*શેર બજાર ના ઘંઘાના 21 ફાયદા*
*1. તમારા ધંધામાં શોરુમ અને ફર્નિચરમાં લાખો-કરોડોના રોકાણની જરુરીયાત નહીં*
*2. તમારી પાસે કરોડો રુપીયાનો માલ હોય તો પણ તમારે ગોડાઉન ભાડે ન રાખવા પડે.*
*3. ચોર કે લૂંટારુ તમારો માલ ચોરી કે લૂંટી ન શકે*
*4. તમારા ધંધામાં તમે ઈચ્છો ત્યારે રજા રાખી શકો. આ ઉપરાંત દરેક જાહેર રજા પર પણ રજા મળે.*
*5. ધંધો હોવા છતાં 5 દિવસનું અઠવાડિયું અને બપોર પછી શટર બંધ*
*6.ઉઘરાણી કરવાની જરુર નહીં અને ઘાલખાધની નહીવત શક્યતા.*
*૭) નફો થાય ત્યારે તો ઠીક પણ નુકસાન થાય ત્યારે પણ ચા પોસાય કારણ કે મોટા નુકસાન ની સામે ચા ની કિંમત કઈ જ ના લાગે*
*૮) વેચવા માટે હંમેશા લેનાર તૈયાર*
*૯) હરતા ફરતા કે travelling કરતા કરતા પણ કામકાજ કરી શકાય*
*૧૦) કુર્ગ માં કે અમેરિકા માં કે જુહુ ના કે ગોઆ ના બીચ પર બિયર પિતા પિતા પણ કામ કરી શકાય.*
*૧૧) રોજ એવરેજ ૫ મિનિટ થી ૫ કલાક કામ કરો તો પણ પૂરતું છે.*
*૧૨) corona હોય કે ધરતીકંપ ક્યાંક તો કોઈક શરે માં તો તેજી હોયજ*
*૧૩) કમાવવા ના રસ્તા પણ એક કરતા વધારે*
*૧૪) સાવ ઓછી મુડીથી ચાલુ કરાવી શકાય*
*૧૫) બીજા ના પૈસે પણ ધંધો કરી શકાય*
*૧૬) નુકશાન સહન કરવાની શક્તિ પણ વધારે*
*૧૭) વેચ્યા પછી પૈસા ની ઉઘરાણી કરવા પણ ના જવું પડે*
*૧૮) ૫૦/૧૦૦ રૂપિયા થી ચાલુ કરી શકાય અને કરોડો રૂપિયા પણ ઓછા પડે*
*૧૯) સરકારી કર પણ બહુ ભારે ના પડે*
*૨૦) ઉંમર નો કોઈ બાધ નહી*
*૨૧) હોસ્પિટલ માં સારવાર લેતા લેતા પણ કમાવાય....*
😜
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો