*સમજદાર લોકો પોતાના માટે અફસોસ કરવામાં સમય બગાડતા નથી.
*તેઓ પોતાની શક્તિ બીજાને આપતા નથી.
*તેઓ પરિવર્તનથી ડરતા નથી.
*તેઓ એવી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા નથી, જે તેમના નિયંત્રણમાં નથી.
*તેઓ દરેકને ખુશ કરવાની ચિંતા રાખતા નથી.
*તેઓ વિચારીને જોખમ લેવાથી ડરતા નથી.
*તેઓ ભૂતકાળમાં જીવતા નથી.
*તેઓ વારંવાર એક જ ભૂલો કરતા નથી.
*તેઓ બીજાની સફળતાથી ઈર્ષ્યા કરતા નથી.
*તેઓ પહેલી નિષ્ફળતા પછી હાર માનતા નથી.
*તેઓ એકલા રહેવાથી ડરતા નથી.
*તેઓ એવું નથી માનતા કે દુનિયા તેમની ઋણી છે.
*તેઓ તાત્કાલિક પરિણામની અપેક્ષા રાખતા નથી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો