લેબલ What is Rest in Peace ( RIP ) ?* આજકાલ કોઈના નિધન પછી *RIP* લખવાની જાણે ફેશન ચાલી છે. સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ What is Rest in Peace ( RIP ) ?* આજકાલ કોઈના નિધન પછી *RIP* લખવાની જાણે ફેશન ચાલી છે. સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

3 જુલાઈ, 2018

કોઈ ના મૃત્યુ ના સમાચાર ની સાથે બધાં જ સોસિયલ નેટવર્ક માં " *RIP* " શબ્દ નો ખુબજ ઉપયોગ કરે છે

કોઈ ના મૃત્યુ ના સમાચાર ની સાથે બધાં જ સોસિયલ નેટવર્ક માં " *RIP* " શબ્દ નો ખુબજ ઉપયોગ કરે છે ...

મિત્રો મારે તમને ઍક વાત કરવી છે ...

"🙏"
*માફી સાથે જરા એક વાત કરું છું*
"🙏"

*What is Rest in Peace ( RIP ) ?*

આજકાલ કોઈના નિધન પછી *RIP* લખવાની જાણે ફેશન ચાલી છે.

વિદેશીઓની આંધળી નકલ કરવામાં આપણે આપણી સંસ્કૃતિ ની ઘોર ખોદી રહ્યા છીએ એવું લાગે છે મને.

*RIP* શબ્દનો અર્થ છે
*"Rest in Peace"*
*(શાંતિથી આરામ કરો)*.

આ શબ્દ એમના માટે છે જેને કબરમાં દફનાવ્યા હોય.

ઇસાઈ અને મુસ્લિમ માન્યતા મુજબ
*‘Judgement Day’*
કે
*"क़यामत का दिन"*
આવે ત્યારે આ મૃતકો કબરમાંથી પુનર્જીવિત થશે.

એટલે એમના માટે કયામત ના દિવસ સુધી શાંતિથી આરામ કરો એમ કહેવાય છે.

પરંતુ હિંદુ સનાતન ધર્મની માન્યતા મુજબ આત્મા અમર છે , ને શરીર નશ્વર છે.
એટલે શરીરનો અગ્નિસંસ્કાર થાય છે.

માટે હિંદુ વિચારધારા મુજબ
*"Rest in Peace"* નો સવાલ જ નથી આવતો,
કારણ કે આત્મા એક શરીર છોડીને તેના કર્મફળ અનુસાર બીજા શરીર માં પ્રવેશે છે.

એ આત્માને આગળની યાત્રા માટે સારી ગતિ *(સદગતી)* પ્રાપ્ત થાય તે માટે જ શ્રાદ્ધ કર્મની પ્રથા રહેલી છે.

મિત્રો,
હિંદુ જીવાત્મા માટે
*‘શ્રદ્ધાંજલિ’*
or
*‘આત્માને સદગતી પ્રાપ્ત થાય’*
જેવા વાક્યો નો પ્રયોગ યથાર્થ ગણાશે,
જયારે મુસ્લિમ કે ઈસાઈ માટે *RIP* લખી શકાય.

*‘આત્માને સદગતી પ્રાપ્ત થાય’*
*“Aatmane Sadgati Prapt Thay”*
*(ASPT)* લખો તો ચાલે.

(સાંસ્કૃતિક પરંપરાઓનું જતન કરવું એ આપણી જવાબદારી છે)
🙏🏻