાણીતું છે❓
*✅કોલસો*

★સુરદાસે પોતાની કવિતા કઈ ભાષામાં લખી હતી❓
*✅વ્રજભાષા*

★કઈ નદી વિતસ્તા તરીકે પણ ઓળખાય છે❓
*✅જેલમ*

★રોઝીઝ ઈન ડિસેમ્બર પુસ્તકના લેખકનું નામ શું છે❓
*✅એમ.સી.ચાગલા*

★અહમદશાહે અમદાવાદ શહેર કયા વર્ષમાં વસાવ્યું હતું❓
*✅1411*



1. Wreste - રેસ્ટ - ઝૂંટવી લેવું

2. Reciprocal - રેસિપ્રોકોલ - પારસ્પારિક

3. Proximity - પ્રોક્સિમિટી  - નિકટતા

4. Prospect - પ્રૉસ્પેક્ટ -  સંભાવના

5. Pace - પેસ  - ગતિ

1. Impose - ઇમ્પોઝ - વધારે સારું છે એમ કહી લેવડાવવું, -નો ગેરલાભ લેવો

2. Brink - બ્રિન્ક - ધાર, કોર, કરાડ

3. Traverse - ટ્રાવર્ઝ - અડચણ, નડતર

4. Ascetic - અસેટિક - સંયમી, તપસ્વી, જોગી

5. Lapse - લેપ્સ - ભુલ

6. Endorse - ઇન્ડોર્સ - સમર્થન કરવું, પરવાનગી આપવી

1. Induct - ઇન્ડકટ - દાખલ કરવું, હોદા કે પદ પર વિધિપૂર્વક સ્થાપન કરવું

2. Conspire - કન્સપાયર - કાવતરું-તરકટ કરવું, એક થઈને-એકઠા મળીને કંઈક કરવું

3. Exhume - એક્સહ્યુમ - પૃથ્વી ખોદીને બહાર કાઢવું

4. Consensus - કનસેન્સ - સર્વસંમતિ

5. Rein - રેઇન - લગામ, અંકુશ

@gyaanganga

*કેટલાક સંયુક્ત વર્ણોને સમજીએ👇👇👇👇*

દ્ધ = દૃ્‌+ધ્‌+અ                     ર્દ=ર્‌+દ્‌+અ
શ્ચ = શ્‌+ચ્‌+અ                    નૃ = ન્‌ + ૠ (ર્‌+ઉ)
સ્ત્ર = સ્‌+ત્‌+ર્‌+અ                 હૃ= હ્‌+ ૠ (ર્‌+ઉ)
ત્ર = ત્‌+ર્‌+અ                      ક્ર = ક્‌+ર્‌+અ
ક્ષ=ક્‌+પ્‌+અ                       શ્ર = શ્‌+ર્‌+અ
ત્ત= ત્‌+ત્‌+અ                     દ્ર = દ્‌+ર્‌+અ 
દ્ય=દ્‌+વ્‌+અ

 👉કૃષ્ણ = ક્‌ + ર્‌ + ઉ + ષ્‌ + ણ્‌+ અ 

👉વૃષ્ટિ =વ્‌+ર્‌+ઉ+ષ્‌+ટ્‌+ઇ
             
👉વિશ્રાંતિ =વ્‌+ઇ+શ્‌+ર્‌+આ+ન+ત્‌+ઇ
          
👉સંપૂર્ણ =સ્‌+અ+મ્‌+પ્‌+ઊ+ર્‌+ણ્‌+અ
  
*👇👇👇👇👇સ્વાધ્યાય👇👇* 
 
(૧) ખૂટતાં વર્ણ મુકી ખાલી જગ્યા પૂરો.
શિશિર = શ્‌+–+શ્‌+–+–+અ            
ગુરુદ્રારા =ગ્‌+ઉ+ર્‌+–+–+ર્‌+–+ર્‌+આ         
👉અવસ્ત્ર = અ+–+વ્‌+–+સ્‌+–+ર્‌+અ
👉લિજજત = લ્‌+ઇ+જ્‌+–+–+ત્‌+અ 
👉નિર્ણય = ન્‌+ઇ+–+ણ્‌+અ+–+અ

*📌👥📌📍જોડાક્ષર વિશે ધ્યાનમાં રાખવાની બાબતો📌👥👥📌*

(1)               ક્ + ષ = *ક્ષ,* – પરીક્ષા, ક્ષત્રિય, અધીક્ષક, ક્ષમા

(2)              જ્ + ગ = *જ્ઞ –* યજ્ઞ, તજ્જ્ઞ, જ્ઞાની

(3)              દ્ + ઋ *= દૃ –* દૃષ્ટિ, દ્રષ્ટાંત (દ્રષ્ટિ, દ્રષ્ટાંત – અશુદ્ધ છે)

(4)              દ્ + દ *= દ્દ,* ઉદ્દેશ્ય, મુદ્દો

(5)              દ્ + ધ *= દ્ધ, –* યુદ્ધ, ઉદ્ધાર (યુધ્ધ, ઉધ્ધાર – અશુદ્ધ છે)

(6)              દ્ + મ *= દ્મ, –* પદ્મા, પદ્મિની

(7)              દ્ + ય *= દ્ય, –* વિદ્યાર્થી, પદ્ય ( વિધ્યાર્થી, પધ્ય – અશુદ્ધ છે)

(8)             દ્ + ર *= દ્ર, –* દ્રવ્ય, દ્રાક્ષ, દ્રૌપદી

(9)              દ્ + વ *= દ્વ,* વિદ્વાન, દ્વન્દ્વ,

(10)          ધ્ + ધ *= ધ્ધ,* અધ્ધર, સધ્ધર

(11)           ધ્ + ય *= ધ્ય,* – ધ્યાન, પ્રાધ્યાપક

(12)          શ્ + વ *= શ્વ,* અશ્વ, વિશ્વ, પાર્શ્વ

(13)          શ્ + ચ *= શ્ચ,*  નિશ્ચિંત, પશ્ચિમ

(14)          શ્ + ર *= શ્ર,*  પરિશ્રમ,  શ્રમિક, શ્રેણી

(15)           શ્ + ન *= શ્ન,* પ્રશ્ન, જશ્ન

(16)          ત્ + ત *= ત્ત,* સત્તા, ઉત્તમ, મહત્વ (સતા, ઉતમ મહત્વ – અશુદ્ધ છે)

(17)           સ્ + ર *= સ્ર,* સહસ્ર, સ્રોત, સ્રષ્ટા (સહસ્ત્ર, સ્ત્રોત, સ્ત્રષ્ટા – અશુદ્ધ છે)

(18)          સ્ + ત્ + ર *= સ્ત્ર,* સ્ત્રી, વસ્ત્ર, અસ્ત્ર

(19)          હ્ + ઋ *= હૃ .* હૃદય, હૃષ્ટપુષ્ટ

(20)         હ્ + ન *= હ્ન,* વિરામચિહ્ન, મધ્યાહ્ન (વિરામચિન્હ, મધ્યાન્હ – અશુદ્ધ છે)

(21)          હ્ + મ *= હ્મ,* બ્રહ્મ, બ્રાહ્મણ

(22)         હ્ + ય *= હ્ય,* સહ્ય, રહ્યું

(23)         હ્ + ર *= હ્ર,* હ્રસ્વ, હ્રાસ

(24)         ડ્ + ર *= ડ્ર,* ડ્રોઈંગ, ડ્રાફ્ટ

(25)          ટ્ + ર *= ટ્ર,* રાષ્ટ્ર, સૌરાષ્ટ્ર

(26)         સ્ + ઋ *= સૃ,* સૃષ્ટિ, સૃષ્ટિરચના

(27)          પ્ + ઋ *= પૃ,* પૃથ્વી, પૃચ્છા

*🔵🔴⚫️🔵નોંધ : રેફ – ‘હંમેશા પૂરા વર્ણ પર આવે, જોડાક્ષર પર નહીં’*

*🔴⚫️🔵જેમ કે : આર્ટ્ સ, (અશુદ્ધ) – આર્ટ્સ (શુદ્ધ)*               
    
*🔴⚫️🔵દ્ધ અંગે ખાસ :*

🔴⚫️🔵સંસ્કૃત શબ્દોમાં દ્ધ જ લખવો. આ દ્ધ એ દ્ + ધ મળીને બને છે. દા. ત. યુદ્ધ (દ્ +ધ્) વૃદ્ધ, વૃદ્ધિ, બુદ્ધિ, શુદ્ધ, બુદ્ધ વગેરે

*🔴🔴🔴⚫️🔵પરંતુ ખાસ યાદ રાખજો કે ગુજરાતી શબ્દોમાં ધ્ + ધ મળીને ધ્ધ બને છે જેથી ગુજરાતી શબ્દોમાં ધ્ધ (ધ્ + ધ) જ લખવો. દાત. સુધ્ધાં, અધ્ધર વગેરે….*

*👏👏👏ખાસ વીનંતી કે યાદ ન રહે તો બધી જગ્યાએ આપ સૌ દ્ધ નો જ ઉપયોગ કરજો, કારણ કે ધ્ધ તો ભાગ્યે જ ક્યારેક સુધારવાનો આવશે, જ્યારે દ્ધ તો બહુ વપરાશમાં હોવાથી સુધારવામાં બહુ જ સમય લે છે.*

*📌👥📍બહુ ભૂલો પાડતી નાની–મોટી (હ્રસ્વ–દીર્ઘ) ઇ તથા ઈ વાળા શબ્દોની યાદી :*
૧) ગઈ, થઈ, હોઈ, કોઈ, જોઈ, લઈ, જઈ, લઈશું, જઈશું, જોઈશું વગેરે બધા જ શબ્દોમાં ઈ મોટો જ કરવો.

૨) ઈપ્સા, ઈર્ષા, ઈસ્વી, ઈસ્ટર, ઈશ્વર આટલા શબ્દોના અપવાદને બાદ કરતાં બાકીના બધા જ જોડાક્ષરની પહેલાનો ઇ હંમેશાં નાનો જ આવે છે.
આ પ્રકારના પ્રશ્નો અગાઉ પુછાયેલા છે..

📌આપેલ શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો. યુદ્ધશાસ્ત્ર

  ય્+ઉ+દ્+ધ્+શ્+આ+સ્+ત્+ર્+અ


📌નીચેનામાંથી કયો અક્ષર જોડાક્ષર નથી ?

A. પૃથ્વી          B. શ્રવણ                   C. વૃકોદર         D. પ્રમાણ


📌નીચેનામાંથી અવર્ગીય મહાપ્રાણ જણાવો.

A. સ              B. ખ  
 C. લ              D. ળ

📌નીચેનામાંથી તાલવ્ય વ્યંજન જણાવો.

A. મ              B. જ              C. દ              D. ઢ
📌📌 નીચેનામાંથી ઘોષ વ્યંજન જણાવો.

A. છ              B. ર              C. પ              D. ષ

@GyaanGangaOneLiner1
❇️વ્યક્તિનું નામવિશેષ ઓળખ❇️

➖ પૂર્ણિમા પકવાસા : ડાંગનીદીદી

➖ નરસિહ દિવેટિયા : જાગૃત ચોકીદાર

➖ જુગતરામ દવે : વેડછીનો વડલો

➖ ઠકકરબાપા : સેવાના સાગર

➖ મોહનલાલ પંડ્યા : ડુંગળી ચોર

➖ કાકાસાહેબ કાલેલકર : સવાઈ ગુજરાતી

➖ ઉમાશંકર જોશી : વિશ્વશાંતિના કવિ

➖ પ્રેમાનંદ : મહાકવિ
 
➖ હેમચંદ્રાચાર્ય : કલિકાલસર્વજ્ઞ

➖ નરસિહ મહેતા  : ગુજરાતી ભાષાના આદિકવિ

➖ મીરાં : જન્મજન્મની દાસી

➖ શામળ : પદ્યવાર્તાકાર

➖ દયારામ : ભક્તકવિ

➖ કવિનર્મદ : ગદ્યસાહિત્યના પિતા

➖ અખો : જ્ઞાની કવિ

➖ મણીલાલ દ્રિવેદી : બ્રહ્મનિષ્ઠ

➖ ગોવર્ધનરામ ત્રિપાઠી : પંડિતયુગના પુરોધા

➖ મણિશંકર ભટ્ટ : ઊર્મિ કવિ

➖ આનંદશંકર ધ્રુવ : પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ

➖ નરસિહ દિવેટિયા : સાહિત્ય દિવાકર

➖ કલાપી : સુરતાની વાડીનો મીઠો મોરલો

➖ ન્હાનાલાલ :ગુજરાતી કવિવર

➖ સુખલાલજી: પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડ પંડિત

➖ સ્વામી આનંદ : જ્ઞાની અને પ્રબુદ્ધ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
@gpsc_materials
*💥ગુજરાત💥*
              ◆◆◆◆◆
💥ગુજરાતના આર્થિક પાટનગર તરીકે અમદાવાદને ઓળખવામાં આવે છે.

💥અમદાવાદ માં આવેલી સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે.હોસ્પિટલનું નામ શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ છે.

💥અમદાવાદના જમાલપુરમાં આવેલા જગન્નાથ યાત્રાની શરૂઆત નૃસિંહદાસ દ્વારા થઈ હતી.

💥 જહાંગીર અમદાવાદમાં રોકાયેલા ત્યારે તેને અમદાવાદને ગરદાબાદ એટલે ધુળિયું શહેર કહેલું.

💥એલિસ બ્રિજનું મૂળ નામ સ્વામી વિવેકાનંદ પુલ છે,જેની રચના હિંમતલાલ ધીરજલાલે કરાવી હતી.

💥આણંદમાં આવેલ અમૂલ ડેરીની સ્થાપના ત્રિભુવનદાસ પટેલની ગણના થાય છે જેની સ્થાપનામાં યુનિસેફની મદદ મળી હતી.

💥ગુજરાતની પ્રથમ ઇજનેરી કોલેજ આણંદ નજીક આવેલા વલ્લભ વિદ્યાનગરમાં શરૂ થઈ હતી.

💥વલ્લભ વિદ્યાનગરને શિક્ષણનગરી તરીકે વિકસાવવાનો શ્રેય ભાઈલાલભાઈ પટેલને જય છે.

💥ખંભાતનું જૂનું નામ સ્તંભતીર્થ હતું.

💥મારકોપોલોએ ખંભાત બંદરની મુલાકાત લીધી હતી.

💥ઇ.સ.1721માં પીલાજીરાવ ગાયકવાડે વડોદરા જીતી મરાઠા શાસનની સ્થાપના કરી હતી.

💥વડોદરાને મહેલોનું શહેર કહેવામાં આવે છે.

💥વડોદરા ગુજરાતની સાંસ્કૃતિક નગરી છે.

💥ભારતના મૂળ ગુજરાતી એવાં વડાપ્રધાન મોરારજી દેસાઈએ ગોધરા ખાતે નાયબ કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી.

💥પંચમહાલ જિલ્લામાં આવેલું ચાંપાનેર ગુજરાતનું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ થયેલું પ્રથમ સ્થળ છે.

💥ચાંપાનેરને શહેર-એ-મૂકરર્મ નામથી નવાજયું હતું.

💥દાહોદમાં પ્રતિ વર્ષ ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય છે.

💥ગાય ગૌહરીનો મેળો દાહોદ જિલ્લામાં ભરાય છે.

💥ગુજરાતમાં સૌથી વધુ દુધાળા પશુઓ ખેડા જિલ્લામાં છે.

💥ચરોતર પ્રદેશને સોનેરી પર્ણની ભૂમિ તથા ગુજરાતનો હરિયાળો બગીચો પણ કહેવામાં આવે છે.

💥1857માં સંગ્રામ દરમિયાન તાત્યા ટોપેએ છોટા ઉદેપુર કબજે કરી લીધું હતું.

💥પાલનપુર ગુજરાતના પ્રતાપી શાસક સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ છે.

💥પાલનપુરને સુગંધોનું શહેર અને નવાબીનગર પણ કહેવામાં આવે છે.

💥વડનગરને ગુજરાતનું સૌથી જુનું હયાત નગર માનવામાં આવે છે.

💥ગાંધીજીએ જે ગંગાબહેનને રેંટિયો શોધી લાવવા કહેલું, તે ગંગાબહેનને વિજાપુરમાંથી રેંટિયો મળી આવ્યો હતો.

💥મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે મહાગુજરાત આંદોલન માટે કાર્યરત મહાગુજરાત જનતા પરિષદની છેલ્લી બેઠક મળી હતી.

💥ગુજરાતનો પ્રથમ પાતાળ કૂવો મહેસાણામાં આવેલો છે.

💥 મહેસાણા જિલ્લાના ચંદ્રાસન ગામે નર્મદા નદી પર દેશનો પ્રથમ કેનાલ ટોપ સોલાર પ્રોજેક્ટ આવેલો છે.

💥સિદ્ધપુરને દેવોના મોસાળ તરીકે ઓળખવામાં આવે છે.

💥પાટણને આચાર્ય હેમચંદ્રાચાર્યની કર્મભૂમિ મનાય છે.

💥દેશની સૌપ્રથમ એનિમલ હોસ્ટેલ સાબરકાંઠા જિલ્લાના આકોદરા ગામે આવેલી છે.

💥ગુજરાતની સ્થાપના પશ્ચાત સૌપ્રથમ જિલ્લા તરીકે ગાંધીનગરની રચના થઈ હતી.

💥કચ્છ જિલ્લાના ગાંધીધામ અને આદિપુર ખાતે નિર્વાસિતો માટે આવાસ ઉભા થયા હતા.

💥રાજકોટમાં આવેલા ભક્તિનગર GIDCને ગુજરાતની પ્રથમ G.I.D.C. માનવામાં આવે છે.

💥ભોગવો નદી સુરેન્દ્રનગર અને વઢવાણને અલગ કરે છે.

💥ચોટીલાને પાંચાળ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે.

💥વઢવાણને કાઠિયાવાડનો દરવાજો કહેવામાં આવે છે.

💥ભાવનગર સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી છે.

💥એકમાત્ર મહિલા કુલી ધરાવતું રેલવે સ્ટેશન ભાવનગરમાં આવેલું છે.

💥ગુજરાતમાં એકમાત્ર લોકગેટ ધરાવતું બંદર ભાવનગરમાં આવેલું છે.

💥જામ રાવળે ઇ.સ. 1540 માં નવાનગરની સ્થાપના કરી હતી. જે હાલમાં જામનગર તરીકે ઓળખાય છે.

💥જામનગરને 'છોટે કાશી અને કાઠિયાવાડનું રત્ન' કહેવામાં આવે છે.

💥હસ્તકલા ઉદ્યોગ માટે જાણીતી રૂપાયતન સંસ્થા જૂનાગઢમા આવેલી છે.

💥સૌપ્રથમ ખાનગી બંદર તરીકે કાર્ય કરતું હોય તેવું પીપાવાવ બંદર (પોર્ટ આલ્બર્ટ વિક્ટર) અમરેલી જિલ્લામાં આવેલું છે.

💥પોરબંદરને 'બર્ડ સીટી' તરીકે ઓળખવામાં આવે છે.

💥બોટાદ ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ છે.

💥સાળંગપુર મંદિરમાં આવેલી મૂર્તિની સ્થાપના ગોપાળનંદજી મહારાજે કરી હતી.

💥શ્રી કૃષ્ણએ હિરણ નદીના કિનારે દેહત્યાગ કર્યો હતો તે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે.

💥સુરતને 'દિલબહાર નગરી' તરીકે ઓળખવામાં આવે છે.

💥ગુજરાતમાં સૌથી વધુ ઓવરબ્રિજ સુરત શહેરમાં જોવા મળે છે.

💥ભરૂચનું પ્રાચીન નામ ભૃગુતીર્થ હતું.

💥ગાંધારમાં ગુજરાતની પ્રથમ મસ્જિદ બંધાઈ હતી.

💥નર્મદા જિલ્લાને મિનિ કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે.

💥ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન વધઇ બોટનીકલ ગાર્ડન ડાંગ જિલ્લામાં આવેલો છે.

💥કાથો બનાવવા માટે ઉપયોગી ખેરના વૃક્ષો વ્યારામાં જોવા મળે છે.

💥ગુજરાતના છેલ્લા સ્ટેશન તરીકે ઉમરગામની ગણના થાય છે જે વલસાડ જિલ્લામાં આવેલું છે.

💥ગુજરાતની સરહદની છેલ્લી ચેકપોસ્ટ ભિલાડ આર.ટી.ઓ. વલસાડ જિલ્લામાં આવેલી છે.

general knowledge about world

RAW के बारे में (ऑपरेशन)

👉RAW (रिसर्च एंड एनालिसिस विंग) भारत की बाहरी खुफिया एजेंसी है। यह पर 21 सितंबर अस्तित्व में आया सेंट 1962 के भारत-चीन युद्ध और युद्ध 1965 की जरूरत के भारत-पाकिस्तान के बाद, 1968 के लिए एक अलग बाह्य खुफिया एजेंसी महसूस की गई। 1968 से पहले, इंटेलिजेंस ब्यूरो (IB) भारत के आंतरिक के साथ-साथ बाहरी खुफिया के लिए जिम्मेदार था। नई दिल्ली में मुख्यालय। RAW के पहले निर्देशक रामेश्वर नाथ काओ थे।

👉संगठन का उद्देश्य पाकिस्तान और चीन पर खुफिया जानकारी जुटाने और पूर्वी पाकिस्तान (अब बांग्लादेश) में कार्रवाई के लिए अपनी क्षमता को मजबूत करना था। RAW (रिसर्च एंड एनालिसिस विंग) के आगे के उद्देश्यों को व्यापक बनाया गया है जैसे कि आस-पास के देशों में सैन्य और राजनीतिक घटनाक्रम की निगरानी करना, भारत की राष्ट्रीय सुरक्षा और अपनी विदेश नीति के निर्माण में, पाकिस्तान को सैन्य हार्डवेयर की आपूर्ति के नियंत्रण और सीमा की मांग करना। यूरोपीय देशों, संयुक्त राज्य अमेरिका और चीन।

1. 1971 में, RAW ने बांग्लादेश के निर्माण में महत्वपूर्ण भूमिका निभाई।

👉रॉ ने मुक्ति बाहिनी को एक बांग्लादेशी गुरिल्ला संगठन का समर्थन करने में महत्वपूर्ण भूमिका निभाई, उन्हें प्रशिक्षण, बुद्धिमत्ता और गोला-बारूद प्रदान किया। पूर्वी पाकिस्तान में पाकिस्तानी सेना की आवाजाही को भी रॉ ने बाधित कर दिया था। और अंत में बांग्लादेश बनाया गया।

2. ऑपरेशन मेघदूत

👉1984 में रॉ ने पाकिस्तान के बारे में एक जानकारी दी कि वे सियाचिन ग्लेशियर में ऑपरेशन अबाबील के एक हिस्से के रूप में साल्टोरो रिज पर कब्जा करने की योजना बना रहे हैं। इसलिए, भारतीय सेना ने ऑपरेशन मेघदूत शुरू किया और लगभग 300 सैनिकों को वहां तैनात किया गया। परिणामस्वरूप पाकिस्तान सेना ने रणनीतिक शिखर पर कब्जा करने के लिए अपने सैनिकों को पीछे धकेल दिया।

3. RAW ने भारत के पहले परमाणु परीक्षण को सफलतापूर्वक गुप्त रखा अर्थात ऑपरेशन स्माइलिंग बुद्धा

👉इसके अलावा 1974 में RAW ने भारत के पहले परमाणु परीक्षण की गोपनीयता बनाए रखने में महत्वपूर्ण भूमिका निभाई। यहां तक ​​कि चीन और अमरीका जैसे देश भी भारत द्वारा इस तरह की गतिविधि से अनजान थे।

4. 'द ब्लैक टाइगर' रवींद्र कौशिक, वह कौन थे और उन्होंने क्या किया?

👉रवींद्र कौशिक एक प्रसिद्ध थिएटर कलाकार थे और उन्हें 1975 में रॉ के अधिकारियों ने पाकिस्तान में एक जासूस के रूप में रखा था, जहां वह पाकिस्तानी सेना में शामिल होने में सफल रहे और 'प्रमुख' के पद तक पहुंचे। उन्होंने खुफिया एजेंसियों को बहुमूल्य जानकारी भेजकर हजारों भारतीयों की जान बचाई। और इसलिए, उन्हें रॉ द्वारा 'ब्लैक टाइगर' की उपाधि दी गई।

5. ऑपरेशन कैक्टस

👉पीपुल्स लिबरेशन ऑफ तमिल ईलम (PLOTE), एक उग्रवादी तमिलों ने नवंबर 1988 में मालदीव पर आक्रमण किया। मालदीव के राष्ट्रपति मौमून अब्दुल गयूम ने भारत से मदद मांगी। तब प्रधान मंत्री राजीव गांधी ने आदेश दिया और मालदीव में आदेश को बहाल करने के लिए भारतीय सेना के 1600 सैनिकों को मल द्वारा दिव्य द्वीप हुलहुले भेजा गया और रॉ ने सेना को आवश्यक खुफिया जानकारी प्रदान की। अंत में घंटों के भीतर भारतीय पैराट्रूपर्स सरकारी नियम को बहाल करने में सक्षम थे।

6. समर्थित उत्तरी गठबंधन

👉भारत ने उत्तरी गठबंधन के साथ अफगानिस्तान में पाकिस्तान और अमेरिकी समर्थित तालिबान के उदय के बाद तालिबान सरकार और सोवियत संघ के खिलाफ एक प्रतिरोध बल का फैसला किया। 1996 में फ़रखोर एयर बेस पर रॉ ने 25 बेड का सैन्य अस्पताल बनाया था। हवाई अड्डे का उपयोग भारत के एविएशन रिसर्च सेंटर द्वारा किया गया था, जो उत्तरी हवाई समर्थन की मरम्मत और संचालन के लिए रॉ का एक हथियार था। इसके साथ यह रिश्ता 2001 के अफगान युद्ध में और मजबूत हुआ। भारत ने उत्तरी एलायंस के उच्च ऊंचाई वाले युद्ध उपकरण की आपूर्ति की और कुंडुज एयरलिफ्ट की सीमा निर्धारित करने वाली पहली खुफिया एजेंसी थी।

7. कारगिल युद्ध

👉सफलतापूर्वक रॉ ने पाकिस्तान के सेना प्रमुख जनरल परवेज मुशर्रफ के बीच टेलीफोन पर हुई बातचीत को टेप किया, वह बीजिंग में थे और इस्लामाबाद में उनके चीफ ऑफ स्टाफ लेफ्टिनेंट जनरल मोहम्मद अजीज थे। कारगिल हमले में पाकिस्तानी संलिप्तता साबित करने में यह टेप महत्वपूर्ण था।

8. ऑपरेशन चाणक्य 

👉कश्मीर में शांति बहाल करने और अलगाववादी समूहों को घुसपैठ करने के लिए रॉ ने चाणक्य का ऑपरेशन किया। उनमें से मुख्य सफलता घाटी में आतंकवादी गतिविधियों को बेअसर करना था और साथ ही उन्होंने अलगाववादी समूहों और अन्य आतंकवादियों के साथ आईएसआई की भागीदारी के बारे में सबूत एकत्र किए हैं। इसके अलावा आतंकवादी संगठन हिज्ब-उल-मुजाहिदीन में विभाजन पैदा करने और कश्मीर में भारतीय समर्थक समूह बनाने में सक्षम है।

9. क्या आप जानते हैं कि रॉ
---------------------------------------------
 🌺🍒વ્યક્તિનું નામ 〰વિશેષ ઓળખ

📚પૂર્ણિમા પકવાસા
➖ડાંગની દીદી

📚નરસિહ દિવેટિયા 
➖જાગૃત ચોકીદાર

📚જુગતરામ દવે
➖વેડછીનો વડલો

📚ઠકકરબાપા 
➖સેવાના સાગર

📚મોહનલાલ પંડ્યા
➖ડુંગળી ચોર

📚કાકાસાહેબ કાલેલકર
➖સવાઈ ગુજરાતી

📚ઉમાશંકર જોશી 
➖વિશ્વશાંતિના કવિ

📚પ્રેમાનંદ
➖મહાકવિ / માણભટ્ટ

📚હેમચંદ્રાચાર્ય 
➖કલિકાલસર્વજ્ઞ

📚નરસિહ મહેતા
➖ગુજરાતી ભાષાના આદિકવિ

📚મીરાં 
➖જન્મજન્મની દાસી

📚શામળ
➖પદ્યવાર્તાકાર

📚દયારામ 
➖ભક્ત કવિ

📚નર્મદ
➖ગદ્યસાહિત્યના પિતા

📚અખો 
➖જ્ઞાની કવિ

📚મણીલાલ દ્રિવેદી
➖બ્રહ્મનિષ્ઠ

📚ગોવર્ધનરામ ત્રિપાઠી 
➖પંડિતયુગના પુરોધા

📚મણિશંકર ભટ્ટ
➖ઊર્મિ કવિ

📚આનંદશંકર ધ્રુવ 
➖પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ

📚નરસિહ દિવેટિયા
➖સાહિત્ય દિવાકર

📚કલાપી 
➖સુરતાની વાડીનો મીઠો મોરલો

📚ન્હાનાલાલ
➖ગુજરાતી કવિવર

📚સુખલાલજી 
➖પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડ પંડિત

📚સ્વામી આનંદ
➖જ્ઞાની અને પ્રબુદ્ધ

📚રામનારાયણ પાઠક 
➖મંગલમૂર્તિ મધુર વ્યકિતત્વ

📚રમણલાલ દેસાઈ
➖યુગમૂર્તિ વાર્તાકાર

📚પન્નાલાલ પટેલ 
➖સાહિત્યજગતનો ચમત્કાર

📚પ્રેમાનંદ
➖આખ્યાન શિરોમણી

📚ચદ્રકાંત શેઠ 
➖તેજસ્વી પત્રકાર

📚રધુવીર ચૌધરી
➖લોકાયતસૂરી

📚રવિશંકર રાવળ 
➖કલાગુરૂ

📚કિશોરલાલ મશરૂવાળા
➖શ્રેયાર્થી સાહિત્યકાર/ આશ્રમનો ઉલ્લુ 

📚ખંડકાવ્યના પિતા 
➖કાન્ત

📚આખ્યાનના પિતા
➖ભાલણ

📚સોનેટના પિતા 
➖બ.ક.ઠાકોર (સેહની)

📚લધુકથાના જનક
➖મોહનલાલ પંડ્યા

📚ઝવેરચંદ મેઘાણી 
➖રાષ્ટ્રીય શાયર / સાહિત્યયાત્રી

📚રમણલાલ નીલકંઠ
➖સકલ પુરૂષ

📚બળવંતરાય ઠાકોર 
➖પ્રયોગવીર

📚પ્રિયકાન્ત પરીખ
➖કલાનિધિ

📚બકુલ ત્રિપાઠી 
➖ઠોઠ નિશાળીયો

📚શૈલેષ પરમાર
➖હિમાલય રત્ન

📚કેશવલાલ કા.શાસ્ત્રી
➖કાઠીયાવાડી વિદૂર

📚ગિજુભાઈ બધેકા 
➖મૂછાળી મા

📚રણછોડભાઈ ઉદયરામ
➖ગુર્જર રંગભૂમિના પિતા

📚ઇન્દુલાલ યાજ્ઞિક 
➖પિનાકપાણી

📚નિરંજન ભગત
➖ભગત સાહેબ

📚ગો.મા. ત્રિપાઠી 
➖મહાનવલકથાકાર

📚ડોલનશૈલી
➖ન્હાના

~ હાર્દિકકુમાર ભટ્ટ
~ જ્ઞાનમ્ એકેડમી
---------------------------------------------
 ‘શ – ષ – સ’ : વર્ણ ભેદવાળા શબ્દ અને અર્થ
અંશ – ભાગ
આશકા – આરતીની જ્યોતિની ભસ્મ

ઇષુ – બાણ , શર ,તીર

ઉષા – પ્રભાત ,પરોઢ

કષક – ખાવાનો એક પદાર્થ

કષણ – ઘસવું તે  

કુષુંભ – ઝેરની થેલી

કેશ – વાળા

કોશ – ખજાનો

કોશ – ખજાનો , ભંડાર

દોશી – કાપડિયો

દોષ – અપરાધ ,વાંક

નશો – કેફ

નિશા – અંધકાર

નિષ્પંદ – સાચુ , ખાતરી પૂર્વકનું

પાશ – ફાંસો

પ્રશૂન – કળી

ફરશી – અણીદાર નાની કટકી

માશ – અડદ,એક જાતનું કઠોર

માશી – કાળાશ પડતો લીલો રંગ

મેશ – કાજળ

રશીદ – આજ્ઞાંકિત ,ચતુર

લાશ – મડદું

લેશ – જરાક , અણું

વશા – નણંદ

વાશ – કાગવાશ

વાશી – સોનીનું એક ઓજાર

વિશ – કમળનો તંતુ

વિશાદ – વ્યભિચાર ભાવ

વિષાર – સર્પ

શંકર – મહાદેવ   

શકલ – કટકો ,ભાગ

શત – સો

શબ – મડદું

શમન – ઘટાડો , નાશ

શમાવવું – શાંત કરવું  

શર – કાસડો

શરત – સ્પર્ધા

શાંત – મુક, શાંતિયુક્ત

શાખ – આબરૂ

શાખ – આબરૂ , વટ

શાણું – ચતુર , ડાહ્યુ  

શાદી – લગ્ન

શાન – ભભકો

શાપ – બદદુવા

શાબાશ – ખુશી હો ! ધન્ય હો !

શામેલ – સાથી

શાલ – ઊનની કામળી (વસ્ત્ર)

શાવ – બાળ , બચ્ચું

શાળ – ડાંગર

શિફારસ – સોંપણ

શૂર – બહાદૂર

શેર – ભાગ, હિસ્સો

શેલ – તોપનો ગોળો

શોર – ઘોંઘાટ , કોલાહલ

અંસ – ખભો

આસકા – કપાળે કરવામાં આવતી આડ

ઈસુ – ખ્રિસ્તી ધર્મ શરુ કરનાર પુરુષ

ઉસા – ઠાર , ઝાકર , ઓસ

કસક – અભિલાષા , અરમાન

કસણ – કસોટી

કુસુંભ – આંખનું દર્દ

કેસ – મુકદમો  

કોસ – ગાઉ , દોઢ માઈલ

કોસ – ચામડાની ડોલ

ડોસી – ગુનેગાર, અપરાધી

દોસ – મિત્ર,દોસ્ત

નસો – નસનું બહુવચન

નિસા – સંતોષ,તૃપ્તિ

નિસ્પંદ – ધ્રુજારો , કંપ

પાસ – સફળ , મંજૂર

પ્રસૂન – કમળનું ફૂલ

ફરસી – સુતારનું સાલ પાડવાનું ઓજાર

માસ – મહિનો

માસી – માની બહેન , પાવૈયો

મેષ – ઘેટો , એક રાશિ

રસીદ – પહોંચ ,પાવતી

લાસ – ક્રીડા

લેસ – જરીની (કિનારી)

વસા – ચરબી

વાશ – વસવાટ

વાસી  – બગડી ગયેલો ખોરાક

વિષ – અત્યંત કડવું દ્રવ્ય

વિષાદ – દુ:ખ , આપદા

વિસાર – ભૂલવું તે

સંકર – ભેળસેળ , મિશ્રણ

સકલ – આખું , સમસ્ત  

સત – સત્ય , સાચું

સબ – બધું , સઘળું

સમન – ચંપેલીનું ફૂલ

સમાવવું – સમાવેશ કરવો

સર – અવાજ ,સ્વર

સરત – દયાન,લક્ષ,નજર

સાંત – મર્યાદિત

સાખ – અટક ,ઓળખાણ

સાખ – ઝાડ પર પાકેલું ફળ  

સાણું – સાંકડો માર્ગ

સાદી – ઢંઢોરો પીટનાર માણસ

સાન – ઈશારો

સાપ – સર્પ

સાબાશ – ધન્ય , વાહ

સામેલ – ધોંસરી નો ખીલો

સાલ – વર્ષ

સાવ – તદ્ન

સાળ – કપડાં વણવાનું ઓજાર

સિફારસ – ભલામણ

સૂર – અવાજ, સ્વર

સેર – માર્ગ

સેલ – કોષ , પિંડ

સોર – ઉઝરડો , સોળ

સીમંત – અઘરાણી
----------------------------------------- 💥મહાદેવભાઈ દેસાઇ : 
👉ઓમ સમાધી.

💥 ડૉ. રાજેન્દ્ર : 
👉મહાપ્રયાણ ઘટ

💥 શંકરદયાલ શર્મા : 
👉કર્મ ભૂમિ

💥 સંજય ગાંધી :
👉શાંતિવન

💥 જવાહરલાલ નહેરુ :
👉શાંતિવન

💥ગુલઝારીલાલ નંદા : 
👉નારાયણ ઘાટ

💥બી. આર. આંબેડકર : 
👉ચૈતન્ય ભૂમિ /ચૈત્રા ભૂમિ,

💥 મહાત્મા ગાંધી :
👉રાજ ઘાટ

💥 મોરારજીભાઈ દેસાઈ : 
👉અભય ઘાટ

💥ચીમનભાઇ પટેલ : 
👉નર્મદા ઘાટ,

💥 રાજીવ ગાંધી : 
👉વીર ભૂમિ

💥 ઇંદિરા ગાંધી : 
👉શકિત સ્થળ

💥જ્ઞાની ઝૈલસિંહ : 
👉એકતા સ્થળ,

💥બાબુ જગજીવનરામ : 
👉સમતા ઘાટ,

💥 ચૌધરી ચરણસિંહ :
👉 કિશાન ઘાટ,
--------------------------------------- *વ્યક્તિ વિશેષ* 
👨🏻‍🏫 *મહાદેવ દેસાઈ* 
➖ગાંધીજી ના અંગત મંત્રી
➖ગાંધીજી ની આત્મકથા નું અંગ્રેજી માં ભાષાંતર કરનાર
👨🏻‍🏫 *સયાજીરાવ ગાયકવાડ*
➖ભારત માં સૌ પ્રથમ મફત અને ફરજીયાત શિક્ષણ દાખલ કરનાર
➖એમ.એસ યુનિવર્સિટી ના સ્થાપક
👨🏻‍🏫 *મૃદુલાબેન સારાભાઈ*
➖સમાજ સેવિકા
➖જ્યોતિસંઘના સ્થાપક
👨🏻‍🏫 *જગન મહેતા*
➖આજાદીના જંગ ને કેમેરા માં કંડારનાર તસ્વીરકાર
➖પ્રથમ તસ્વીર ગાંધીજી ની લીધી
👨🏻‍🏫 *અરવિંદ ઘોસ*
➖ગુજરાત માં સસ્ત્રક્રાંતિ ના પ્રણેતા
👨🏻‍🏫 *મોરારજી દેસાઈ*
➖ગુજરાત માંથી વડાપ્રધાન બનનાર
➖મહાગુજરાત આંદોલન અને બેન્કો ના રાષ્ટ્રીયકરણનો વિરોધ કરનાર
➖ *“ભારત રત્ન”* અને *“નિસને પાક”* એવોર્ડ વિજેતા
👨🏻‍🏫 *રવિશંકર મહારાજ*
➖કળિયુગ ના ઋષિ
➖ગુજરાત રાજ્ય નું ઉદ્દઘાટન કરનાર
➖મુકસેવક
👨🏻‍🏫 *મોતીભાઈ અમીન*
➖ગુજરાત માં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા
➖ *“પુસ્તકાલય”* માસિક શરૂ કરનાર
➖ગાંધીજી એ *“ચરોતર નું મોતિ કહી નવાજ્યા”*
➖ *“ગ્રંથપાલ ઉદ્યમ પિતા”* તરીકે જાણીતા
👨🏻‍🏫 *સ્વામી આનંદ*
➖બારડોલી સત્યાગ્રહ વખતે સરદાર ના મંત્રી
➖ *“ધરતી ના લુણ”* ના લેખક
👨🏻‍🏫 *સર પ્રભાશંકર પટ્ટણી*
➖સૌરાષ્ટ્ર ના શ્રેષ્ઠ દીવાનો માં ના એક
👨🏻‍🏫 *પુષ્પાબેન મહેતા*
➖ઢેબરભાઈ સરકારમાં સ્પીકર પદે રહેનાર 
➖સામાજ સેવિકા
➖જૂનાગઢ માં *કાંતા સ્ત્રી વિકાસ ગૃહ* અને વઢવાણ માં *વિકાસ વિદ્યાલય* નામના નારીગૃહ ની સ્થાપના કરનાર
👨🏻‍🏫 *તારાબેન મોડક*
➖ભૂલકાં ના સાથી
➖આદિવાસી બાળકો માટે પારણાંઘર
➖બાલવાડી,પ્રાથમિક,રાત્રી શાળાઓ શરૂ કરનાર
👨🏻‍🏫 *રતુભાઈ અદાણી*
➖ગાંધી મૂલ્યોના સાચા વારસદાર
➖સર્વોદય મંદિર ના સ્થપક
➖આરજી હુકુમત ના સ્થાપક
👨🏻‍🏫 *સરદારસિંહ રાણા*
➖લીમડી ના વતની
➖ઇગ્લેન્ડ માં ઝવેરાત ના વેપારી
➖શ્યામજી કૃષ્ણ વર્મા સાથે મળી વિદેશ માં રહી જંગ લડનાર
👨🏻‍🏫 *સ્વામી સહજાનંદ(નીલકંઠ)*
➖ગુજરાતમાં ધર્મ સુધારણા નું મહાન કાર્ય કરનાર 
➖સ્વામીનારાયણ સંપ્રદાય ના સ્થાપક
👨🏻‍🏫 *પૂજ્ય મોટા(ચુનીલાલ ભગત)*
➖ગાંધીજીની હાકલ થી દેશપ્રેમ ના રંગે રંગનાર
➖માનવ કલ્યાણ ના હિમાયતી 
➖હરી ૐ આશ્રમ ના સ્થાપક
👨🏻‍🏫 *સર વાઘજી ઠાકોર*
➖મોરબી નગર ના શિલ્પી
➖સૌરાસ્ટ્ર ના રજવાડા માં યુરોપી થી પહેલું વિમાન ખરીદી લાવનાર
➖વઢવાણ થી મોરબી સુધી નું રેલવે કામ જાતે કરાવનાર પ્રજા પ્રેમી
👨🏻‍🏫 *ભગવાનલાલ ઇન્દ્રજીત*
➖પુરાતત્વ વિશારદ
➖અશોક નો શીલાલેખ ઉકેલનાર
👨🏻‍🏫 *છોટુભાઈ પુરાણી*
➖ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિઓના પ્રણેતા
➖રાજપીપળા વ્યાયામ વિદ્યાલયના સ્થાપક
👨🏻‍🏫 *રતનજી ફરામજી શેઠ*
➖સૌપ્રથમ ગુજરાતી એન્સાઈક્લોપીડિયા બહાર પાડનાર
👨🏻‍🏫 *મહારાજા રાજેન્દ્રસિંહજી* 
➖જામનગર રાજવી કુટુંબમાં જન્મેલા અને લશ્કરમાં લેફ્ટેનન્ટ જનરલનો હોદ્દો ધરાવનાર
➖બીજા વિશ્વયુદ્ધમાં સ્કર્વાડ્રન કમાન્ડર તરીકે કામગીરી બજાવનાર
➖જર્મન આક્રમકોના ઘેરમાંથી અનુપમ યુદ્ધકૌશલ્ચ દાખવી છૂટી જનાર વીર યોધૌ
👨🏻‍🏫 *ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ* 
➖જન્મ સ્થળ સુરત, પ્રથમ શુદ્ધ પંચાગના પ્રકાશક, 'સ્વતત્રતા’ નામનું માસિક શરૂ કરનાર
👨🏻‍🏫 *ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી*
➖ગુજરાતી ભાષામાં વિજ્ઞાન વિષયક લેખો અને પુસ્તકોના પ્રથમ લેખક
👨🏻‍🏫 *હંસાબહેન મહેતા* 
➖ગુજરાતનાં પ્રથમ મહિલા ઉપકુલપતિ,એમ એસ. યુનિવર્સિટીના ઉપકુલપતિ
➖લેખિકા, પત્રકાર, કેળવણીકાર અને સ્વાતંત્ર્ય સેનાની.
👨🏻‍🏫 *અમૃતલાલ વિઠ્ઠલદાસ્ ઠક્કર(ઠક્કર બાપા)*
➖ આદિવાસીઓની સેવા માટે દાહોદમાં ‘ભીલ સેવા મંડળી’ ના સ્થાપક
➖ઝાલોદમાં ‘શબરી કન્યાશ્રમ' ના સ્થાપક
➖હરિજનોના ઉત્થા્નની પ્રવૃતિઓ કરનાર સમાજસેવક.
👨🏻‍🏫 *જનરલ માનેકશા*
➖ભારતીય ભૂપિદળના ગુજરાતી સેનાધિપતિ
➖બીજા વિશ્વયુદ્ધમાં બ્રહ્મદેશમાં જાપાનીઓ સામે સાહસથી લડનાર
➖પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ખઘ્મ્ય સાહસથી લડનાર
👨🏻‍🏫 *વિદ્યા ગૌરી નીલકંઠ*
➖ગુજરાતનાં પ્રથમ સ્નાતક, રચી ઉત્થાન પ્રવૃત્તિઓના અગ્રણી કાર્યકર.
👨🏻‍🏫 *હાજી મહમદ શિવજી*
➖ગુજરાતમાં સૌપ્રથમ સ્રચિત્ર સામયિકના પ્રણેતા
➖‘વીંસમી સદી' નામનું સચિત્ર માસિકનો પ્રથમ અંક એપ્રિલ 1916 માં બહાર પાડ્યો
👨🏻‍🏫 *પંડિત વૈજનાથ*
➖બૈજુ બાવરાના નામની પ્રસિદ્ધ બનેલ સંગીતકાર
👨🏻‍🏫 *ફર્દુનજી મિર્જબાન*
➖ગુજરાતી પત્રકારવ્વનો આદિપુરુષ
➖સૌંપ્રથમ ગુજરાતી છાપખાનું શરૂ કરનાર
➖મુંબઈ સમાચારના પ્રથમ તંત્રી
👨🏻‍🏫 *હર નારાયણ આચાર્ય*
➖‘વનેયર’ ઉપનામધારી પ્રકૃતિવિદ
➖'પ્રકૃતિ’ નામનું ત્રિમાસિક બહાર પાડનાર
👨🏻‍🏫 *ભિક્ષુ અખંડાનંદ*
➖જ્ઞાની પરબ,સસ્તું સાહિત્ય વઘંક સંસ્થાના સ્થાપક
➖લોકોને સસ્તી કિંમતે પુસ્તકો પૂરૂ પાડનાર કર્મયોગી
👨🏻‍🏫 *સિદ્ધ હેમચંદ્રાચાર્ય*
➖કલિકાલસર્વજ્ઞનું બિરૂદ મેળવનાર, 
➖સિદ્ધરાજ જયસિંહના ગુરુ
-------------------------------------- નોકરી માટે યાદ રાખવું જ પડશે..... 

1) મેટ્રો મેન ઓફ ઇન્ડિયા= ઈ. શ્રીધરણ

2) ટેલિકોમ મેન ઓફ ઇન્ડિયા=
 સામ પિત્રોડા

3) મિલ્ક મેન ઓફ ઇન્ડિયા= ડૉ. વર્ગીસ કુરિયન 

4) મિસાઈલ મેન ઓફ ઇન્ડિયા= APJ Abdul Kalam 

5) એગ મેન ઓફ ઇન્ડિયા= BV Rao

6) મેંગો મેન ઓફ ઇન્ડિયા= હાઝી ક્લીમુલલ્હા ખાન

7) વોટર મેન ઓફ ઇન્ડિયા (જલ પુરુષ) = રાજેન્દ્ર સિંહ

8) ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેન ઓફ ઇન્ડિયા= અનિલકુમાર નાયક (L&T ના ચેરમેન)

9) ભારતની અગ્નિ પુત્રી= ટેસી થોમસ

10) ભારતના રોકેટ વુમન= Dr. લલિતા (પ્રોજેકટ હેડ ISRO)

11) અવકાશ વિજ્ઞાન ના પિતા= વિક્રમ સારાભાઈ 

12) હરિયાળી ક્રાંતિ ના પિતા= એમ એસ સ્વામીનાથન (ભારત રત્ન છે, 98 વર્ષના છે)

13) શ્વેત ક્રાંતિ ના પિતા= ડૉ. વર્ગીસ કુરિયન 

14) બર્ડ મેન ઓફ ઇન્ડિયા= સલિમ અલી 

15) આધુનિક ભારતના પિતા= રાજારામ મોહનરાય 

16) આધુનિક સિંચાઈ ના પિતા= ડૉ. પ્રો વિશ્વ સરૈયા (Irrigation Man of India)

17) ભારતના નેપોલિયન= સમુદ્ર ગુપ્ત

18) ગુજરાત નો અશોક = કુમારપાળ 

19) ભારત ના બીજા ગાંધી= વિનોબા ભાવે (પવનાર આશ્રમ વાળા અને ભુદાન યજ્ઞ વાળા)

20) ગુજરાતના બીજા ગાંધી= રવિશંકર મહારાજ

21) ડાંગ ના ગાંધી= ઘેલુભાઈ નાયક

22) નાગાલેન્ડ ના ગાંધી= નટવરલાલ ઠક્કર (ઓક્ટોમ્બર 2018 માં મૃત્યુ થયું)

23) અમેરિક ના ગાંધી= માર્ટિન લુથર કિંગ

24) આફ્રિકા ના ગાંધી= નેલ્સન મંડેલા (27 વર્ષ જેલ માં સજા ભોગવી હતી)

25) ભારત ના બિસ્માર્ક= સરદાર વલ્લભભાઈ પટેલ 

26) આર્યન લેડી ઓફ વર્લ્ડ= માર્ગરેટ થેચર (બ્રિટન ના વડા હતા)

27) આર્યન લેડી ઓફ ઇન્ડિયા= ઇન્દિરા ગાંધી

28) Flying Sikh= મીલખા સિંગ

29) Flying Corps= એર માર્શલ અર્જન સિંહ

30) Queen of Tracks= પી ટી ઉષા (કેરળ)

31) ઇન્ડિયન Queen of Court = પી વી સિન્ધુ

32) જીંદા પીર એટલે કોણ ? = ઔરંજેબ

33) લોકશાહી નું ઉત્તમ ઉદાહરણ ? = ગ્રામ સભા

34) હાલમાં RBI રેપો રેટ કેટલો ? = 6.50%

35) બેંક ચેક, નાણાં ના અભાવ ના લીધે જો રિટર્ન થાય તો સજા ક્યાં કાયદા થી થાય ? = NI Act

36) *ધ વૉલ* એટલે કોણ ?= રાહુલ દ્રવિડ

37) *ધ ઇન્ડિયન વૉલ* એટલે કોણ ? = PR શ્રીજેશ (હોકી પ્લેયર)

38) NSC પાકતી મુદત= 6 વર્ષ

39) PPF પાકતી મુદત= 15 વર્ષ

40) KVP પાકતી મુદત= 9 વર્ષ

41) મહેસુલ વર્ષ સમયગાળો= 1 ઓગષ્ટ થી 31 જુલાઈ

42) કેલેન્ડર વર્ષ સમયગાળો= 1 જાન્યુઆરી થી 31 ડિસેમ્બર 

43) ખેતી વર્ષ સમયગાળો= 1 જુલાઈ થી 30 જૂન

44) નાણાકીય વર્ષ સમયગાળો= 1 એપ્રિલ થી 31 માર્ચ 

45) હાલમાં વિક્રમ સવંત= 2075

46) હાલમાં શક સવંત= 1940

47) હાલમાં હિજરી સવંત= 1440

48) 1 meter = 0.001 Km
49) 1 mile = 1.609 Km
50) 1 ton = 1000 કિલોગ્રામ
〰〰〰〰〰〰〰〰〰〰〰 
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
 📲💻📱📲💻📱📲💻📱💻📲💻
*બાઈટ, મેગાબાઈટ,ગીગાબાઈટ – ચાલો જાણીએ ડેટા માપવા ના એકમ વિશે*
📲💻📱📲💻📱📲💻📱📲💻

*🔷૧ બીટ (BIT)📲👉 ૧ બાયનરી ડીજીટ*
*🔷૮ બીટ(BIT)📲👉 ૧ બાઈટ (BYTE)*

*🔷૧૦૨૪ બાઈટ (BYTE)📲👉 ૧ કિલોબાઈટ (Kilobyte)*

*🔷૧૦૨૪ કિલોબાઈટ(Kilobyte)📲👉 ૧ મેગાબાઈટ (MEGABYTE)*

*🔷૧૦૨૪ મેગાબાઈટ(MEGABYTE) 📲👉૧ ગીગાબાઈટ (GIGABYTE)*

*🔷૧૦૨૪ ગીગાબાઈટ(GIGABYTE)📲👉 ૧ ટેરાબાઈટ (TERABYTE)*

*🔷૧૦૨૪ ટેરાબાઈટ (TERABYTE)👉📲 ૧ પેટાબાઈટ (PETABYTE)*

*🔷૧૦૨૪ પેટાબાઈટ (PETABYTE)📲👉 ૧ એક્ષાબાઈટ (EXABYTE)*

*🔷૧૦૨૪ એક્ષાબાઈટ(EXABYTE) 📲👉૧ ઝેટાબાઈટ (ZETTABYTE)*

*🔷૧૦૨૪ ઝેટાબાઈટ(ZETTABYTE)📲👉 ૧ યોટાબાઈટ (YOTTABYTE)*
*🔷૧૦૨૪ યોટાબાઈટ(YOTTABYTE) 📲👉૧ બ્રોન્ટોબાઈટ (BRONTOBYTE)*

*🔷૧૦૨૪ બ્રોન્ટોબાઈટ(BRONTOBYTE) 📲👉૧ જીઓપીબાઈટ (GEOPBYTE)*
 
*🔰🔰🔰🔰ચાલો જાણીએ દરેક એકમ વિષે ડિટેલ માં🔰🔰🔰*

✅🔰✅🔰બીટ:✅🔰✅🔰

*ડેટા માપવા નો સોથી નાનો એકમ એટલે બીટ. ૧ બીટ માત્ર ૧ જ માહિતી સ્ટોર કરી શકે છે. જેમ કે ૦ અથવા ૧.*

🔰✅🔰✅બાઈટ:🔰✅🔰✅

*૮ બીટ ભેગા મળી ને ૧ બાઈટ બને છે. ૧ બાઈટ એટલે એક અક્ષર થાય છે. ૧૦ બાઈટ એટલે અંદાજીત ૧ શબ્દ થાય અને ૧૦૦ બાઈટ એટલે અંદાજીત એક વાક્ય જેટલું થાય છે.*

🔰🔰🔰કિલોબાઈટ:🔰🔰🔰

*૧૦૨૪ બાઈટ એટલે ૧ કિલોબાઈટ થાય છે. ૧ કિલોબાઈટ અથવા એ નાના પેરાગ્રાફ જેટલી સાઈઝ છે. અને ૧૦૦ કિલોબાઈટ એક આખા વેબપેજ બરાબર છે.*

🔰🔰🔰🔰મેગાબાઈટ:🔰🔰🔰🔰

*૧ મેગાબાઈટ એટલે અંદાજીત ૮૦૦ પેજ ની એક પુસ્તક બરાબર થાય છે. શરૂઆત કોમ્પ્યુટર માત્ર ૧.૪૪ મેગાબાઈટ ની ફ્લોપી ડ્રાઈવ પર ચાલતા. આજે એક સીડી-રોમ પર ૬૫૦ મેગાબાઈટ જેટલો ડેટા સમાવી શકાય છે.*

🔰🔰🔰🔰ગીગાબાઈટ:🔰🔰🔰

*અંદાજીત ૧૦૦૦ મેગાબાઈટ એટલે ૧ ગીગાબાઈટ ૨૦૦ પેજ ની એક એવી કુલ ૪૫૦૦ બુક ,૩ એમબી એવરેજ સાઈઝ ધરવતા ૩૫૦ ફોટો, અથવા ૨૬૦ ગીતો બરાબર થાય છે.*

🔰🔰🔰ટેરાબાઈટ:🔰🔰🔰

*આજ ના દરેક કોમ્પ્યુટર માં એક ટેરાબાઈટ ની હાર્ડડિસ્ક સામાન્ય બની ગઈ છે. ૧૦૨૪ ગીગાબાઈટ બરાબર ૧ ટેરાબાઈટ થાય છે. ૩,૫૦,૦૦૦ ફોટો,અથવા  ૨,૬૨,૦૦૦ mp૩ ગીત, અથવા  ૧૬૦૦ DVD , અથવા ૪૦ બ્લુ-રે ડિસ્ક જેટલો ડેટા થઇ શકે છે. ૧૦ ટેરાબાઈટ માં વિશ્વ ની સોથી મોટી લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ ની તમામ બુક નો સમાવેશ થઇ શકે છે.*

🔰🔰🔰પેટાબાઈટ:🔰🔰🔰🔰

*પેટાબાઈટ એટલે ૧૦૨૪ ટેરાબાઈટ એટલો વિશાળ ડેટા માત્ર આજ ની મોટી ટેકનોલોજી કંપની ના સર્વર માં હોય છે. ગુગલ, વીકીપીડીયા, ફેસબુક વગેરે જેવી કંપની ના સર્વર દરોજ ના પેટાબાઈટ ના હિસાબે ડેટા પ્રોસેસ કરવામાં આવે છે. ૧ પેટાબાઈટ ડેટા માટે અંદાજીત ૪૨૦૦૦ જેટલી બ્લુ-રે ડિસ્ક અથવા ૨,૪૦,૦૦૦ ડીવીડી ની જરૂર પડે છે.*

🔰🔰🔰🔰એક્ષાબાઈટ :🔰🔰🔰

*૨૪ કરોડ ડીવીડી માં સમાય એટલો ડેટા. એક અંદાજ પ્રમાણે ૫ એક્ષાબાઈટ ડેટા એ વિશ્વ ના તમામ માનવ જાતી ના આખી જિંદગી દરમ્યાન બોલાયેલા કુલ અવાજ બરાબર છે.*

🔰🔰🔰🔰ઝેટાબાઈટ :🔰🔰🔰

૧૦ લાખ પેટાબાઈટ જેટલો ડેટા ૧ ઝેટાબાઈટ માં થાય છે. ૧.૩ ઝેટાબાઈટ માં આખા ઈન્ટરનેટ પર રહેલો ડેટા થઇ જાય છે.

🔰🔰🔰🔰યોટાબાઈટ :🔰🔰🔰

*૧૦૨૪ ઝેટાબાઈટ. આ યુનિટ સુધી હજુ કોઈ પોચી શક્યું નથી.*

🔰🔰🔰બ્રોન્ટોબાઈટ :🔰🔰🔰

*૧ ની પાછળ ૨૭ ઝીરો લગાવો એટલો ડેટા આ યુનિટ માં આવે છે.*

🔰🔰🔰જીઓપિબાઈટ :🔰🔰🔰

*આ યુનિટ એટલે ૧૦૦૦ બ્રોન્ટોબાઈટ.*

---------------------------------------------

નાગરિક્તા સંશોધન કાયદા સાથે સંકળાયેલા તમામ પ્રશ્નોના જવાબ, જે તમારે જાણવા જરૂરી



સમગ્ર દેશમાં આ સમયે નાગરિક્તા સંશોધન એક્ટ (CAA) અને નેશનલ રજિસ્ટર ચાર્ટર (NRC)ને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે. મોદી સરકાર અને તેના સમર્થકો આ કાયદાને ઐતિહાસિક ગણાવીને તેનું સ્વાગત કરી રહ્યાં છે. તો બીજી તરફ વિપક્ષ અને મુસ્લિમ સંગઠનો સહિત અનેક NGO અને વિદ્યાર્થી સંગઠનો તેનો વિરોધ કરી રહ્યા છે. તો ચાલો આજે જાણીએ કે, CAA શું છે અને CAB અને CAA વચ્ચે શું તફાવત છે.

*શું છે નાગરિક્તા સંશોધન કાયદો*
નાગરિક્તા સંશોધન કાયદો એટલે કે CAAનું પુરૂ નામ Citizenship Amendment Act છે. જે સંસદમાં પાસ થયા પહેલા CAB (Citizenship Amendment Bill) હતું. હવે વાત કરીએ CAA અને CABના તફાવતની તો, સંસદમાં પાસ થવા અને રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થયા બાદ આ બિલ નાગરિક સંશોધન એક્ટ એટલે કે કાયદો બની ગયો છે.

આ કાયદાની મદદથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશમાં ધાર્મિક અત્યાચારનો ભોગ બનીને ભારત ભાગી આવેલા હિન્દુ, ખ્રિસ્ત, શીખ, પારસી, જૈન અને બૌદ્ધ ધર્મના લોકોને ભારતની નાગરિક્તા આપવામાં આવશે.

*શા માટે થઈ રહ્યો છે વિરોધ?*
આ એક્ટની મદદથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશમાંથી ભારત ભાગી આવેલા હિન્દુ, ખ્રિસ્ત, શીખ, પારસી, જૈન અને બૌદ્ધ ધર્મના લોકોને ભારતની નાગરિક્તા આપવામાં આવશે, પરંતુ આ કાયદામાં મુસ્લિમ ધર્મના લોકોને સામેલ નથી કરવામાં આવ્યા. નાગરિક્તા કાયદા બાદ હવે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશના હિન્દુ, ખ્રિસ્ત, શીખ, પારસી, જૈન અને બૌદ્ધ ધર્મના લોકો, જેમણે 31 ડિસેમ્બર, 2014 સુધી ભારતમાં પ્રવેશ કર્યો હતો. તે તમામ લોકો ભારતની નાગરિક્તા માટે અરજી કરી શકશે. આ કાયદાના વિરોધીઓનું કહેવું છે કે, આ બિલમાં માત્ર બિનમુસ્લિમ લોકોને નાગરિક્તા આપવાની વાત કહેવામાં આવી છે. આથી આ ધાર્મક ભેદભાવ વાળો કાયદો છે. જે બંધારણની કલમ 14નું સરેઆમ ઉલ્લંઘન કરે છે.

*CAA પર સુપ્રીમ કોર્ટેમાં શું થયું?*
નાગરિક્તા સંશોધન કાયદા 2019ને બંધારણની રીતે પડકારતી તમામ 59 અરજીઓને કોર્ટે ધ્યાનમાં લીધી. કોર્ટે નાગરિક્તા કાયદા પર રોક લગાવવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. હવે સમગ્ર મામલે 22 જાન્યુઆરી, 2020ના રોજ આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે.

*મુસ્લિમો કેમ કાયદામાંથી બાકાત રાખવામાં આવ્યા?*
આ અંગે વિરોધ થઈ રહ્યો છે, ત્યારે ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ મુસ્લિમ દેશો છે. જ્યાં ધર્મના નામ પર મુસ્લિમો પર અત્યાચાર નથી થતો. આથી આ કાયદામાં તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

*નાગરિક્તા માટે કટ-ઓફ ડેટ કંઈ છે?*
નાગરિક્તા માટે કટ ઓફની તારીખ 31 ડિસેમ્બર, 2014 રાખવામાં આવી છે.

*આ કાયદામાંથી કોણ બાકાત રખાયું?* 
આ કાયદાથી અસમના આદિવાસી વિસ્તારો અને મેઘાલય, મિઝોરમ અથવા ત્રિપુરા ઉપરાંત અરૂણાચલ પ્રદેશ, મિઝોરમ અને નાગાલેન્ડને બહાર રાખવામાં આવ્યા છે.

*ભારતની પાડોશી દેશો સાથે પ્રત્યાર્પણ સંધિ શું છે?*
પ્રત્યાર્પણ કોઈને પરત ધકેલવા અને કોઈને પોતાના મૂળ સ્થાન પર પરત મોકલવા માટેની પ્રક્રિયા છે. એક વખત જ્યારે સરકાર ગેરકાયદે પ્રવાસીઓ (કાયદા પ્રમાણે) ની રાષ્ટ્રીયતા નક્કી કરે છે, તો આદર્શ રૂપે તેમને તેમના મૂળ દેશમાં પરત મોકલવા જોઈએ. જો કે ભારતની બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે આવી કોઈ સંધિ નથી.

*નાગરિક્તા કાયદા-1955 અનુસાર ગેરકાયદે પ્રવાસી કોણ?* 
માન્ય પાસપોર્ટ અથવા યાત્રા દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ કરનારા લોકો અથવા માન્ય દસ્તાવેજો સાથે ભારતમાં પ્રવેશ કરનારો લોકો જે નક્કી કરેલ સમય મર્યાદા બાદ પણ પરત નથી ફર્યા, તે તમામ ગેરકાયદે પ્રવાસી છે.

*નવા કાયદા પ્રમાણે ગેરકાયદે પ્રવાસી કોણ છે?*
અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવનાર તમામ હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી જે ડિસેમ્બર 2014ની પહેલા ભારતમાં પ્રવેશ કરી ચૂક્યા છે. તેમને ગેરકાયદેસર પ્રવાસી એટલે કે ઘુસણખોર માનવામાં નહીં આવે. આ ઉપરાંત માન્ય પાસપોર્ટ અથવા યાત્રા દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ કરનારા લોકો અથવા માન્ય દસ્તાવેજો સાથે ભારતમાં પ્રવેશ કરનારો લોકો જે નક્કી કરેલ સમય મર્યાદા બાદ પણ પરત નથી ફર્યા, તે તમામ ઘુસણખોરો છે.

*આ કાયદા વિરૂદ્ધ કેમ થઈ રહ્યું છે પ્રદર્શન?* 
આ કાયદા અંગે વિરોધીઓનું કહેવું છે કે, આ કાયદો બંધારણની મૂળ ભાવના અને ધર્મ નિરપેક્ષતાની વિરૂદ્ધ છે. આ કાયદામાં દેશમાં રહેતા ગેરકાયદેસર પ્રવાસીઓનું ધર્મના આધારે વિભાજન કરવામાં આવી રહ્યું છે. આ કાયદા પ્રમાણે એવું અર્થઘટન કરવામાં આવે છે કે, દેશમાં ગેરકાયદેસર રહી રહેલા 6 ધર્મોના લોકોને શરણાર્થી માનીને તેમને નાગરિક્તા આપવાની વાત કરે છે, પરંતુ મુસ્લિમોને ઘુસણખોર દર્શાવે છે. આ કાયદાને NRCની તૈયારી પણ માનવામાં આવી રહી છે.

ભવિષ્યમાં NRC લાવવાથી માત્ર મુસ્લિમોને જ પોતાની નાગરિક્તા સાબિત કરવી પડશે, જ્યારે અન્ય 6 ધર્મોને તેમાં છૂટ મળશે. જે મુસ્લિમો પોતાની ભારતની નાગરિક્તા સાબિત નહી કરી શકે, તેમને અસમની જેમ ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવશે.

10 ડિસે, 2019

હૃદય રોગ માટે પાણી પીવું એ અકસીર ઔષધ છે

                                  
હૃદય રોગમાં પાણી એક અકસીર ઉપાય છે
આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે શરીરમાંથી કચરો દૂર કરવા માટે આપણે ઓછાં ઓછું અમુક પ્રમાણમાં પાણી પીવું જ જોઈએ પણ જો તે પાણીને યોગ્ય સમયે પીવામાં આવે તો આપણે ગંભીર રોગોને આપણાથી દૂર ભગાવી શકીએ છીએ.
– કોઈ એક ચોક્કસ સમયે પાણી પીવાથી પાણીની સૌથી વધારે હકારાત્મક અસર તમારા શરીર થાય છે.
– સવારે ઉઠ્યા બાદ બે ગ્લાસ પાણી પીવાથી તમારા આંતરિક અંગો સ્ફુર્તિલા બને છે એટલે કે એક્ટીવેટ થાય છે.
– જમ્યા પહેલાં જો એક ગ્લાસ પાણી પીવામા આવે તો તે તમને ખોરાક પચાવવામાં મદદ કરે છે.
– નાહવા જતાં પહેલાં એક ગ્લાસ પાણી પીવામાં આવે તો તે તમારા બ્લડ પ્રેશરને નીચુ લાવવામાં મદદ કરે છે.
સુતા પહેલાં એક ગ્લાસ પાણીપીવાથી તમે હૃદય રોગના હૂમલાને ટાળી શકો છો. આ ઉપરાંત જો રાત્રી દરમિયાન તમારી ઉંઘ ઉડી જાય તો તે વખતે પણ એક ગ્લાસ પાણી પી લેવું. આમ કરવાથી રાત્રી દરમિયાન હૃદય રોગનો હૂમલો થવાનું જોખમ ઘટી જાય છે.
– ઘણીવાર એવું બનતું હોય છે કે રાત્રી દરમિયાન જ વ્યક્તિનું હાર્ટએટેક આવવાથી ઉંઘમાં જ મૃત્યુ થઈ જાય છે. અને છેક સવારે ઘરના લોકોને તેની જાણ થાય છે.
– એક ડેટા પ્રમાણે જો તમને રાત્રે સુતી વખતે પગમાં દુખાવાની કે પછી પગની નસ ચડી જવાની ફરિયાદ હોય તો તેના માટે પણ રાત્રે સુતા પહેલા એક ગ્લાસ પાણી પીવાથી તમને મદદ મળી રહે છે. અને તમે જ્યારે સવારે ઉઠો છો ત્યારે એકદમ સ્ફુર્તિલા ઉઠો છો.
એક સંશોધન પ્રમાણે જાણવા મળ્યું છે કે મોટા ભાગના હાર્ટ એટેક સવારના છ વાગ્યાથી બપોર એટલે કે બપોરના બાર વાગ્યા સુધી જ આવતા હોય છે.
પણ રાત્રી દરમિયાન બહુ ઓછા હાર્ટ એટેક આવતા હોય છે તેની પાછળ મુખ્ય કારણ છે રાત્રે હૃદયને સૌથી વધારે આરામ મળે છે પણ જો તેવા સમયે હાર્ટ એટેક આવે તો તે ગંભીર બાબત કહેવાય.
હાર્ટ એટેકના નિષ્ણાત જણાવે છે કે જો તમે દિવસ દરમિયાન એક એસ્પિરિનની ગોળી લેતા હોવ તો તેને તમારે દિવસે નહીં પણ રાત્રે લેવી જોઈએ.

8 ડિસે, 2019

ટૂંકનોંધ અને નિબંધ : સેવામૂર્તિ પરીક્ષિતલાલ મજમુદાર

      સેવામૂર્તિ પરીક્ષિતલાલ મજમુદાર અદના આદમી હતા .તેમણે સમાજ સેવા ક્ષેત્રે ખુબજ નોંધપાત્ર કાર્યો કર્યા છે .તેમણે આજીવન દલિતો અને પીડિતો માટે જીવન ખપાવી દીધું હતું.ગાંધીજી સાથે ભારત છોડો આંદોલનમાં તેમણે સક્રિય ભાગ લીધો હતો .ગાંધીજીએ તેમની રાષ્ટ્રભક્તિ અને દલિત જનસેવા જોઈને કહ્યું હતું કે ,"પરીક્ષિતલાલ માણસ નહિ દેવ છે, તેમના જેવા થોડા સેવકો મને મળ્યા હોત તો અસ્પૃશ્યતા ની જડ ભારતમાંથી ઘણી વહેલી નીકળી જાત ."પરીક્ષિતલાલ આજીવન સફાઈ કામદારો અને દલિત લોકોની સેવામાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું .આજીવન અખંડ સેવા ના વ્રત ધારી બ્રહ્મચારી રહ્યા .ભારત સરકારે તેમની સમાજ સેવાની કદર માં પદ્મશ્રીનો ઈલ્કાબ આપ્યો હતો .આજે પણ જીવન કાર્ય ની સુવાસ સર્વત્ર મહેંકી રહી છે .
💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮
                           નિબંધ





જય શ્રી કૃષ્ણ