19 ફેબ્રુ, 2023

જાણવા જેવુ

🛑 જાણવા જેવુ 🛑

✨ રિસાલા ક્યાં સાહિત્ય ની વિશેષતા છે ??

સિંધી સાહિત્ય✔️

✨ મુખોટા નૃત્ય ક્યાં નૃત્ય સાથે સંકળાયેલ છે??

કથકલી✔️

✨ "હું એક છું, મારે અનેક થવું છે" આ પ્રસિદ્ધ વાક્ય નો ઉલ્લેખ ક્યાં વેદમાં કરવામાં આવ્યો છે?

યજયુર્વેદ✔️

✨ ઇલોરાની કઈ ગુફા નંબર માં કૈંલાસનાથ નું મંદિર આવેલું છે ??

16✔️

✨ ગુપ્તવંશ ના ક્યાં રાજાના સમયમાં મહોરો પર "ગરુડ" અંકિત કરેલું જોવા મળે છે ??

સમુદ્રગુપ્ત✔️

✨ કવિ ભવભૂતિ ક્યાં રાજાના દરબારી કવિ હતા ??

યશોવર્મન✔️

✨ કંબોડીયા માં આવેલું અંગકોરવાટનું પ્રખ્યાત મંદિર સૂર્યવરમન-2 નિર્માણ કર્યું તે ક્યાં વંશ નો છે??

ખ્મેરવંશ✔️

✨ ગીતગોવિંદ ની રચના જયદેવે કોના સમયમાં કરી હતી ??

સેનવંશ✔️

✨ વિહંગમ નામનું સામાયિક ક્યાં સાહિત્યકાર નું છે??

કાકાસાહેબ કાલેલકર✔️

✨ પ્રથમ વિશ્વ યુધ્ધ ના અંતે વર્ષેલની સંધિ ક્યાં વર્ષે કરવામાં આવી??

1919✔️


✨ 1857 ના મહાવિદ્રોહ પર સંશોધન કરનાર ગુજરાતી ઇતિહાસકાર કોણ હતા ??
 
રમણલાલ ધારૈયા✔️

✨ પોર્ટુગીઝ સરકારે ભારત માં પ્રથમ ગવર્નર તરીકે કોની નિમણુંક કરી હતી ?*

આલ્મેડા✔️

✨ ક્યાં ચાર્ટર એકટ દ્વાર કંપની ને સંપૂર્ણ પણે બ્રિટિશ સંસદ ના નિયંત્રણમાં મુકી દેવામાં આવી ??

1833✔️

✨ ભારતમાં પોલીસતંત્ર શરૂ કરાવનાર ગવર્નર જનરલ કોણ હતો ??

કોર્નવોલીસ✔️

✨ ક્યાં ચાર્ટર એકટ મુજબ કાયદા સમક્ષ સૌને સમાન ગણવામાં આવ્યા ??

1833✔️

✨ કવિ કલહણ ક્યાં વંશ થઈ ગયા ??

લોહારવંશ✔️

✨ ભારત માં સ્વદેશી આંદોલન શરૂઆત કઈ સાલમાં થઈ હતી ??

1905✔️

✨ અંગ્રેજીમાં "પ્રબુદ્ધ ભારત" કઈ સંસ્થા દ્વારા બહાર પડાતું હતું

રામકૃષ્ણ મિશન✔️

✨ મોર્લે- મીનટો ધારાને કોને " હિંદની વિકાસ પામતી લોકશાહી ભાવનાનું ખૂન કરનાર સુધારો ગણાવ્યો" હતો

કન્યાલાલ મુનશી✔️

✨ કઈ પંચવર્ષીય યોજના માં પ્રથમ વખતે ' રાજયદીઠ વિકાસદર ' નક્કી કરવામાં આવ્યો ?

10મી✔️️

✨ ભારતની પ્રસિદ્ધ કથક નૃત્યાંગના સીતારાદેવી નું મૂળ નામ શુ હતું ??

ધનલક્ષ્મી✔️

✨ " ભારત મેં રાષ્ટ્રપતિ પ્રણાલી : કિતની જરૂર, કિતની બહેતર" પુસ્તક કોને લખ્યું હતું ??

ભાનું ધમિજા✔️

✨ ભારતમાં પ્રથમ વાર મહિલાઓ ને મત આપવનો અધિકાર (પરવાનગી) કઈ સાલ માં મળ્યો હતો ??

1920✔️

✨ ભારતમાં લાકડાના ટુકડા ઉપર કરતા ચિત્ર આર્ટ માટે કયું રાજ્ય જાણીતું છે ??

તમિલનાડુ✔️

✨ સિંધુ સભ્યતા માં ક્યાં સ્થળે નાના મોટા રસ્તાઓ કાટખૂણે 90° મળતા હોય એવી રચના હતી ??

મોહે-જો-દડો✔️

✨ ધર્મ વિકાસ માટે બ્રાહ્મણોને જમીનો દાનમાં આપવાની પરંપરા ક્યાં વંશનાં રાજાઓએ કરી હતી ??

સાતવાહન✔️

✨ ગૌતમ બુદ્ધ ની પ્રથમ પ્રતિમા કઈ શૈલીમાં ત્યાર થઇ હતી ??

મથુરા

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો