31 માર્ચ, 2019

ગુજરાત ની કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની ગોટલી તથા છાલ પર અનોખું સંશોધન

ગુજરાત ની કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની ગોટલી તથા છાલ પર અનોખું સંશોધન

ભારતમાં ૮૦ ટકા શાકાહારીઓમાં -
વિટામીન' બી-૧૨'ની ઉણપ હોય છે.
તે દૂર કરવામાં 'ગોટલી' મદદરૂપ બની શકે છે.

કેરી ખાધા પછી -
કચરા તરીકે ફેંકી દેવામાં આવતા ગોટલામાંની ગોટલીનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે...
તો -
માનવ શરીરમાંની 'વિટામિન બી-૧૨' ની કમી દૂર કરી શકાય છે.

તેવી જ રીતે -
આ ગોટલીમાંથી મળતું 'મેન્ગીફેરીન' નામનું ઘટક -
માનવ બ્લડમાંના સુગરના લેવલને પણ નિયંત્રણમાં રાખવામાં મહત્વની ભૂમિકા ભજવતું હોવાનું તારણ...
- સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી ગોરધનભાઈ પટેલનું કહેવું છે.

ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીના સહયોગમાં -
તેઓ આ અંગેના સંશોધનોને વધુ વ્યાપક ફલક પર લઈ જવાનું આયોજન કરી રહ્યા છે...

તેમનું કહેવું છે કે -
૧૦૦ ગ્રામ ગોટલીમાંથી ૨ કિલો કેરીના રસ કરતાં વધુ પોષક તત્વો મળી રહે છે.

કેરી કરતાં ૫૦ ગણા વધુ પોષક તત્વો ધરાવતી ગોટલીને કચરા તરીકે ફેંકી દેવામાં આવી રહી છે.

કેરીની ગોટલીમાં -
સંતુલિત પ્રમાણમાં પ્રોટીન,
કાર્બોહાઈડ્રાઈટ્સ,
ઓઈલ અને 'ફાઈટોકેમિકલ્સ' છે.

આ બધાં ઘટકો -
વિટામિન બી-૧૨ની ઉણપથી પીડાતા ૮૦ ટકા શાકાહારીઓના શરીરમાં બી-૧૨નું લેવલ નોર્મલ કરવામાં મદદરૂપ થાય છે...

- એમ આજે ગુજરાત ચેમ્બરમાં યોજાયેલી એક પત્રકાર પરિષદને વિડિયો કોન્ફરન્સની સુવિધાથી સંબોધન કરતાં...
શ્રી ગોરધનભાઈ પટેલે જણાવ્યું હતું.

તેમનું કહેવું છે કે -
માનવ શરીર માટે જરૂરી વીસ (૨૦) એમિનો એસિડમાંથી -
નવ (૯) એમિનો એસિડ શરીરમાં બનતા જ નથી.

આ નવ(૯) એમિનો એસિડ -

૧) ફિનાઇલ એલેનિન,
૨) વેલિન,
૩) થ્રિઓનિન,
૪) ટ્રીપ્ટોફન,
૫) મેથેઓનિન,
૬) લ્યૂસિન,
૭) આયસોલ્યુસિન,
૮) લાયસિન અને
૯) હિસ્ટિડિન...
કેરી ની ગોટલીમાં બહુ જ મોટી માત્રામાં હોવાનું જોવા મળે છે.

એમિનો એસિડમાંથી તૈયાર થતાં 'પ્રોટીન' જ શરીરની પાચન સહિતની દરેક ક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

બીજા શબ્દોમાં કહીએ તો -
જુદા જુદા એમિનો એસિડની ચેઈન જ પ્રોટીન છે.
શરીરના સ્નાયુઓ પણ પ્રોટીનમાંથી જ બનેલા હોય છે.

તદુપરાંત -
માનવ શરીરમાં વિટામિન-ડી સિવાયના વિટામીન બનતા નથી.

આ વિટામીન મેળવવા માટે આહાર પર જ મદાર બાંધવો પડી રહ્યો છે.

કેરીની ગોટલીમાંથી વિટામિન C, K અને E મળે છે.
જે શરીરમાંથી કચરો દૂર કરનારા 'એન્ટિ ઓક્સિડન્ટ' તરીકેની ભૂમિકા પણ ભજવે છે.

તેમ જ,

કેરી ની ગોટલીમાંથી -
સોડિયામ,
પોટેશિયમ,
કેલ્સિયમ,
મેગ્નેસિયમ,
આયર્ન (લોહતત્વ)
જસત,
મેંગેનિઝ જેવા ખનીજ તત્વો પણ મળી રહે છે.

કાજુ બદામ કરતાં પણ વધુ પોષક ઘટકો કેરીની ગોટલીમાં છે.
વળી,
શરીરમાં તેનાથી ચરબી પણ વધતી નથી.

ભારતમાં ૧.૮૮ કરોડ ટન કેરીનું ઉત્પાદન થાય છે.

તેમાંથી છ ટકા કેરીનું ગુજરાતમાં ઉત્પાદન થાય છે.

તેમાંથી નીકળતી ગોટલીમાંથી -
કાર્બોહાઈડ્રેટ,
ચરબી અને
પ્રોટીન ઉપરાંત...
૪૪ થી -૪૮ ટકા સંતૃપ્ત ફેટી એસિડ,
એમિનો એસિડ...
ઉપરાંત,
જુદાં જુદાં મિનરલ્સ પણ મળે છે.

કેરીની ગોટલીમાં - સ્ટાર્ચના સ્વરૂપમાં કાર્બોહાઈડ્રેટ્સ હોવાથી...
તેનો ઉપયોગ ઘઉંના લોટના વિકલ્પ તરીકે પણ થઈ શકે છે.

ગોટલીમાંનું 'મેન્ગીફેરિન' નું ઘટક ડાયાબિટીસને અંકુશમાં રાખે છે

કેરીની ગોટલીમાં જોવા મળતું આ 'મેન્ગીફેરિન' નામનું ઘટક -
ડાયાબિટીશને અંકુશમાં રાખવાની કામગીરી કરે છે.

તેમ જ,
તેમાંના 'આઈસો મેન્ગીફેરિન' અને 'ફ્લેવોનાઈડ્સ' જેવા ઘટકો -
'કેન્સર' અને 'મેદસ્વિતા' જેવા રોગ સામે પણ રક્ષણ આપવા સમર્થ છે.

આ અંગેની વધુ સમજણ આપતા ડૉ. હરેશ કેહારિયાએ જણાવ્યું હતું કે -

આપણા આહારમાં 'પોલીસેકરાઈડ'ના સ્વરૂપમાં સ્ટાર્ચ હોય છે.

આ સ્ટાર્ચનું વિઘટન થાય...
ત્યારે -
તેમાંથી સુગર અલગ પડે છે...
અને,
તે બ્લડમાં ભળે છે.

આ માટે આંતરડાંમાં -
'એમિલાઈઝ' નામના પાચક રસો ઝરે છે.

આ રસો સ્ટાર્ચમાંની 'સુગર' ને અલગ પાડવાનું કામ કરે છે...

પરંતું,
મેન્ગીફેરિન નામનું ગોટલીમાંનું ઘટક આ પ્રક્રિયાને મંદ પાડી દે છે.
તેથી સ્ટાર્ચમાંથી સુગર અલગ પડતી જ નથી.
તેથી ડાયાબિટીસ અંકુશમાં રહે છે.

બીજા શબ્દોમાં કહીએ તો -
બ્લડમાં સુગર ભળતી જ નથી.
તેથી ડાયાબિટીશ 'અંકુશ' માં રહે છે !!

'છાલ' સાથે કેરી ખાવાથી પણ ડાયાબિટીશ અંકુશમાં રહે છે.

કેરીની ગોટલીની માફક કેરીની 'છાલ'માં પણ મેન્ગીફેરિન છે.

તેથી -
પાકી કેરી છાલ સાથે ખાવામાં આવે...
તો -
તેનાથી ડાયાબિટીશના દરદીઓને ફાયદો મળી શકે છે.

છાલની સાથે માનવ શરીરના આંતરડાંમાં જતાં 'ફાઈબર' પાચનની પ્રક્રિયાના સરળ બનાવે છે.
શરીરમાં જતાં ફાઈબર શરીરમાંની વધારાની સુગર પણ બહાર ખેંચી જાય છે.

માટે,
મિત્રો !

સમર સીઝનમાં -
કેરી સાથે ગોટલી ત્થા છાલનો ભરપૂર માત્રામાં ઉપયોગ રાખજો...

30 માર્ચ, 2019

पापमोचनी एकादशी  (स्मार्त)

*व्रत पर्व विवरण - पापमोचनी एकादशी  (स्मार्त)*
💥 *विशेष - हर एकादशी को श्री विष्णु सहस्रनाम का पाठ करने से घर में सुख शांति बनी रहती है lराम रामेति रामेति । रमे रामे मनोरमे ।। सहस्त्र नाम त तुल्यं । राम नाम वरानने ।।*
💥 *आज एकादशी के दिन इस मंत्र के पाठ से विष्णु सहस्रनाम के जप के समान पुण्य प्राप्त होता है l*
💥 *एकादशी के दिन बाल नहीं कटवाने चाहिए।*
💥 *एकादशी को चावल व साबूदाना खाना वर्जित है | एकादशी को शिम्बी (सेम) ना खाएं अन्यथा पुत्र का नाश होता है।*
💥 *जो दोनों पक्षों की एकादशियों को आँवले के रस का प्रयोग कर स्नान करते हैं, उनके पाप नष्ट हो जाते हैं।*
              

🌷 *पापमोचनी एकादशी* 🌷
*31 मार्च 2019 रविवार को प्रातः 03:24 से 01 अप्रैल, सोमवार को प्रातः 06:04 तक एकादशी है ।*
💥 *विशेष ~ 01 अप्रैल 2019 सोमवार को एकादशी का व्रत (उपवास) रखें ।*
🙏🏻 *पापमोचनी एकादशी (व्रत करने पर पापराशि का विनाश )*
🙏🏻 *ऋषिप्रसाद – मार्च २०१९ से*
         

🌷 *एकादशी व्रत के लाभ* 🌷
🙏🏻 *एकादशी व्रत के पुण्य के समान और कोई पुण्य नहीं है ।*
🙏🏻 *जो पुण्य सूर्यग्रहण में दान से होता है, उससे कई गुना अधिक पुण्य एकादशी के व्रत से होता है ।*
🙏🏻 *जो पुण्य गौ-दान सुवर्ण-दान, अश्वमेघ यज्ञ से होता है, उससे अधिक पुण्य एकादशी के व्रत से होता है ।*
🙏🏻 *एकादशी करनेवालों के पितर नीच योनि से मुक्त होते हैं और अपने परिवारवालों पर प्रसन्नता बरसाते हैं ।इसलिए यह व्रत करने वालों के घर में सुख-शांति बनी रहती है ।*
🙏🏻 *धन-धान्य, पुत्रादि की वृद्धि होती है ।*
🙏🏻 *कीर्ति बढ़ती है, श्रद्धा-भक्ति बढ़ती है, जिससे जीवन रसमय बनता है ।*
🙏🏻 *परमात्मा की प्रसन्नता प्राप्त होती है ।पूर्वकाल में राजा नहुष, अंबरीष, राजा गाधी आदि जिन्होंने भी एकादशी का व्रत किया, उन्हें इस पृथ्वी का समस्त ऐश्वर्य प्राप्त हुआ ।भगवान शिवजी  ने नारद से कहा है : एकादशी का व्रत करने से मनुष्य के सात जन्मों के पाप नष्ट हो जाते हैं, इसमे कोई संदेह नहीं है । एकादशी के दिन किये हुए व्रत, गौ-दान आदि का अनंत गुना पुण्य होता है ।*
🙏🏻 *प्रेरणामूर्ति भारती श्रीजी*
        

🌷 *पापमोचनी एकादशी* 🌷
*सुवर्ण की चोरी, सुरापान तथा गुरुपत्नीगमन करनेवाले महापापी भी इस पुण्यमयी पापमोचनी एकादशी का व्रत करने से पापमुक्त हो जाते हैं । मेधावी ऋषि ने इसका व्रत करके अपनी खोयी हुई तपस्या पुनः प्राप्त की थी । (पद्मपुराण)*

બરફના ફાયદાઓ

*બરફના* ફાયદાઓ વિષે નીચેના તથ્યો જાણી તમને આશ્રચર્ય થશે.

*1.* કડવી દવા ખાતા પહેલા, મોંમાં બરફનો ટૂકડો રાખો ! દવા કડવી નહિ લાગે !

*2.* માથું દુ:ખતું હોય તો, બરફના ટૂકડાને પ્લાસ્ટિકમાં લપેટીને માથા પર રાખવાથી દુ:ખાવામાં રાહત થશે!

*3.* શરીર પર કોઈપણ જગ્યાએ લાગ્યું હોય અને લોહી નીકળતું હોય તો, ત્યાં બરફનો ટૂકડો ઘસવાથી લોહી બંધ થઈ જશે !

*4.* હાથ-પગમાં કાંટો કે ફાંસ હોય અને સોયથી કાઢવાની હોય તો, ત્યાં પહેલા બરફ ઘસો જેથી તે ભાગ સુન્ન થઈ જાયને પછી કાંટો કાઢો.કાંટો સહેલાઈથી નીકળી જશે અને દર્દ પણ નહિ થાય !

*5.* શરીરમાં મૂંઢમાર લાગ્યો હોય (લોહી ન નીકળ્યું હોય) તો, ત્યાં બરફ ઘસવાથી અંદર લોહી નહિ જામે અને દર્દ ઓછું થશે !

*6.* નસકોરી ફૂટી હોય, નાકમાંથી લોહી નીકળતું હોય તો, બરફને કપડામાં લપેટીને, નાક અને તેની આજુબાજુ રાખવાથી થોડીવારમાં લોહી નીકળતું બંધ થઈ જશે !

*7.* ઉલટી થતી હોય તો, બરફનો ટૂકડો ધીમે ધીમે ચૂંસવાથી ઉલટી બંધ થઈ જશે !

*8.* પગની એડીમાં અસહ્ય દુ:ખાવો થતો હોય તો, બરફનો ક્યુબ ઘસવાથી આરામ થશે !

*9.* વધારે સમય મોબાઈલ કે કમ્પ્યુટર વપરાશને કારણે આંખ દુ:ખતી હોય તો, બરફનો ટૂકડો આંખ પર રાખવાથી રાહત થશે !

*10.* આંખ આજુબાજુ કાળા ડાધ હોય તો, કાકડીનો રસ અને ગુલાબજળ મિક્સ કરી, તેનો બરફ બનાવી, તે ઘસવાથી, એક જ અઠવાડિયામાં કાળા ડાઘ દૂર થઈ જશે !

*11.* ગળાની અંદર ખારાશ આવી કે આવતી હોય તો, ગળાના બહાર ધીમે ધીમે બરફનો ટૂકડો ઘસવાથી ખારાશ દૂર થશે !

*12.* દાઝી ગયા હોય તો, દાઝેલા ભાગ ઉપર તુરત બરફ લગાડવાથી બળતરા બંધ થશે. ફોલ્લાં કે દાઝના નિશાન ઉંડા નહિ થાય !

*13.* ઈન્જેક્શન લગાવ્યું હોય ત્યાં કે હાથ-પગમાં મોચ આવી હોય ત્યાં બરફ ઘસવાથી ખંજવાળ અને સોજો ઓછો થશે !

આ બધાં મુદ્દાં ફરીથી ધ્યાનથી વાંચી જશો ! જેથી યાદ રહે અને પ્રસંગાપાત કામ આવે.

Must read please...

28 માર્ચ, 2019

जनरल नॉलेज #જનરલ નૉલેજ#

💠 નાના બાળકોને બચાવવા માટે ચાઈલ્ડ લાઈન નંબર કયો છે?
✔1098

💠 મહિલાઓના જાતીય શોષણના આરોપોથી ઘેરાયેલા કેન્દ્રીય વિદેશ રાજયમંત્રી જેમને હાલમાં રાજીનામુ આપ્યું?
✔એમ.જે.અકબર

💠 તાજેતરમાં શ્રીમદ્દ ભાગવત શ્લોકના ગુજરાતી ભાષાંતરનું સ્વામી વિદિતાત્માનંદજી મહારાજના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.આ શ્લોકોનું ભાષાંતર કોણે કર્યું છે?
✔વૈદેહી અધ્યારુ

💠 ફોર્બ્સે કર્મચારીઓ માટે સૌથી સારી વિશ્વની 2000 કંપનીઓની યાદી જારી કરી. વિશ્વની ટોચની 25 કંપનીઓમાં ભારતની એક માત્ર કઈ કંપનીને સ્થાન મળ્યું?
✔L & T (લાર્સન એન્ડ ટુબ્રો, 22મા ક્રમે)

💠 ઉરુગ્વે બાદ કયા દેશમાં ગાંજાનું વેચાણ કાયદેસર બનાવામાં આવ્યું?
✔કેનેડા
🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆
➽ પ્રાત:કાળમાં ગવાતો રાગ ક્યો છે?
✅ ભૈરવ રાગ

➽ ક્રોનોમીટર એટલે કયું યંત્ર?
✅ કાલમાપક યંત્ર

➽ ઇશાવાસ્ય ઉપનિષદની રચના કોણે કરી હતી?
✅ ઋષિ દધ્યક આથર્વણ

➽ ચૂંટણી પંચની રચના કયા અનુચ્છેદમાં છે?
✅ ૩૨૪

➽ સૌથી મોટું સસ્તન પ્રાણી કયું છે?
✅ વ્હેલ

➽ અમર્ત્યસેન ને ક્યાં ક્ષેત્ર માં નોબલ પુરસ્કાર મળ્યો હતો?
✅ અર્થશાસ્ત્ર ના ક્ષેત્ર માં(1998 માં)

➽ અમર્ત્યસેન ને ભારતરત્ન ક્યારે મળ્યો હતો?
✅ 1999 માં

➽ પશ્ચિમબંગાળ ના મુ.મંત્રી કોણ છે?
✅ મમતા બેનર્જી

➽ ભારત ના સર્વોચ્ચ અદાલત ના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા?
✅ હરિલાલ જયકિશનદાસ કડિયા

➽ ભારત માં કેટલા એવા રાજ્ય છે જેમાં બધાજ ઘર માં વીજળી ની સુવિધા છે?
✅ આઠ રાજ્યમાં

🔆 રાષ્ટ્રીય રમતગમત દિવસ ક્યારે ઉજવાય છે ?

🎈૨૯ ઓગસ્ટ

🔆 રાષ્ટ્રીય રમતગમત વિશ્વ વિદ્યાલય કયા આવેલી છે ?

🎈મણિપુર

🔆 વિશ્વ પરમાણું પરીક્ષણ વિરોધી દિવસ ક્યારે ઉજવાય છે ?

🎈૨૯ ઓગસ્ટ

🔆 એવા રે અમે એવા આત્મકથા કોની છે ?

🎈શ્રી વિનોદ ભટ્ટ

🔆 શ્રી વિનોદ ભટ્ટને ક્યારે રમણલાલ નિલકંઠ હાસ્ય એવોર્ડ મળ્યો હતો ?

🎈૨૦૧૬

🚦સાબરકાંઠા જિલ્લાનું મુખ્યમથક ક્યુ છે ?
➖હિંમતનગર

🚦વિજયનગર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે ?
➖સાબરકાંઠા

🚦સાબરકાંઠા જિલ્લાનું ક્ષેત્રફળ કેટલા ચોરસ કિ.મિ છે ?
➖૪૧૩૮

🚦સમગ્ર એશિયામાં ચિનાઈ માટીનું સૌથી મોટું ક્ષેત્ર કયા આવેલું છે ?
➖અરસોડિયા, તાલુકો - ઇટર

