8 ડિસે, 2019

ટૂંકનોંધ અને નિબંધ : સેવામૂર્તિ પરીક્ષિતલાલ મજમુદાર

      સેવામૂર્તિ પરીક્ષિતલાલ મજમુદાર અદના આદમી હતા .તેમણે સમાજ સેવા ક્ષેત્રે ખુબજ નોંધપાત્ર કાર્યો કર્યા છે .તેમણે આજીવન દલિતો અને પીડિતો માટે જીવન ખપાવી દીધું હતું.ગાંધીજી સાથે ભારત છોડો આંદોલનમાં તેમણે સક્રિય ભાગ લીધો હતો .ગાંધીજીએ તેમની રાષ્ટ્રભક્તિ અને દલિત જનસેવા જોઈને કહ્યું હતું કે ,"પરીક્ષિતલાલ માણસ નહિ દેવ છે, તેમના જેવા થોડા સેવકો મને મળ્યા હોત તો અસ્પૃશ્યતા ની જડ ભારતમાંથી ઘણી વહેલી નીકળી જાત ."પરીક્ષિતલાલ આજીવન સફાઈ કામદારો અને દલિત લોકોની સેવામાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું .આજીવન અખંડ સેવા ના વ્રત ધારી બ્રહ્મચારી રહ્યા .ભારત સરકારે તેમની સમાજ સેવાની કદર માં પદ્મશ્રીનો ઈલ્કાબ આપ્યો હતો .આજે પણ જીવન કાર્ય ની સુવાસ સર્વત્ર મહેંકી રહી છે .
💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮
                           નિબંધ





જય શ્રી કૃષ્ણ

2 ટિપ્પણીઓ: