15 ડિસે, 2018

ગુગલે લોન્ચ કરી શોપિંગ વેબસાઇટ, ફ્લિપકાર્ટ-અમેઝોનના માથે વધ્યું ટેન્શન

વિશ્વની જાણીતી સરચ એન્જિન કંપની ગૂગલે ભારતમાં તેની ઓનલાઇન શોપિંગ વેબસાઇટ ગૂગલ શોપિંગ લોન્ચ કરી છે. ગૂગલના ઇ-કોમર્સ સેક્ટરમાં ઉતરતા જ ભારતમાં પહેલેથી જ લોકપ્રિય થઈ ચૂકેલ ઓનલાઇન વેબસાઇટ્સ ફ્લિપકાર્ટ, એમેઝોન અને પેટીએમને પડકારવામાં આવી શકે છે. ગૂગલના વાઇસ પ્રેસિડેન્ટ (પ્રોડક્ટ મેનેજમેન્ટ) સુરોજિત ચેટર્જીના નિવેદન અનુસાર, 'ગૂગલ દ્વારા અમે દુનિયામાં માહિતીને દરેક સુધી પહોંચાડી શક્યા છીએ. તેથી અમે આ નવા શોપિંગ સર્ચ એક્સપીરિયનસને ભારતીય ગ્રાહકો માટે શરૂ કરી રહ્યા છીએ. આ દ્વારા ગ્રાહકો સરળતાથી કોઈપણ પ્રોડક્ટ પર મળી રહેલ ઓફર્સને અલગ કરી શકશે અને પોતાના માટે યોગ્ય પ્રોડક્ટની પસંદગી કરી શકશે.'

भारतीय दूरसंचार नियामक प्राधिकरण (टीआरएआई) ने शुक्रवार को प्रसारण क्षेत्र के लिए अपने टैरिफ ऑर्डर को अधिसूचित किया है

मुंबई: भारतीय दूरसंचार नियामक प्राधिकरण (टीआरएआई) ने शुक्रवार को प्रसारण क्षेत्र के लिए अपने टैरिफ ऑर्डर को अधिसूचित किया है, जो पहले 100 फ्री-टू-एयर के लिए 130 रुपये (प्लस कर) पर मासिक केबल बिल के मासिक केबल बिल को कैप करेगा ( एफटीए) चैनल। इसके अलावा, चैनल 25 के स्लैब में उपलब्ध होंगे और 20 रुपये की राशि प्रति स्लैब से ली जाएगी। 100 एसडी चैनलों में केंद्र सरकार द्वारा अधिसूचित ग्राहकों को अनिवार्य रूप से प्रदान किए जाने वाले चैनल शामिल होंगे।

दूरसंचार (प्रसारण और केबल) सेवाएं (आठ) (पता योग्य प्रणाली) टैरिफ ऑर्डर, 2017, को सर्वोच्च न्यायालय से आगे जाने के बाद सेक्टर नियामक द्वारा अधिसूचित किया गया था।

नए टैरिफ ऑर्डर में, ट्राई ने ब्रॉडकास्टरों को अपने वेतन चैनलों की अधिकतम खुदरा कीमत घोषित करने के लिए "कोई प्रतिबंध नहीं" के साथ ग्राहकों को अलग-अलग लचीलापन दिया है, जब तक कि ऐसे चैनल उपभोक्ताओं को अलग-अलग प्रदान किए जाते हैं न कि गुलदस्ता के हिस्से के रूप में। यदि एक गुलदस्ता के हिस्से के रूप में एक वेतन चैनल प्रदान किया जाता है, तो ऐसे वेतन चैनल के एमआरपी 1 9 रुपये से अधिक नहीं हो सकते हैं।

विज्ञापन

ट्राई ने कहा, यह उपभोक्ताओं के हितों की सुरक्षा सुनिश्चित करना है क्योंकि गुलदस्ता सौदे व्यक्तिगत चैनल की कीमतों के लिए तिरछे हैं। ट्राई ने कहा, "इस टैरिफ ऑर्डर को तैयार करते समय, प्राधिकरण का जोर पारदर्शिता, गैर-भेदभाव, उपभोक्ता संरक्षण सुनिश्चित करने और इस क्षेत्र के व्यवस्थित विकास के लिए एक सक्षम वातावरण बनाने के लिए किया गया है।"

यह कहा गया है कि नया ढांचा, ब्रॉडकास्टरों, टेलीविजन चैनलों और ग्राहकों के वितरकों द्वारा उठाए गए सभी मुद्दों को हल करने का प्रयास करता है।

विज्ञापन

ट्राई ने कहा कि ग्राहकों को पसंद प्रदान करने और गुलदस्ते की तुलना में ए-ला-कार्टे चैनलों की कम कीमतों को रोकने के लिए, यह अनिवार्य है कि एक ब्रॉडकास्टर भुगतान चैनलों के गुलदस्ते की पेशकश करते हुए अधिकतम 15% छूट दे सकता है उस गुलदस्ता में सभी भुगतान चैनलों के एमआरपी की राशि।

गुलदस्ता के गठन पर 15% की अधिकतम छूट का प्रतिबंध यह सुनिश्चित करना है कि एक ग्राहक को वह चैनल नहीं लेना पड़ेगा जो वह नहीं चाहता है, ट्राई ने स्पष्ट किया।

इसके अलावा, प्लेटफार्मों को वेतन चैनलों और एफटीए चैनलों के लिए अलग-अलग गुलदस्ता की पेशकश करनी होगी और वितरण नेटवर्क क्षमता और चैनलों के लिए ग्राहक द्वारा देय शुल्क अलग कर दिए जाएंगे।

टैरिफ ऑर्डर के अनुसार, टेलीविज़न चैनलों के प्रत्येक वितरक को अपने नेटवर्क पर उपलब्ध सभी चैनलों को ए-ला-कार्टे आधार पर सभी ग्राहकों को पेश करना होगा। वितरकों को प्रत्येक वेतन चैनल के वितरक खुदरा मूल्य और एक ग्राहक द्वारा देय वेतन चैनलों का गुलदस्ता भी घोषित करना होगा। यह ग्राहकों को अपनी पसंद के ला-कार्टे चैनल चुनने की अनुमति देगा।

वितरकों को ए-ला-कार्टे वेतन चैनलों और ब्रॉडकास्टरों के वेतन चैनलों के गुलदस्ते से गुलदस्ते बनाने की भी अनुमति है। हालांकि, वेतन चैनलों के ऐसे गुलदस्ते के वितरक खुदरा मूल्य ए-ला-कार्टे वेतन चैनलों के वितरक खुदरा कीमतों के 85% से कम नहीं होंगे और उस गुलदस्ता के हिस्से का निर्माण करने वाले ब्रॉडकास्टरों के वेतन चैनलों के गुलदस्ते नहीं होंगे।

ट्राई ने यह भी कहा है कि भुगतान करने वाले चैनलों या वेतन चैनलों के गुलदस्ते की सदस्यता लेने के लिए ग्राहक को नेटवर्क क्षमता शुल्क के अलावा अलग-अलग शुल्क का भुगतान करना होगा।

टेलीविजन चैनलों के वितरकों को कम से कम एक गुलदस्ता पेश करना है, जिसे 100 एफटीए चैनलों के बुनियादी सेवा स्तर के रूप में जाना जाता है, जिसमें केंद्र सरकार द्वारा अधिसूचित ग्राहकों को सभी अनिवार्य रूप से चैनल उपलब्ध कराए जाते हैं। यह गुलदस्ता ग्राहकों के लिए सदस्यता के लिए उपलब्ध विकल्पों में से एक होगा। यह ग्राहक होगा जो अपने विकल्प का प्रयोग करने के लिए स्वतंत्र होगा।

ब्रॉडकास्टर द्वारा या टेलीविजन चैनलों के वितरक द्वारा बनाए गए किसी भी गुलदस्ते में एक ही चैनल के एचडी और एसडी दोनों प्रकार शामिल नहीं हो सकते हैं।

एक बार अधिसूचित होने पर, टैरिफ आदेश 30 दिनों के भीतर लागू किया जा सकता है। हालांकि, इस समय के दौरान, स्टार इंडिया समेत किसी भी उच्च न्यायालय के समक्ष इसे चुनौती दे सकता है। स्टार इंडिया, जिन्होंने पहले मद्रास उच्च न्यायालय (मामला उप-न्याय) में ट्राई के टैरिफ ऑर्डर के खिलाफ याचिका दायर की थी, के पास अदालत के समक्ष लंबित अपनी याचिका में संशोधन करने का विकल्प है या एक नया फाइल दर्ज करने का विकल्प है, जिसमें चुनौतियां शामिल होंगी टैरिफ आदेश और विनियमों की योग्यता भी।

14 ડિસે, 2018

ગૌમૂત્રથી હૃદય રોગનો ઈલાજ શક્ય છે, ભાવનગરના ડોક્ટર્સનું અનોખું રિસર્ચ

ગૌમૂત્રથી હૃદય રોગનો ઈલાજ શક્ય છે, ભાવનગરના ડોક્ટર્સનું અનોખું રિસર્ચ


 ભાવનગર શહેરમાં આવેલ સર તખ્તસિંહજી મેડિકલ કોલેજ ખાતે ગૌમૂત્ર કેટલા રોગો સામે રક્ષણયુક્ત સાબિત થઇ શકે તે અંગે લેબોરેટરી દ્વારા પરિક્ષણ કરવામાં આવ્યું હતુ. જેમાં સાબિત થયું છે કે, હૃદયરોગ ઉપરાંત  ટાઈપ ટુ ડાયાબીટિક બાદ શરીર પર થતા જખ્સને ઝડપી રુજ આપવામાં માટે તે ઉત્તમ દવા છે.

ભાવનગર શહેરમાં આવેલ સર તખ્તસિંહજી મેડિકલ કોલેજ ખાતે ગૌમૂત્ર કેટલા રોગો સામે રક્ષણયુક્ત સાબિત થઇ શકે તે અંગે લેબોરેટરી દ્વારા પરિક્ષણ કરવામાં આવ્યું હતુ. જેમાં સાબિત થયું છે કે, હૃદયરોગ ઉપરાંત  ટાઈપ ટુ ડાયાબીટિક બાદ શરીર પર થતા જખ્સને ઝડપી રુજ આપવામાં માટે તે ઉત્તમ દવા છે. 

ભાવનગર શહેરનાં સર તખ્તસિંહજી મેડિકલ કોલેજ ખાતે હાલ ગૌમૂત્ર પર એક રિસર્ચ કરવામાં આવ્યું છે. આ રિસર્ચમાં ડોકટરો દ્વારા ગૌમૂત્ર (અર્ક) કેટલા રોગ માટે રોગ પ્રતિકારક સાબિત થઇ શકે તે માટે કોલેજ ખાતે આવેલ લેબોરેટરીમાં પ્રાથમિક ઉંદર અને સસલા પર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રિસર્ચમાં સાબિત થયું કે, ગૌમૂત્રનું અર્ક એ હૃદય રોગ સામે રોગ પ્રતિકારક સાબિત થાય છે. આ ઉપરાંત જે પ્રમાણે શરીરનાં કોઈ પણ ભાગ પર વાગ્યું હોય અને જે ઘાવમાં રુજ આવવામાં સમય લાગતો હોય તે બાબતે પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતુ. તેમાં પણ ગૌમૂત્ર (અર્ક) લાગેલ જખ્મને ઝડપી રુજ આપવામાં સાબિત થયો છે.
  આમ પુરાણોમાં ઋષિ મુનિઓ દ્વારા પણ ગૌમૂત્રનાં અર્કનાં સેવનથી રોગ સામે રક્ષણ મેળવી શકાયની વાત પણ સાબિત થતા રિસર્ચ કરનાર ડોકટરો પણ માની રહ્યા છે.સર તખ્તસિંહજી મેડિકલ કોલેજના ડો.અરુણ કુમાર રાણાએ આ રિસર્ચ કર્યું છે. તેમને આ રિસર્ચમાં કોલેજના ફાર્માકોલોજી અને મેથોકોલોજી વિભાગના હેડ ડો.ભાર્ગવ પુરોહિતે માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું. દેશમાં ગાયના વધતા જતા મહત્વમાં હવે તેના મેડિકલ ઉપયોગમાં પણ પ્રાયોગિક સફળતા મળી રહી છે. જો કે આ તો યુનિ.કક્ષાએ ગૌ-મૂત્રની એક ઔષધિ તરીકે ઉપયોગના પ્રયોગો થયા છે, પણ વાસ્તવમાં ઘરેલું ઉપાય અને અનેક આયુર્વેદિક સંસ્થાઓ ગૌશાળામાંથી ગોમૂત્ર એકત્ર કરીને તેનો વિવિધ દર્દોમાં ઉપચાર તરીકે ઉપયોગ કરે જ છે. ભાવનગર મેડિકલ કોલેજમાં ઉંદર પર ગૌ-મૂત્રનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને તે સફળ પણ રહ્યો છે. ગૌ-મૂત્ર અખૂટ ઔષધી ઉપયોગિતા ધરાવે છે. આમ, મેડિકલ કોલેજના ફાર્માકોલોજી અને મેથોકોલોજી વિભાગે ગૌ-મૂત્રને હૃદયની સંભાળ રાખનાર ઔષધી તરીકે સફળ પ્રયોગ કર્યા છે. 

ડો.અરુણ કુમારને આ રિસર્ચમાં ડો.જ્હાન્વી વાઘેલાએ મદદ કરી છે. આ માટે ગૌમૂત્રનો અર્ક ભાવનગર મેડિકલ કોલેજમાં તૈયાર કરાયું હતું અને તે ઉંદરના શરીરમાં ઈન્જેક્ટ કરાયું હતું. જેનાથી હૃદયની લોહીની પરિભ્રમણની પ્રક્રિયા વધુ સારી બની હતી. બ્લોકેજ થવા દીધા ન હતા. હૃદયરોગના હુમલા સમયે જે પ્રોટીન લોહીમાં વધે છે, તેને ખાળવામાં આ ગૌમૂત્રના અર્કે મહત્વની ભૂમિકા ભજવી હતી. ઉપરાંત ઉદરમાં ટાઈપ ટુ ડાયાબીટિક બાદ જખ્મને આ અર્કથી રૂઝવવામાં સફળતા મળી હતી.

वाई-फाई' भूल जाओ, यह 'LI-FI' रहा है: जो आपकी इंटरनेट दुनिया को बदल देगा

'वाई-फाई' भूल जाओ, यह 'LI-FI' रहा है: जो आपकी इंटरनेट दुनिया को बदल देगा

आज के घर पर 'वाई-फाई' और छोटे लड़कों के बारे में भी 'वाई-फाई' जानता है, लेकिन नए 'ली-फाई' में शायद प्रौद्योगिकी है, जो मौलिक अपने जीवन में परिवर्तन के बारे में अधिक पता चल जाएगा इस्तेमाल होता है लाने के लिए एक ऋण है। 'ली-फाई' (लाइट फिडेलिटी), जिसे अब वाई-फाई के विकल्प के रूप में समझा जा रहा है। 'ली-फाई' तकनीक 'वाई-फाई' की तुलना में 100 गुना कनेक्टिविटी की गति को बढ़ाती है। भविष्य में, जब आपको कमरे में रोशनी चालू करनी है और यदि आपके घर में 'ली-फाई' तकनीक है, तो यह आपके लिए आसान होगा। 'ली-फाई' तकनीक अधिक प्रभावी होगी क्योंकि प्रकाश तरंगें हर जगह उपलब्ध होंगी और एक व्यक्ति जितना चाहें उतना डेटा स्थानांतरित कर सकता है। कोई सीमा नहीं होगी और गति पर्याप्त होगी।

13 ડિસે, 2018

તાપી નદી

તાપી નદી :- સૂર્યદેવની આંખમાંથી આંસુનું ટીપું પડ્યું ને લોકમાતાનો થયો જન્મ....

       અષાઢ સુદ સાતમ ને સૂર્યપુત્રી તાપી માતાનો જન્મ દિવસ છે. તાપી માતાની ઉત્પતિ 21 કલ્પ જૂની હોવાની શાસ્ત્રોની માન્યતા છે. 1 કલ્પમાં 4.32 કરોડ વર્ષ હોય છે. વળી સૂર્યપુત્રી પર તાપી પૂરાણ નામનો એક આખો ગ્રંથ છે જેમાં તાપી વિશે એકદમ ઝીણવટપૂર્વકની માહિતી છે. જેમાં ભગવાન રામ તાપી કિનારે ફરતા-ફરતા લંકા પહોંચ્યા હોવાનો ઉલ્લેખ છે. જ્યારે સૂર્યદેવની આંખમાંથી આંસુનું ટીપું પડ્યું ને લોકમાતાનો જન્મ થયો. સૂર્યપુત્રી તરીકે જાણીતી તાપી મૈયાની ઉત્ત્પત્તિને લઇને અનેક લોકવાયકાઓ છે. આજે શહેરીજનો તાપી માતાની આરતી ઉતારશે અને તેમને ચૂંદડી અર્પણ કરવામાં આવશે.
સૂર્યદેવની આંખમાંથી આંસુનું ટીપું પડ્યું ને લોકમાતાનો જન્મ થયો સૂર્યપુત્રી તરીકે જાણીતી તાપી મૈયાની ઉત્ત્પત્તિને લઇને અનેક લોકવાયકાઓ છે. જેમાં મુખ્ય લોકવાયકા મુજબ, બ્રહ્માજીના નાભિકમળમાંથી પૃથ્વીનો જન્મ થયા બાદ સૂર્યદેવની ગરમીથી દેવો અકળાયા હતા. તેઓએ ભગવાન આદિત્યનું તપ કર્યુ હતું. દેવોના તપને લઇ ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થયા. આનંદના અતિરેકમાં એમની જમણી આંખમાંથી આંસુનું એક ટીપું ધરતી પર પડયું. તેમાંથી નદીનો પ્રવાહ ચાલ્યો અને લોકમાતા તાપીનો જન્મ થયો. ગંગા, નર્મદા કરતા પણ તાપી પૌરાણિક નદી છે. ગંગાજીમાં સ્નાન, નર્મદાના દર્શન અને તાપીના સ્મરણ માત્રથી પાપો નષ્ટ થાય છે એવું માનવામાં આવે છે.
મધ્યપ્રદેશમાં મૂલ્તાઇ (મૂળ તાપી)માં જન્મસ્થાન...
મા તાપી પાપ હરો' માનીતી લોકમાતાના મધ્યપ્રદેશમાં મૂલ્તાઇ (મૂળ તાપી)માં જન્મસ્થાન ધરાવતી લોકમાતા 724થી વધુ કિલોમિટરની સફર ખેડીને સુરતમાં પ્રવેશ કરે છે અને પછી દરિયામાં સમાઇ જાય છે. મૂલ્તાઇમાં જન્મ બાદ એક ફાંટો મહારાષ્ટ્રમાં અને બીજો મધ્યપ્રદેશ થઇને સુરત આવે છે. ધાર્મિક આસ્થા પ્રમાણે સુરતવાસીઓ માટે લોકમાતા તાપી નદી ભારે મહાત્મ્ય ધરાવે છે.
વરિયાવ સંવરણેશ્વર તરીકે ઓળખાય છે.....
શાસ્ત્રી ડૉ.કર્દમ દવેએ માહિતી આપતાં જણાવ્યું કે, સુરત પાસેનું ફુલપાડા ગામ અતિ પુરાણું અને પ્રાચીન છે. જ્યાં મનુષ્ય દેહે સંવરણ રજા અને તૃપ્તિ અર્થાત તાપીનું મીલન થયું હતું અને વારિતાપ્ત અર્થાત વરિયાવ ગામમાં તેમનો લગ્નોત્સવ થયો હતો. જેમાં મહામંડલેશ્વર વશિષ્ટજી આપ્યા હતાં અને લગ્નવિધિ સંપન્ન કરી હતી. આ કારણે વરિયાવ સંવરણેશ્વર તરીકે ઓળખાય છે. સંવરણ રાજાને લઘુરાણી સુલોચના થકી જે પુત્ર થયો તેનુ નામ ‘તપસ’રાખ્યું અને ભગવતી તૃપ્તિને પુત્ર થયો જેનું નામ ‘કુરુ’રાખવામાં આવ્યું. કૌરવો-પાંડવો કુરુવંશમાં થયા હતા.
તપોભૂમિ રાંદેર ગામથી અઢી માઈલના અંતરે આવેલી છે જેને કુરુક્ષેત્ર તરીકે ઓળખાય છે...
અન્ય એક કથા મુજબ ગૌતમ ઋષિના શાપથી જ ભગવતી તૃપ્તિ અને સંવરણને દેવભૂમિ છોડીને મૃત્યુલોકમાં આવવું પડ્યું હતું. અહીં કુરુક્ષેત્રની ભૂમિ આ પૌરાણિક-કથા સાથે સંબંધ ધરાવે છે. તપસ અને કુરુ બંને ભાઇના ઝઘડા વખતે વરિષ્ઠ મુનિશ્રીએ કહ્યું તપસ ગાદી પર બેસે અને વંશનું નામ કુરુ રહે અને સમાધાન થયું પણ કુરુએ પ્રબળ તપ કર્યું. જેના કારણે માતા તૃપ્તિએ દર્શન આપ્યા અને કુરુએ માતાને કાયમ અહીં જ વાસ કરો તેવી માંગણી કરી અને માતાએ તેમાં સંમતિ પણ આપી. આ મહાન તપોભૂમિ રાંદેર ગામથી અઢી માઈલના અંતરે આવેલી છે જેને કુરુક્ષેત્ર તરીકે ઓળખાય છે. એ જ સ્થળને ગુજરાતના પ્રખત સંતશ્રી મોટાએ પોતાની તપોભૂમિ બનાવી ધ્યાનનું કેન્દ્ર બનાવી હરિઓમ આશ્રમની સ્થાપના કરી....
તાપી કુલ 724 કિલોમીટર જેટલી લાંબી છે...
તાપી નદી મધ્યપ્રદેશના મૂલ્તાઇ ખાતેથી નીકળે છે જે સુરતના ડૂમસ દરિયા કાંઠે દરિયામાં ભળે છે. આ રીતે તાપી કુલ 724 કિલોમીટર જેટલી લાંબી છે જેના કિનારાઓ પર ઘણા તીર્થધામ અને મંદિર પણ છે....

वैदिक गणित

*⚫"वैदिक गणित"⚫*

*भारत का गणित-ज्ञान यूनान और*
*मिस्र से भी पुराना*
*है।*
*निर्विवादित रूप से शून्य, संख्या और दशमलव तो भारत की देन*
*हैं ही,  यूनानी गणितज्ञ*
*पिथागोरस का प्रमेय भी भारत में पहले से ज्ञात था।*
*वैदिक विधि से बड़ी संख्याओं का जोड़-घटाना और गुणा-*
*भाग ही नहीं, वर्ग और वर्गमूल, घन*
*और घनमूल भी ज्ञात किया जाता है साथ ही वैदिक गणित या कहे  कि भारतीय गणित अंकगणित, एलजेब्रा, कैलकुलस, त्रिगोनोमेट्री, ज्योमेट्री आदि के क्षेत्र में भी विशेष खोंजे विश्व को दिन हैं।*
*इस*
*बीच इंग्लैंड, अमेरिका या ऑस्ट्रेलिया जैसे देशों में*
*बच्चों को वैदिक गणित सिखाने वाले स्कूल भी खुल गए*
*हैं।*

*वैदिक गणित हमारी अपनी प्राचीन गणित है जिसके माध्यम से हम मात्र कुछ क्षणों में अपने कठिन से कठिन सवाल का हल पा सकते हैं, लेकिन आज हम किसी भी तरह की गणना के लिए पूरी तरह से कैल्कुलेटर के आदी हो गए हैं ।*
*केलकुलेटर या प्रचलित गणना विधि अंततः हमारे मस्तिष्क में निष्क्रियता को जन्म देता है और इसका अत्यधिक उपयोग हमारे मष्तिष्क क़ो शिथिल कर देता है ।*
*भारत में कम ही लोग* *जानते हैं, पर विदेशों में लोग*
*मानने लगे हैं कि वैदिक विधि से गणनाएं करने से मस्तिष्क की एकाग्रता और सामर्थ्य बढ़ती है बल्कि उससे आत्मविश्वास और* *स्मरणशक्ति*
*भी बढ़ती है।*

*वैदिक वैदिक वांगमय की देन हैं, जिसकी खोंजे हमारे वैदिक ऋषियों ने की थीं।*

*बगदाद के राजा ने उज्जैन के एक विद्वान को अपने यहाँ विज्ञान और गणित पढ़ाने के लिए आमंत्रित किया था। उस राजा ने कई भारतीय पुस्तकों का अरबी में अनुवाद भी करवाया। इसके बाद यही पध्दति ११ वीं शताब्दी में यूरोप जा पहुँची। एक इस्लामिक विद्वान अल-बरुनी भारतीय विज्ञान की शिक्षा प्राप्त करने के लिए भारत आया। भारत में वह तीस साल तक रहा और उसने कई किताबें भी लिखी, जिसमें से हिसाब-ए-हिंदी सबसे प्रसिध्द पुस्तक है।*

*यह दुर्भाग्य की बात है कि भारत में 90 प्रतिशत लोग इस जादुई गणित से परिचित नहीं है।*

*वैदिक गणित उन लोगों को और उन छात्रों को जरुर सीखना चाहिए जो गणित से घबराते हैं। परीक्षा में गणित के पेपर में समय की कमी से अपने सवालों को हल नहीं कर पाते हैं जो अन्य विषयों में तो अच्छी पढ़ाई करते हैं मगर गणित विषय में रुचि पैदा नहीं होती। जो मन ही मन में गणना करने में हमेशा पिछ़ड़ जाते हैं।*

*आज वैदिक गणित इंग्लैंड, आयरलैंड, हॉलैंड, दक्षिण अफ्रीका, ऑस्ट्रेलिया, न्यू .जीलैंड और अमरीका सहित कई देशों में पढ़ाया जा रहा हैसाथ ही स्वीडन, जर्मनी, ईटली पौलेंड और सिंगापुर में भी इसे स्वीकार किया गया है। हमेशा याद रखें: किसी समस्या का समाधान खोजने का तरीका जितना सरल होगा, आप उतनी ही जल्दी उसे हल कर सकेंगे और इसमें गलती होने की संभावना भी कम से कम होगी।*
*इस लेख का उद्देश्य यही है कि आपके बच्चे गणित के मामले में कैल्कुलेटर पर आश्रित ना रहें और गणित के अंकों के साथ खेलें इससे उनकी बुध्दि भी कुशाग्र होगा।

જનરલ નોલેજ3

*🥇 વિશ્ર્વ માં સૌથી લાંબુ-ટૂકુ, નાનું-મોટુ🥇*

*🔛 લાંબી નદી:નાઈલ, ઈજિપ્ત*

*🔛મોટી નદી: એમેઝોન,દ.અમેરિકા*

*🔛મોટો ખંડ: એશિયા*

*🔛નાનો ખંડ: ઓસ્ટ્રેલિયા*

*🔛 વિસ્તાર ની દ્રષ્ટીએ મોટો દેશ: રશિયા*

*🔛 વિસ્તાર ની દ્રષ્ટીએ નાનો દેશ: વેટિકન સિટી*

*🔛મોટુ શહેર: લંડન*

*🔛વધુ વસ્તી વાળું શહેર: ટોકિયો, જાપાન*

*🔛ઓછી વસ્તી વાળું શહેર: વેટિકન સિટી*

*🔛ઓછી વસ્તી ગીચતા ધરાવતો ખંડ: એન્ટાર્કટિકા*

*🔛 લાંબી સરહદ ધરાવતો દેશ: કેનેડા*

*🔛નાની સરહદ ધરાવતો દેશ: જિબ્રાલ્ટર*

*🔛વધુ સરહદ ધરાવતો દેશ: ચીન*

*🔛મોટો સમુદ્ર: દક્ષિણ ચીન સમુદ્ર*

*🔛વિશાળ ઉપસમુદ્ર: હડસન સમુદ્ર*

*🔛 મોટું સરોવર: કેસ્પિયન સરોવર, રશિયા*

*🔛સોથી વ્યસ્ત નદી:રાઈન,જમૅની*

*🔛મોટી નહેર:સુએજ નહેર*

*🔛વ્યસ્ત નહેર:કીલ નહેર*

*🔛મોટી ખાડી: મેકિસકો ની ખાડી*

*🔛નાની નદી:ડી, અમેરિકા*

*🔛મોટો ટાપુ: ગ્રીન લેન્ડ*

*🔛વધુ ટાપુઓનો સમૂહ: ઈન્ડોનેશિયા*

*🔛વધુ વસ્તી ધરાવતો દેશ: ચીન*

*🔛વધુ વસ્તી ગીચતા ધરાવતો દેશ: સિંગાપોર*

*🔛મોટો મહાસાગર: પેસિફિક*

*🔛 ઊંડો મહાસાગર: પેસિફિક*

*🔛 લાંબુ વૃક્ષ:સિકોયા, કેલિફોર્નિયા*

*🔛 મોટું બંદર: ન્યૂયોર્ક*

*🔛 મોટું પક્ષીઘર:કુગર નેશનલ પાર્ક (દ.આફિકા)*

*🔛મોટો નેશનલ પાર્ક:વુડ બફેલો , કેનેડા*

*🔛 બુદ્ધિશાળી પ્રાણી:ચિમ્પાઝી*

*🔛 લાંબી દિવાલ: ચીન ની*

*🔛 લાંબી પવૅતમાળા:એન્ડિઝ,દ.અમેરિકા*

*🔛 ઊંચી પવૅતમાળા: હિમાલય*

*🔛 મોટું સ્વરછ પાણીનું સરોવર:સુપીરિયર, અમેરિકા*

*🔛મોટો અખાત: મેકિસકો*

*🔛 ઊંચો જ્વાળામુખી: માઉન્ટ કેટોપૈકસી ઇકવેડોર,દ.આફિકા*

*🔛 વિશાળ જ્વાળામુખી:મૌના-લોઆ*

*🔛મોટી રોડ ટનલ:સેન્ટ ગોત્થાડૅ,સિવત્ઝૅલેડ*

*🔛મોટો હાઈવે: ટ્રાન્સ કેનેડિયન   હાઈવે*

*🔛 મોટું રણ:સહારા, આફ્રિકા*

*🔛મોટી મસ્જિદ: મસ્જિદ-અલ-હરમ, સાઉદી અરેબિયા*

*🔛મોટો મહેલ: વેટિકન સિટી પેલેસ, ઈટાલી*

*🔛 મોટું મ્યુઝિયમ: બ્રિટિશ મ્યુઝિયમ, લંડન*.

*🔛મોટો ટાવર:સી.એન.ટાવર, કેનેડા*

*🔛 મોટું સ્ટેડિયમ:સ્ટારહોવ,ચેક*

*🔛 મોટું રેલવે સ્ટેશન: ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલ, ન્યૂયોર્ક-અમેરિકા*

*🔛 એશિયા નુ સૌથી મોટું રણ:ગોબીનુ , મોંગોલિયા*

*🔛 મોટું મહાકાવ્ય: મહાભારત*

*🔛 મોટું પુસ્તકાલય: કોંગ્રેસ, લંડન*

*🔛મોટો બંધ: ગ્રાન્ડ ખૂલી, કોલંબિયા નદી*

*🔛 વિશાળ પ્રાણી:બ્લૂ વ્હેલ*

*🔛 ઊંચુ પ્રાણી:જિરાફ*

*🔛 મોટું પક્ષી: ઓસ્ટ્રિચ, શાહમૃગ*

*🔛 નાનું પક્ષી:હમિગબડૅ*

*🔛 ઊંચુ શહેર:વેનચુઆન, તિબેટ*

*🔛 ઊંડું સરોવર:બૈકાલ, રશિયા*

*🔛 લાંબો રેલ્વે માર્ગ: ટ્રાન્સ સાઈબેરિયન*

*🔛 સૌથી ઊંચાઈ પર આવેલું રેલ્વે સ્ટેશન:સોનદોર, બોલિવિયા*

*🔛 ઊંચી મસ્જિદ:સુલતાન હસન*

*🔛 સૌથી વિશાળ મંદિર:અંગકોરવાટ, કંબોડિયા*

*🔛 સૌથી ઊંચાઈ પર આવેલું સરોવર:ટિટિકાકા,દ.અમેરિકા*

*🔛 સૌથી મોટો ધોધ:ગવાયરા*

*🔛 સૌથી ઉચ્ચ પૃદેશ:પામીર, તિબેટ*

*🔛 સૌથી ઊંચુ પવૅત શિખર: માઉન્ટ એવરેસ્ટ, નેપાલ*

*🔛 સૌથી ઊંચો ધોધ:સાલ્ટો એન્ઝિલ*

*🔛 સૌથી મોટું ચચૅ:વેસિલિકા ઓફ સેન્ટ પીટર વેટિકન, ઈટાલી*

*🔛 સૌથી મોટું ઘંટાઘર:ધ ગ્રેટ બેલ ઓફ મોસ્કો, રશિયા*
*************************
*ભારત સરકારની નવી નોટના વિષય યાદ રાખવાની*

ગાંધી *કો હરા સલામ*

કો - કોર્ણાકનું સૂર્ય મંદિર - ₹10
હ - હમ્પી સ્મારક સમૂહ - ₹50
રા - રાણીની વાવ - ₹100
સ - સાંચીનો સ્તૂપ - ₹200
લા - લાલ કિલ્લો - ₹500
મ - મંગળયાન - ₹2000

        ***************
       ****************

*🕺ફાસ્ટ ટ્રેક્સ : Gyan Technique:-💃🏻*

દરેક વિષય એકજ વારે યાદ રહી જાય છે

           *🔰-: ગાંધીજી : -🔰*

▪ નામ : મોહનલાલ કરમચંદ ગાંધી
▪જન્મ : ૨ ઓક્ટોબર, 1869
▪જન્મસ્થળ : પોરબંદર
▪ મૃત્યુ : 30 જાન્યુઆરી 1948
▪સમાધિસ્થળ : રાજઘાટ, દિલ્હી
▪શિક્ષણ :- સર આલ્ફ્રેડ હાઈસ્કૂલ, રાજકોટ
▪શામળદાસ ગાંધી કોલેજ, ભાવનગર
▪ucl { યુનિવર્સિટી કોલેજ, લંડન }
▪ફેકલ્ટીઝ ઓફ લંડન {ડિગ્રી-બાર એટ લો }

     *🕺Gyanam તમારા માટે લાવ્ઞ છે ઝડપી મેમરી માટે આજના યુગની ટેકનીક માત્ર ટોકન ફીઝ મા :-💃🏻*

*-: ગાંધીજીએ કરેલા આંદોલન : -*

▪દક્ષિણ આફ્રિકા
▪રંગભેદ નીતિનો વિરોધ
▪નેશનલ ઈન્ડિયન કોંગ્રેસની સ્થાપના {1894}
▪નાગરિક અધિકાર ચળવળ {1894=1914}

************************
         *-: ભારત :-*

▪ચંપારણ સત્યાગ્રહ  :- 1917
▪ખેડા સત્યાગ્રહ :- 1918
▪ખિલાફત આંદોલન :- 1919
▪રોલેટ સત્યાગ્રહ :- 1919
▪અસહકાર આંદોલન :- 1920-22
▪બારડોલી સત્યાગ્રહ :- 1928
▪મીઠાનો સત્યાગ્રહ (દાંડીકૂચ) :- 1930
▪ભારત છોડો :- 1942

***************************
*-: ગાંધીજીનાં પુસ્તકો :-*

▪હિંદ સ્વરાજ
▪સત્યના પ્રયોગો
▪મંગલ પ્રભાત
▪ગીતાબોધ
▪ધર્મમંથન
▪ગૌ-સેવા
▪આરોગ્યની ચાવી
▪ખરી કેળવણી
▪અનાસક્તિ યોગ
▪કેળવણીનો કોયડો
▪નીતિનાશને માર્ગે
▪મરણોત્તર લખાણનું પ્રકાશન
▪પાયાની કેળવણી
▪સંતતિ નિયમન
▪સર્વોદય દર્શન
▪સત્યાગ્રહનો ઈતિહાસ  :- {અધુરું પુસ્તક - 1948 પ્રકાશન}
***********************

*-: ગાંધીજીના સમાચાર પત્રો :-*

▪ઈન્ડિયન ઓપિનિયન {દક્ષિણ આફ્રિકા}
▪યંગ ઇન્ડિયા
▪નવજીવન
▪હરિજન

  *🕺🏻@GujGovt :-💃🏻*
*-: ગાંધીજીના આશ્રમો :-*

▪ફિનિક્સ,{ડર્બન}
▪ટોલ્સટોય ફાર્મ {દક્ષિણ આફ્રિકા}
▪કોચરબ આશ્રમ {અમદાવાદ}
▪સાબરમતી આશ્રમ {અમદાવાદ}
▪સેવાગ્રામ આશ્રમ {વર્ધા}

***********************
*-: ગાંધીજીને મળેલ ઉપનામ :-*

▪મહાત્મા :- રવીન્દ્રનાથ ટાગોર
▪રાષ્ટ્રપિતા  :- સુભાષચંદ્ર બોઝ
▪વનમેન બાઉન્ડ્રી  :- માઉન્ટ બેટન
▪બાપુ :- ઝવેરચંદ મેઘાણી
▪અર્ધનગ્ન ફકિર :- ચર્ચિલ

*************************
*-: ગાંધીજી પર લખાયેલ પુસ્તકો :-*

▪મહાત્મા  :- ડૉ. તેંડુલકર
▪ગાંધી એન્ડ ધી વર્લ્ડ :- શ્રી ધરાણી
▪ગાંધી એન્ડ ગાંધીઝમ :- પટ્ટાભી સિતારામૈયા
▪ગાંધી :- પથિક લોરેન્સ
▪મહાત્મા ગાંધી  :- રોમા રોલા
▪ગાંધી ઈન ચંપારણ :- ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
▪પ્રેક્ટિકલ નોન વાયોલન્સ :- કિશોરીલાલ મશરુવાળા
▪ગાંધી ચેલેન્જ ટુ :- ક્રિશ્ચિયાનિટી એસ. કે. જ્યોર્જ
▪ગાંધીજી ઈન ઈન્ડિયન વિલેજીસ ,સ્ટોરી ઓફ બારડોલી :- મહાદેવ દેસાઈ
▪ગાંધીજીસ લીડરશીપ એન્ડ ધ કોંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટી :-  જયપ્રકાશ નારાયણ

*************************
*-: ગાંધીજીએ આપેલ ઉપનામ  :-*

▪રવીન્દ્રનાથ ટાગોર :- ગુરુવર
▪મેડલીન સ્લેડ :- મીરાંબાઈ
▪મોહનલાલ પંડ્યા  :- ડુંગળીચોર
▪ચિત્તરંજન દાસ :- દેશબંધુ
▪સુભાષચંદ્ર બોઝ  :- નેતાજી
▪ઝવેરચંદ મેઘાણી  :- રાષ્ટ્રીય શાયર
▪રવિશંકર મહારાજ  :- મૂકસેવક
▪એમ.એસ. ગોવલેકર :- બંગબંધુ
▪મહમ્મદ અલી ઝીણા  :- કાયદે આઝમ
▪કાકા સાહેબ કાલેલકર  :- સવાઈ ગુજરાતી
▪સી.એફ.એન્ડ્રુઝ :- દીનબંધુ
************************
*-: ગાંધીજી સાથે જોડાયેલાં મહત્વના ઈમારતો :-*

▪રાજઘાટ :- દિલ્હી
▪ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ :- મદુરાઈ
▪દાંડી કુટીર :- ગાંધીનગર
▪કબા ગાંધીનો ડેલો :- રાજકોટ
▪કિર્તી મંદિર :- પોરબંદર
▪ગાંધી સંગ્રહાલય :- ડરબન
▪મહાત્મા ગાંધી મેમોરિયલ સેન્ટર :- માટાલે {શ્રીલંકા}
▪સત્યાગ્રહ હાઉસ {ગાંધી હાઉસ} :- જોહાનિસબર્ગ,દક્ષિણ આફ્રિકા
▪નેશનલ ગાંધી મ્યુઝિયમ/ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ :- દિલ્હી