હવે બકરી નિશ્ચિત થઈને દ્રાક્ષના વેલા પરથી પાંદડા ખાવા લાગી. ધીમે ધીમે તે બધાં પાંદડા ખાઈ ગઈ. થોડીવારમાં કૂતરા પાછા ફર્યા. પાંદડાં ન રહેવાના કારણે તેઓ બકરીને જોઈ ગયા અને તેમણે બકરી ને મારી નાખી. પોતાના સહારો આપનારને જ જે માણસ નષ્ટ કરી દે છે તેની આવી જ દુર્ગતિ થાય
છે. માણસ પણ આજે પોતાને મદદ કરનાર વૃક્ષો, પર્વતો વગેરે નુકસાન પહોંચાડી
રહ્યો છે, આથી પ્રાકૃતિક આપત્તિઓ ના રૂપમાં તેને એનું પરિણામ ભોગવવું પડે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો