*સ્વાસ્થ્ય જાળવી રાખવાં શું જમવું?*
✅ સુપાચ્ય હળવો ખોરાક
✅ મગની દાળ-ભાત
✅ મગ-ચોખાની ગાયનાં ઘીમાં વઘારેલી ખીચડી
✅ ઘીમાં વઘારેલાં ભાત, પુલાવ, ઉપમા
✅ સૂંઠ મરી નાંખીને વેજીટેબલ સૂપ
✅ ગરમ દૂધ+એલચી+હળદર+સૂંઠ+ગાયનું ઘી
✅ દૂધી, પરવળ, સરગવો, કારેલાં
✅ ખજૂર, સૂકી કાળી દ્રાક્ષ, દાડમ
✅ શેકેલાં ચણાં, મમરાં
*સ્વાસ્થ્ય જાળવી રાખવાં શું ન જમવું?*
❌ દહીં, ચીઝ, પનીર, મીઠાઈ, શીખંડ
❌ કોલ્ડડ્રિંક્સ, આઈસ્ક્રીમ, ઠંડાં પીણાં, મિલ્કશેક
❌ બેકરી આઈટમ, મેંદાની વસ્તુ
❌ વાસી ખોરાક
❌ કેળાં, ચીકું
❌ ખમણ, ઢોકળાં, ઈડલી, ઢોસા, બ્રેડ, પાઉ વગેરે આથાંવાળી વસ્તુ
આ ઉપરાંત આપને અન્ય કોઈ શારીરિક તકલીફ કે મૂંઝવણ હોય તો આપ ફોન દ્વારા કે વોટ્સએપ દ્વારા માર્ગદર્શન મેળવી શકો છો.
આપની મદદ માટે હંમેશાં તત્પર
*આગમ આયુર્વેદિક ઓર્થોકેર & પંચકર્મ હોસ્પિટલ*
*સુરત*
📞 *સંપર્ક: 9925618712*
📲 *વોટ્સએપ લિંક: https://wa.me/919925618712?text=CovidDiet*
📍 *ગૂગલ મેપ્સ લોકેશન: https://goo.gl/maps/TSN3kPSkkDn*
🌱 *_આયુર્વેદ અપનાવો_* 🌱
🌱 *_સ્વાસ્થ્ય પામો_* 🌱
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો