7 ફેબ્રુ, 2019

GSRTC RAJPIPLA Timetable

🚍🚍🚍🚍🚍
_*GSRTC RAJPIPLA*_

*TIME TABLE*

👇👇👇👇👇👇

*👉(1) રાજપીપળા થી ભરુચ ( ભોલાવ)*

🚌 4 : 00 am રાજપીપળા - ભરુચ  લોકલ

🚌 5:00 am રાજપીપળા- ભરુચ લોકલ

🚌 6:15 am ઝેર - ભરુચ લોકલ

🚌8:00 am કેવડીયા - ભરુચ
(વાયા - પરતાપનગર , ઉમલલા , રાજપારડી , ઝગડીયા , ઝાડેશવરX )

🚌  8:30 am રાજપીપળા - ભરુચ લોકલ

🚌 11:00 am કેવડીયા-  ભરુચ લોકલ

🚌 11:30 am રાજપીપળા- ભરુચ લોકલ

🚌 1:00 pm રાજપીપળા - ભરુચ લોકલ

🚌3:00 pm રાજપીપળા- ભરુચ
( વાયા - પરતાપનગર , ઉમલલા, રાજપારડી , ઝગડીયા , ઝાડેશવર X)

🚌 4:45pm રાજપીપળા- ભરુચ લોકલ

🚌 5:45 pm કેવડીયા- ભરુચ લોકલ

🚌 6:15 pm રાજપીપળા - ભરુચ લોકલ

🚌 7:30 pm રાજપીપળા- ભરુચ લોકલ
___________________

*(2) 👉 રાજપીપળા થી અંકલેશવર ડેપો , GIDC , સુરત તરફ*

🚌5:15 am રાજપીપળા - અંકલેશવર ડેપો - અડાજણ લોકલ
( વાયા -  અવીધા ,હાંસોટ, ઓલપાડ)

🚌 6:00 am રાજપીપળા- અંકલેશવર ડેપો લોકલ

🚌 6:30 amબોડેલી- સુરત
( વાયા - પરતાપનગર, ઉમલલા, રાજપારડી, ઝગડીયા, અંકલેશવર GIDC , કીમX,  કામરેજ )

🚌 6:45 am કેવડીયા - અંકલેશવર ડેપો લોકલ

🚌 7:00 am કેવડીયા - નવસારી
( વાયા - પરતાપનગર, ઉમલલા, રાજપારડી, ઝગડીયા, અંકલેશવર GIDC, કીમ X, કામરેજ , સુરત )

🚌 8:00 am છોટાઉદેપુર - સુરત
( વાયા- પરતાપનગર, ઉમલલા, રાજપારડી, ઝગડીયા, અંકલેશવર GIDC , કીમ X , કામરેજ)

🚌8:00 am રાજપીપળા- અંકલેશવર ડેપો લોકલ

🚌8:15 am અલીરાજપુર - સુરત (વાયા - પરતાપનગર, ઉમલલા, રાજપારડી, ઝગડીયા, અંકલેશવર GIDC, કીમ X, કામરેજ)

🚌 8:30 am રાજપીપળા - નાશીક
( વાયા - પરતાપનગર, ઉમલલા, રાજપારડી, ઝગડીયા, અંકલેશવર GIDC, કીમX, કામરેજ, સુરત , બારડોલી, વાંસદા , સાપુતારા , વળીઁ, ડીંડોરી)

🚌 9:00am છોટાઉદેપુર - સુરત
( વાયા - પરતાપનગર, ઉમલલા, રાજપારડી, ઝગડીયા, અંકલેશવર GIDC ,કીમ X, કામરેજ)

🚌10:45 am બોડેલી - સુરત ( વાયા- પરતાપનગર, ઉમલલા, રાજપારડી, ઝગડીયા, અંકલેશવરGIDC, કીમX, કામરેજ)

🚌 11:00 am કેવડીયા- સુરત ( વાયા- પરતાપનગર, ઉમલલા, રાજપારડી, ઝગડીયા, અંકલેશવર GIDC, કીમX, કામરેજ)

🚌11:15 am છોટાઉદેપુર- સેલવાસ
( વાયા- ઝગડીયા, અંકલેશવરGIDC, કીમX, કામરેજ, સુરત, કડોદરા , વાપી)

🚌11:15 am અમદાવાદ - ઝગડીયા ( વાયા- પરતાપનગર, ઉમલલા, રાજપારડી)

🚌11:45 am યુનીટી - સુરત (AC સીટર)

🚌11:45 am છોટાઉદેપુર- વલસાડ ( વાયા-  પરતાપનગર, ઉમલલા, રાજપારડી, ઝગડીયા, અંકલેશવરGIDC, કામરેજ, સુરત, ચીખલી)

🚌12:15 pm કેવડીયા- નવસારી ( વાયા - પરતાપનગર, ઉમલલા, રાજપારડી, ઝગડીયા, અંકલેશવરGIDC, કીમX ,કામરેજ , સુરત )

🚌12:45 pm રાજપીપળા- બિલીમોરા ( વાયા- પરતાપનગર, ઉમલલા, રાજપારડી, ઝગડીયા, અંકલેશવરGIDC ,કીમX,કામરેજ, સુરત, નવસારી, ગણદેવી )

🚌1:00 pm છોટાઉદેપુર- સેલવાસ ( વાયા- ઝગડીયા, અંકલેશવર GIDC , કીમX, કામરેજ, સુરત, કડોદરા, વાપી)

🚌 1:00 pm રાજપીપળા- અંકલેશવર ડેપો લોકલ

🚌1:15 pm કવાંટ - નવસારી ( વાયા - પરતાપનગર, ઉમલલા, રાજપારડી, ઝગડીયા, અંકલેશવરGIDC, કીમX ,કામરેજ, સુરત)

🚌1:30 pm છોટાઉદેપુર- નવસારી ( વાયા- પરતાપનગર, ઉમલલા, રાજપારડી, ઝગડીયા, અંકલેશવરGIDC, કીમX, કામરેજ, સુરત )

🚌2:30 pm છોટાઉદેપુર- સુરત ( વાયા- પરતાપનગર, ઉમલલા, રાજપારડી, ઝગડીયા અંકલેશવરGIDC, કીમX ,કામરેજ)

🚌2:30 pm કેવડીયા- નવસારી ( વાયા- પરતાપનગર, ઉમલલા, રાજપારડી,ઝગડીયા, અંકલેશવરGIDC, કીમX,કામરેજ, સુરત)

🚌 3:00pm બોડેલી- સુરત  ( વાયા- પરતાપનગર, ઉમલલા, રાજપારડી ,ઝગડીયા , અંકલેશવરGIDC, કીમX, કામરેજ)

🚌3:15 pm છોટાઉદેપુર- નવસારી (વાયા- પરતાપનગર, ઉમલલા,  રાજપારડી, ઝગડીયા, અંકલેશવરGIDC , કીમX, કામરેજ, સુરત)

🚌4:00pm રાજપીપળા- સુરત (  વાયા- પરતાપનગર,ઉમલલા, રાજપારડી, ઝગડીયા અંકલેશવર, કીમ, કામરેજ )

🚌4:15pm છોટાઉદેપુર- નવસારી (  વાયા- પરતાપનગર, ઉમલલા, રાજપારડી, ઝગડીયા, અંકલેશવરGIDC, કીમX, કામરેજ, સુરત )

🚌4:15 pm છોટાઉદેપુર- બિલીમોરા (  વાયા- પરતાપનગર, ઉમલલા, રાજપારડી, ઝગડીયા, અંકલેશવરGIDC, કીમX ,કામરેજ, સુરત, નવસારી, ગણદેવી  )

🚌5:00pm બોડેલી- સુરત ( વાયા- પરતાપનગર, ઉમલલા, રાજપારડી, ઝગડીયા,અંકલેશવર GIDC , કીમX,કામરેજ)

🚌6:15 pm રાજપીપળા- અંકલેશવર ડેપો લોકલ

🚌7:30 pm યુનીટી - સુરત (AC સીટર)

🚌8:00 pm રાજપીપળા- અંકલેશવર ડેપો લોકલ
___________________

*👉(3)  રાજપીપળા થી વડોદરા , અમદાવાદ જતા રુટ*

🚌 5:00 am રાજપીપળા- અંબાજી
( વાયા - સેગવા, ડભોઈ , સેમાતળાવ , પરતાપનગર, કીતી , વડોદરા , અમદાવાદ )

🚌 6:00 am રાજપીપળા- ભાખરી (વાયા - સેગવા, ડભોઈ, સોમાતળાવ, પરતાપનગર, કતી, વડોદરા , અમદાવાદ, કલોલ, મહેસાણા, ઊઝા, સિધપુર, પાલનપુર, ડીસા,થરાદ, વાવ)

🚌6:00 am રાજપીપળા- વડોદરા લોકલ

🚌 6:30am લાછરસ - વડોદરા લોકલ

🚌7:45am રાજપીપળા- ફતેપુરા ( વાયા- સેગવા, ડભોઈ , સોમાતળાવ, પરતાપનગર, કીતી,વડોદરા , હાલોલ, ગોધરા , દાહોદ, ઝાલોદ )

🚌  8:00am રાજપીપળા- જુનાગઢ
(  વાયા- સેગવા, ડભોઈ, સોમાતળાવ, પરતાપનગર, કીતી, વડોદરા , વાસદ,આણંદ, તારાપુર, ચોટીલા, રાજકોટ, ગોંડલ, જેતપુર , વિરપુર)
 
🚌 9:15  am લાછરસ- પાદરા લોકલ

🚌9:30 am શિરપુર - પાણીગેટ
(વાયા - સેગવા, ડભોઈ , સોમાતળાવ, પરતાપનગર , કીતી, વડોદરા)

🚌10:00 am સેલંબા- અમદાવાદ ( વાયા- સેગવા , ડભોઈ, સોમાતળાવ, પરતાપનગર, કીતી, વડોદરા)

🚌 10:45 am નંદુરબાર - અમદાવાદ ( સેગવા, ડભોઈ, સોમાતળાવ, પરતાપનગર, કીતી, વડોદરા )

🚌10:30 am શુલપાણેશવર - વડોદરા લોકલ

🚌10:30 am રાજપીપળા- વડોદરા લોકલ

🚌2:30 pm રાજપીપળા- મેમનગર
( વાયા- સેગવા , ડભોઈ, સોમાતળાવ, પરતાપનગર, કીતી, વડોદરા, અમદાવાદ)

🚌3:00pm રાજપીપળા- પાદરા લોકલ

🚌 3:00 pm રાજપીપળા- વિસનગર
(વાયા - સેગવા , ડભોઈ, સોમાતળાવ, પરતાપનગર, કીતી, વડોદરા, અમદાવાદ , ગોજારીયા)

🚌 3:45 pm રાજપીપળા- વડોદરા લોકલ

🚌5:15 pm શુલપાણેશવર - વડોદરા લોકલ

___________________

*👉(4). રાજપીપળા થી કરજણ , જંબુસર તરફ*

🚌10:00 am રાજપીપળા- જંબુસર લોકલ

🚌3:00pm રાજપીપળા- કરજણ લોકલ

🚌5:45 pm રાજપીપળા - કરજણ લોકલ

---------------------------------
*👉(5) રાજપીપળા થી કેવડીયા તરફ*

🚌6:00 am રાજપીપળા - ભીલોડા
( વાયા- કેવડીયા, દેવલીયા,તીલકવાડા, ડભોઈ, સોમાતળાવ, પરતાપનગર, કીર્તી,  વડોદરા, ગીતામંદિર, હીંમતનગર)

🚌7:00am રાજપીપળા- કેવડીયા- ઝરવાણી લોકલ

🚌 7:30am રાજપીપળા- અંબાજી (વાયા- કેવડીયા, દેવલીયા , તીલકવાડા, ડભોઈ, સોમાતળાવ, પરતાપનગર, કીતી, વડોદરા, અમદાવાદ , વિસનગર , ખેરાળુ , સતલાસણા)

🚌 8:30 am સુરત - કેવડીયા

🚌 8:45 am ઉકાઈડેમ - કડાણાડેમ (  વાયા- કેવડીયા, દેવલીયા , નસવાડી, બોડેલી, જાંબુઘોડા, પાવાગઢ , હાલોલ, ગોધરા , શહેરા , દિવડા કોલોની )

🚌 9:00am રાજપીપળા - કેવડીયા લોકલ

🚌 9:30 am ભરુચ - કેવડીયા લોકલ

🚌 9:45 am નવસારી- કેવડીયા

🚌 10:30 am રાજપીપળા- કેવડીયા લોકલ

🚌 10:45 am રાજપીપળા-  કેવડીયા - ઝરવાણી લોકલ

🚌 11:45 am નવસારી- કેવડીયા

🚌 12:30 pm રાજપીપળા - કેવડીયા - વડોદરા લોકલ

🚌 1:15 pm  રાજપીપળા - કેવડીયા - ઝરવાણી લોકલ

🚌 1:30 pm રાજપીપળા - કેવડીયા - તણખલા લોકલ

🚌 2:00pm રાજપીપળા- કડી- કાસવા
( વાયા- કેવડીયા, દેવલીયા, ડભોઈ, સોમાતળાવ , પરતાપનગર, કીતી, વડોદરા , અમદાવાદ  )

🚌 2:45 pm રાજપીપળા - કેવડીયા - વડોદરા લોકલ

🚌 3:15 pm રાજપીપળા - કેવડીયા- ઝરવાણી લોકલ

🚌 3:45 pm વડોદરા- શુલપાણેશ્વર (ગોરા) લોકલ

🚌 3:45 pm ભરુચ - કેવડીયા લોકલ

🚌 3:45 pm રાજપીપળા - કેવડીયા લોકલ

🚌 4:00 pm રાજપીપળા -  કેવડીયા -જુનાગઢ સ્લીપર કોચ

🚌 5:00 pm ધરમપુર - કેવડીયા

🚌 5:00 pm સુરત- યુનીટી AC સીટર

🚌 5:15 pm અંકલેશ્વર - અમદાવાદ ( વાયા- કેવડીયા, દેવલીયા, તીલકવાડા, ડભોઈ, સોમાતળાવ, પરતાપનગર, કીતી, વડોદરા)

🚌 7:30 pm રાજપીપળા- કેવડીયા - ઝરવાણી લોકલ

🚌 7:30 pm રાજપીપળા- અંબાજી  (વાયા - કેવડીયા , દેવલીયા, તીલકવાડા, ડભોઈ , સોમાતળાવ , પરતાપનગર, કીતી, વડોદરા, અમદાવાદ, હિંમતનગર , ઈડર, ખેડબ્હા)

🚌 8:15 pm ભરુચ- કેવડીયા લોકલ

---------------------------------

*👉(6) રાજપીપળા થી નસવાડી, છોટાઉદેપુર, MP તરફ*

🚌 6:00 am રાજપીપળા - લુણાવાડા  (  વાયા- ગરુડેશવર, દેવલીયા, નસવાડી, બોડેલી, જાંબુધોડા , પાવાગઢ, હાલોલ, કાલોલ, ગોધરા, શહેરા )

🚌 8:30 am અંકલેશવર - કવાંટ- રેણધા   લોકલ

🚌 8:30 am રાજપીપળા - બોડેલી - જબુગામ લોકલ

🚌 8:45 am નવસારી - છોટાઉદેપુર  ( વાયા- ગરુડેશવર, દેવલીયા, નસવાડી , કવાંટ )

🚌 9:15 am રાજપીપળા- હાલોલ લોકલ

🚌  9:30 am બિલીમોરા- છોટાઉદેપુર  (  વાયા- ગરુડેશવર, દેવલીયા, નસવાડી, કવાંટ )

🚌  10:30 am સુરત- બોડેલી  (  વાયા- ગરુડેશવર, દેવલીયા, નસવાડી  )

🚌  10:45 am નવસારી- છોટાઉદેપુર  ( વાયા- ગરુડેશવર , દેવલીયા, નસવાડી, કવાંટ )

🚌 1:00pm સુરત- બોડેલી ( ગરુડેશવર, દેવલીયા, નસવાડી  )

🚌 1:00 pm રાજપીપળા -  લુણાવાડા -કાલીયાકુવા  લોકલ

🚌  1:00 pm રાજપીપળા- સંખેડા - કીર્તી લોકલ

🚌  3:00 pm સુરત - છોટાઉદેપુર     ( વાયા- ગરુડેશવર, દેવલીયા, નસવાડી, કવાંટ)

🚌  4:00 pm સુરત- અલીરાજપુર   ( ગરુડેશવર, દેવલીયા, નસવાડી, કવાંટ, રેણધા, શીલોટા, ઉમરાલી )

🚌 4:00 pm રાજપીપળા- બોડેલી લોકલ

🚌 4:15pm સુરત- બોડેલી      ( ગરુડેશવર, દેવલીયા ,નસવાડી  )

🚌 8:00 pm સુરત - નસવાડી લોકલ

🚌 10:30 pm નવસારી - કવાંટ       ( ગરુડેશવર, દેવલીયા , નસવાડી)

🚌 11:00 pm નવસારી- છોટાઉદેપુર ( ગરુડેશવર, દેવલીયા, નસવાડી, કવાંટ)

___________________

*👉(7) રાજપીપળા થી નેત્રંગ તરફ*

🚌 5:30 am રાજપીપળા- ધરમપુર   
(  વાયા- નેત્રંગ , વાડી,ઝંખવાવ ,માંડવી, ઉનાઈ, વાંસદા)

🚌 5:45 am રાજપીપળા- નેત્રંગ- બારડોલી- નવસારી લોકલ

🚌 7:30 am નસવાડી- રાજપીપળા- નેત્રંગ- માગરોળ - સુરત લોકલ

🚌 12:15 pm રાજપીપળા- બારડોલી - નવસારી લોકલ

🚌 1:00pm રાજપીપળા - નેત્રંગ લોકલ

🚌  1:15 pm કડાણાડેમ -  ઉકાઈડેમ   ( વાયા- નેત્રંગ , માંડવી, વ્યારા, સોનગઢ )

🚌  1:45 pm રાજપીપળા- ધરમપુર    ( વાયા- નેત્રંગ, વાડી, ઝંખવાવ, માંડવી, ઉનાઈ, વાંસદા)

--------------------------------
*👉(8) રાજપીપળા થી દેડીયાપાડા , સેલંબા, MH તરફ*

🚌 5:45am રાજપીપળા- ડુમખલ લોકલ

🚌 6:15 am રાજપીપળા- દેડીયાપાડા- ગંથા લોકલ

🚌 7:00 am રાજપીપળા- શંભુનગર- સેલંબા લોકલ

🚌 9:45 am રાજપીપળા- દેડીયાપાડા લોકલ

🚌 10:00 am પાણીગેટ  - શીરપુર ( વાયા- દેડીયાપાડા, સાગબારા, ખાપર, અકલકુવા, શાહદા, તલોદા)

🚌 10:30 am રાજપીપળા- દેડીયાપાડા લોકલ

🚌11:00 am અમદાવાદ - નંદુરબાર ( દેડીયાપાડા, સાગબારા , અકલકુવા )

🚌 12:30 pm રાજપીપળા- દેડીયાપાડા લોકલ

🚌  1:45 pm રાજપીપળા- શંભુનગર- સેલંબા લોકલ

🚌 2:15 pm રાજપીપળા- શંભુનગર- સેલંબા

🚌 2:30 pm માણસા - નિઝર      ( વાયા- દેડીયાપાડા, સાગબારા)

🚌3:45 pm રાજપીપળા- સેલંબા- ખૈડીપાડા લોકલ

🚌 5:00 pm રાજપીપળા- સેલંબા લોકલ

🚌 7:00 pm રાજપીપળા- દેડીયાપાડા લોકલ

___________________

🙏🙏🙏🙏🙏🙏

*_આ માહીતી ને વધુ મા વધુ શેર કરવા વિનંતી_*

3 ફેબ્રુ, 2019

विश्व कैंसर दिवस

विश्व कैंसर दिवस आइये मिलकर एक संकल्प लें कि कैंसर के प्रति हम स्वयं भी जागरूक रहेंगे और दूसरों को भी जागरूक करेंगे। नियंत्रित जीवनशैली और जागरूकता ही कैंसर से  बचने का सबसे बेहतर उपाय हैं! विश्व कैंसर दिवस कब मनाया जाता है? प्रतिवर्ष सम्पूर्ण विश्व में 04 फरवरी को ‘विश्‍व कैंसर दिवस’ मनाया जाता है। इस दिवस को मनाने का उद्देश्य कैंसर के बारे में जागरूकता उत्पन्न करना और रोग का जल्दी पता लगाने की जरूरत तथा कैंसर के उपचार पर ध्यान केंद्रित करना है। कैंसर क्या हैं? शरीर में कोशिकाओं के समूह की अनियंत्रित वृद्धि कैंसर है। जब ये कोशिकाएं टिश्यू को प्रभावित करती हैं तो कैंसर शरीर के अन्य हिस्सों में फैल जाता है। कैंसर किसी भी उम्र में हो सकता है। लेकिन यदि कैंसर का सही समय पर पता ना लगाया गया और उसका उपचार ना हो तो इससे मौत का जोखिम बढ़ सकता है।
    कैंसर के कई प्रकार हैं या यूं कहें कि कैंसर के सौ से भी अधिक रूप है। जैसे- स्तन कैंसर, सर्वाइकल कैंसर, ब्रेन कैंसर, बोन कैंसर, ब्लैडर कैंसर, पेंक्रियाटिक कैंसर, प्रोस्टेट कैंसर, गर्भाशय कैंसर, किडनी कैंसर, लंग कैंसर, त्वचा कैंसर, स्टमक कैंसर, थायरॉड कैंसर, मुंह का कैंसर, गले का कैंसर इत्यादि।
     कैंसर के कारण :- कैंसर कई प्रकार के‍ होते हैं, उनके अलग-अलग कारण होते हैं- यदि आप किसी गंभीर बीमारी के लिए दवा ले रहे हैं तो इन दवाओं के साइड इफेक्ट्स के कारण भी आपको कैंसर हो सकता है लेकिन कुछ कारण ऐसे हैं जिनकी वजह से आपको कैंंसर जैसी बीमारी हो सकती है। जैसे – धूम्रपान करना। अधिक वजन होना। पौष्टिक आहार ना लेना। तंबाकू चबाना। व्यायाम ना करना।
    कैंसर के लक्षण :- लंबे समय तक गले में खराश होना। लगातार खांसी आना। आहार निगलने में रुकाव होना। शरीर में गठान पड़ना। कहीं से भी पानी या रक्त बहाव होना। त्वचा में मस्सा या तिल में। विश्व कैंसर दिवस क्यों मनाया जाता है? इसके पूर्व पहचान या रोकथाम के लिये कैंसर से बचाव के उपाय और खतरों के बारे में आम लोगों को जागरुक करने के लिये विश्व कैंसर दिवस मनाया जाता है।
   सामान्यत: कैंसर से पीड़ित व्यक्ति को आम लोगों द्वारा समाज में घृणा और अस्पृश्य के रुप में समझा जाता है। आम लोगों में कैंसर से सम्बंधित विभिन्न प्रकार के सामाजिक मिथक है जैसे कि कैंसर पीड़ित के साथ रहने या स्पर्श से उन्हें भी ये घातक बीमारी हो सकती है। इस तरह के मिथक को खत्म करने के लिये भी ये दिन मनाया जाता है। इसके होने के कारण, लक्षण और उपचार आदि जैसे कैंसर की सभी वास्तविकता के बारे में सामान्य जागरुकता बनाने के लिये इसे मनाया जाता है।

  विश्‍व कैंसर दिवस के बारे में :- 1933 में अंतर्राष्ट्रीय_कैंसर_नियंत्रण_संघ ने स्विट्जरलैंड में जेनेवा में पहली बार विश्व कैंसर दिवस मनाया। यह दिवस कैंसर के बारे में जागरूकता बढ़ाने, लोगों को शिक्षित करने, इस रोग के खिलाफ कार्रवाई करने के लिए दुनिया भर में सरकारों और व्यक्तियों को समझाने तथा हर साल लाखों लोगों को मरने से बचाने के लिए मनाया जाता है। 2014 में इसे विश्व कैंसर घोषणा के लक्ष्य 5 पर केंद्रित किया गया है, जो कैंसर के कलंक को कम और मिथकों को दूर करने से संबंधित है। यूआईसीसी की स्थापना वर्ष 1933 में हुई थी, तथा इसका मुख्यालय जेनेवा में है। यह संपूर्ण विश्व में कैंसर के प्रति जागरूकता लाने और चिकित्सा अनुसंधान में सहायता एवं मरीजों के हितों का ख्याल रखने वाला एक सदस्यता आधारित संगठन है। इसके साथ विश्व के 155 देशों के स्वास्थ्य मंत्रालय, बड़े कैंसर सामाजिक संगठन, शोध संस्थान, चिकित्सा केंद्र और मरीजों के संगठन कार्य कर रहे हैं जिनकी संख्या लगभग 800 है। अमेरिकन कैंसर सोसाइटी के अनुसार संपूर्ण विश्व में लगभग 8 मिलियन लोग प्रतिवर्ष कैंसर से मरते हैं।

મહાગુજરાત ચળવળ: પ્રશ્નોત્તરી

*🔥મહાગુજરાત ચળવળ🔥*
➖➖➖➖➖➖➖➖➖➖
1▪ગુજરાતની જનતા જવાહરલાલ નહેરુની સભાનો બહિષ્કાર કરી કોને સાંભળવા ટોળે વળતી હતી❓
*✔ઇન્દુલાલ યાજ્ઞિક*

2▪'ફકીર નેતા'ની ઉપાધિ કોને આપવામાં આવી હતી❓
*✔ઇન્દુલાલ યાજ્ઞિક*

3▪ગુજરાતના હાલના કયા પ્રદેશો દ્વિભાષી મુંબઇ રાજ્યમાં હતા❓
*✔ડાંગ-ઉમરગામ*

4▪મહાગુજરાત આંદોલનકારી ઓનું સંગઠન કયા નામથી ઓળખાતું હતું❓
*✔જનતા પરિષદ*

5▪મહાગુજરાતની લડતને ટેકો આપવા માટે કયું દૈનિક શરૂ કરવામાં આવેલ હતું❓
*✔નવગુજરાત*

6▪મહાગુજરાત આંદોલનમાં શહિદ થયેલા નવજુવાનોનું શહીદ સ્મારક બનાવવાનો 'જેલ ભરો સત્યાગ્રહ' આશરે કેટલા દિવસ ચાલ્યો હતો❓
*✔226 દિવસ*

7▪મુંબઈમાં ફાટી નીકળેલા તોફાનો શાંત કરવા માટે, શાંતિ અને સદભાવ માટે કયા નેતાએ 11 દિવસના ઉપવાસ કર્યા હતા❓
*✔શંકરરાવ દેવ*

8▪"હું મહારાષ્ટ્રીયન છું તો મુંબઇ શહેર ઉપર દાવો કરું, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડી દઉં"- આ વાક્ય કયા નેતાએ ઉચ્ચાર્યું હતું❓
*✔વિનોબા ભાવે*

9▪મહાગુજરાત ચળવળને વેગ આપવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી❓
*✔પગલાં સમિતિ*

10▪મહાગુજરાત ચળવળ દરમિયાન અમદાવાદમાં થયેલા ગોળીબાર માટે કયા તપાસ પંચની રચના કરવામાં આવી હતી❓
*✔નાગરિક તપાસ પંચ*

11▪1 લી મે,1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કામચલાઉ પાટનગર કયું હતું❓
*✔અમદાવાદ*

12▪સ્વતંત્ર ગુજરાત રાજ્યની અધિકૃત જાહેરાત કયા સ્થળેથી કરવામાં આવી હતી❓
*✔સાબરમતી આશ્રમ*

13▪મહાગુજરાત આંદોલનમાં થયેલા રમખાણોની તપાસ માટે કયા કમિશનની રચના થઈ હતી❓
*✔જસ્ટિસ એસ.પી.કોટવાલ*

14▪"મુંબઇ વગરનું મહારાષ્ટ્ર માથા વગરના ધડ જેવું છે" આ વિધાન કયા નેતાનું છે❓
*✔એસ.કે.પાટીલ*

15▪મુંબઇ રાજ્યના કયા ચીફ એન્જિનિયર અમદાવાદ આવ્યા અને ગુજરાતના પાટનગર અંગેની બધી માહિતી એકઠી કરી હતી❓
*✔શ્રી મહિડા*

16▪મહાગુજરાત આંદોલનનું સૌથી પહેલું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું❓
*✔એલીસબ્રિજ લૉ કોલેજથી*

17▪મહાગુજરાત આંદોલનના નાયક ઇન્દુલાલ યાજ્ઞિકનો રચનાત્મક આશ્રમ ક્યાં આવેલો છે❓
*✔નૈનપુર*

18▪મહાગુજરાત આંદોલનના સમયે કયા કલેક્ટરે વિદ્યાર્થીઓના ટોળાં ઉપર ગોળીબાર કરવાનો ઓર્ડર આપ્યો હતો❓
*✔એલ.આર. દલાલ*

19▪મહાગુજરાત આંદોલન સમયે નેશનલ યુનિયન ઑફ સ્ટુડન્ટ્સના પ્રમુખ કોણ હતા❓
*✔અનંત શેલત*

20▪મહાગુજરાત આંદોલનમાં કયા વર્તમાનપત્રના તંત્રીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો❓
*✔જનસત્તા*

21▪જનસત્તા વર્તમાનપત્રના તંત્રી કોણ હતા❓
*✔રમણલાલ શેઠ*

22▪મહાગુજરાત આંદોલન સમયે અતિ સંવેદનશીલ વિસ્તાર કયો ગણવામાં આવતો હતો❓
*✔ખાડિયા*

23▪મહાગુજરાત આંદોલનના કાર્યકરોએ નડિયાદમાં કયા પ્રધાનના પુત્રને મકાનની અગાસીમાંથી નીચે ફેંકી દીધો હતો❓
*✔બાબુભાઇ જશુભાઈ પટેલ*

24▪બનાસકાંઠા જિલ્લાના કયા કોંગ્રેસ પ્રમુખે પોતાનું રાજીનામુ આપીને કહ્યું હતું કે મહાગુજરાતની રચના થયા વગર ધોળી ટોપી પહેરીશ નહિ❓
*✔ચુનીભાઈ પટેલ*

25▪મહાગુજરાત આંદોલન સમયે ગુજરાતમાં કયા વિરોધ પક્ષનું મહત્વ હતું❓
*✔પ્રજા સમાજવાદી પક્ષ*

26▪મહાગુજરાત આંદોલન સમયે નાયબ કેળવણી પ્રધાન તરીકે કયા મહિલા હતા❓
*✔ઇન્દુમતીબેન શેઠ*

27▪દ્વિભાષી રાજ્યની રચનાના વિરોધમાં સાંજના સમયે 'મશાલ સરઘસ' કાઢવા માટે કયા તહેવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો❓
*✔ધનતેરસ*

28▪ઇન્દુલાલ યાજ્ઞિક જનતા પરિષદના સભ્યોની ચૂંટણીમાં કેટલા મત મેળવીને પ્રમુખ બન્યા હતા❓
*✔389 વિરુદ્ધ 265*

29▪મહાગુજરાતના સત્યાગ્રહીઓએ કયું પહેલું અખબાર બહાર પાડ્યું હતું❓
*✔જનતંત્ર*
*✔બીજું દૈનિક વર્તમાનપત્ર - નવગુજરાત*

30▪'નવગુજરાત' દૈનિકના તંત્રી નીચેનામાંથી કોણ હતા❓
*✔લીલાધર ભટ્ટ*

31▪મહાગુજરાત આંદોલનના સત્યાગ્રહીઓને કેટલા સમયની જેલની સજા ફટકારવામાં આવતી હતી❓
*✔પાંચ દિવસથી ત્રણ માસ સુધી*

32▪મહાગુજરાત આંદોલનમાં શહીદ થયેલા યુવાનોની ખામ્ભીનું સરઘસ ક્યાંથી નીકળ્યું હતું❓
*✔પોલિટેકનિકથી*

33▪મહાગુજરાત આંદોલન સમયે અમદાવાદ શહેરના કલેક્ટર કોણ હતા❓
*✔હીરેડિયા*

34▪મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ કયા રાજકીય પક્ષે શરૂ કર્યું હતું❓
*✔જનતા પરિષદ*

➖➖➖➖➖➖➖➖➖➖

2 ફેબ્રુ, 2019

બંધારણ વિશે જાણવા જેવું

🇮🇳 *_બંધારણ વિશે જાણવા જેવું_* 🇮🇳

🇮🇳 *_26 જાન્યુઆરી_* 🇮🇳
🇮🇳 *_બંધારણ વિશેષ_* 🇮🇳

(1) 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
_આપણા દેશનું બંધારણ પ્રિન્ટ કે ટાઇપ થયેલું નથી, પણ હાથેથી ઇંગ્લીશ અને હિન્દી બંન્ને ભાષામાં લખાયું છે. આ બંધારણની ઓરિજિનલ_
_કોપીઝ પાલૉમેનટની લાઇબ્રેરીમાં હીલિયમ ગેસથી ભરેલ સ્પેશિયલ બૉક્સમાં રાખવામાં આવી છે_

(2)🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
_જે દિવસે બંધારણ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા, એ દિવસે બહાર પુષ્કળ વરસાદ પડતો હતો. લોકોએ આ દિવસને સારા ભવિષ્યનું પ્રતીક ગણયો._

(3)🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
_ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ બંધારણ છે, જયારે અમેરિકાનું બંધારણ વિશ્વનું સૌથી નાનું બંધારણ છે._

(4)🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
_આપણા દેશના નેતઓએ દેશના બંધારણમાં આખા વિશ્વના બંધારણની સારી બાબતો લીધી છે. જેમકે, આઝાદી અને સમાનતા ફ્રેન્ચ ના બંધારમાંથી લીધી છે. પંચવર્ષીય યોજનાઓ સોવિયેત સંધના બંધારણ અને સુપ્રીમ કોટૅની કાયૅપ્રણાલી જાપાનના બંધારણની છે. આપણા બંધારણની ધણી મહત્વની બાબતો ઇંગ્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવિ છે._

(5)🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
_2 વષૅ, 11મહિના અને 18 દિવસ થયા બંધારણ લખવામાં ડ્રાફિટંગ કમિટીએ સબમિટ કરયા પછી પણ લખવામાં આટલો લાંબો સમય થયો._

(6)🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
_284 સભ્યોએ (બંધારણસભાના) આ_
_બંધારણ પર હસ્તાક્ષર કયૅા એમાં 15_
_લેડીઝ હતી._

(7)🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
_આપણું બંધારણ આજે પણ વિશ્વનું સૌથી_
_સરસ બંધારણ ગણાય છે_

(8)🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
_29 ઑગસ્ટ, 1947ના રોજ ડો. ભીમરાવ આંબેડકર બંધારણ સમિતિના અધ્યાક્ષ_
_તરીકે પસંદગી પામ્યા._

(9)🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
_24 જાન્યુઆરી, 1950, બંધારણ સભાના_
_સભ્યોએ એના ઉપર હસ્તાક્ષર કયાૅ._
(10)🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
26 જાન્યુઆરી 1950 ના રોજ આપણાતત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદના કરકમલ માં સુપ્રદ કર્યું.
તે દિવસ એટલે આપણો,
*પ્રજાસત્તાક દિન*
_ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

1 ફેબ્રુ, 2019

મૃત્યુનું બીજું નામ છે આ 5 દવાઓ

મૃત્યુનું બીજું નામ છે આ 5 દવાઓ, વિદેશોમાં તો બેન છે પણ આપણા ભારતમાં દરેક વ્યક્તિ ખાય છે

ડીફોલ્ડ :

ડીસ્પ્રીન એક દર્દ નિવારક દવા છે જે વિદેશોમાં નથી વેચાતી. તે દર્દ નિવારક ગોળી વિદેશોના માપદંડોમાં માન્ય ગણવામાં આવી ન હતી, એટલા માટે તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અને ભારતમાં તેનું વેચાણ કાયદેસર થઇ રહ્યું છે.ઠંડી અને ફ્લુ સારો કરનારી આ ગોળી તમારી કીડની સાથે જોડાયેલી બીમારીઓ તમને આપી શકે છે. એટલા માટે વિદેશોમાં તેના પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. અને ભારતમાં તેનું વેચાણ કાયદેસર રીતે થઇ રહ્યું છે.

વિકસ :

વિકસ પર યુરોપીયન દેશોમાં એટલા માટે પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે, કેમ કે તેમનું માનવું છે કે વિકસ આરોગ્ય માટે ઘણી જ નુકશાનકારક છે. પરંતુ ભારતમાં તે દરેક મેડીકલ સ્ટોર અને જનરલ સ્ટોર ઉપર મળી રહે છે. અને ભારતીય લોકો તેને ઘણા હોંશથી વાપરે છે.

નીમુલીડ
નીમુલીડ પણ ભારતમાં સામાન્ય પેન કિલર છે. શરીરના દુ:ખાવા ઉપર લોકો ડોક્ટરને બદલે પેન કિલર લેવા દોડે છે. વિશ્વના અમેરિકા, કેનેડા, બ્રિટેન અને ઓસ્ટ્રેલીયા જેવા દેશોમાં આ દવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કેમ કે આ દવા લીવર માટે ઘણી ઘાતક હોય છે. પણ ભારતમાં એવું નથી.હવે વાત એવી છે કે આટલા વિકસિત દેશો જો આવી દવાઓ પર પ્રતિબંધ મુકે છે, તો આપણા દેશમાં એવું કેમ શકય નથી. શું આપણને એની કોઈ આડઅસર નહિ થતી હોય?

31 જાન્યુ, 2019

General knowledge%

*नए नोटों पर कहां की तस्वीर छपी है*                        

₹10 के नई नोट पर :- कोर्णाक सूर्य मंदिर। (उड़ीसा)।                            

₹50  के नोट पर :- हम्पी का रथ का (कर्नाटक)                        

₹100 के नए नोट पर:- रानी की बावड़ी ( गुजरात)।                     

₹200 के नए नोट:- सांची का स्तूप।  (मधयप्रदेश)।               

₹500 के नए नोट पर:-। लाल किल्ला (दिल्ली)।        

₹2000 के नए नोट:- मंगलयान तथा गांधी जी के साथ अशोक स्तंभ

28 જાન્યુ, 2019

भारतीय दूरसंचार नियामक प्राधिकरण (ट्राई)

1 फरवरी से लागू होने जा रहे टीवी चैनलों के नए नियम से अगर आप अभी अपने पंसदीदा चैनलों को चुन नहीं पाए हैं, तो परेशान होने की बात नहीं है। भारतीय दूरसंचार नियामक प्राधिकरण (ट्राई) ने करोड़ों उपभोक्ताओं के लिए एक नया टूल और मोबाइल ऐप्लिकेशन लांच किया है। इस टूल व मोबाइल ऐप्लिकेशन की मदद से दर्शक अपने पैकेज को आसानी से तैयार कर सकते हैं। 

इस वेबसाइट पर करना होगा क्लिक

Click here

☝️☝️☝️☝️

यह एक एप्पलीकेशन टूल्स है।जो कि कंप्यूटर में अच्छी तरह वर्क करेगा।

ट्राई ने एक टूल को तैयार किया किया है। पर जाकर के उपभोक्ता आसानी से अपने पैक को तैयार कर सकते हैं। इस टूल के बन जाने के बाद आपको पता चल जाएगा कि हर महीने आपको चैनल देखने के लिए कितना पैसा खर्च करना पड़ेगा। इस टूल को आप अपने मोबाइल फोन में भी डाउनलोड कर सकते हैं।

देनी होगी यह जानकारी

आपको चैनलों के अलावा अपने पसंद के जॉनर, एचडी/एसडी और पसंदीदा भाषा के बारे में भी बताना होगा। इसके बाद आपके पास प्रत्येक चैनल की डिटेल आ जाएगी। हालांकि आप इसमें से चैनलों की संख्या को घटा-बढ़ा सकते हैं।  

Dr. Babasaheb Ambedkar Open University

Baou website here

☝️☝️☝️☝️☝️

હોલ ટીકીટ જાન્યુઆરી/ફેબ્રુઆરી-2019



Vocational and Professional

નોંધ: તા.04/02/2019 – સોમવારના રોજ સાંજે 05:00 કલાક થી CCC, BPP, CIC અને CPCS અભ્યાસક્રમોની હોલ ટીકીટ યુનિવર્સિટીની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે.