25 સપ્ટે, 2019

વૈદિક અને પૌરાણિક ભારતના પરિમાણો




પૌરાણિક પરિમાણો

સમયના પૌરાણિક પરિમાણો અને કાળચક્ર [શ્રી વિશ્વકર્મા પુરાણ, કલ્યાણ – જ્યોતિષ અંક ]

નિમેષ = આંખનો પલકારો

2 નિમેષ = 1 વિપલ

10 વિપલ = 4 સેકંડ

3 નિમેષ = 1 ક્ષણ

5 નિમેષ = 2.5 ત્રુટિ = 1 સેકંડ

15 નિમેષ = 1 કાષ્ઠા

20 કાષ્ઠા = 3 લવ

15 કાષ્ઠા = 1 દંડ = 1 લઘુ

15 લઘુ = 1 ઘટી = 1 નાડી

30 કાષ્ઠા = 1 કલા

30 કલા = 1 મુહૂર્ત = 48 મિનીટ = 2 ઘટી

1 પ્રહર = 1 યામ

605 કલા = ચાર પ્રહર* = 1 દિવસ

8 પ્રહર = 1 અહોરાત્ર = 60 ઘટી

1 ઘટી = 24 મિનીટ = 60 પળ

1 પળ = 60 વિપળ

7 દિવસ = 1 અઠવાડિયું#

2 અઠવાડીયા = 15 તિથિઓ = 1 પક્ષ@

2 પક્ષ = 1 માસ^

6 માસ = 1 આયન%

2 આયનો = 3 ઋતુઓ

6 ઋતુઓ$ = 1 માનવ વર્ષ (સંવત્સર) = 1 અબ્દ

10 અબ્દ = 1 દશાબ્દ

10 દશાબ્દ = શતાબ્દ

1 કલિયુગ = 4,32,000 માનવ વર્ષો + નિત્ય પ્રલય

1 દ્વાપરયુગ = 8,64,000 માનવ વર્ષો + નિત્ય પ્રલય

1 ત્રેતાયુગ = 12,96,000 માનવ વર્ષો  + નિત્ય પ્રલય

1 સત્યયુગ = 17,28,000 માનવ વર્ષો  + નિત્ય પ્રલય

1 યુગચોકડી અથવા ચતુર્યુગ = ચારેય યુગો + 17,28,000 વર્ષોનો સંધિકાળ

71 ચતુર્યુગ = 1 મન્વન્તર (એક મનુ રાજાનો રાજ્યકાળ) + નૈમિત્તિક પ્રલય

14 મન્વન્તર& = 1 કલ્પ (બ્રહ્માજી નો 1 દિવસ)

એમ સર્વ પ્રકારના કલ્પો** ક્રમશ: એક પછી એક બદલાયા કરે.

વિષ્ણુભગવાનનો 1 નિમેષ કાળ = બ્રહ્માજીના 108 વર્ષો + મહાપ્રલય

આમ અનાદી કાળથી ચાલતું આવતું આ ચક્ર-ભ્રમણ નો અંત કોઈ જોઈ શક્યું નથી

* ચાર પ્રહરપ્રાત:, મધ્યાહન, સાયં, રાત્રી#અઠવાડિયુંચંદ્રવાસર, ભૌમવાસર, સૌમ્યવાસર, બૃહસ્પતિવાસર, ભૃગુવાસર, મંદવાસર, ભાનૂવાસર@પક્ષશુક્લપક્ષ અને કૃષ્ણપક્ષ^12 માસકારતક, માગશર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો%બે આયનઉત્તરાયણ અને દક્ષિણાયન~સંવત્સર60 સંવત્સર હોય છે જે ક્રમવાર આવ્યા કરે (જુઓ પંચાંગ સમજ ).$6 ઋતુઓવસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમન્ત અને શિશિર&14 મનુઓસ્વાય્મ્ભુવ, સ્વારોચીષ, ઉત્તમ, તામસ, રૈવત, ચાક્ષુષ, વૈવસ્વત, સૂર્યસાવરણી, દક્ષસાવરણી, બ્રહ્મસાવરણી, ધર્મસાવરણી, રુદ્રસાવરણી, દેવસાવરણી અને ઇન્દ્રસાવરણી**14 કલ્પોકપિલ, પ્રાજાપત્ય, બ્રાહ્મ, સૌમ્ય, સાવિત્ર, બાર્હસ્પત્ય, પ્રભાસક, માહેન્દ્ર, અગ્નીકલ્પ, જયંત, મારુત, વૈષ્ણવ, બહુરૂપ અને જ્યોતિષ

સંખ્યાના પૌરાણિક પરિમાણો [શ્રી વિશ્વકર્મા પુરાણ]

1 = એકમ

10 = દશક

100 = શતક

1,000 = સહસ્ત્ર

10,000 = અયુત (દસ હજાર)

1,00,000 = નિયુત (લાખ)

1,00,00,000 = કોટી (કરોડ)

10,00,00,000 = અર્બુદ (દસ કોટી)

1,00,00,00,000 = અબજ (સો કોટી)

1,00,00,00,00,000 = ખર્વ (1 સહસ્ત્ર કોટી)

10,00,00,00,00,000 = નિખર્વ (10 સહસ્ત્ર કોટી)

1,00,00,00,00,00,000 = શંકુ (દસ નિખર્વ)

10,00,00,00,00,00,000 = સમુદ્ર (દસ શંકુ)

1,00,00,00,00,00,00,000 = મધ્ય (દસ સમુદ્ર)

10,00,00,00,00,00,00,000 = અંત્ય (દસ મધ્ય)

કોટીની કોટી અને તેની લાખ ગણી = પરાર્ધ

પરાર્ધથી બમણી = પર

માપના પૌરાણિક પરિમાણો [શ્રી વિશ્વકર્મા પુરાણ, રાજવલ્લભ શિલ્પશાસ્ત્ર]

1 શક્ર-કોશાન્તર = 1000 યોજન

1 યોજન = 2 ગવ્યુતિ (ગાઉ)

1 ગવ્યુતિ = 2000 ધનુષ

1 કોષ = 1000 ધનુષ

1 નલ્વ = 300 ધનુષ

1 ધનુષ-માપ = 4 હસ્ત

1 પુરુષ = 2 કીષ્કુ

1 કીષ્કુ = 2 રતનિ

1 હસ્ત / ગજ / અરત્નિ  = 2 વિતસ્તી (વેંત)

1 દંડ = 106 અન્ગુલ માપ (માત્રા / આંગળી ની જાડાઈ)

1 રત્નિ = 21 અન્ગુલ માપ

1 અનાહપદ = 14 અંગુલ માપ

1 વિતસ્તી = 12 અંગુલ માપ 

1 ગોકર્ણ = 11 અંગુલ માપ

1 સયતાળ = 10 અંગુલ માપ

1 પ્રાદેશ = 9 અંગુલ માપ

1 તૃણી = 8 અંગુલ માપ

1 દ્રષ્ટિ = 7 અંગુલ માપ

1 કરપાદ = 6 અંગુલ માપ

1 તળ = 5 અંગુલ માપ

1 મુષ્ટિ = 4 અંગુલ માપ

1 પર્વ = 3 અંગુલ માપ

1 કળા = 2 અંગુલ માપ

1 અંગુલ માપ = 8 યવ 

1 યવ = 8 યૂકા

1 યૂકા = 8 લીક્ષા

1 લીક્ષા = 8 વાલાગ્ર

1 વાલાગ્ર = 8 રથરેણું 

1 રથરેણું = 8 ત્રસરેણું

1 ત્રસરેણું (પદ્મરાજ) = 18 પરમાણુ

રોજીંદા જીવનમાં, બોલવામાં લખવામાં અને લોક વ્યવહારમાં આ પરિમાણો વાપરો. યુકા, નિખર્વ, શંકુ વગેરે માપોથી પોતે પણ પરિચિત થાવ અને બીજાને પણ કરાવો, વિદ્વતા કેળવો.

13 સપ્ટે, 2019

राष्ट्रीय पशु बाघ

बाघ भारत का राष्ट्रीय पशु है।
यह एक मांसाहारी जानवर है।
बाघ जंगल का राजा है।
बाघ जंगली जानवर है।
उसके शरीर पर पट्टे है ।
वह जंगल में रहता है।
बाघ सभी प्राणियों में सबसे अधिक ताकतवर है ।

तिरंगा झंडा

तिरंगा स्वतंत्र (आजाद )भारत का झंडा है। तिरंगा हमारा राष्ट्रध्वज है ।
इसमें तीन रंग है।
ऊपर केसरी बीच में सफेद और नीचे हरा। तीन रंगों के कारण ही उसे' तिरंगा' करते हैं।
सफेद रंग के पट्टे में एक नीले रंग का चक्र है ।
उसे 'अशोक चक्र 'कहते है।
केसरी रंग बलिदान, सफेद रंग शांति और हरा रंग विकास का सूचक है।
अशोक चक्र प्रगति की राह पर आगे बढ़ने की प्रेरणा देते हैं।
15 अगस्त और 26 जनवरी को हम तिरंगा झंडा फहराते हैं।
हमारा झंडा हमारी मातृभूमि की एकता और सम्मान का प्रतीक है।
तिरंगा हमारे देश की शान है।
हमें अपने झंडे का सम्मान करना चाहिए।
                   *******

4 સપ્ટે, 2019

Teacher day

Teacher’s Day Speech: डॉ. सर्वपल्ली राधाकृष्णन का जन्मदिन (5 सितंबर) 1962 से भारत में शिक्षक दिवस के रूप में मनाया जाता है। 5 अक्टूबर को विश्व  टीचर्स डे के रूप में प्रतिवर्ष मनाया जाता है, जिसे 1994 से अंतर्राष्ट्रीय शिक्षक दिवस के रूप में भी जाना जाता है। भारत में पारंपरिक रूप से गुरु पूर्णिमा को गुरुओं और शिक्षकों के सम्मान के लिए मनाया जाता है। यह पूरे देश में छात्रों द्वारा बहुत उत्साह के साथ मनाया जाता है। बच्चे अपने शिक्षकों के लिए अपने प्यार और सम्मान को दिखाने के लिए प्रस्तुतियों, उपहारों और भाषणों की तैयारी करते हैं। साथ ही अपने शिक्षकों के लिए भाषण भी तैयार करते हैं। बच्चों के साथ-साथ उनके माता-पिता भी इस तैयारी में उनकी मदद करते हैं।

शिक्षक दिवस पर भाषण 1:

सभी शिक्षक, शिक्षिकाएं और मेरे दोस्तो को मेरा नमस्ते।

आज शिक्षक दिवस है और हम सब यहां इस दिन को सेलिब्रेट करने के लिए उपस्थित हुए हैं। शिक्षकों और छात्रों के लिए यह दिन बहुत महत्वपूर्ण होता है। इस दिन हर छात्र अपने शिक्षक का शुक्रिया अदा करता है। हर साल 5 सितंबर को शिक्षक दिवस मना कर हम अपने शिक्षकों को सम्मान देते हैं। शिक्षक हमारे भविष्य का निर्माण करते हैं। हम बच्चे देश का भविष्य हैं शिक्षक हमारा मार्ग दर्शन कर के हमें आदर्श नागरिक बनाने की महत्वपूर्ण भूमिका निभाते हैं।

शिक्षक वह दीपक है जो हमारे अंदर ज्ञान का उजाला भरते हैं। एक शिक्षक अपना पूरा जीवन हमें ज्ञान और सही रास्ता दिखने में लगा देते हैं। महान कवि कबीरदास जी ने भी कहा है कि यदि शिक्षक और भगवान दोनों सामने हों तो हमें पहले शिक्षक का चरण स्पर्श करना चाहिए क्योंकि एक शिक्षक ही हमें ज्ञान दे कर भगवान तक पहुंचने का रास्ता दिखाता है। शिक्षक बिना किसी भेद- भाव के सभी छात्रों को शिक्षा प्रदान करते हैं। टीचर्स डे सभी छात्रों के लिए बहुत महत्व रखता है।

धन्यवाद

आदरणीय शिक्षकों और मेरे सभी साथियों को सुप्रभात।

आज 5 सितंबर को हम सभी यहां शिक्षक दिवस मनाने के लिए एकत्र हुए हैं। सबसे पहले यहां मौजूद सभी शिक्षकों और शिक्षिकाओं को शिक्षक दिवस की हार्दिक शुभकामनाएं। इस अवसर पर अपने विचार आप सभी के सामने व्यक्त करने का अवसर देने के लिए मैं आप सभी की आभारी हूं।

शिक्षक दिवस हर वर्ष 5 सितंबर को मनाया जाता है। इस दिन देश के पूर्व राष्ट्रपति डॉ. सर्वपल्ली राधाकृष्णन का जन्म हुआ था। डॉ. राधाकृष्णन एक विद्वान और बहुत बड़े शिक्षक थे। उन्होंने अपने जीवन के 40 वर्ष एक शिक्षक के रूप में अपने दायित्वों को पूरा किया। शिक्षा के क्षेत्र में उनका बहुत बड़ा योगदान रहा है। उनके शिक्षा के प्रति लगन और शिक्षकों के प्रति आदर को देखते हुए उनके जन्म दिन को शिक्षक दिवस के रूप में मनाया जाने लगा।

हमारे माता- पिता हमें जन्म देते हैं। लेकिन शिक्षक हमें सही और गलत का फर्क बताकर हमारे चरित्र का निर्माण करते हैं। शिक्षक सही मार्ग दर्शन के साथ हमारे भविष्य को उज्ज्वल बनाते हैं। इसलिए कहा जाता है कि शिक्षकों का स्थान हमारे माता-पिता से भी ऊपर होता है। शिक्षा के बिना हम अपने जीवन की कल्पना भी नहीं कर सकते हैं। जिस प्रकार हमारे शरीर को भोजन की आवश्यकता होती है उसी प्रकार हमें जीवन में आगे बढ़ने और ऊंचाइयों को हासिल करने के लिए शिक्षा की जरुरत होती है। सभी छात्रों को निस्वार्थ भाव से एक शिक्षक ही शिक्षा प्रदान कर सकता है। शिक्षक हमारे अंदर की बुराइयों को दूर कर हमें एक बेहतर इंसान बनाते हैं।

आदरणीय शिक्षकों और प्यारे दोस्तो!

आप सभी को सुप्रभात। हम सभी जानते हैं कि हम इस खास दिन पर यहां क्यों एकत्रित हुए हैं। हमारे शिक्षकों के लिए इस दिन को मनाने का हमें गर्व महसूस हो रहा है। शिक्षक दिवस के शुभ अवसर पर सभी शिक्षकों और शिक्षिकाओं को हार्दिक बधाई।

शिक्षक दिवस 5 सितंबर को बहुत खुशी और उत्साह के साथ मनाया जाता है। 5 सितंबर को डॉ. सर्वपल्ली राधाकृष्णन की जयंती है, जो एक महान विद्वान शिक्षक थे। वह हमारे देश के दूसरे राष्ट्रपति भी थे। देश भर के छात्र इस दिन को शिक्षक दिवस के रूप में मनाते हैं ताकि वे अपने शिक्षकों का सम्मान कर सकें। शिक्षत निस्संदेह समाज की रीढ़ होते हैं। वे छात्रों के चरित्र के निर्माण में एक बड़ी भूमिका निभाते हैं।

यह कहना गलत नहीं होगा कि शिक्षक हमारे माता-पिता के बराबर होते हैं। वे हमें निस्वार्थ सिखाते हैं और हमें अपने बच्चों के रूप में मानते हैं। माता-पिता एक बच्चे को जन्म देते हैं, जबकि शिक्षक उस बच्चे के व्यक्तित्व को आकार देता है। शिक्षक बच्चे को एक अच्छा इंसान बनाने की कोशिश में लगा रहता है। इसलिए हमें हमेशा उनका सम्मान करना चाहिए। शिक्षक प्रेरणा के स्रोत हैं जो हमें सफलता प्राप्त करने के लिए प्रेरित करते हैं। वे हमें ताकत देते हैं और जीवन में आने वाली बाधाओं या चुनौतियों का सामना करने के लिए तैयार करते हैं।

धन्यवाद!

