21 જુલાઈ, 2019

बुद्धिमान लड़की

एक गरीब किसान ने राजा से यह कहकर कर्ज लिया कि 5 साल बाद में कर्जा वापस कर दूंगा। 5 साल बीत गए। लेकिन किसान कर्जा नहीं चुका पाया। राजा ने अपने मंत्री से कहा कि उस व्यक्ति से धन वापस लाओ। मंत्री किसान के पास आया। लेकिन उसने कर्जा नहीं चुकाया तो राजा ने सोचा कि मैं ही किसान के पास जाता हूं। राजा किसान के घर गया तो उसे वहां एक लड़की मिली।

राजा ने पूछा की बेटी तुम्हारे पिता कहां है। लड़की ने बताया कि पिताजी स्वर्ग का पानी रोकने गए हैं। राजा को यह बात समझ में नहीं आई। फिर राजा ने पूछा- बेटी तुम्हारा भाई कहां है। लड़की ने कहा- मेरा भाई बिना झगड़े का झगड़ा करने गया है। यह बात भी राजा के पल्ले नहीं पड़ी।

फिर राजा ने उससे पूछा तुम्हारी मां कहां है। लड़की ने बताया कि मेरी मां एक का दो करने गई है। अब राजा बहुत गुस्सा हो गया और गुस्से में पूछा- तुम यहां क्या कर रही हो। लड़की ने कहा- मैं घर बैठी संसार देख रही हूं। यह बात सुनकर राजा और गुस्सा हो गया। उसने खुद को शांत किया और कहा कि इस लड़की से प्यार से पूछना पड़ेगा।

राजा ने शांत होकर प्यार से लड़की से पूछा कि बेटी तुमने मेरे प्रश्नों का जो उत्तर दिया, वह मुझे समझ नहीं आया। क्या तुमने मुझे इन उत्तरों का अर्थ समझा दोगी। लड़की ने कहा- अगर मैं आपको समझा दूंगी तो मुझे क्या मिलेगा। राजा ने कहा- तुम जो चाहो, मैं तुम्हें दूंगा। लड़की ने कहा- आप मेरे पिता का कर्ज माफ कर दोगे। राजा ने कहा ठीक है, तुम्हारे पिता का सारा कर्ज माफ कर दूंगा।

फिर लड़की ने राजा से कहा- मैं आज नहीं समझा सकती। कल आना। इसके बाद राजा फिर उस किसान के घर आया, तब घर पर सभी लोग मौजूद थे। लड़की ने राजा से कहा- आपको कल वाला वादा याद है ना। राजा ने कहा- हां मुझे याद है, तुम मुझे मतलब बताओ।

लड़की ने कहा- सबसे पहले मैंने आपसे कहा था कि मेरे पिता स्वर्ग का पानी रोकने गए है। इसका मतलब है कि अभी बारिश का समय है और जब भी बारिश होती है तो हमारी छत टपकने लगती है। इसलिए मेरे पिता घर की छत की कर रही थी। बारिश का पानी स्वर्ग से ही आती है। यानी मेरे पिता स्वर्ग का पानी रोकने गए है।

मैंने दूसरे जवाब में आपसे कहा था कि मेरा भाई बिना झगड़े का झगड़ा करने गया है। इसका मतलब मेरा भाई खेत के कांटें हटाने गया है। वह कांटे साफ करेगा तो उसे कांटे लगेंगे, जिससे खून निकलेगा। यानी वह बिना झगड़े का झगड़ा करने गया था। लड़की ने कहा कि मेरा तीसरा जवाब था कि मेरी मां एक का दो करने गई है। यानी कि मेरी माता दाल पीसने गई है। जब साबुत दाल के दाने पिसते हैं तो उनके दो टुकड़े हो जाते हैं।

मैंने चौथा जवाब दिया था कि मैं घर बैठे संसार देख रही हूं। उस समय घर में चावल पक रहे थे। मैं थोड़ी थोड़ी देर में चावल के दाने परखकर देख रही थी कि चावल यानी चावल का संसार पका है या नहीं ।राजा उस लड़की की चतुराई और बुद्धिमानी से बहुत प्रसन्न हुआ और उसने उसका सारा कर्जा भी माफ कर दिया।

कथा की सीख

अगर मुश्किल परिस्थितियों में समझदारी से काम लिया जाए तो हम बड़ी से बड़ी मुसीबत से भी छुटकारा पा सकते हैं।

15 જુલાઈ, 2019

ગુરુ મહિમા

ગુરુ મહિમા
મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શીક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાન વિશિષ્ઠ છે.આપણી સંસ્કૃતિ અને ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે.જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે.ગુરુ બિન નહીં જ્ઞાન. ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે.
ગુરુ શબ્દમાં જ ગુરુનો મહિમા સમાયેલ છે.ગુ‘ એટલે અંધકાર અને રૂ‘ એટલે પ્રકાશ.શિષ્યમાં અજ્ઞાન રૂપી અંધકારને દુર કરી જ્ઞાન રૂપી દિપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી મહાપુરુષ છે.જેમની અંદર પ્રકાશની શોધ પેદા થઇ છે , જેમને જીવન મૃત્યુથી ઘેરાયેલું લાગે છે, જે અમૃતની શોધમાં નીકળ્યો છે અને જેમનામાં જિંદગીનું સત્ય જાણવાની અભિલાષા પ્રગટી છે એવા  લોકો જ સાચા ગુરુને શોધી શકે છે.પરમાત્માને શોધવા માટે કોઈ કૈલાસ ,કાશી કે કાબામાં જવાની જરૂર નથી.પરમાત્મા ત્યાં છે જ્યાં સદગુરૂનો વાસ છે.ગુરુ મોક્ષનો સાચો રાહ બતાવનાર ભોમિયો છે.
ગુરુ પોતાના આચરણ દ્વારા શિષ્યની જિંદગીનું ઘડતર કરે છે.ગુરુને આચાર્ય પણ કહેવામાં આવે છે.આચાર્ય દેવો ભવ . 
ગુરુનું મહાત્મ્ય આપણા પુરાણોએ પણ ખુબ વર્ણવ્યું છે.હિન્દુ ધર્મમાં ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે.જેમ કે,
શ્રી ગુરુ: બ્રહ્મા ગુરુ:વિષ્ણુ,ગુરુદેવો મહેશ્વર: |
ગુરુ: શાક્ષાત્પરમ બ્રહ્મ, તસ્મૈ ગુરુવે નમઃ ||
વળી,
ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય,
બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયોબતાય 
અર્થાત,ગુરુની મહત્તા ગોવિંદ કરતાં વધારે છે કેમ કે ગુરુએ આપેલ જ્ઞાન મારફતે યોગ્યતા પ્રાપ્ત કરીને જ શિષ્ય પ્રકાશમાન દીપક સમાન પરમાત્મા સુધી પહોંચીને એની ઝાંખી કરી શકે છે.  
શાસ્ત્રોગ્રંથો અને દેવોએ ગુરુની અજોડ મહિમાનાં ગુણ ગાયાં છે.
ગુરુ દત્તાત્રેયે ૨૪ ગુરુ બનાવ્યા હતા.શ્વાન પાસેથી એમને વફાદારીનો ગુણ શીખવા મળ્યો એટલે એમણે શ્વાનને પણ ગુરુ માન્યો હતો.મતલબ કેગુરુ એ છે જે આપણને જીવન વિકાસનું માર્ગદર્શન આપે છે 
એકલવ્યે ગુરુ દ્રોણાચાર્યને ગુરુ માન્યા હતા અને તેમની મૂર્તિ સામે મુકીને ધનુર્વિદ્યાના પાઠ શીખ્યો હતો.. અને જ્યારે ગુરુએ દક્ષિણામાં તેનો અંગુઠો માગી લીધો ત્યારે વિના સંકોચે આપી દીધો હતો,નહીતર અર્જુન કરતાં એકલવ્ય ઇતિહાસમાં એક મોટો બાણાવળી ગણાતો હોત.ગુરુ માટે કેટલો મહાન ત્યાગ કહેવાય  ! 
ગુરુ-શિષ્ય પરંપરા ભારતમાં કેટલાએ વર્ષોથી ચાલી આવી છે. સાંદીપની ઋષિના આશ્રમમાં કૃષ્ણ અને સુદામા કોઇપણ જાતના ભેદભાવ વગર સાથે રહી જંગલમાંથી લાકડાં કાપી લાવી ગુરુની સેવા કરી એમની અનન્ય ગુરુભક્તિનાં આપણને દર્શન કરાવ્યાં છે.આ દ્રષ્ટાંત એ સૂચવે છે વિદ્યાનું દાન કરનાર ગુરુ માટે રંક કે રાયનો કોઈ ભેદ હોતો નથી.એની આગળ સૌ શિષ્યો એક સમાન હોય છે.
ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ,
પૂજા મૂલમ ગુરુ પદમ,
મંત્ર મૂલમ ગુરુ વાક્યમ,
મોક્ષ મૂલમ ગુરુ કૃપા…..
અર્થ:“ધ્યાન ધરવા માટેનું મૂળ ગુરુજીનું સ્વરૂપ છે,પૂજા કરવા માટે ગુરુજીના ચરણ કમલ છે,ગુરુજીનાં વચનો અને ઉપદેશ એ એક મંત્ર  જેટલાં જ પવિત્ર અને પ્રેરક છે અને છેવટે મોક્ષ પ્રાપ્તિ માટે ગુરુજી ની કૃપા જ એકમાત્ર ઉપાય બની રહે છે. 
“If all the land were turned to paper and all the seas turned into the ink and all the forests into pens to write with, they would still not suffice to  describe the greatness of Guru.”                                    
                                                                                                                              —- Saint Kabir  
ગુરુ પૂર્ણિમા અર્થાત વ્યાસ પૂર્ણિમા
 ગુરુનું મહાત્મ્ય સમજવા માટે  અને એમના પ્રત્યે પૂજ્યભાવ પ્રગટ કરવા માટે દરવર્ષે અષાઢી પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમાનું  પર્વ મનાવવામાં આવે છે.  
ગુરુ પૂર્ણિમાના દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. 
મહર્ષિ વેદવ્યાસ ભવિષ્યોત્તર પુરાણમાં ગુરુ પૂર્ણિમા વિશે એમના આ સંસ્કૃત શ્લોકોમાં  આ પ્રમાણે લખ્યું છે:
मम जन्मदिने सम्यक् पूजनीय: प्रयत्नत:।आषाढ़ शुक्ल पक्षेतु पूर्णिमायां गुरौ तथा।।

पूजनीयो विशेषण वस्त्राभरणधेनुभि:। फलपुष्पादिना सम्यगरत्नकांचन भोजनै:।।

दक्षिणाभि: सुपुष्टाभिर्मत्स्वरूप प्रपूजयेत। एवं कृते त्वया विप्र मत्स्वरूपस्य दर्शनम्।।

અર્થ :- અષાઢ શુક્લ પૂર્ણિમાએ મારો જન્મ દિવસ છે અને એ  ગુરુ પૂર્ણિમાનો પણ દિવસ છે. આ દિવસે સુંદર વસ્ત્ર, આભૂષણ, ગાય, ફળ, પુષ્પ, રત્ન, સ્વર્ણ,ભોજન ,દક્ષિણા વગેરે સમર્પિત કરી વિવિધ રીતે ગુરુ તેમની કરવાથી હે વિપ્ર, તારા ગુરુમાં તું મારા  સ્વરૂપના દર્શન કરીશ. 

ગુરુનું ઋણ શિષ્ય ઉપર ચડેલું હોય છે.આમ ગુરુ પૂર્ણિમા આવા પૂજનીય ગુરુને યાદ કરી એમને આદરપૂર્વક વંદન કરવાનો દિવસ છે. 
આ ગુરુ પૂર્ણિમાના દિને મારા જીવનના ઉત્કર્ષમાં શરૂઆતથી આજદિન સુધી પ્રત્યક્ષ યા  પરોક્ષ રીતે અગત્યનો ભાગ ભજવનાર સૌ ગુરુજનો અને મહાનુંભાવોને યાદ કરું છું અને કોટી કોટી હાર્દિક વંદન કરું છું. 
શ્રી ગુરુ: બ્રહ્મા ગુરુ:વિષ્ણુ,ગુરુદેવો મહેશ્વર: |
ગુરુ: શાક્ષાત્પરમ બ્રહ્મ, તસ્મૈ ગુરુવે નમઃ || 
ગુરુ એ જ બ્રહ્મા છે , ગુરુ એ જ વિષ્ણુ છે , ગુરુ એ જ મહાદેવ છે . ગુરુ  શાક્ષાત સ્વરૂપ છે તેવા ગુરુદેવને હું પ્રણામ કરું છું . 
ગુરુ પૂર્ણિમા
જુલાઈ,૩ 

13 જુલાઈ, 2019

દેશમાં શાળાકિય શિક્ષણ માળખામાં મોટા ફેરફારો થવાની તૈયારીઓ થઇ રહી છે.

નવી દિલ્હી તા. ૮ :.. દેશમાં શાળાકિય શિક્ષણ માળખામાં મોટા ફેરફારો થવાની તૈયારીઓ થઇ રહી છે. આ વખતના કેન્દ્રિય બજેટમાં સરકારે તે અંગેનો પોતાનો ઇરાદો જણાવી દીધો છે.
કેન્દ્ર દ્વારા પ્રસ્તાવિત નવી શિક્ષણનીતિ લાગુ થવાથી દેશમાં શાળાકીય શિક્ષણનું પ૦ વર્ષ જુનું માળખું સંપૂર્ણ પણે બદલાઇ જશે.
બજેટ  પછી આ બાબતે  હિલચાલ વધી ગઇ છે. નવી નીતિ લાગુ થવાથી જે ફેરફારો જોવા મળશે, તેમાં શાળાકીય શિક્ષણમાં ફાઉન્ડેશન સ્તરના એક નવા પાઠયક્રમની  શરૂઆત સામેલ છે.
તેમાં પ્રી પ્રાઇમરીથી બીજા ધોરણ સુધીનું ભણતર સામેલ થશે.
પ્રાથમિક  શિક્ષણમાં ફકત ધોરણ ત્રણ, ચાર અને પાંચને જ રખાશે. 
શાળાકિય શિક્ષણનું અત્યારનું માળખુ ૧૯૬૮ માં તૈયાર થયું હતું.
નવી શિક્ષણ નીતિના પ્રસ્તાવીત મુસદામાં શાળાકીય શિક્ષણ માળખામાં ફેરફારના આ લક્ષ્યને  ર૦રર સુધીમાં મેળવવાની વાત કરવામાં આવી છે.
સરકારનું કહેવું છે કે તેનાથી શાળાકીય શિક્ષણમાં ગોખણ પટ્ટીનું ચલણ સમાપ્ત થશે અને બાળકોમાં  જરૂરી જ્ઞાન, મૂલ્ય, હુન્નર, કૌશલ્ય જેવા તાર્કિક ચિંતન, બહુભાષી ક્ષમતા અને ડીજીટલ સાક્ષરતા જેવા વિષયોના વિકાસમાં મદદ મળશે.

નવી શિક્ષણ નીતિમાં  જે ભલામણો કરવામાં આવી છે. તેમાં શાળાકિય શિક્ષણમાં ત્રીજું સ્તર માધ્યમિકનું રહેશે

જેમાં ત્રણ વર્ષ એટલે કે ધોરણ છ, સાથ અને આઠને સામેલ  કરાશે. ચોથું સ્તર ઉચ્ચ માધ્યમિક શિક્ષણનું રહેશે જેમાં ધોરણ નવ, દસ, અગિયાર અને બારનું ભણતર રહેશે. નવી નીતિ પ્રમાણે બુનિયાદી (ફાઉન્ડેશન) શિક્ષણ પાંચ વર્ષનું રહેશે.

જેમાં ત્રણ વર્ષ પ્રી પ્રાઇમરી અને બે વર્ષ પ્રાઇમરીના રહેશે. નીતિ અનુસાર, ફેરફાર ની આ ભલામણો હાલની પરિસ્થિતિમાં બાળકોની ઉમર અને તેમની જરૂરીયાતો ના હિસાબે તૈયાર કરવામાં આવી છે.
આ હશે શિક્ષણનું માળખું

* પાંચ વર્ષનું બુનિયાદી શિક્ષણ જેમાં ત્રણ પ્રી-પ્રાઇમરી અને પહેલુ તથા બીજું ધોરણ હશે.

* ત્રણ વર્ષ પ્રાથમિક શિક્ષણ જેમાં ધોરણ ત્રણ, ચાર અને પાંચ રહેશે.

* ત્રણ વર્ષ માધ્યમિક શિક્ષણમાં ધોરણ છ, સાત અને આઠ રહેશે.

* ચાર વર્ષ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ જેમાં ધોરણ ૯, ૧૦, ૧૧ અને ૧ર રહેશે.

બીજા દેશોની શિક્ષણ પધ્ધતિ
@ચીન
ચીનમાં બાળકોની શિક્ષણની શરૂઆત  ૬ વર્ષે થાય છે. બાળકો ૧ર વર્ષે પ્રાથમિક શિક્ષણ પુરૂ કરે છે અને ત્યાર પછી ત્રણ વર્ષનું શિક્ષણ  જુનીયર સેકન્ડરી કહેવાય છે.
@અમેરિકા
અમેરિકામાં અલગ અલગ પ્લાનના આધારે ભણતર થાય છે. તેમાં ૬-૩-૩ પ્લાન, ૮-૪ પ્લાન, ૬-૬ પ્લાન સામેલ છે. ૬-૩-૩ માં પહેલા ૬ વર્ષ પ્રાઇમરી, ૭ થી ૯ જૂનીયર હાઇસ્કુલ અને ૧૦ થી ૧ર સીનીયર હાઇસ્કુલ હોય છે. અભ્યાસ શરૂ કરવાની ઉમર ૬ વર્ષ છે.

@જાપાન
અહીંની શિક્ષણ પધ્ધતિ લગભગ ચીન જેવી જ છે. ૬ વર્ષની ઉંમરે અભ્યાસ શરૂ કરીને બાર વર્ષની ઉમર સુધી પ્રાથમિક શિક્ષણ, પછી ત્રણ ત્રણ વર્ષ જૂનીયર સેકન્ડરી અને હાઇ સેકન્ડરી અભ્યાસ હોય છે.

25 જૂન, 2019

શ – ષ – સ’ : વર્ણ ભેદવાળા શબ્દ અને અર્થ

‘શ – ષ – સ’ : વર્ણ ભેદવાળા શબ્દ અને અર્થ
અંશ – ભાગ
આશકા – આરતીની જ્યોતિની ભસ્મ

ઇષુ – બાણ , શર ,તીર

ઉષા – પ્રભાત ,પરોઢ

કષક – ખાવાનો એક પદાર્થ

કષણ – ઘસવું તે 

કુષુંભ – ઝેરની થેલી

કેશ – વાળા

કોશ – ખજાનો

કોશ – ખજાનો , ભંડાર

દોશી – કાપડિયો

દોષ – અપરાધ ,વાંક

નશો – કેફ

નિશા – અંધકાર

નિષ્પંદ – સાચુ , ખાતરી પૂર્વકનું

પાશ – ફાંસો

પ્રશૂન – કળી

ફરશી – અણીદાર નાની કટકી

માશ – અડદ,એક જાતનું કઠોર

માશી – કાળાશ પડતો લીલો રંગ

મેશ – કાજળ

રશીદ – આજ્ઞાંકિત ,ચતુર

લાશ – મડદું

લેશ – જરાક , અણું

વશા – નણંદ

વાશ – કાગવાશ

વાશી – સોનીનું એક ઓજાર

વિશ – કમળનો તંતુ

વિશાદ – વ્યભિચાર ભાવ

વિષાર – સર્પ

શંકર – મહાદેવ  

શકલ – કટકો ,ભાગ

શત – સો

શબ – મડદું

શમન – ઘટાડો , નાશ

શમાવવું – શાંત કરવું 

શર – કાસડો

શરત – સ્પર્ધા

શાંત – મુક, શાંતિયુક્ત

શાખ – આબરૂ

શાખ – આબરૂ , વટ

શાણું – ચતુર , ડાહ્યુ 

શાદી – લગ્ન

શાન – ભભકો

શાપ – બદદુવા

શાબાશ – ખુશી હો ! ધન્ય હો !

શામેલ – સાથી

શાલ – ઊનની કામળી (વસ્ત્ર)

શાવ – બાળ , બચ્ચું

શાળ – ડાંગર

શિફારસ – સોંપણ

શૂર – બહાદૂર

શેર – ભાગ, હિસ્સો

શેલ – તોપનો ગોળો

શોર – ઘોંઘાટ , કોલાહલ

અંસ – ખભો

આસકા – કપાળે કરવામાં આવતી આડ

ઈસુ – ખ્રિસ્તી ધર્મ શરુ કરનાર પુરુષ

ઉસા – ઠાર , ઝાકર , ઓસ

કસક – અભિલાષા , અરમાન

કસણ – કસોટી

કુસુંભ – આંખનું દર્દ

કેસ – મુકદમો 

કોસ – ગાઉ , દોઢ માઈલ

કોસ – ચામડાની ડોલ

ડોસી – ગુનેગાર, અપરાધી

દોસ – મિત્ર,દોસ્ત

નસો – નસનું બહુવચન

નિસા – સંતોષ,તૃપ્તિ

નિસ્પંદ – ધ્રુજારો , કંપ

પાસ – સફળ , મંજૂર

પ્રસૂન – કમળનું ફૂલ

ફરસી – સુતારનું સાલ પાડવાનું ઓજાર

માસ – મહિનો

માસી – માની બહેન , પાવૈયો

મેષ – ઘેટો , એક રાશિ

રસીદ – પહોંચ ,પાવતી

લાસ – ક્રીડા

લેસ – જરીની (કિનારી)

વસા – ચરબી

વાશ – વસવાટ

વાસી  – બગડી ગયેલો ખોરાક

વિષ – અત્યંત કડવું દ્રવ્ય

વિષાદ – દુ:ખ , આપદા

વિસાર – ભૂલવું તે

સંકર – ભેળસેળ , મિશ્રણ

સકલ – આખું , સમસ્ત 

સત – સત્ય , સાચું

સબ – બધું , સઘળું

સમન – ચંપેલીનું ફૂલ

સમાવવું – સમાવેશ કરવો

સર – અવાજ ,સ્વર

સરત – દયાન,લક્ષ,નજર

સાંત – મર્યાદિત

સાખ – અટક ,ઓળખાણ

સાખ – ઝાડ પર પાકેલું ફળ 

સાણું – સાંકડો માર્ગ

સાદી – ઢંઢોરો પીટનાર માણસ

સાન – ઈશારો

સાપ – સર્પ

સાબાશ – ધન્ય , વાહ

સામેલ – ધોંસરી નો ખીલો

સાલ – વર્ષ

સાવ – તદ્ન

સાળ – કપડાં વણવાનું ઓજાર

સિફારસ – ભલામણ

સૂર – અવાજ, સ્વર

સેર – માર્ગ

સેલ – કોષ , પિંડ

સોર – ઉઝરડો , સોળ

સીમંત – અઘરાણી

31 મે, 2019

लोकसभा चुनाव 2019

*कैबिनेट मंत्री*
1. राज नाथ सिंह रक्षा मंत्री.
2. अमित शाह गृह मामलों के मंत्री.

3. नितिन जयराम गडकरी सड़क परिवहन और राजमार्ग मंत्री; तथा
सूक्ष्म, लघु और मध्यम उद्यम मंत्री.
4. डी.वी. सदानंद गौड़ा रसायन और उर्वरक मंत्री.
5. निर्मला सीतारमण वित्त मंत्री; तथा कॉर्पोरेट मामलों के मंत्री.
6. रामविलास पासवान उपभोक्ता मामले, खाद्य और सार्वजनिक वितरण मंत्री.
7. नरेंद्र सिंह तोमर कृषि और किसान कल्याण मंत्री; ग्रामीण विकास मंत्री; तथा पंचायती राज मंत्री
8. रविशंकर प्रसाद कानून और न्याय मंत्री; संचार मंत्री; तथा इलेक्ट्रॉनिक्स और सूचना प्रौद्योगिकी मंत्री.
9. हरसिमरत कौर बादल खाद्य प्रसंस्करण उद्योग मंत्री.
10. थावर चंद गहलोत सामाजिक न्याय और अधिकारिता मंत्री.
11. डॉ. सुब्रह्मण्यम जयशंकर विदेश मंत्री.
12. रमेश पोखरियाल निशंक, मानव संसाधन विकास मंत्री
13. अर्जुन मुंडा जनजातीय मामलों के मंत्री.
14. स्मृति जुबिन ईरानी महिला और बाल विकास मंत्री; और कपड़ा मंत्री.
15. डॉ. हर्षवर्धन स्वास्थ्य और परिवार कल्याण मंत्री; विज्ञान और प्रौद्योगिकी मंत्री; तथा पृथ्वी विज्ञान मंत्री.
16 प्रकाश जावड़ेकर पर्यावरण, वन और जलवायु परिवर्तन मंत्री; तथा सूचना और प्रसारण मंत्री.
17. पीयूष गोयल रेल मंत्री; तथा वाणिज्य और उद्योग मंत्री.
18. धर्मेंद्र प्रधान पेट्रोलियम और प्राकृतिक गैस मंत्री; तथा इस्पात मंत्री.
19. मुख्तार अब्बास नकवी अल्पसंख्यक मामलों के मंत्री.
20. प्रहलाद जोशी संसदीय मामलों के मंत्री; कोयला मंत्री; तथा खान मंत्री.
21. महेंद्र नाथ पांडे कौशल विकास और उद्यमिता मंत्री.
22. अरविंद गणपत सावंत भारी उद्योग और सार्वजनिक उद्यम मंत्री.
23. गिरिराज सिंह पशुपालन, डेयरी और मत्स्य पालन मंत्री.
24. गजेंद्र सिंह शेखावत जल शक्ति मंत्री.

देखें किस मंत्री को मिला कौन सा मंत्रालय

प्रधानमंत्री नरेंद्र मोदी के दूसरे कार्यकाल के लिए मंत्रालयों का बंटवारा हो गया है.

   
नरेंद्र मोदी ने गुरुवार को दूसरी बार प्रधानमंत्री पद की शपथ ली. पीएम मोदी के साथ उनकी सरकार में 57 मंत्रियों ने भी शपथ ली. राष्ट्रपति रामनाथ कोविंद ने प्रधानमंत्री और उनके मंत्रियों को पद एवं गोपनीयता की शपथ दिलाई. शपथ ग्रहण के बाद अब मोदी सरकार की पहली कैबिनेट की बैठक शुक्रवार शाम 5:30 बजे होगी. यह बैठक साउथ ब्‍लॉक में हो सकती है. प्रधानमंत्री नरेंद्र मोदी के दूसरे कार्यकाल के लिए मंत्रालयों का बंटवारा हो गया है. सूची कुछ इस प्रकार से है-

नरेंद्र मोदी प्रधानमंत्री और प्रभारी मंत्री

कार्मिक, लोक शिकायत और पेंशन मंत्रालय;
परमाणु ऊर्जा विभाग;
अंतरिक्ष विभाग; तथा
सभी महत्वपूर्ण नीतिगत मुद्दे; तथा
अन्य सभी विभाग जो को किसी भी मंत्री को आवंटित नहीं किया गया है.

कैबिनेट मंत्री
1. राज नाथ सिंह रक्षा मंत्री.
2. अमित शाह गृह मामलों के मंत्री.
3. नितिन जयराम गडकरी सड़क परिवहन और राजमार्ग मंत्री; तथा
सूक्ष्म, लघु और मध्यम उद्यम मंत्री.
4. डी.वी. सदानंद गौड़ा रसायन और उर्वरक मंत्री.
5. निर्मला सीतारमण वित्त मंत्री; तथा कॉर्पोरेट मामलों के मंत्री.
6. रामविलास पासवान उपभोक्ता मामले, खाद्य और सार्वजनिक वितरण मंत्री.
7. नरेंद्र सिंह तोमर कृषि और किसान कल्याण मंत्री; ग्रामीण विकास मंत्री; तथा पंचायती राज मंत्री
8. रविशंकर प्रसाद कानून और न्याय मंत्री; संचार मंत्री; तथा इलेक्ट्रॉनिक्स और सूचना प्रौद्योगिकी मंत्री.
9. हरसिमरत कौर बादल खाद्य प्रसंस्करण उद्योग मंत्री.
10. थावर चंद गहलोत सामाजिक न्याय और अधिकारिता मंत्री.
11. डॉ. सुब्रह्मण्यम जयशंकर विदेश मंत्री.
12. रमेश पोखरियाल निशंक, मानव संसाधन विकास मंत्री
13. अर्जुन मुंडा जनजातीय मामलों के मंत्री.
14. स्मृति जुबिन ईरानी महिला और बाल विकास मंत्री; और कपड़ा मंत्री.
15. डॉ. हर्षवर्धन स्वास्थ्य और परिवार कल्याण मंत्री; विज्ञान और प्रौद्योगिकी मंत्री; तथा पृथ्वी विज्ञान मंत्री.
16 प्रकाश जावड़ेकर पर्यावरण, वन और जलवायु परिवर्तन मंत्री; तथा सूचना और प्रसारण मंत्री.
17. पीयूष गोयल रेल मंत्री; तथा वाणिज्य और उद्योग मंत्री.
18. धर्मेंद्र प्रधान पेट्रोलियम और प्राकृतिक गैस मंत्री; तथा इस्पात मंत्री.
19. मुख्तार अब्बास नकवी अल्पसंख्यक मामलों के मंत्री.
20. प्रहलाद जोशी संसदीय मामलों के मंत्री; कोयला मंत्री; तथा खान मंत्री.
21. महेंद्र नाथ पांडे कौशल विकास और उद्यमिता मंत्री.
22. अरविंद गणपत सावंत भारी उद्योग और सार्वजनिक उद्यम मंत्री.
23. गिरिराज सिंह पशुपालन, डेयरी और मत्स्य पालन मंत्री.
24. गजेंद्र सिंह शेखावत जल शक्ति मंत्री.

*राज्य मंत्री (स्वतंत्र प्रभार)*
1 संतोष कुमार गंगवार श्रम और रोजगार मंत्रालय के राज्य मंत्री (स्वतंत्र प्रभार).
2. राव इंद्रजीत सिंह सांख्यिकी और कार्यक्रम कार्यान्वयन मंत्रालय के राज्य मंत्री (स्वतंत्र प्रभार); तथा
योजना मंत्रालय के राज्य मंत्री (स्वतंत्र प्रभार).
3. श्रीपाद येसो नाइक राज्य मंत्री (स्वतंत्र प्रभार) आयुर्वेद, योग और प्राकृतिक चिकित्सा मंत्रालय, यूनानी, सिद्ध और होम्योपैथी (आयुष); तथा
रक्षा मंत्रालय में राज्य मंत्री.
4. उत्तर पूर्वी क्षेत्र के विकास मंत्रालय के राज्य मंत्री (स्वतंत्र प्रभार) डॉ. जितेंद्र सिंह;
प्रधान मंत्री कार्यालय में राज्य मंत्री; कार्मिक, लोक शिकायत और पेंशन मंत्रालय में राज्य मंत्री; परमाणु ऊर्जा विभाग में राज्य मंत्री; तथा अंतरिक्ष विभाग में राज्य मंत्री.
5. युवा मामलों और खेल मंत्रालय के राज्य मंत्री (स्वतंत्र प्रभार) किरेन रिजिजू; तथा अल्पसंख्यक मामलों के मंत्रालय में राज्य मंत्री.
6. प्रहलाद सिंह पटेल राज्य मंत्री (स्वतंत्र प्रभार) संस्कृति मंत्रालय; तथा पर्यटन मंत्रालय के राज्य मंत्री (स्वतंत्र प्रभार).
7. राज कुमार सिंह ऊर्जा मंत्रालय के राज्य मंत्री (स्वतंत्र प्रभार); नवीन और नवीकरणीय ऊर्जा मंत्रालय के राज्य मंत्री (स्वतंत्र प्रभार); तथा कौशल विकास और उद्यमिता मंत्रालय में राज्य मंत्री.
8. हरदीप सिंह पुरी आवास और शहरी मामलों के मंत्रालय के राज्य मंत्री (स्वतंत्र प्रभार); नागरिक उड्डयन मंत्रालय के राज्य मंत्री (स्वतंत्र प्रभार); तथा
वाणिज्य और उद्योग मंत्रालय में राज्य मंत्री.
9. मनसुख एल. मंडाविया राज्य मंत्री (स्वतंत्र प्रभार) जहाजरानी मंत्रालय; तथा
रसायन और उर्वरक मंत्रालय में राज्य मंत्री.

लोकसभा चुनाव 2019

   
नरेंद्र मोदी ने गुरुवार को दूसरी बार प्रधानमंत्री पद की शपथ ली. पीएम मोदी के साथ उनकी सरकार में 57 मंत्रियों ने भी शपथ ली. राष्ट्रपति रामनाथ कोविंद ने प्रधानमंत्री और उनके मंत्रियों को पद एवं गोपनीयता की शपथ दिलाई. शपथ ग्रहण के बाद अब मोदी सरकार की पहली कैबिनेट की बैठक शुक्रवार शाम 5:30 बजे होगी. यह बैठक साउथ ब्‍लॉक में हो सकती है. प्रधानमंत्री नरेंद्र मोदी के दूसरे कार्यकाल के लिए मंत्रालयों का बंटवारा हो गया है. सूची कुछ इस प्रकार से है-

नरेंद्र मोदी प्रधानमंत्री और प्रभारी मंत्री:

कार्मिक, लोक शिकायत और पेंशन मंत्रालय;
परमाणु ऊर्जा विभाग;
अंतरिक्ष विभाग; तथा
सभी महत्वपूर्ण नीतिगत मुद्दे; तथा
अन्य सभी विभाग जो को किसी भी मंत्री को आवंटित नहीं किया गया हैl

कैबिनेट मंत्री
1. राज नाथ सिंह रक्षा मंत्री.
2. अमित शाह गृह मामलों के मंत्री.

3. नितिन जयराम गडकरी सड़क परिवहन और राजमार्ग मंत्री; तथा
सूक्ष्म, लघु और मध्यम उद्यम मंत्री.
4. डी.वी. सदानंद गौड़ा रसायन और उर्वरक मंत्री.
5. निर्मला सीतारमण वित्त मंत्री; तथा कॉर्पोरेट मामलों के मंत्री.
6. रामविलास पासवान उपभोक्ता मामले, खाद्य और सार्वजनिक वितरण मंत्री.
7. नरेंद्र सिंह तोमर कृषि और किसान कल्याण मंत्री; ग्रामीण विकास मंत्री; तथा पंचायती राज मंत्री
8. रविशंकर प्रसाद कानून और न्याय मंत्री; संचार मंत्री; तथा इलेक्ट्रॉनिक्स और सूचना प्रौद्योगिकी मंत्री.
9. हरसिमरत कौर बादल खाद्य प्रसंस्करण उद्योग मंत्री.
10. थावर चंद गहलोत सामाजिक न्याय और अधिकारिता मंत्री.
11. डॉ. सुब्रह्मण्यम जयशंकर विदेश मंत्री.
12. रमेश पोखरियाल निशंक, मानव संसाधन विकास मंत्री
13. अर्जुन मुंडा जनजातीय मामलों के मंत्री.
14. स्मृति जुबिन ईरानी महिला और बाल विकास मंत्री; और कपड़ा मंत्री.
15. डॉ. हर्षवर्धन स्वास्थ्य और परिवार कल्याण मंत्री; विज्ञान और प्रौद्योगिकी मंत्री; तथा पृथ्वी विज्ञान मंत्री.
16 प्रकाश जावड़ेकर पर्यावरण, वन और जलवायु परिवर्तन मंत्री; तथा सूचना और प्रसारण मंत्री.
17. पीयूष गोयल रेल मंत्री; तथा वाणिज्य और उद्योग मंत्री.
18. धर्मेंद्र प्रधान पेट्रोलियम और प्राकृतिक गैस मंत्री; तथा इस्पात मंत्री.
19. मुख्तार अब्बास नकवी अल्पसंख्यक मामलों के मंत्री.
20. प्रहलाद जोशी संसदीय मामलों के मंत्री; कोयला मंत्री; तथा खान मंत्री.
21. महेंद्र नाथ पांडे कौशल विकास और उद्यमिता मंत्री.
22. अरविंद गणपत सावंत भारी उद्योग और सार्वजनिक उद्यम मंत्री.
23. गिरिराज सिंह पशुपालन, डेयरी और मत्स्य पालन मंत्री.
24. गजेंद्र सिंह शेखावत जल शक्ति मंत्री.

राज्य मंत्री (स्वतंत्र प्रभार)
1 संतोष कुमार गंगवार श्रम और रोजगार मंत्रालय के राज्य मंत्री (स्वतंत्र प्रभार).
2. राव इंद्रजीत सिंह सांख्यिकी और कार्यक्रम कार्यान्वयन मंत्रालय के राज्य मंत्री (स्वतंत्र प्रभार); तथा
योजना मंत्रालय के राज्य मंत्री (स्वतंत्र प्रभार).
3. श्रीपाद येसो नाइक राज्य मंत्री (स्वतंत्र प्रभार) आयुर्वेद, योग और प्राकृतिक चिकित्सा मंत्रालय, यूनानी, सिद्ध और होम्योपैथी (आयुष); तथा
रक्षा मंत्रालय में राज्य मंत्री.
4. उत्तर पूर्वी क्षेत्र के विकास मंत्रालय के राज्य मंत्री (स्वतंत्र प्रभार) डॉ. जितेंद्र सिंह;
प्रधान मंत्री कार्यालय में राज्य मंत्री; कार्मिक, लोक शिकायत और पेंशन मंत्रालय में राज्य मंत्री; परमाणु ऊर्जा विभाग में राज्य मंत्री; तथा अंतरिक्ष विभाग में राज्य मंत्री.
5. युवा मामलों और खेल मंत्रालय के राज्य मंत्री (स्वतंत्र प्रभार) किरेन रिजिजू; तथा अल्पसंख्यक मामलों के मंत्रालय में राज्य मंत्री.
6. प्रहलाद सिंह पटेल राज्य मंत्री (स्वतंत्र प्रभार) संस्कृति मंत्रालय; तथा पर्यटन मंत्रालय के राज्य मंत्री (स्वतंत्र प्रभार).
7. राज कुमार सिंह ऊर्जा मंत्रालय के राज्य मंत्री (स्वतंत्र प्रभार); नवीन और नवीकरणीय ऊर्जा मंत्रालय के राज्य मंत्री (स्वतंत्र प्रभार); तथा कौशल विकास और उद्यमिता मंत्रालय में राज्य मंत्री.
8. हरदीप सिंह पुरी आवास और शहरी मामलों के मंत्रालय के राज्य मंत्री (स्वतंत्र प्रभार); नागरिक उड्डयन मंत्रालय के राज्य मंत्री (स्वतंत्र प्रभार); तथा
वाणिज्य और उद्योग मंत्रालय में राज्य मंत्री.
9. मनसुख एल. मंडाविया राज्य मंत्री (स्वतंत्र प्रभार) जहाजरानी मंत्रालय; तथा
रसायन और उर्वरक मंत्रालय में राज्य मंत्री.

*राज्य मंत्री*
1. फग्गनसिंह कुलस्ते इस्पात राज्य मंत्री.
2. श्विनी कुमार चौबे स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय में राज्य मंत्री.
3. अर्जुन राम मेघवाल संसदीय कार्य मंत्रालय में राज्य मंत्री; तथा भारी उद्योग और सार्वजनिक उद्यम मंत्रालय में राज्य मंत्री.
4. जनरल (सेवानिवृत्त) वी. के. सिंह सड़क परिवहन और राजमार्ग मंत्रालय में राज्य मंत्री.
5. कृष्णपाल सामाजिक न्याय और अधिकारिता मंत्रालय में राज्य मंत्री.
6. दानवे रावसाहेब दादराव, उपभोक्ता मामले, खाद्य और सार्वजनिक वितरण मंत्रालय में राज्य मंत्री.
7. जी. किशन रेड्डी गृह मंत्रालय में राज्य मंत्री.
8. पुरुषोत्तम रुपाला कृषि और किसान कल्याण मंत्रालय में राज्य मंत्री.
9. रामदास अठावले सामाजिक न्याय और अधिकारिता मंत्रालय में राज्य मंत्री.
10. साध्वी निरंजन ज्योति ग्रामीण विकास मंत्रालय में राज्य मंत्री.
11.बाबुल सुप्रियो पर्यावरण, वन और जलवायु परिवर्तन मंत्रालय में राज्य मंत्री.
12. संजीव कुमार बाल्यान पशुपालन, डेयरी और मत्स्य पालन मंत्रालय में राज्य मंत्री.
13. धोत्रे संजय शामराव मानव संसाधन विकास मंत्रालय में राज्य मंत्री; संचार मंत्रालय में राज्य मंत्री; तथा इलेक्ट्रॉनिक्स और सूचना प्रौद्योगिकी मंत्रालय में राज्य मंत्री.
14. अनुराग सिंह ठाकुर वित्त मंत्रालय में राज्य मंत्री; तथा कॉरपोरेट मामलों के मंत्रालय में राज्य मंत्री.
15. अंगदी सुरेश चन्नबसप्पा रेल मंत्रालय में राज्य मंत्री.
16. नित्यानंद राय गृह मंत्रालय में राज्य मंत्री. जल शक्ति मंत्रालय में राज्य मंत्री
17. रतन लाल कट