🚦સમગ્ર ભારતમાં સૌપ્રથમ એનિલમ હોસ્ટેલ કયા શરૂ થઇ હતી ?
➖આકોદરા ગામ, હિંમતનગર

🚦બરડો અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
➖પોરબંદર

🚦પાણીયા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
➖અમરેલી

🚦મિતિયાલા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
➖અમરેલી

🚦બરડીપાડા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
➖ડાંગ

🚦ગીરનું અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?
➖ગીર સોમનાથ

🚦ભારતના હિમાલય નું સૌથી ઊંચું શિખર ક્યુ છે ?
➖કાંચનજંગા

🚦હિમાલયનું સૌથી ઊંચું શિખર ક્યુ છે ?
➖માઉન્ટ એવરેસ્ટ

🚦કાંચનજંગા કયા રાજયમાં આવેલું છે ?
➖સિક્કિમ

🚦કારાકોરમ શ્રેણીનું સૌથી ઊંચું શિખર ક્યુ છે ?
➖k2

🚦લદાક શ્રેણીનું સૌથી ઊંચું શિખર ક્યુ છે ?
➖રાકાપોશી
🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆

*🔹ભારતીય સેના મા શામિલ DHANUSH🔹*

*👉આ ગન નો ૯૦% હિસ્સો ભારતમાં જ તૈયાર કરવામાં આવ્યો છે.*

*➖ધનુષ ની કુલ રેન્જ ૪૬ કિલોમીટર ની છે.*

*➖ધનુષ ને કાનપુર સ્થિત ઓડીૃનેસ ફેક્ટરી મા તૈયાર કરવામાં આવી છે.*

*➖ભારતીય સેના દ્વારા આવી ૪૧૪ ધનુષ નો ઓડૅર કાનપુર મા આવેલ ફેક્ટરી ને આપ્યો છે.*

*➖ધનુષ ગન ૩ ડીગ્રી સેલ્સિયસ થી લઈને ૫૫ ડીગ્રી સેલ્સિયસ તાપમાન મા કામ કરવા માટે સક્ષમ છે.*

*➖આ ગન મા આઠ મીટર લાંબી બૈરલ છે જેની મુખ્ય વિશેષતા એ છે કે આ આઠ મીટર લાંબી બૈરલ ધરાવતા દેશો મા અમેરિકા ઈઝરાયેલ અને રૂસ પાસે જ હતુ જે હવે ભારત પાસે પણ આવી ગયુ.*

        *➖ધનુષ ની તાકાત➖*
*🔹બૈરલ નુ વજન ➖૨૬૯૨ કિલોગ્રામ*
*🔹૪૬ કિલોમીટર ની મારક ક્ષમતા*
*🔹એક મિનિટમાં બે વખત ફાયર કરવા માટે સક્ષમ*

*🎓દુનિયા ની પાંચ શક્તિશાળી બોફોસ🎓*

*👉બોફોસ બીઓ-૫ ➖સ્વીડન*
*👉એમ ૪૬ એસ ➖ઇઝરાયલ*
*👉જીસી-૪૫ ➖કેનેડા*
*👉નેક્સ્ટર ➖ફ્રાંસ*
*👉ધનુષ ➖ભારત*

*✍🏻ધનુષ ને ભારતીય સેન્ય ને સોપતા પહેલા ૨૦૦૦ ફાયર કરવામાં આવ્યા છે*

💢👉વિવિધ વિધાનોને મતે જાહેર વહીવટનો અર્થ 👈💢

🔆"જાહેર વહીવટએ કાયદાને સંપૂર્ણ અને પદ્ધતિસર લાગુ પાડવાની ક્રિયા છે." - વૃડો વિલ્સન

🔆"જાહેર વહીવટમાં જાહેર નીતિને અમલમાં મૂકવા માટેની તમામ કારિગીરીઓનો સમાવેશ થાય છે." - એલ.ડી. વ્હાઇટ

🔆"જાહેર વહીવટએ સરકારકે તેની સંસ્થાઓમાં વ્યક્તિ કે સમૂહો ની બધી કામગીરીઓનો સમાવેશ કરે છે જે સરકાર કે તેની સંસ્થાઓના સિંધતો પૂરા કરે છે." - જે.એસ. હોજસન

🔆"જાહેર વહીવટ એ વહીવટના વિજ્ઞનાનો એ મહત્વનો ભાગછે જે સરકાર સાથે સંકળાયેલ હોય છે અને મુખ્યરુપથી તે કારોબારી શાખા સાથે સબંધ ધરાવે છે કે જ્યા સરકારનું કરી થાય છે." - લ્યુથર ગુલિક

🔆"જાહેર વહીવટ એ રાજ્યની બાબતોને લાગુ પાડવામાં આવેલા સંચાલનની કળા અને તેનું વિજ્ઞાન છે" - ડીવત વાલ્ડો

●══
●════════════════●

● Jet Airways Chairman Naresh Goyal Resigned From The Board

● ECI Launched ' PWD App ' For Divyang Voters

● 2019 Badminton Asia Mixed Team Trophy Clinched By China

● World’s Largest e-Waste Recycling Hub Opens In Dubai

● Rubber Skill Development Council (RSDC) Has Launched ' Project Saamrath '

● Pakistan Govt Approved A Proposal To Open The Sharada Peeth Corridor For Hindu Pilgrims

● India - Oman Backed USD 3.85 Billion Oil Refinery Project Begins In Sri Lanka

● Delhi Development Authority (DDA) Launched The Housing Scheme For 2019

● Lalit Kala Academy Announces 60th National Academy Awards Winners

● Chandrayaan-2 To Carry NASA’s Laser Instruments To Moon

● Ajio.com Appoints Anita Devraj Mookerjee As Head of Brand Marketing

● ISRO To Launch 29 Satellites Including The ' EMISAT ' On April 1 , 2019

● Janak Kumar Garg Appointed As The Commissioner Of Metro Railway Safety (CMRS)

● Axis Bank Opened Its 4,000th Branch At Pune , Maharashtra

● INS Kadmatt At Langkawi , Malaysia To Participate In LIMA-19

● ISRO Has Launched Programme For School Children Called “ Young Scientist Programme ”

● Indian-Sri Lankan Armies To Conduct Military Exercise ' Mitra Shakti VI " From Today

● Vijayawada Railway Station Has Received Gold Rating By The Indian Green Building Council

● ICICI Prudential AMC Launched " Bharat Consumption Scheme "

● BFI Appoints Serbian Veselin Matic As Coach Of Indian Men’s Basketball Team .

●═════════════════●
        ✿ લીલા દુબે ✿
●═════════════════●

♡o。જન્મ :- 27 માર્ચ 1923

♡o。મૃત્યુ :- 20 મે, 2012

♡o。વ્યવસાય :- મહિલા વૈજ્ઞાનિક

♡o。પતિનું નામ:- શ્યામા ચરણ દુબે ( સમાજશાસ્ત્રી  )

♡o。એક પ્રખ્યાત માનવશાસ્ત્રી અને નારીવાદી વિદ્વાન હતા.

♡o。તેમણે અનેક પુસ્તકો લખ્યા જેમાં માતૃત્વ અને ઇસ્લામ શામેલ છે

♡o。પુસ્તકો:- ધર્મ અને સમાજ, લાખદિવ્સમાં મહિલાઓ અને સંબંધ,દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં લિંગ પર તુલનાત્મક અભિગમ.

   ━━❰・પુરસ્કારો ・❱━━

🏆 2009 માં, તેમને યુજીસીના સ્વામી પ્રણવનાથ સરસ્વતી પુરસ્કારથી આપવામાં  આવ્યો હતા.

🏆 2007 માં, તેમને ભારતીય સમાજશાસ્ત્રીય સમાજનું જીવનકાળ પ્રાપ્તિકર્તા પુરસ્કાર મળ્યો હતો.

●══
●════════════════●
    current

⭕️ 64મો ફિલ્મફેર એવોર્ડ-2019 ⭕️

➖64મા ફિલ્મ ફેર એવોર્ડ માં રાજી ફિલ્મ ને 2018ના વર્ષની શ્રેષ્ઠ ફિલ્મ કોશિશ કરવામાં આવી તે રાજી ફિલ્મ અને કુલ પાંચ એવોર્ડ જીત્યા છે.

➖આ જ ફિલ્મમાં કરેલા અભિનય બદલ આલિયા ભટ્ટ અને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

🧣 બેસ્ટ શોર્ટ ફિલ્મ ➖ પ્લસ માઈનસ
🧣 બેસ્ટ ફિલ્મ ➖ રાજી
🧣 બેસ્ટ એક્ટર રણવીર કપૂર (ફિલ્મ સંજુ)
🧣 બેસ્ટ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (ફિલ્મ રાજી)
🧣 બેસ્ટ ડાયરેક્ટર મેઘના ગુલઝાર (ફિલ્મ રાજી)
🧣કરિટિક્સ બેસ્ટ ફિલ્મ ➖ અંધાધૂન
🧣 બેસ્ટ પ્લેબેક સિંગર (પુરુષ)➖અરિજિત સિંહ
🧣બેસ્ટ મ્યૂઝિક ડાયરેક્ટર ➖સંજય લીલા ભણસાલી (ફિલ્મ પદ્માવત)
🧣 બેસ્ટ પ્લેબેક સિંગર(મહિલા)➖શ્રેયા ઘોષાલ
🧣લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ ➖ હેમામાલીની

●═════════════
        ✿ પુષ્પલતા દાસ ✿
●═════════════

♡o。જન્મ :- 27 માર્ચ 1915 ના રોજ જન્મેલા
ઉત્તર લખિમપુર, આસામ, ભારત

♡o。મૃત્યુ :- 9 નવેમ્બર 2003

♡o。વ્યવસાય :- ભારતીય સ્વતંત્રતા કાર્યકર
સમાજ કાર્યકર

♡o。પતિનું નામ:-  ઓમિયો કુમાર દાસ

♡o。તેઓ 1951 થી 1961 સુધી રાજ્યસભાના સભ્ય હતા, આસામ વિધાનસભાની સભ્ય અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની કાર્યકારી સમિતિના સભ્ય હતા.

♡o。તેમણે કસ્તુરબા ગાંધી નેશનલ મેમોરિયલ ટ્રસ્ટ અને ખાદી  અને ગ્રામ ઇન્ડસ્ટ્રીઝ કમિશનના આસામ પ્રકરણના પ્રમુખ તરીકે સેવા આપી હતી.

♡o。સમાજમાં તેમના યોગદાન બદલ, ભારત સરકારે તેમને ત્રીજા ક્રમના ઉચ્ચતમ નાગરિક સન્માન માટે 1999 માં પદ્મ ભૂષણ એનાયત કર્યા હતા.

   ━━❰・પુરસ્કારો ・❱━━

🏆 1999 માં પદ્મ ભૂષણ મળ્યો હતો.

●══════════════
●══════════════

        currentpoints

🔵અમદાવાદમાં બે "વન સ્ટોપ ક્રાઈસીસ સેન્ટર" શરૂ થશે

🔵ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેક્ટર(MD) આઈ.પી. ગૌતમની નિમણૂક કેન્દ્રીય લોકપાલ કમિટીમાં થતાં રાજીનામું આપ્યું છે.

⏩કાર્યકારી MD તરીકે મુકેશ પુરીની નિમણૂક થઈ છે.

⏩મેટ્રોનું સંચાલન કરતી કંપની મેગાના MD તરીકે આઈ.પી. ગૌતમની નિમણૂક 2013માં કરવામાં આવી હતી

⏩આઈ.પી.ગૌતમ અમદાવાદ મ્યુનિ. કમિશનર રહી ચૂક્યા છે.

🔵ઈલોન મસ્કની કંપની સ્પેસએકસ પોતાના અંતરિક્ષ યાન હોપરના પ્રોટોટાઈપનું પહેલું પરિક્ષણ કરશે

⏩પૃથ્વી-ચંદ્રમાની સાથે મંગળની કક્ષામાં લઈ જવા માટે ડિઝાઈન કરાયું  છે.

🔵રશિયાનું બૈકાલ સરોવર દુનિયામાં ચોખ્ખા પાણીનું સૌથી મોટું સરોવર છે.
આ સરોવર જયારે થીજી જાય છે. ત્યારે તેની પર બૈકાલ આઈસ મેરેથોન યોજાય છે.

⏩આ વખતે આઈસ મેરેથોનમાં 23 દેશના 127 ખેલાડીઓએ ભાગ લીધો

⏩પુરૂષ વર્ગમાં ચેમ્પિયન:- રશિયાના એન્ટોન ડોલગોવ

⏩મહિલા વર્ગમાં વિજેતા:- રશિયાની એકેતરિના લિકાશેવા

⏩બરફ પર યોજાનારી દુનિયાની  સૌથી ઝડપી મેરેથોન

🔵એરોન ફિન્ચ(ઓસ્ટ્રેલિયા કેપ્ટન) વન-ડે અને ટી-20માં 150+ રનથી વધારેની ઈનિંગ રમનાર દુનિયાનો પહેલો બેસ્ટમેન

🔵કતારનું ડેઝર્ટ રોઝ મ્યુઝિયમ ગુરૂવારે સામાન્ય પ્રજા માટે ખુલ્લું મૂકાયું

⏩52,000 ચો.મીમાં ફેલાયેલું આ મ્યુઝિયમ દોહાના વોટરફ્રન્ડ કોરનિક પર આવેલ છે.
⏩ડિઝાઈન ફ્રેન્ચ આર્કિટેક્ટ જીન નોવેલે તૈયાર કરી હતી

🔵વર્લ્ડ ઈકોનોમિક ફોરમ(WEF) અહેવાલ

⏩ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન ઈન્ડેકસમાં ભારત 76માં સ્થાને
⏩2018માં ભારત 78માં ક્રમે હતું
⏩115 દેશોની યાદીમાં સ્વીડન પહેલા નંબરે છે. ત્યાર બાદ સ્વિત્ઝર્લેન્ડ બીજા નંબરે અને નોર્વે ત્રીજા ક્રમે છે.
⏩ચીન 82માં સ્થાને

🔵લદાખમાં 2500 મેગાવૉટનો દુનિયાનો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ બની રહ્યો છે.

🔵ઈસરો 1 એપ્રિલે 28 વિદેશી સેટેલાઈટ સહિત ભારતના મહત્વકાંક્ષી EMISAT સેટેલાઈટનું લોન્ચિંગ કરશે

🔵એરલાઈન્સ કંપની જેટ એરવેઝનાં સ્થાપક અને ચેરમેન નરેશ ગોયલ તેમજ તેમના પત્ની અનિતા ગોયલે કંપનીના બોર્ડમાંથી તેમજ અન્ય હોદ્દા પરથી રાજીનામા આપ્યા

⏩1993માં સ્થાપના
⏩કંપની સીઈઓ વિનય દૂબે

🔵ભારતીય વાયુસેનામાં 4 હેવી લિફટર હેલિકોપ્ટર ચિનૂક CH-47 (I) સામેલ કરવામાં આવ્યા

🎯અમેરિકાની બોઈંગ કંપની દ્વારા બનાવેલ

🔵ક્ષય રોગને વર્ષ 2030 સુધીમાં નેસ્તનાબૂદ કરવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થાએ તમામ દેશોને આહ્વાન કર્યું છે. જેના અનુસંધાને ભારત સરકારે વર્ષ 2025 સુધીમાં દેશને ટીબી મુક્ત કરવાનો નિર્ધાર કર્યો છે. 

🔵કર્ણાટકમાં લોકસભાની ચૂંટણીના બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા??

✔️જવાબ:- ગિરીશ ગૌડા

🔵ACI(એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ) દ્વારા જારી 2018 રેન્કિંગમાં દુનિયાનું સૌથી વ્યસ્ત 12મુ એરપોર્ટ કયું એરપોર્ટ બન્યું?

✔️જવાબ:- ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ(IGIA)

🎯નવી દિલ્હીમાં આવેલ છે.

🔵GPSCના ચેરમેન

✔️જવાબ:- દિનેશ દાસા

🔵સ્માર્ટ કચરા ડબ્બા કોને લોન્ચ કર્યા?

✔️Ans:- SAIL 

🎯SAIL:- સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ

🔵બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ

✔️જવાબ:- કે.ગોવિંદરાજ

🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆

24 માર્ચ, 2019

Rteઆરટીઇ હેઠળ પહેલા ધોરણમાં પ્રવેશ મેળવવા

✔️આરટીઇ હેઠળ પહેલા ધોરણમાં પ્રવેશ મેળવવા માટે નીચેની વેબસાઈટ પરથી ફોર્મ ભરવા  તેમજ માહિતી  મેળવવા માટે ઉપયોગ કરવો.👇👇

Online ફોર્મ ભરવા માટે ની વેબસાઈટ ક્લિક કરો

19 માર્ચ, 2019

20 માર્ચે વલ્ડ સ્પેરો ડેની ઉજવણી

20 માર્ચ ઍટલે વિશ્વ ચકલી દિવસ. આધુનિકરણ અને શહેરીકરણને કારણે ચકલીઓ લુપ્ત થતી જાય છે ત્યારે અમદાવાદમાં એક એવી વ્યક્તિ છે જે લુપ્ત થતી ચકલીની સંખ્યામાં વધારો થાય તેવી પ્રવૃત્તિ કરે છે.

એક સમય હતો જ્યારે ઘરના આંગણામાં ચી.ચી કરતી ચકલી જોવા મળતી.

જોકે હવે તેના દર્શન દુર્લભ થઈ ગયા છે.ચકલી જાતે માળો બનાવતી નથી કોઈ બખોલ કે ખુણામાં ઘાસના તણખલા વચ્ચે રહે છે.

ચકલીની કેટલીક બાબતો પર નજર કરીએ તો વિશ્વમાં કુલ 169 પ્રકારની ચકલીઓ છે જેમા ભારતમા 62 પ્રકારની ચકલીઓ જોવા મળે છે

એક ચકલી રોજ ચારથી પાંચ ગ્રામ દાણા ખાય છે અને ચાર ચમચી પાણી પીવે છે. તેનુ વજન 25થી 30 ગ્રામ હોય છે. તેની લંબાઇ 22 સેમી છે. ચકલી 15 દિવસમાં ઉડતા શીખી જાય છે

ફેબ્રુઆરીથી જુનની વચ્ચે તે પ્રજનન કરે છે. ચકો મેટીંગ માટે ચકીને અવાજ કરીને બોલાવે છે પણ અવાજ પ્રદુષણને કારણે ચકી તે અવાજને સાંભળી શકતી નથી.

20 માર્ચ એટલે ચકલીઓ માટેનો સમર્પિત દિવસ.20 માર્ચે વલ્ડ સ્પેરો ડેની ઉજવણી થાય છે.ત્યારે આ ચકલી એટલે. ચી ચી ના અવાજ સાથે સમગ્ર વાતાવરણ ને ગુંજતું કરનાર મનગમતું પક્ષી. આજકાલ ચકલી વિલુપ્ત થતું પક્ષી બન્યું છે. ત્યારે ફરીથી ગોરૈયાને આંગણે આવતી કરવા ચકલી બચાવવા ઝુંબેશ થરુ થઈ છે.

ચકલી એટલે નાના બાળકોનું મન ગમતું પક્ષી. ચકલી એટલે બાળપણની યાદો તાજી કરતું પક્ષી. ભારત દેશને પણ સોને કી ચીડિયા ની ઉપમા આપવામાં આવે છે. એજ ચકલી હવે કોન્ક્રીટના જંગલમાં ખોવાઈ ગઇ છે.

જેથી આવનારી પેઢી માત્ર તસ્વીરમાં જ નહીં ચકલીને જોઇને નહીં.પરંતુ ઘરમાં જ ચકલીની ચીચી સાંભળે તેવા પ્રયાસના ભાગ રૂપે આ માળાનું વિતરણ કરાઇ રહ્યુ છે.

ત્યારે 20 માર્ચે વલ્ડ સ્પેરો ડેની ઉજવણી કરીને એક દિવસ માટે ચકલીની જાળવણી કરવા કરતા જો આખુંયે વર્ષ આ નાના પક્ષીની કાળજી લેવાય તો આ લુપ્ત થતા જીવેને બચાવી શકાશે

લોકરક્ષક કેડર શારીરીક કસોટી

લોકરક્ષક કેડર શારીરીક કસોટી


(૧) તા.૨૬/૦૨/૨૦૧૯ થી તા.૦૮/૦૩/૨૦૧૯ દરમ્યાન શારીરીક કસોટી યોજવામાં આવેલ.

(૨) શારીરીક કસોટીમાં હાજર રહેલ ઉમેદવારોનું પરિણામ જોવા માટે અહીં કલીક કરો.......

(૩) લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણીનો કાર્યક્રમ અને દસ્તાવેજ ચકાસણી માટે સમાવેશ કરવામાં આવનાર ઉમેદવારોની યાદી ટુંક સમયમાં વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે.