10 ઑક્ટો, 2024

શેર બજાર ના ઘંઘાના 21 ફાયદા

*શેર બજાર ના ઘંઘાના 21 ફાયદા* 

 *1. તમારા ધંધામાં શોરુમ અને ફર્નિચરમાં લાખો-કરોડોના રોકાણની જરુરીયાત નહીં* 

 *2. તમારી પાસે કરોડો રુપીયાનો માલ હોય તો પણ તમારે ગોડાઉન ભાડે ન રાખવા પડે.* 

 *3. ચોર કે લૂંટારુ તમારો માલ ચોરી કે લૂંટી ન શકે* 

 *4. તમારા ધંધામાં તમે ઈચ્છો ત્યારે રજા રાખી શકો. આ ઉપરાંત દરેક જાહેર રજા પર પણ રજા મળે.* 

 *5. ધંધો હોવા છતાં 5 દિવસનું અઠવાડિયું અને બપોર પછી શટર બંધ* 

 *6.ઉઘરાણી કરવાની જરુર નહીં અને ઘાલખાધની નહીવત શક્યતા.* 

 *૭) નફો થાય ત્યારે તો ઠીક પણ નુકસાન થાય ત્યારે પણ ચા પોસાય કારણ કે મોટા નુકસાન ની સામે ચા ની કિંમત કઈ જ ના લાગે* 

 *૮) વેચવા માટે હંમેશા લેનાર તૈયાર* 

 *૯) હરતા ફરતા કે travelling કરતા કરતા પણ કામકાજ કરી શકાય* 

 *૧૦) કુર્ગ માં કે અમેરિકા માં કે જુહુ ના કે ગોઆ ના બીચ પર બિયર પિતા પિતા પણ કામ કરી શકાય.* 

 *૧૧) રોજ એવરેજ ૫ મિનિટ થી ૫ કલાક કામ કરો તો પણ પૂરતું છે.* 

 *૧૨) corona હોય કે ધરતીકંપ ક્યાંક તો કોઈક શરે માં તો તેજી હોયજ* 

 *૧૩) કમાવવા ના રસ્તા પણ એક કરતા વધારે* 

 *૧૪) સાવ ઓછી મુડીથી ચાલુ કરાવી શકાય* 

 *૧૫) બીજા ના પૈસે પણ ધંધો કરી શકાય* 

 *૧૬) નુકશાન સહન કરવાની શક્તિ પણ વધારે* 

 *૧૭) વેચ્યા પછી પૈસા ની ઉઘરાણી કરવા પણ ના જવું પડે* 

 *૧૮) ૫૦/૧૦૦ રૂપિયા થી ચાલુ કરી શકાય અને કરોડો રૂપિયા પણ ઓછા પડે* 

 *૧૯) સરકારી કર પણ બહુ ભારે ના પડે* 

 *૨૦) ઉંમર નો કોઈ બાધ નહી* 

 *૨૧) હોસ્પિટલ માં સારવાર લેતા લેતા પણ કમાવાય....* 

😜

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો