24 જાન્યુ, 2019

ઉડી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’: અત્યાર સુધીની બેસ્ટ ભારતીય વૉરફિલ્મ

  
      
‘ઉડી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’: અત્યાર સુધીની બેસ્ટ ભારતીય વૉરફિલ્મ સેસલપિનિયા

ડૅકાપેટાલા નામ બોલવામાં અઘરું અને યાદ રાખવામાં અશક્ય છે. કાશ્મીરની સ્થાનિક ભાષામાં આ વૃક્ષને ઉડી કહે છે અને જે વિસ્તારમાં પીળાં ફૂલ ધરાવતાં આ ઉડી વૃક્ષ વિપુલ પ્રમાણમાં ઉગતાં તે આખો પ્રદેશ ઉડી સેકટર તરીકે ભારતના નકશામાં શિરમોર સ્થાન ધરાવે છે. શ્રીનગરથી જેલમનદીને કિનારે કિનારે બારામુલ્લા સુધી ગયા પછી ઉડી આવે. અહીંથી લાઈન ઑફ ક્ધટ્રોલ માત્ર દસ કિલોમીટર દૂર છે.

‘વેરવૈભવ’ પછી બીજી નવલકથા ‘જન્મોજનમ’ (1989) લખી ત્યારે એ કથાની પાર્શ્ર્વભૂમિ 1946-48 દરમ્યાનનું કાશ્મીર હતી. કાશ્મીરના સંઘર્ષકાળ પરની એ નવલકથા માટેનું રિસર્ચ કરવા હું 25 દિવસ સુધી જમ્મુ તથા કાશ્મીરના વિવિધ પ્રદેશોમાં રખડ્યો, જાણકારોને મળ્યો, લાયબ્રેરીઓમાં જઈને સંદર્ભગ્રંથો વાંચીને નોટ્સ બનાવી અને ભારતીય લશ્કરની સહાયથી એક અફસરની જીપમાં ઉડીની સરહદ સુધી ગયો. મારે એ ભૂમિ પર ચાલવું હતું. અનુમતિ મળી પણ સાથે ચેતવણી પણ. ચાલતાં ચાલતાં જો ફંટાઈ જશો તો ભૂલા પડી જશો અને ક્યારે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (પી.ઓ.કે.)ની સરહદ પાર કરી જશો એની ખબર પણ નહીં પડે.

‘ઉડી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ નામની ઉમદા ફિલ્મ જોતાં જોતાં આ બધું યાદ આવતું ગયું. ભારતમાં બનેલી અત્યાર સુધીની આ સર્વશ્રેષ્ઠ વૉર ફિલ્મ છે. અહીં સંદેસે આતે હૈ, જાતે હૈ, લાતે હૈ, ગાતે હૈ નથી. અહીં કર ચલે હમ ફિદા જાનોતન સાથીયોં પણ નથી કારણ કે અહીં વતન માટે મરવાની નહીં, મારવાની વાત છે. સરહદ પાર લડવા ગયેલો એક એક જવાન ત્યાં તબાહી મચાવીને હિફાઝતથી વન પીસમાં પાછો ફરશે એવી વચનબદ્ધતા નિભાવવાની વાત છે. અહીં કોઈ નારાબાજી કે જિંગોઈઝમ નથી અને અહીં ‘પડોશી મુલ્ક’ જેવી મોઘમ ટર્મ નથી, સીધીને સટ વાત છે- પાકિસ્તાન અને એણે બદમાશીથી પચાવી પાડેલો ભારતીય ઈલાકો.

‘ઉડી’ સત્યઘટના પર આધારિત છે અને 2017માં થયેલી સર્જિકલ સ્ટ્રાઈકથી તમે વાકેફ છો. ભારતે પહેલીવાર પાકિસ્તાનના કબજા હેઠળના આપણા ઈલાકામાંથી પાકિસ્તાન જે આતંકવાદી સંગઠનો ચલાવે છે તેમાં ચાર મથકો, અડધી રાત્રે એમના મકાનમાં સદેહે ઘૂસીને ફૂંકી માર્યા અને આપણા તમામ બહાદુર સૈનિકો- અફસરો સહીસલામત પાછા પણ આવી ગયા. વડા પ્રધાને આ સૌ પાછા ન આવે ત્યાં સુધી મિનિટે મિનિટની માહિતી મેળવવા સૈનિકોની સાથે ઉજાગરો કર્યો જેથી આ સવાસો કરોડની જનતા નિરાંતે ઊંઘી શકે. મિશનને મોકલતી વખતે વડા પ્રધાને બાહેધરી માગી કે મને એક એક જવાન જીવતો પાછો આવેલો જોઈએ, કંઈ પણ થાય. અને તેમને પ્રોમિસ આપવામાં આવ્યું કે સર, કંઈ પણ થાય, અમે સૌ, એક એક જણ, પાછા આવીને તમારી સાથે ડિનર લઈશું. ફિલ્મનો છેલ્લો સીન પીએમ સાથેના ડિનરનો છે. અને તમે તમારી જાત પર ફિટકાર વરસાવો છો કે અહીં થિયેટરમાં બેઠાં બેઠાં પૉપકૉર્ન ખાઓ છો. દેશ માટે લડવું હોય તો સરહદ પર જ જવું જરૂરી નથી. જેઓ જાય છે એમને સલામ છે, સાષ્ટાંગ દંડવત છે. પણ જેઓ નથી જતા એમણે તો કમ સે કમ મતદાન મથક સુધીની કૂચ તો કરવી જ જોઈએ, વૉટ્સઍપ પર નઠારા મૅસેજ મોકલનારા કોન્ટ્રેક્ટ્સને બે થપ્પડ મારવામાં આવતી હોય એવાં કડક વાક્યો લખીને એમની બેવકૂફી બદલ ફટકારવા જોઈએ અને જે કોઈ ભારતીય આ દેશને સમર્પિત હોય એવી વ્યક્તિ/ વ્યક્તિઓ વિશે એલફેલ બોલે તેને એવા શબ્દોમાં જાહેરમાં ધીબેડવો જોઈએ કે એનું પાટલૂન ભીનું થઈ જાય અને ફરી ક્યારેય દેશદ્રોહનું કામ કરવાનું વિચારે સુધ્ધાં નહીં.

‘ઉડી’ રિલીઝ થવાની હતી ત્યારે લ્યુટેન્સ મીડિયાએ જેને અમે સેક્યુલર બદમાશો અને લેફ્ટિસ્ટ મવાલીઓ ગણતા આવ્યા છીએ એવા પત્રકારોએ ‘આ તો પ્રોપેગેન્ડા ફિલ્મ છે’ એમ કહીને ઉતારી પાડી હતી. પાકિસ્તાની આતંકવાદીઓને પોતાના ખોળામાં બેસાડીને વહાલ કરતું અને એમના ‘હક્ક’ માટે અડધી રાત્રે સુપ્રીમ કોર્ટના દરવાજા ખોલવાનું એ અમન કી આશાનો કેમ્પેઈન કરીને ભારતની આબરૂના ધજાગરા ઉડાવતું આ મીડિયા કેટલું બાયસ્ડ છે એનો એક ઔર પુરાવો ‘ઉડી’ રિલીઝ થયા પછી આ મીડિયાના ફિલ્મ રિવ્યુઅરોએ કરેલી સમીક્ષાઓમાંથી મળ્યો. સેક્યુલરબાજી કરતી, ભારતની નબળાઈઓ પર ફોકસ કરતી ફિલ્મો ગમે તેટલી ઠેકાણાં વિનાની હશે તોય એના વખાણ કરનારા આ ચાપલૂસ સમીક્ષકો ‘ઉડી’ની ત્રુટિઓ તમને ગણાવે છે. ઓછા બજેટને કારણે કેટલીક ત્રુટિઓ છે પણ એ છતાં અત્યાર સુધી ક્યારેય ન બની હોય એવી પાવરફુલ હિંદી વૉર ફિલ્મ આપણે ભારતમાં બનાવી શકયા છીએ એનું ગૌરવ હોવું જોઈએ કે નહીં?

પણ ના. કારણ કે જો વખાણ કરે તો તેઓ મોદીતરફી ગણાઈ જાય, હિન્દુવાદીમાં ખપી જાય. તમને યાદ છે, સપ્ટેમ્બર 2017ની આ સર્જિકલ સ્ટ્રાઈક વિશેના સમાચાર આવ્યા પછી કૉન્ગ્રેસની પ્રતિક્રિયા શું હતી? આવું કંઈ બન્યું જ નથી! અને પોતાની વાતને સમર્થન આપતાં કૉન્ગ્રેસી નેતાઓ કહેતા કે: જુઓ, પાકિસ્તાન પોતે કહે છે કે આવું કંઈ બન્યું જ નથી.

પાકિસ્તાન કેવી રીતે કહે કે અમે ભારતનો જે પ્રદેશ પચાવી પાડેલો છે ત્યાં અમારા લશ્કર તથા અમારી સરકારની સહાયથી ચાલતા આતંકવાદીઓના 4 મથકોને ભારતીય લશ્કરના જાંબાજ જવાનોએ ફૂંકી માર્યા છે. આવી કોઈ કબૂલાત કે ફરિયાદ કરે તો એ પોતે જ ફસાઈ જાય કે ભારતમાં આતંકવાદ ફેલાવવાનું પ્લાનિંગ ક્યાં થઈ રહ્યું હતું.

એ પછી સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા આપો, પુરાવા આપો, એવું ગાણું રાહુલ ગાંધીએ શરૂ કર્યું. બહુ ચગાવ્યું. અને જ્યારે પુરાવાઓના ફૂટેજ રિલીઝ થયા ત્યારે શું કહ્યું? ‘મનમોહન સિંહની સરકારનાં દસ વર્ષ દરમ્યાન આવી તો કંઈ કેટલીય સર્જિકલ સ્ટ્રાઈક્સ અમે કરી છે પણ ક્યારેય એની પબ્લિસિટી કરી નથી.’

રાહુલની આ વાતને જુઠ્ઠી સાબિત કરતું નિવેદન ભારતીય લશ્કરે આપ્યું: એ દસ વર્ષ દરમ્યાન અમને એક પણ સર્જિકલ સ્ટ્રાઈક કરવાનો હુકમ મળ્યો નથી.

મનમોહન- સોનિયા સરકારના દસ વર્ષના ગાળામાં કેટલી આતંકવાદી ઘટનાઓ બની તેની સંપૂર્ણ યાદી નેટ પર ઉપલબ્ધ છે, જોઈ લેવી. મોદી સરકાર આવ્યા પછી પ્રજા આતંકવાદના ડરથી મુક્ત થઈ ગઈ છે એ તો આપણે જાતે અનુભવ્યું છે, અનુભવી રહ્યા છીએ, આનો અર્થ શું થયો, મિત્રો. કૉન્ગ્રેસ શાસન આંતકવાદને ખાળવા અસમર્થ હતી? ના. કૉન્ગ્રેસ શાસનમાં અનેક સ્તરે આતંકવાદીઓ સાથે સાઠગાંઠ હોય એવા લોકો હતા જેઓ આતંકવાદીઓને સક્રિય સાથ આપતા હતા, એમની સગવડો સાચવતા હતા અને તે વખતની સરકારમાં બેઠેલા સત્તાધીશો એમને ઉત્તેજન આપતા હતા. આ બાબતના પુરાવાઓ સામે આવી રહ્યા છે અને તે પુસ્તક રૂપે પણ પ્રગટ થશે, ધીરજ રાખો અને ભરોસો રાખજો. આ કોઈ હવાઈ ગપગોળા નથી, નથી, નથી.

શુક્રવારે રિલીઝ થયેલી ‘ઉડી’ છેક સાતમે દિવસે- ગુરુવારે જોવાનો સંયોગ થયો અને તે પણ રાતના દસને વીસના શો માં. કઈ ટિકિટ મળી? સ્ક્રીનથી બીજી, સાહેબ. શો વખતે થિયેટર હાઉસફૂલ થઈ ગયું.

પેલા ફિલ્મ સમીક્ષકોની ચાંપલી દૃષ્ટિએ દેખાતી આ ફિલ્મની કેટલીક ત્રુટિઓને તમે સહેલાઈથી નજર અંદાજ કરી શકો છો. ફિલ્મના તમામ કળાકાર- કસબીઓનો ઉલ્લેખ કર્યા વિના સૌ હાર્દિક અભિનંદનને પાત્ર છે એટલું જ કહીશું. કારણ કે અહીં ઉપક્રમ આ ફિલ્મનો ટિપિકલ રિવ્યૂ કરવાનો નથી, તમને એ જોવા માટે થિયેટરમાં ધકેલવાનો છે.

‘ઉડી’નો અંગ્રેજી સ્પેલિંગ યુ. આર. આય. થાય છે એટલે કેટલાક લોકો એને ‘ઉરી’ કહે છે. ભલે. ચોપડા, પુડી, પકોડા વગેરેના સ્પેલિંગ ‘ડી’ની જગ્યાએ ‘આર’ લખાય છે અને આપણે પણ પછી ચોપરા, પુરી, પકોરા બોલતાં થઈ જ જઈએ છીએ ને. પણ સાચો ઉચ્ચાર ‘ઉડી’ છે, ‘ઉરી’ નહીં.

સાલું, કેવું કહેવાય આ દેશમાં. જે બહાદુરી માટે આખા દેશે ગૌરવ લેવાનું હોય એ ઘટનાને વિપક્ષો વખોડે અને વિપક્ષોના ટુકડા પર તગડું થયેલું લ્યુટેન્સ મીડિયા આ ફિલ્મને ઉતારી પાડે! તમે શું આશા રાખી શકો આવા વિરોધ પક્ષ પાસે અને આવા મીડિયા પાસે.

એક વિચાર આવે છે. વાજપેયીના શાસનમાં આવી સર્જિકલ સ્ટ્રાઈક થઈ હોત તો કૉન્ગ્રેસી શાસને આવી ફિલ્મ બનવા દીધી હોત? રિલીઝ થવા દીધી હોત? દેશમાં અસહિષ્ણુતા વ્યાપી ગઈ છે એવો બકવાસ કરતા કૉન્ગ્રેસીઓએ ‘એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરનાં શોમાં થિયેટરોમાં જઈને જે તોડફોડ કરી એ જ પુરાવો છે કે વિરોધ પક્ષમાં બેઠેલાઓએ ભાંગફોડ જ કરવી છે, કોઈ નક્કર કામ નથી કરવું.

डॉ होमी जहांगीर भाभा

होमी जहांगीर भाभा का जन्म 30 अक्टूबर 1909 को मुंबई के एक धनी पारसी परिवार में हुआ। उनकी परवरिश बेहद उच्चस्तरीय परिवेश में हुई । उनके माता-पिता दोनों ही भारत के बड़े उद्योगपति घराने टाटा से संबंधित थे। भाभा 1950 से 1966 तक परमाणु ऊर्जा आयोग के अध्यक्ष थे । गौरतलब है कि 24 जनवरी 1966 में मुंबई से न्यूयॉर्क जा रहा एयर इंडिया का बोइंग 707 मॉन्ट ब्लां के निकट दुर्घटनाग्रस्त हो गया था. इससे विमान में सवार सभी 117 लोगों की मौत हो गई थी. इसी विमान में होमी जहांगीर भाभा भी सवार थे जो एक कॉन्फ्रेंस में हिस्सा लेने वियना जा रहे थे.
'आर्किटेक्ट ऑफ इंडियन एटॉमिक एनर्जी प्रोग्राम' भारत के परमाणु ऊर्जा कार्यक्रम के जनक महान वैज्ञानिक डॉ. होमी जहांगीर भाभा जी की पुण्यतिथि पर उन्हें शत्-शत् नमन।

22 જાન્યુ, 2019

ઊંટડી નું દૂધ વેચશે:અમૂલ ₹50માં 500ml

અમૂલ ઊંટડીનું દૂધ વેચશે, 500 મિલીનો ભાવ 50 રુપિયા


ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડે (જીસીએમએમએફ) પ્રથમવાર 'અમૂલ' બ્રાન્ડ હેઠળ કેમલ મિલ્ક(ઊંટડીનું દૂધ) બજારમાં મૂક્યું છે. કેમલ મિલ્ક પચવામાં આસાન હોય છે અને તેના ઘણા લાભ છે, જેમાં ઈન્સ્યુલીન જેવા પ્રોટીનનું ઉંચુ પ્રમાણ તેને ડાયાબિટીકના વ્યક્તિ માટે લાભદાયી બનાવે છે.કચ્છમાંથી પ્રાપ્ત કરાયેલું આ દૂધ 500 મિ.લિ.ની પેક બોટલમાં રૂ.50ની કિંમતે ઉપલબ્ધ થશે. તેને ત્રણ દિવસની સેલ્ફ લાઈફ માટે ઠંડુ કરવાની જરૂર રહે છે. અમૂલે અગાઉ કેમલ મિલ્ક ચોકલેટ બજારમાં રજૂ કરી હતી, તેને સતત સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ભૂજની સ્વૈચ્છિક સંસ્થા સહજીવન અને કચ્છ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ, સરહદ ડેરી, કચ્છ મારફતે ઊંટ ઉછેરતાં લોકોને સંગઠીત કરાયા છે. આ પહેલને પરિણામે સારા બજાર ભાવ અને ગ્રાહકોને આરોગ્યપ્રદ રીતે પ્રોસેસ કરેલા સુપિરિયર ક્વોલિટીનું કેમલ મિલ્કનો લાભ મળશે.

21 જાન્યુ, 2019

आठवीं कक्षा की छात्रा की हैंडराइटिंग देख कम्प्यूटर भी हो जाएगा हैरान

इसे कहते हैं हैंडराइटिंगः आठवीं कक्षा की छात्रा की हैंडराइटिंग देख कंप्यूटर भी रह जाए हैरान


स्टूडेंट के लिए उसकी Hand Writing बहुत मायने रखती है। अगर अच्छी Hand Writing हो तो टीचर पर Impression अच्छा पड़ता है। बचपन में हम सभी ने अपनी हैंडराइटिंग सुधारने की बहुत कोशिश की लेकिन कुछ की सुधरी और कई तो इसके पीछे टीचर से पिटे भी।
लेकिन आज हम जिस लड़की की Hand Writing की बात कर रहे हैं। उसकी Hand Writing देखकर कंप्यूटर महाशय भी शरमा जाएंगे। प्रकृति मल्ला नामक स्टूडेंट नेपाल की रहने वाली है और उसकी Hand Writing को नेपाल में सबसे खूबसूरत Hand Writing के तौर पर चुना गया है।
 
वह अभी आठवीं क्लास की स्टूडेंट है और सैनिक आवासीय महाविद्यालय में पढ़ाई करती हैं। उसकी लिखावट देखने के बाद इस बात में फर्क करना मुश्किल हो जाता है कि क्या वाकई यह हाथों से लिखा गया है या फिर यह कंप्यूटर का डिजाइनर Font है। बड़े-बड़े उसकी Hand Writing को देख हैरान हो जाते हैं।

 भी बेहतरीन चीज और प्रोडक्ट आज-कल वायरल होने के दौर में है। वायरल होने से पहले उसे खास तवज्जो नहीं मिलती। लेकिन प्रकृति की हैंडराइटिंग को दुनिया के अलग-अलग वेबपोर्टलों पर जगह भी मिल रही है और उसे ठीकठाक शेयर भी मिल रहे हैं।
फेसबुक और ट्विटर पर उसकी धूम मची हुई है। वह देखते ही देखते पूरे नेपाल और दुनिया में मशहूर हो रही है। उसे नेपाल सरकार और सेना द्वारा इसके लिए पुरस्कृत भी किया गया है।

18 જાન્યુ, 2019

5g ટેક્નોલોજી થી ડુક્કર ની સફળ સર્જરી


ચાઇનાના દક્ષિણપૂર્વીય પ્રાંત ફુઝિયાનના ફુઝોઉમાં 5જી મોબાઈલ નેટવર્ક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડુક્કરની રિમોટ સર્જરી કરવામાં આવી. આ સર્જરી સફળ થઈ છે. આ સર્જરી પછી ડોકટરોએ આશા વ્યક્ત કરી છે કે આ તકનીકીની મદદથી તે ભવિષ્યમાં મનુષ્યની સારવાર પણ કરી શકશે. આ માટે હુવાવે ટેક્નોલોજી તરફથી 5જી કનેક્શન આપવામાં આવ્યું હતું.

ડુક્કરની સર્જરી કરનારા સર્જન ડો. લિયુ રોંગ ફુઝિયાન મેડિકલ યુનિવર્સિટીમાં બેઠા હતા. જ્યારે સર્જરી ત્યાંથી લગભગ 50 કિલોમીટર દૂર થઈ રહી હતી. ડોક્ટર લિયુએ રોબોટિક સર્જીકલ આર્મની મદદથી ડુક્કરની સર્જરી કરી હતી. તેને 5જી ટેકનોલોજીની મદદથી સંચાલિત કરવામાં આવી હતી. આ સર્જરી એક કલાક ચાલી હતી. રોબોટિક આર્મ્સ માત્ર 0.1 સેકન્ડમાં જ કમાન્ડ લઇને પ્રતિક્રિયા આપતા હતા. ડો. લિયુએ જણાવ્યું કે આ પ્રકારની શસ્ત્રક્રિયા વિશેની સૌથી મહત્વની બાબત એ છે કે તેમાં વધુ કાપ મૂકવાની જરૂર ન રહી તેથી ડુક્કરને વધુ બ્લિડીંગ પણ ન થયું.

ડો. લિયુએ કહ્યું, 5જી ટેક્નોલોજીની મદદથી એવી જગ્યાએ પણ સર્જરી કરી શકાય છે જ્યાં સર્જન અથવા ડોક્ટર પહોંચી શકતા નથી.' તેમણે કહ્યું કે ટેક્નોલોજી દ્વારા મોટી-મોટી હોસ્પિટલો, નાની હોસ્પિટલોને પણ મદદ કરી શકશે. 4જીની તુલનામાં 5જી દ્વારા સર્જરી 20 ગણી વધુ ઝડપથી થશે. તો હવે એ સમય દૂર નથી કે જ્યારે ડોક્ટરને બદલે રોબોટિક આર્મ્સ માણસ પર શસ્ત્રક્રિયા કરશે.

कवि हरिवंशराय बच्चन

हरिवंश राय बच्चन:

           हरिवंश राय बच्चन का जन्म 27 नवंबर 1907 को इलाहाबाद के पास प्रतापगढ़ जिले के एक छोटे से गाँव पट्टी में हुआ था। हरिवंश राय ने 1938 में इलाहाबाद विश्वविद्यालय से अँग्रेज़ी साहित्य में एम. ए किया व 1952 तक इलाहाबाद विश्वविद्यालय में प्रवक्ता रहे।

1926 में हरिवंश राय की शादी श्यामा से हुई थी जिनका टीबी की लंबी बीमारी के बाद 1936 में निधन हो गया। इस बीच वे नितांत अकेले पड़ गए। 1941 में बच्चन ने तेजी सूरी से शादी की।

1952 में पढ़ने के लिए इंग्लैंड चले गए, जहां कैम्ब्रिज विश्वविद्यालय में अंग्रेजी साहित्य/काव्य पर शोध किया। 1955 में कैम्ब्रिज से वापस आने के बाद आपकी भारत सरकार के विदेश मंत्रालय में हिन्दी विशेषज्ञ के रूप में नियुक्त हो गई। हरिवंश राय बच्चन का 18 जनवरी, 2003 को मुंबई में निधन हो गया था। बच्चन व्यक्तिवादी गीत कविता या हालावादी काव्य के अग्रणी कवि हैं।

हरिवंश राय बच्चन की मुख्य-कृतियां

मधुबाला, मधुकलश, निशा निमंत्रण, एकांत संगीत, सतरंगिनी, विकल विश्व, खादी के फूल, सूत की माला, मिलन, दो चट्टानें व आरती और अंगारे इत्यादि बच्चन की मुख्य कृतियां हैं।

15 જાન્યુ, 2019

प्रतिदिन स्मरण योग्य शुभ सुंदर मंत्र। संग्रह

*कटु सत्य*

ईसाईयों को इंग्लिश आती है वो बाइबिल पढ लेते है,
उधर मुस्लिम को उर्दू आती है वो कुरान शरीफ़ पढ लेते हैं,

सिखों को गुरबानी का पता है वो श्री गुरू ग्रन्थ साहिब पढ लेते है ।

हिन्दूओ को संस्कृत नही आती वो ना वेद पढ पाते है न उपनिषद ।

इस से बडा दुर्भाग्य क्या होगा हमारा 🔔🌿

*संस्कृत ही विश्व की सर्वश्रेष्ठ भाषा है इसे अवश्य सीखें*

*प्रतिदिन स्मरण योग्य शुभ सुंदर मंत्र। संग्रह*

  *🔹 प्रात: कर-दर्शनम्🔹*

कराग्रे वसते लक्ष्मी करमध्ये सरस्वती।
करमूले तू गोविन्दः प्रभाते करदर्शनम्॥

         *🔸पृथ्वी क्षमा प्रार्थना🔸*

समुद्र वसने देवी पर्वत स्तन मंडिते।
विष्णु पत्नी नमस्तुभ्यं पाद स्पर्शं क्षमश्वमेव॥

*🔺त्रिदेवों के साथ नवग्रह स्मरण🔺*

ब्रह्मा मुरारिस्त्रिपुरान्तकारी भानु: शशी भूमिसुतो बुधश्च।
गुरुश्च शुक्र: शनिराहुकेतव: कुर्वन्तु सर्वे मम सुप्रभातम्॥

              *♥ स्नान मन्त्र ♥*

गंगे च यमुने चैव गोदावरी सरस्वती।
नर्मदे सिन्धु कावेरी जले अस्मिन् सन्निधिम् कुरु॥

           *🌞 सूर्यनमस्कार🌞*

ॐ सूर्य आत्मा जगतस्तस्युषश्च
आदित्यस्य नमस्कारं ये कुर्वन्ति दिने दिने।
दीर्घमायुर्बलं वीर्यं व्याधि शोक विनाशनम्
सूर्य पादोदकं तीर्थ जठरे धारयाम्यहम्॥

ॐ मित्राय नम:
ॐ रवये नम:
ॐ सूर्याय नम:
ॐ भानवे नम:
ॐ खगाय नम:
ॐ पूष्णे नम:
ॐ हिरण्यगर्भाय नम:
ॐ मरीचये नम:
ॐ आदित्याय नम:
ॐ सवित्रे नम:
ॐ अर्काय नम:
ॐ भास्कराय नम:
ॐ श्री सवितृ सूर्यनारायणाय नम:

आदिदेव नमस्तुभ्यं प्रसीदमम् भास्कर।
दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तु ते॥

                *🔥दीप दर्शन🔥*

शुभं करोति कल्याणम् आरोग्यम् धनसंपदा।
शत्रुबुद्धिविनाशाय दीपकाय नमोऽस्तु ते॥

दीपो ज्योति परं ब्रह्म दीपो ज्योतिर्जनार्दनः।
दीपो हरतु मे पापं संध्यादीप नमोऽस्तु ते॥

            *🌷 गणपति स्तोत्र 🌷*

गणपति: विघ्नराजो लम्बतुन्ड़ो गजानन:।
द्वै मातुरश्च हेरम्ब एकदंतो गणाधिप:॥
विनायक: चारूकर्ण: पशुपालो भवात्मज:।
द्वादश एतानि नामानि प्रात: उत्थाय य: पठेत्॥
विश्वम तस्य भवेद् वश्यम् न च विघ्नम् भवेत् क्वचित्।

विघ्नेश्वराय वरदाय शुभप्रियाय।
लम्बोदराय विकटाय गजाननाय॥
नागाननाय श्रुतियज्ञविभूषिताय।
गौरीसुताय गणनाथ नमो नमस्ते॥

शुक्लाम्बरधरं देवं शशिवर्णं चतुर्भुजं।
प्रसन्नवदनं ध्यायेतसर्वविघ्नोपशान्तये॥

        *⚡आदिशक्ति वंदना ⚡*

सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके।
शरण्ये त्र्यम्बके गौरि नारायणि नमोऽस्तु ते॥

           *🔴 शिव स्तुति 🔴*

कर्पूर गौरम करुणावतारं,
संसार सारं भुजगेन्द्र हारं।
सदा वसंतं हृदयार विन्दे,
भवं भवानी सहितं नमामि॥

              *🔵 विष्णु स्तुति 🔵*

शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं
विश्वाधारं गगनसदृशं मेघवर्ण शुभाङ्गम्।
लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यम्
वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्॥

            *⚫ श्री कृष्ण स्तुति ⚫*

कस्तुरी तिलकम ललाटपटले, वक्षस्थले कौस्तुभम।
नासाग्रे वरमौक्तिकम करतले, वेणु करे कंकणम॥
सर्वांगे हरिचन्दनम सुललितम, कंठे च मुक्तावलि।
गोपस्त्री परिवेश्तिथो विजयते, गोपाल चूडामणी॥

मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिम्‌।
यत्कृपा तमहं वन्दे परमानन्द माधवम्‌॥

            *⚪ श्रीराम वंदना ⚪*

लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथम्।
कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये॥

               *♦श्रीरामाष्टक♦*

हे रामा पुरुषोत्तमा नरहरे नारायणा केशवा।
गोविन्दा गरुड़ध्वजा गुणनिधे दामोदरा माधवा॥
हे कृष्ण कमलापते यदुपते सीतापते श्रीपते।
बैकुण्ठाधिपते चराचरपते लक्ष्मीपते पाहिमाम्॥

    *🔱 एक श्लोकी रामायण 🔱*

आदौ रामतपोवनादि गमनं हत्वा मृगं कांचनम्।
वैदेही हरणं जटायु मरणं सुग्रीवसम्भाषणम्॥
बालीनिर्दलनं समुद्रतरणं लंकापुरीदाहनम्।
पश्चाद्रावण कुम्भकर्णहननं एतद्घि श्री रामायणम्॥

           *🍁सरस्वती वंदना🍁*

या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता।
या वींणावरदण्डमण्डितकरा या श्वेतपदमासना॥
या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा वन्दिता।
सा माम पातु सरस्वती भगवती
निःशेषजाड्याऽपहा॥

            *🔔हनुमान वंदना🔔*

अतुलितबलधामं हेमशैलाभदेहम्‌।
दनुजवनकृषानुम् ज्ञानिनांग्रगणयम्‌।
सकलगुणनिधानं वानराणामधीशम्‌।
रघुपतिप्रियभक्तं वातजातं नमामि॥

मनोजवं मारुततुल्यवेगम जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं।
वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणम् प्रपद्ये॥

         *🌹 स्वस्ति-वाचन 🌹*

ॐ स्वस्ति न इंद्रो वृद्धश्रवाः
स्वस्ति नः पूषा विश्ववेदाः।
स्वस्ति नस्तार्क्ष्यो अरिष्ट्टनेमिः
स्वस्ति नो बृहस्पतिर्दधातु॥

            *❄ शांति पाठ ❄*

ऊँ पूर्णमदः पूर्णमिदं पूर्णात्‌ पूर्णमुदच्यते।
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते॥

ॐ द्यौ: शान्तिरन्तरिक्ष (गुँ) शान्ति:,
पृथिवी शान्तिराप: शान्तिरोषधय: शान्ति:।
वनस्पतय: शान्तिर्विश्वे देवा: शान्तिर्ब्रह्म शान्ति:,
सर्व (गुँ) शान्ति:, शान्तिरेव शान्ति:, सा मा शान्तिरेधि॥

*॥ॐ शान्ति: शान्ति: शान्ति:॥*

🌅🌿🍁🌻🔔🚩
बहुत ही सुंदर संग्रह
इसे हर हिन्दू को अपने 'saver' में डाले या प्रिंट आउट ले । ऐसा संग्रह सरलता से नही मिलता ।
एक प्रति परिवार के बच्चों को भी दे ।

🙏🙏🙏

13 જાન્યુ, 2019

श्री रामानंद जयंति


 गुरु  रामानंद

भारतीय राष्ट्र को एक नई दिशा देने वाले संत रामानंद जी का जन्म 1299 में प्रयाग में हुआ था। श्री-संप्रदाय की दीक्षा उन्होंने काशी में स्वामी राघवानन्द जी से ली थी। स्वामी राघवनंद जी संत रामानुजाचार्य की चौथी पीढ़ी के संत थे। वे प्रेम और भक्ति के संत थे। भगवान राम के प्रति उनकी भक्ति ने देश को एक नई दिशा दी। राम के प्रति भारतीय समाज में तब लगाव था कि भगवान विष्णु ने राम जी के रूप में अवतार लिया था, लेकिन राम के प्रति विशेष भक्ति की परंपरा की नींव कम से कम उत्तर भारत में रामानंद जी ने रखी थी। दक्षिण भारत में तब राम भक्ति की परंपरा प्रबल थी, लेकिन उत्तर भारत में इस भक्ति को लाने का श्रेय रामानंद जी को ही दिया जाता है। रामानंद जी के समय भारत में बदलाव का दौर शुरू हो चुका था, यवनों का आक्रमण शुरू हो गया था। नफरत के सौदागर मंदिरों और मूर्तियों को तोडऩे में लगे थे। भारत पर इसलाम का प्रभाव शुरू हो चुका था, ऐसे समय में रामानंद ने देश को दिशा दी। प्रेम और भक्ति का मार्ग दिखाया। भारत में संत तो बहुत हुए, लेकिन जितना व्यापक प्रभाव रामानंदाचार्य जी का रहा, उतना किसी और का नहीं रहा। शिष्यों की एक विशाल फौज उन्होंने खड़ी की। भगवान राम के प्रति भक्ति के दरवाजे उन्होंने सभी के लिए खोल दिए। जातियों में बंटे देश को मजबूत करने के लिए आह्वान किया – जात पात पूछे नहीं कोई, हरि को भजे सो हरि का होई।

उन्हीं के ज्ञान से उपजी वह धारा जिसने जयघोष किया कि जात न पूछो साधु की, पूछ लीजिए ज्ञान। मोल करो तलवार का, पड़ा रहन दो म्यान। तीर्थ यात्रा के लिए रामानंदाचार्य ने पूरे देश का भ्रमण किया था, उनका 100 साल से ज्यादा का जीवन रहा था। सात्विक और संत जीवन वाले रामानंदाचार्य जी ने जहां एक ओर सगुण धारा को प्रबल किया, जिसमें आगे चलकर तुलसीदास जी हुए, तो दूसरी ओर निर्गुण धारा को भी अवसर दिया, जिसमें संत कबीर हुए। तुलसीदास जी के लिए राम वही, जो दशरथ के पुत्र हैं, जिन्होंने रावण को दंड दिया। कबीर के लिए राम निरंकार हैं, कबीर ने राम जी को ‘साहब’ तक कहा है। रामानंदाचार्य भारतीय ज्ञान व दर्शन का वह मोड़ हैं, जहां से सभी के लिए रास्ता खुलता है। जहां धर्म और जाति के बंधन कमजोर पड़ जाते हैं। जहां हृदय से राम-राम सीताराम जपना ही मुक्ति का मार्ग है।

रामानंदाचार्य के नाम से रामानंद संप्रदाय चला और आज भी चल रहा है। जिसका मुख्यालय श्रीमठ, पंचगंगा घाट, वाराणसी है और संप्रदाय के वर्तमान आचार्य प्रबुद्ध संत गुरु स्वामी रामनरेशाचार्य जी हैं। राष्ट्र के एक विख्यात मुखर व्यक्तित्व, न्याय दर्शन के अतुलनीय विद्वान दर्शनशास्त्री स्वामी रामनरेशाचार्य जी ने राम भक्ति ध्वजा को पूरी विद्वता व संतत्व के साथ उठाए रखा है। संप्रदाय में आज भी दरवाजे सभी जातियों और यहां तक कि अन्य धर्म के लोगों के लिए भी खुले हुए हैं।

      ******************************

उनके शिष्य जिन्हें दुनिया जानती है

रामानंदाचार्य के शिष्यों की संख्या हजारों में थी। गंगा किनारे पंचगंगा घाट पर उनके मठ में ही सैंकड़ों शिष्य एक साथ रहते थे। इन तमाम शिष्यों में १२ शिष्य प्रमुख बताए जाते हैं।

1 - अनंतानंद : ब्राह्मण थे। इनके शिष्य नरहर्यानंद के शिष्य गोस्वामी तुलसीदास हुए।

2 - पीपा : गागरोन गढ़ राजस्थान के क्षत्रिय राजा कवि भी थे, संत की तरह जीवन जीए।

3 - कबीर : अच्छे कवि थे, कर्म से जुलाहे थे। इनका अपना कबीरपंथी संप्रदाय चला।

4 - धन्ना : जाट कवि, राजस्थान के टोंक के धवन ग्राम के थे। सिक्खों में भी सम्मानित।

5 - सेनाचार्य : नाई व संत थे। बघेलखंड के रहने वाले थे। गुरुग्रंथ में शामिल कवि हैं।

6 - रविदास : चर्मकार व कवि थे, गृहस्थ थे, राम राम भजते चमड़े का काम करते थे।

7 - शिष्या सुरसरी : लखनऊ के पैखम ग्राम की थीं। दक्षिण भारत में सेवा को समर्पित हुईं।

8 - शिष्या पद्मावती : त्रिपुरा की थीं, शिष्या बनीं। वाराणसी में ही जनजागृति में जुटी रहीं।

9 - सुरसुरानंद : लखनऊ के पैखम ग्राम के थे। ये संत शिष्या सुरसरि के पति भी थे।

10 - सुखानंद : रामानंदाचार्य जी के पट शिष्यों में शामिल। राम भक्ति धारा को फैलाया।

11 - नरहरिदास : रामानंदाचार्य जी के पट शिष्यों में शामिल। राम भक्ति धारा की सेवा की।

12 - भावानंद : रामानंदाचार्य जी के पट शिष्यों में शामिल। राम भक्ति धारा में समर्पित हुए।

 

रामानंदाचार्य को दुनिया क्यों याद करे ?

1 - वे जातियों और धर्मों के बंधन को कट्टरता से नहीं देखते थे।

2 - उन्होंने दरवाजे मुस्लिमों के लिए भी खोले और शिष्य बनाए।

3 - उन्होंने शूद्रों या निचली जातियों को भी बढ़ाकर सशक्त किया।

4 - उन्होंने पहली बार स्त्रियों को भी दीक्षा देकर संत बना दिया।

5 - उन्होंने हिन्दू समाज को समता व सद्भाव की दृष्टि प्रदान की।

6 - भारत में प्रेम और भक्ति के महत्व को उन्होंने मजबूत किया।

7 - उत्तर भारत में राम को मर्यादापुरुषोत्तम रूप में स्थापित किया।

8 - उस राम जी को पूजना सिखाया, जो हर स्तर पर आदर्श हैं।

9 - उनसे निकली कबीरपंथी, रामसनेही, घीसापंथी, दादूपंथी धारा।

10 - रामानंदाचार्य के शब्दों को गुरुग्रंथ साहिब में भी स्थान मिला।



પક્ષીઓનું મહત્વ

*પક્ષીઓ કેમ મહત્વના છે ?*
*પક્ષીઓને શા માટે બચાવવા જોઈએ ?*

તેનું થોડું વર્ણન નીચે મુજબ છે....

1. પક્ષીઓ કીટક નિયંત્રણ કરે છે.

• તાજેતરના એક અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે પક્ષીઓ દર વર્ષે 400-500 મિલિયન જંતુઓ ખાય છે.
• ચીનમાં, રોજિંદા ખોરાકના બે તૃતિયાંશ ભાગમાં કૃષિ જંતુઓનો સમાવેશ થાય છે, અને સમગ્ર અમેરિકાના જંગલોમાં, Evening Grosbeak પક્ષી, સ્પ્રુસ બડવોર્મ (Spruce Budworm)ના ફેલાવા દરમિયાન સુપરહીરો બની જાય છે, જે ચોરસ કિલોમીટર દીઠ $ 1,820 ની કિંમતનું જૈવિક નિયંત્રણ આપે છે.

2. પક્ષીઓ પરગનયન કરે છે.

• હમીંગબર્ડ્સ પક્ષીઓ પરાગનયનમાં મોટા પ્રમાણમાં ફાળો આપે છે.
• દક્ષિણ આફ્રિકામાં સાલ્વિયા જાતિના ઝાડનું પરગનયન ફક્ત પક્ષીઓ  દ્વારા જ થાય છે.
• પરગનયન કરનાર તરીકેની પક્ષીની ભૂમિકા આપણને સીધી રીતે લાભ કરે છે - લગભગ 5% છોડ એવા છે જે ખોરાક અથવા દવા તરીકે ઉપયોગી છે તેનું પરગનયન પક્ષીઓ દ્વારા થાય છે અને જ્યારે તેઓ અદ્રશ્ય થઈ જાય છે, ત્યારે પરિણામ ઘાતક હોઈ શકે છે:
• Hawaiian bellflowers પુષ્પની 31 પ્રજાતિઓ અને તેનું પરગનયન કરતા પક્ષીઓ લુપ્ત થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

3. પક્ષીઓ કુદરતના સફાઈ કામદાર છે.

• ગીધ એક મૃતભક્ષી પક્ષી છે જે મરેલા ઢોર, પ્રાણીઓને ખાય છે અને મૃત પ્રાણીઓ દ્વારા ફેલાતા ગંભીર રોગોને અટકાવે છે.
• એક ગીધ તેના જીવનકાળ દરમિયાન લાખો રૂપિયા બચાવી, મૃતકોનો કચરો નિકાલની સેવાઓ પૂરી પાડે છે.
• એશિયામાં ગીધના પતન બાદ, કુતરાઓની વસ્તી 5.5 મિલિયન જેટલી વધી ગઈ છે, જે હડકવા ફેલાવવા માટે જવાબદાર છે અને અંદાજે 47,300 માનવીઓને  મૃત્યુ તરફ દોરી જાય છે.

4. પક્ષીઓ બીજ ફેલાવે છે.

• જ્યારે પક્ષીઓ મુસાફરી કરે છે, ત્યારે તેમના મળત્યાગ (ડ્રોપિંગ્સ) દ્વારા બીજ ફેલાવે છે.
• તેઓ છોડને કુદરતમાં પાછા લાવે છે જેનો માનવીઓ દ્વારા નાશ કરવામાં આવ્યો છે, અને એક જગ્યાએથી છોડને બીજના સ્વરૂપમાં બીજા વિસ્તારમાં લઈ જાય છે.
• પક્ષીઓનો આપણા વિશ્વના વનસ્પતિ જીવનને આકાર આપવામાં મોટો ફાળો  છે.

5. પક્ષીઓ સંપૂર્ણ વિસ્તારનું પરિવર્તન કરે છે

• જંગલો અને ઘાસના મેદાનો જેવા વિસ્તારો સમગ્ર વિશ્વના લોકો પર અસર કરે છે, જે લોકો સેંકડો માઇલ દૂર રહે છે  તેઓને પણ. આવા વિસ્તારો કાર્બન સંગ્રહિત કરે છે, આબોહવા સ્થિર રાખે છે, હવાને ઓક્સિજન આપે છે.
• પરંતુ પક્ષીઓ વિના, આમાના ઘણા પર્યાવરણો અસ્તિત્વમાં નથી. પક્ષીઓ છોડ અને શાકાહારી, શિકારી અને શિકાર વચ્ચે નાજુક સંતુલન જાળવે છે.

6. પક્ષીઓ પરવાળા (કોરલ રીફ્સ)ને જીવંત રાખે છે.

• પક્ષીઓ ખાસ કરીને દરિયાઇ પક્ષીઓ, પોષક તત્વોને જાળવી રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને કોરલ રીફ્સ જેવા સમુદ્રી પર્યાવરણને ફળદ્રુપ કરવામાં મદદ કરે છે.
• દરિયાઈ પક્ષીઓ દરિયામાં ખાતા-ખાતા સેંકડો કિલોમીટર મુસાફરી કરે છે - અને જ્યારે તેઓ પાછા ફરે છે, ત્યારે તેઓ તેમના વસાહતોમાં અત્યંત તીવ્ર ગુઆનો (સી બર્ડ ડ્રોપિંગ્સ)ની સ્તરો બનાવે છે. આ ગુઆનો દરિયામાં પ્રવેશે છે અને નજીકના સમુદાયો જેમ કે કોરલ રીફ્સનો ઉછેર કરે છે.
• ચેગોસ ટાપુ પરનો એક અભ્યાસ દર્શાવે છે કે આ પ્રક્રિયામાં જયારે ખલેલ પહોચે ત્યારે શું થાય છે. ટાપુ પર સીબર્ડ આક્રમક શિકારી પ્રાણીઓથી મુક્ત હોવાથી, કોરલ રીફ્સ ઝડપી ફેલાય છે અને માછલીઓની સંખ્યા વધે, લાંબી ઉંમર થાય અને ઝડપી વૃદ્ધિ થાય છે.

7. પક્ષીઓ વિજ્ઞાન પ્રેરણા આપે છે

• વિમાનની તકનીક, પીંછાના પટ્ટાઓ પર મોડેલ કરાયેલા ઝિપર્સની શોધમાં, માણસોએ સદીઓથી પક્ષીઓ પાસેથી પ્રેરણા લીધી છે.
• પરંતુ પક્ષીઓ માત્ર વિચારો આપવા કરતાં વધુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
• પક્ષીઓ એ સંદેશવાહક છે જે આપણને વિશ્વના આરોગ્ય વિશે જણાવે છે.
• પક્ષીઓ વ્યાપક રીતે ફેલાયેલા છે અને પર્યાવરણમાના ફેરફારોનો ઝડપથી પ્રતિભાવ આપે છે. આના કારણે, તેઓ Climate change જેવા ખતરાઓ સામે ચેતવણી આપે છે.

આથી આપણે આપણા મિત્રો એવા પક્ષીઓ જરૂર બચાવવા જોઈએ.

અમેરિકાનો રોબિન હૂડ

અમેરિકાનો રોબિન હૂડ: આખી જિદંગી બૂટ પોલિશ કરી કમાયેલા દોઢ કરોડ રૂપિયા હોસ્પિટલને દાન કર્યા         

અમેરિકાના પેન્સિલ્વેનિયામાં રહેતા આલ્બર્ટ લેક્સિ બાળકોની હોસ્પિટલ બહાર જૂતા રિપેરિંગનું, પોલિશનું કામ કરતા હતા. શહેરમાં તેમની છબી રોબિન હૂડની હતી. કારણ એ હતું કે આલ્બર્ટ જે પણ કમાતા હતા તે તમામ રકમનું બાળકોને જ દાન કરતા હતા. આવું 25 વર્ષથી ચાલી આવતું હતું. ગયા સપ્તાહે આલ્બર્ટનું નિધન થયું. ત્યારબાદ એક સંસ્થા તેમને જિંદગીભર આપેલા દાનની રકમ ગણી તો તે રકમ 2 લાખ ડૉલર એટલે કે દોઢ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ.આલ્બર્ટ ફ્રી કેર ફંડ નામની સંસ્થા દ્વારા બાળકોના અભ્યાસ માટે દાન આપતા હતા. તેમની પાસે મહિના-બે મહિનામાં જે રકમ ભેગી થતી હતી તે આ સંસ્થાને આપી દેતાં હતા. તેમના મૃત્યુ બાદ સંસ્થાએ તપાસ કરી તો ફ્રી કેર ફંડ પણ આશ્ચર્યમાં પડી ગયું. આલ્બર્ટ જે હોસ્પિટલ સામે બેસીને જૂતાને પોલિશ કરતા હતા ત્યાંના ચીફ ડૉક્ટર ગેસનર કહે છે કે 1982ની વાત છે. હું હોસ્પિટલમાં જોડાયો તો જોયું કે એક પોલિશ કરનાર પણ રોડ પર બેસીને કામ કરતો હતો.વર્ષો વિતતા ગયા. તે માણસ ચૂપચાપ પોતાનું કામ કરતો હતો. તે સવારે 5 વાગે પોતાના ગામથી 2 કલાકની મુસાફરી કરી હોસ્પિટલ સામે આવી બેસતો હતો અને પોતાનું કામ શરૂ કરતો હતો. ધીરે ધીરે લોકો તેને ઓળખવા લાગ્યા. તેનું નામ આલ્બર્ટ હતું. 1994-95માં અમને આલ્બર્ટની કથા ખબર પડી. બાળકોની હોસ્પિટલ સામે બેસવાથી તેને બાળકો માટે ઘણો પ્રેમ હતો. એક પોલિશના તે 2 ડોલર કમાતો હતો. પૈસા બચાવી તે તમામ બાળકોને અભ્યાસ માટે કામ કરતી એક સંસ્થાને આપતો હતો. જ્યારે લોકોને આ વાતનો ખ્યાલ આવ્યો ત્યારે લોકો માત્ર આલ્બર્ટના ઉમદા કામમાં મદદ કરવા તેની પાસે પોલિશ કરાવતા હતા.