आदरणीय प्रधानाचार्य, शिक्षक और मेरे प्यारे दोस्तों!

हम यहां शिक्षक दिवस मनाने के लिए एकत्र हुए हैं। मुझे यह अवसर शिक्षक दिवस पर भाषण देने के लिए दिया गया था।

मैं अपने भाषण को एक कोट्स के साथ शुरू करूंगा। ब्रैड हेनरी के शब्दों में, “एक अच्छा शिक्षक आशा को प्रेरित कर सकता है, कल्पना को प्रज्वलित कर सकता है और सीखने के लिए आगे बढ़ा सकता है।”

यह अद्भुत विचार हमारे जीवन में शिक्षकों के महत्व को दर्शाता है। शिक्षक दिवस के अवसर पर भाषण देना मेरा सम्मान है। डॉ. राधाकृष्णन की जयंती पर भारत में हर साल 5 सितंबर को शिक्षक दिवस मनाया जाता है। वह एक विद्वान शिक्षक थे। वह भारत के दूसरे राष्ट्रपति भी थे। 1962 से, उनके जन्मदिन को भारत में शिक्षक दिवस के रूप में मनाया जाता है।

हमारे दिल में शिक्षकों का एक विशेष स्थान है। यद्यपि माता-पिता हमें सही तरीके से ऊपर लाने में बहुत योगदान देते हैं, लेकिन यह शिक्षक हैं जो ज्ञान की रोशनी से हमारे दिलों को जागृत करते हैं और अज्ञानता के अंधेरे को दूर करते हैं। शिक्षक हमें अपने बेहतर भविष्य के बारे में सोचने के लिए प्रेरित करते हैं और हमें जीवन में आने वाली बाधाओं का सामना करने के बारे में सिखाते हैं। वे छिपी प्रतिभाओं और रचनात्मकता को बाहर लाते हैं और अपार ज्ञान भी प्रदान करते हैं।

शिक्षक प्रत्येक बच्चे के जीवन में ज्ञान और शिक्षा की नींव रखते हैं। इसलिए वे उन सभी चीजों के लिए आभार और सम्मान डिसर्व करते हैं।

एकमेवाक्षरं यस्तु गुरुः शिष्यं प्रबोधयेत् ।
पृथिव्यां नास्ति तद्द्रव्यं यद् दत्त्वा चाऽनृणी भवेत् ॥

जो गुरु शिष्य को एक अक्षर का भी ज्ञान देताहै, उसके ऋण से मुक्त होने के लिए, उसे देने योग्य पृथ्वी में कोई पदार्थ नहीं है।

27 ઑગસ્ટ, 2019

ગુજરાતી ભાષા અને વ્યાકરણ

❇️ શબ્દ સમૂહ માટે એક શબ્દ ❇️
📚📚📚📚📚📚📚📚📚📚📚📚

🔷 કારણ વિનાનું –નિષ્કારણ

🔷 વેદો અને સ્મૃતિગ઼ંથ – શ્રુતિ

🔷 દુઃખ આપનાર – દુઃખદ

🔷 મનને મોહિત કરે તેવું – મનમોહિત

🔷 ગુપ્ત રાખવા યોગ્ય – ગોપનીય

🔷 પાણીમાં સમાધી લેવી
– જળસમાધી

🔷 ભજનગાનાર – ભજનિક

🔷 પાંદડાં ખખડાવાનો ધ્વનિ- પર્ણમર્મર

🔷 જેની ભીતરરસ ભરેલો હોય તેવું –રસગર્ભ

🔷 જ્યાંથી ત્રણ રસ્તાના ફાંટા પડતાં હોય તે જગ્યા – ત્રિભેટ

🔷 સ્વર્ગના ધન ભંડારનો અધ્યક્ષ દેવ
– કુબેર

🔷 અમુક પ્રદેશ છોડીને ચાલ્યા જવાની સજા – તડીપાર

🔷 વનસ્પતિમાંથી બનતી દેશી દવા – જડીબુટ્ટી

🔷 ગાડાના પાંજરાને આધાર આપવા માટે મુકાતું આડું લાકડું – ખલવું

🔷 જયાં  અનેક પ્રવાહો મળતા હોય તેવું સ્થળ – સંગમસ્થળ

➖➖➖➖➖➖➖➖➖➖➖➖

➖➖➖➖➖➖➖➖➖➖➖➖🔰 દેશ ના આંતરરાષ્ટ્રીય હવાઈમથક 🔰

🔜 ઈન્દિરા ગાંધી એરપોર્ટ  ➖ નવી દિલ્હી

🔜 છત્રપતિ શિવાજી એરપોર્ટ ➖ મુંબઈ

🔜નેતાજી સુભાષચંદ્ર એરપોર્ટ ➖ કોલકાતા

🔜 અન્ના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ➖ ચેન્નાઇ

🔜 બાબાસાહેબ  એરપોર્ટ ➖ નાગપુર

🔜 સરદાર પટેલ એરપોર્ટ ➖ અમદાવાદ

🔜 ગોપીનાથ બારડોલી એરપોર્ટ ➖ ગુવાહાટી

🔜 ચૌધરી ચરણસિંહ એરપોર્ટ ➖લખનઉ

🔜 ગુરૂ રામદાસજી એરપોર્ટ  ➖ અમૃતસર

🔜 ત્રિવેન્દ્રમ  એરપોર્ટ ➖ તિરૂવનંતપુરમ

🔜 કાલીકટ એરપોર્ટ ➖ કોઝીકોડ

🔜શેખ અલઆલમ એરપોર્ટ ➖ શ્રીનગર

🔜 રાજીવગાંધી એરપોર્ટ ➖ હૈદરાબાદ

🔜 વીર સાવરકર એરપોર્ટ ➖ પોટૅ બ્લેર

🔜 દાબોલિમ એરપોર્ટ ➖ ગોવા

🔜 કૈમ્પેગોડા એરપોર્ટ ➖ બેંગલુરુ

🔜 દેવી અહલ્યાબાઈ હોલ્કર એરપોર્ટ ➖ ઈન્દોર

🔜 લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ ➖ વારાણસી
🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀
🖇🖇🖇🖇🖇🖇🖇🖇🖇🖇🖇

✍  સરકારી નોકરી ની માહીતી  🙇શબ્દસમૂહ 🙇

👉ટચલી આંગળી પાસેની આંગળી – અનામિકા
👉જાણી ન શકાય તેવુ – અજ્ઞેય
👉કમરથી ઉપરનો ભાગ – અરુણચિત્ર
👉પોતાના વખાણ પોતે જ કરવાં તે – આત્મશ્ર્લાધા
👉પોતાની જાત સાથે છેતરપિંડી – આત્મવંચના
👉ઘેરઘેર ભીખ માગવી તે – મધુકરી
👉ઉપકાર પર અપકાર કરનાર – કૃતધ્ન , નિમકહરામ , લૂણહરામ
👉ભારતબહાર સંસ્થાનોમાં લઈ જવાતા મજૂરોનું કરારપત્ર – ગિરમીટ
👉આગળ વધતાં પહેલા પાછળનું જોઈ લેવું તે – સિંહાવલોકન
👉ઉત્ત્પન્ન માંથી સરકારને આપવાનો ભાગ – લેવી
👉કરેલો ઉપકાર ભૂલનાર – કૃતજ્ઞ
👉સરકાર તરફથી ખેતી માટે આપવામાં આવતા નાણાં – તગાવી
👉આંખ આગળ ખડું થઈ જાય તેવું – તાદૃશ
👉શું કરવું તે સૂઝે નહિ તેવી અવસ્થા – કિંકર્તવ્યમૂઢ
👉સરખી ઉમરનું – સમવયસ્ક
👉સાવ અસંભવિત હોય તેવું – આકાશકુસુમવત
👉તાકીદની સખત ઉઘરાણી – તકાજો
👉પગાર લીધા વિના સેવા ખાતર કામ કરનાર – માનાર્હ
👉બે મોટા સમુદ્રને જોડનારી ખાડી –   સામુદ્રધુની
🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌏🌏🌏🌏🌏🌏🌏🌏🌏🌏🌏🌏
*✍સાહિત્યકારોની લાક્ષણિકતા*

*✍નરસિંહ મહેતા :* ભક્ત કવિ , આદિ કવિ

*✍મીરાં :* પ્રેમદીવાની,  જનમ જનમની દાસી,નરસિંહ_ મીરાં : ખરાં ઇલ્મી ખરાં શૂરાં {કલાપી}

*✍અખો :* જ્ઞાનનો વડલો, હસતો ફિલસૂફ (ઉમાશંકર જોષી),ઉત્તમછપાકાર

*✍પ્રેમાનંદ :*આખ્યાન શિરોમણિ, મહાકવિ,
માણભટ્ટ

*✍શામળ :* પ્રથમ પદ્યવાર્તાકાર

*✍દયારામ:* ભક્તકવિ, બંસીબોલનો કવિ (ન્હાના લાલે કહેલ ),રસીલો રંગીલો કવિ, રસિક શ્રુગાંરી કવિ, ગરબી સમ્રાટ,                      ગરબીનો પિતા (નરસિંહરાવ દિવેટીયા એ કહેલ)

*✍નર્મદ :* નિર્ભય પત્રકાર, સુધારનો અરૂણ, યુગંધર, યુગપ્રવર્તક સાહિત્યકાર, ગદ્યનો પિતા, યુગવિદ્યાયક                              સર્જક, *અર્વાચીન ગદ્યનો પિતા* (ક.મા.મુનશી એ કહેલ)

*✍દલપતરામ :* લોકહિતચિંતક કવિ, સભારંજની કવિ, ગુજરાતી વાણી રાણીના વકીલ, કવિશ્વર, રાજકવિનવલરામ પંડ્યા: આરૂઢ વિવેચક

*✍રણછોડ્ભાઈ ઉદયરામ દવે :* ગુજરાતી નાટ્કના પિતા

*✍ગોવર્ધનરામ મા. ત્રિપાઠી:* પંડિત યુગના પુરોધા, સાક્ષરવર્ય, સાક્ષરસત્તમ

*✍મણિલાલ નભુભાઇ દ્રિવેદી* : અભેદ માર્ગના પ્રવાસી, બ્રહનિષ્ઠ

*✍નરસિંહરાવ દિવેટીયા :* સાહિત્ય દિવાકર, અર્વાચીન ગુજરાતી કવિતાની કણ્વ, જ્ઞાનબાલ

*✍રમણભાઈ નીલકંઠ*: સમર્થ હાસ્યકાર,
મકરંદ*

*✍બાલાશંકર કંથારિયા :* ગુજરાતી ગઝલના પિતા, મસ્તબાદ, કાલાંત, નિજાનંદ

*✍આનંદ્શંકર ધ્રુવ :* સમર્થ ધર્મ્ચિંતક, મધુદર્શી સમન્વયકાર, પ્રબધ્ધ જ્ઞાનમૂર્તિ

*✍રમણલાલ વ. દેસાઇ:*યુગમૂર્તિ વાર્તાકાર*

*✍મણિશંકર રત્નજી ભટ્ટ:* મધુર કોમલ ઊર્મિકાવ્યના સર્જક,ઉત્તમ ખંડકાવ્યોના સર્જક

*✍સુરસિંહજી તખ્તતસિંહજી ગોહેલ* , *(કલાપી:)* અશ્રુ કવિ, પ્રેમ અને આંશુના કવિ, દર્દીલા મધુરપના ગાયક,સુરતાની વાડીનો મીઠી મોરલો, મધુકર

*✍ન્હાનાલાલ :* ઉત્ત્મ ઊર્મિકાવ્યના સર્જક, પ્રેમભકિત

*✍બલવંતરાય ક. ઠાકુર :* બરછટ વ્યક્તિત્વમાં સુમધુર ભાવોન્મેષ, આધુનિક કવિતાના જ્યોતિર્ધર, અગેય પ્રવાહી પદ્યના સર્જક, સોનેટ્ના પિતા

*✍અલેકઝાંડર ફાર્બસ:* ગુજરાતી ભાષા સાહિત્યનો પરદેશી પ્રેમી

*✍દામોદર ખુ. બોટાદકાર:* ગૃહગાયક કવિ, કુટુંબ કવિ, સૌંદર્યશી કવિ

*કાકાસાહેબ કાલેલકર:*સવાઇ ગુજરાતી ઉત્તમ નિબંધકાર, આજીવન પ્રવાસી, જીવનધર્મી સાહિત્યકાર
*✍પં. સુખલાલજી :* પ્રજ્ઞાયક્ષ, પ્રકાંડ પંડિતર

*✍સિકલાલ પરીખ:* રોમે રોમ વિદ્યાના જીવ, મૂષિકાર

*✍ઉમાશંકર જોશી:* વિશ્વ શાંતિના કવિ, ગાંધીવાદના સમર્થ ઉદગાતા, શ્રવણ વાસુકી

*✍ઝીણાભાઇઅ દેસાઈ ‘સ્નેહરશ્મિ’:* જીવન માંગલ્યના ઉદગાતા, હાઇકુના પ્રણેતા

*✍ઝવેરચંદ મેઘાણી:* રાષ્ટ્રીય શાયર, કસુંબલ રંગનો ગાયક, લોકસાહિત્યનો મત્ત મોરલો, પહાડનું બાળક

*✍ક.મા.મુનશી:* સ્વપ્નદ્ષ્ટા, ગુજરાતની અસ્મિતાના પુરસ્કર્તા

*✍જ્યોતીંદ્ર દવે:* પ્રથમ પંક્તિના હાસ્યલેખક, વિદ્રત્તા અન. હાસ્યનો વિનિયોગ, હાસ્યસમ્રાટ

*✍ગૌરીશંકર ગોવર્ધનરામજોશી* ‘ધૂમકેતુ’: ટૂંકી વાર્તાના કસબી, ઉત્તમ વાર્તાકાર

*✍પન્નાલાલ નાનાલાલ પટેલ :* ગુજરાતી સાહિત્યનો ચમત્કાર, ગુજરાતી સાહિત્યનું પરમ  વિસ્મય, જાનપદી નવલકથાના સર્જક

*✍રાજેંદ્ર કેશવલાલ શાહ:* કાવ્યત્વની નૈસર્ગિક પ્રતિભા, ઉત્તમ ગીતકવિ

*✍નિરંજન નરહરિભાઈ ભગત:* ઈબારતથી અભિવ્યકિત સુધીની સંસિદિના કવિ

*✍નટવરલાલ કુબેરદાસ પંડ્યા ‘ઉશનસ’:* બલિષ્ઠ ભાવ અને ઉદગારના નીવડેલ કવિ

*✍ચુનીલાલ કાળીદાસ મડિયા :* ગ્રામજીવનના સમર્થ સર્જક

*✍ચંદ્રંકાંત કેશવલાલ બક્ષી :* બંડખોર સર્જક

*✍રાવજી છોટાલાલ પટેલ:* દર્દ અને અશ્રુના પ્રયોગીશીલ સર્જકર

*✍રઘુવીર દલસિહ ચૌધરી:* જીવનલક્ષી સર્જક,(લોકાયતસૂરિ', 'વૈશાખનંદન' ઉપનામ)

*✍મનુભાઈ રાજારામ પંચોળી:(દર્શક)* ઊંડી ઈતિહાસ દષ્ટિવાળા સર્જ

*✍લાભશંકર જાદવજી ઠાકર: (લઘરો  *પુનર્વસુ, )*પ્રયોગશીલતાનું સાવ નવું પરિમાણ પ્રગટાવનાર સર્જક

*✍ગુણવંતરાય આચાર્ય:* સાગરજીવનના સમર્થ આલેખક

*✍પ્રહલાદ પારેખ:* સૌદ્યર્યાભિમુખ કવિ, રંગ અને ગંધના કવિ, ‘બારી બહારના કવિ’

*✍જયંતિ દલાલ:* સાહિત્યકાર અને સમાજ સેવક

*✍સ્વામી આનંદ :*(હિંમતલાલ રામચંદ દવે)* અનાસક્ત , અપરિગ્રહ જ્ઞાની અને પ્રબધ્ધ

*✍રામનારયણ વિશ્વનાથ. પાઠક :* મંગલમૂર્તિ મધુર વ્યક્તિત્વ

*✍ઈશ્વર મોતીભાઈ પેટલીકર:* ગ્રામ જીવનના આલેખક પણ અસુધારક  સર્જક

*✍રણજીતરામ વાવાભાઇ મહેતા:* ગુજરાતી અસ્મિતાના આદ્ય પ્રર્વતક
🌏🌏🌏🌏🌏🌏🌏🌏🌏🌏🌏🌏⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡
✅✅✅✅ કહેવતો ✅✅✅✅

✍️ રાંટી ઘોડીએ પલાણ માંડી.
✔️ હલકી વસ્તુથી કામ લીધું.

✍️મણ ભાતને સવામણ કૂસકી :
✔️ વસ્તુ શુદ્ધ ન હોવી.

✍️ ભેંશ કૂદે તે ખીલાને જોરે :
✔️  પીઠબળ વિના ઉત્સાહ ન હોય.

✍️ ભલાનો ભાઈ ને ભૂંડાનો જમાઈ :
✔️  વ્યક્તિ જેવી હોય એ રીતે એની સાથે વર્તવું.

✍️ સો મણ તેલે અંધારું :
✔️ સાધન હોવા છતાં કામ સફળ ન થાય.

✍️ ભાડાની વહેલને ઉલાળી મેલ :
✔️  કામમાં બિનપરવાઈ હોવી.

✍️ જમવામાં જગલો ને કૂટવામાં ભગલો :
✔️ મહેનત બીજું કરે અને ફળ પણ બીજા કોઈ મેળવે.

✍️ એક જાળામાં સો સાપ દેખ્યા :
✔️ બડાઈ હાંકતી મોટી ગપ જેવી વાત કરી.

✍️ એઠું ખાય તે ચોપડ્યાને ભરોસે :
✔️ કાંઈ મળશે તેની લાલચમાં થતી પ્રવૃત્તિ.

✍️ ભરમ ભારી ને ખિસ્સાં ખાલી :
✔️  વગર પૈસે ડોળ કરવો.

✍️ શીરા માટે શ્રાવક ન થવાય :
✔️ નજીવા લાભ માટે ધર્મભ્રષ્ટ ન થવાય.

✍️ લીલાં વનનાં સૂડા ઘણાં :
✔️ લાભ દેખાય ત્યાં ઘણાં આવે.

✍️ સોનાની થાળી ને લોઢાની મેખ :
✔️ અનેક સદગુણો એક અવગુણથી ઝાંખા પડે.

✍️ સાંકડા કપાળમાં સોળ ભમરા :
✔️ ગરીબનું નસીબ ગરીબ.

✍️ સઈની સાંજ ને મોચીનું વહાણું :
✔️ ખોટા વાયદા કરવા.

✍️ શિંગડે ઝાલે તો ખાંડો ને પૂંછડે ઝાલે તો બાંડો :
✔️ દરેક રીતે વાંકું પાડ્યા કરે.

✍️ મરણમાં રાજિયા ને વિવાહમાં ધોળ :
✔️ જેવો પ્રસંગ હોય તેવું વર્તન કરાય.

✍️ છાણના દેવ ને કપાસિયાની આંખો :
✔️ જેવો માણસ તેવો વ્યવહાર તેની સાથે કરવો.

✍️ સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય :
✔️ અધૂરી શક્તિ અને અપૂર્ણ સંપત્તિ હોવા છતાં પૂર્ણતાનો આડંબર કરીએ
પણ લોકો એ ન માને.

✍️ સાજે લૂગડે થીગડું ન હોય :
✔️ કારણ વગર કોઈ કાર્ય ન થાય.

✍️ આંખનું આંજણ ગાલે ઘસ્યું :
✔️ અજ્ઞાનવશ અયોગ્ય પ્રવૃત્તિ થઈ.

✍️ સુથારનું મન બાવળિયે :
✔️ સ્વાર્થભરી નજર હોવી.

✍️ વાટકીનું શિરામણ :
✔️ ટૂંકું સાધન, ઓછી વ્યવસ્થા હોવી.

✍️ કૂકડીનું મોં ઢેફલે રાજી :
✔️ નાના માણસોને થોડાથી સંતોષ થાય.

✍️ ફરતે એકાદશી ને વચમાં ગોકુળ આઠમ :
✔️ ભૂખમરાની દશા આવવી.

✍️ પાણી વલોવ્યે માખણ ન નીકળે :
✔️ વ્યર્થ મહેનત કરવી.

✍️ પ્રથમ ગ્રાસે મક્ષિકા :
✔️ શરૂમાં વિઘ્ન નડવું.

🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑🛑

🎈મસ્જિદ ના સ્તંભો વાળા ઓરડા ને
    લિવાન કેહવાય

🎈મસ્જિદ ની દીવાલ ના અંત ભાગને
    મકસુરા કેહવાય

🎈 મક્કાના કાબાની દિશામાં બનાવેલ
     નમાજ પઢવાની હોલની દીવાલ ને
     કીબલાં કેહવાય

🎈 મસ્જિદમાં મક્કા તરફની સાચી દિશા
      દર્શાવતા ભાગને મહેરાબ કેહવાય

🎈 નમાજ માટે એકત્ર થાય તે મસ્જિદ
     ના પ્રાંગણ ને સહન કેહવાય

🎈 મસ્જિદ ની અંદર આવવા જવા નો
      રસ્તો એટલે ગલિયારા 

🎈 મથુરાના જૈન મંદિર ની પ્રતિમા
    ભારતીય શિલ્પકલા ક્ષેત્રે ગૌરવ સમી છે

🎈 મહારાષ્ટ્ર ના સહ્યાદ્રી પર્વત ને કોરીને
     અજંતા ની ગુફાઓ નું નિર્માણ કરેલું છે

🎈 જૈન ધર્મ ના પવિત્ર ગ્રંથો માં ૪૫
    આગમ અને કલ્પસૂત્ર છે 

🎈 મોહેજોદડો માં ૨૦ મકાનોનો સમૂહ
    મળી આવેલો છે જેને બેરેક કહે છે

🎈 સંસ્કૃત સાહિત્યના પ્રથમ પંક્તિ ના
    શ્રેષ્ઠ નાટ્યકાર  - મહાકવિ ભાસ

🎈 પ્રાચીન ભારતીય ચિત્રકલા ના
    પુરાવાઓ હડપ્પા સંસ્કૃતિમાંથી મળી
   આવે  છે

🎈 ગુલાબી રંગની મીનાકારી માટે જાણીતું
     સ્થળ   - વારાણસી

🎈 લીલાં રંગની મીનાકારી માટે જાણીતું
      જયપુર અને દિલ્હી

🎈 કાળા રંગની મીનાકારી માટે હૈદરાબાદ

🎈 પર્જ્ઞા પરમિતા નું શિલ્પ ગૌતમ બુદ્ધ ની
     સાથે સબંધ ધરાવે છે

🎈 ભારત ની સૌથી પ્રાચીન નિવાસી પ્રજા
     હબસી  ( નેગ્રીટો )

💢💢💢💢💢💢💢💢💢💢💢💢

જનરલ નોલેજ ક્વિઝ બેંક

👁‍🗨 *ગુડી પડવો* 〰 *મહારાષ્ટ્રનું નવું વર્ષ*

👁‍🗨 *બૈશાખી* 〰 *પંજાબીઓનું નવું વર્ષ*

👁‍🗨 *બેસતું વર્ષ* 〰 *ગુજરાતી, મારવાડીઓનું નવું વર્ષ*

👁‍🗨 *અષાઢી બીજ* 〰 *કચ્છીઓનું નવું વર્ષ*

👁‍🗨 *નવરેહ* 〰 *કાશ્મીરીઓનું નવું વર્ષ*

👁‍🗨 *લોસૂંગ* 〰 *સિક્કિમનું નવું વર્ષ*

2019માં મળેલ GI tag

🎓Study- step to real world🌏

📮હાલમાં 2019માં મળેલ GI tag

🌳 ઓડિશા રસગુલ્લા :- ઓડિશા

🌳 કોલ્હાપુરી ચંપલ :- મહારાષ્ટ્ર અને કર્ણાટક

🌳કંધમાલ હલદી :- ઓડિશા

🌳 મારાયુડ ગુડ(ઇક્કુડી) :- કેરળ

🌳અરોડ શહેરની હળદર :- તમિલનાડુ

🌳સિરસી સુપારી(દેશની પ્રથમ સુપારી ને મળ્યો):- કર્ણાટક

🌳 બાબાબુદંગીરી અરબીકા કોફી :- કર્ણાટક

🌳અરાકુ ખીણ અરેબીકા કોફી :- આંધ્રપ્રદેશ

🌳ચિકમગલુર અરેબીકા કોફી :- કર્ણાટક

🌳વાયનાડ રોબુસ્તાક કોફી :- કેરળ

🌳કુર્ગ અરેબીકા કોફી :- કર્ણાટક

♻️♻️♻️JAY HIND♻️♻️♻️

📮2018માં મળેલ GI tag

🌳શાહી લીચી ને જી. આઇ ટેગ મળ્યો➖બિહાર (મુઝ્ફર)

🌳 તેલંગાણા:- અદિલા બાદડૉકરા , વારાંગલ ડ્યુરીસ

🌳અસમ:- બોકાસુલ ચાવલ

🌳mp:- કડકનાથ ચિકન

🌳બિહાર:- મગહિપાન

🌳MH:- અલ્ફાંસો મેન્ગો (રત્નાગીરી)

🌳ગુજરાત:- ગીરની કેસર કેરી

🌳ભાગલપુરી જરદાલુ :- બિહાર

🌳કટારણી ચોખા:- બિહાર

🌳નિલમપુર સાગ :- કેરળ

📌GI TaG facts

🖍 પ્રથમ GI TaG:- દાર્જિલિંગ ની ચા ને મળ્યો
🖍 પ્રથમ GI store :- Goa માં ખુલ્યો