21 એપ્રિલ, 2019

બહ્માંડની ઉત્પત્તિ

🚩બહ્માંડની ઉત્પત્તિ, તેનું વિસ્તરણ અને બ્લેક હોલ સહિતનાં રહસ્યો આપણા ઋષિમુનીઓ જાણતા હતા🚩


🚩હોલ કેવો દેખાય છે, તેનો કોયડો તેની સૌ પ્રથમ તસવીર મેળવી 200 ખગોળશાસ્ત્રીઓની ટીમે તાજેતરમાં ઉકેલી નાખ્યો હતો. ભારતના જાણીતા ખગોળવિદ ડો. જે જે રાવલ આને એક વિરલ સિધ્ધિ ગણાવે છે સાથો સાથ કહે છે કે, બ્રહ્માંડના અકળ રહસ્યો પણ આપણા વેદ-ઉપનિષદોમાં સંગ્રહાયેલા છે. ખરા અર્થમાં આજની પેઢી વિજ્ઞાનને સમજવા વેદ વાંચે તે જરૂરી છે.
લોકવિજ્ઞાન કેન્દ્રમાં બ્લેક હોલ પર એક પ્રવચન માટે રાજકોટ આવેલા ડો. રાવલના કહેવા મુજબ આશરે 13.7 અબજ વર્ષ પહેલા સમગ્ર બહ્માંડ એક એક બિંદુ હતું. જે કોઇ અેક પળે કવચ ભેદીને મહાવેગથી વિસ્તરવા માંડ્યું. આ સમજાવવા માટે માટે બીગબેંગ થીયરી પણ છે. આપણા વેદોમાં હિરણ્યગર્ભ(કોસ્મિક ઇંડુ)ને શ્રૃષ્ટિનો પ્રારંભિક સ્ત્રોત માનવામાં આવ્યો છે. તેના વિસ્ફોટથી બ્રહ્માંડ વિસ્તર્યું. ઋગ્વેદના નાસાદીય સુક્તમાં બ્રહ્માંડ પૂર્વની સ્થિતિ જેનો સચોટ જવાબ આજના વિજ્ઞાન પાસે નથી તેને પણ વૈજ્ઞાનિક ઢબે વર્ણવવામાં આવી છે. જે આ મુજબ છે,
नासदासीनो सदासीत तदानीं नासीद रजो नो वयोमापरो यत|
किमावरीवः कुह कस्य शर्मन्नम्भः किमासीद गहनं गभीरम|
જેનો અર્થ થાય છે કે બ્રહ્માંડના સર્જન પહેલા સત્ય કે અસત્ય ન હતું, અંતરીક્ષ પણ ન હતું કે ન આકાશ, તે ક્યા છૂપાયેલું હતું, કોણે આ કર્યું, એ સમયે તો જળ પણ ન હતું. આપણ વેદોની આ જે વ્યાખ્યા છે તેનાથી આજનુ વિજ્ઞાન બ્રહ્માંડની ધારણા વિષે તસુભાર પણ આગળ વધી શક્યું નથી. બીગબેંગ એટલે કે મહાવિસ્ફોટ સમયે આ કોસ્મિક ઇંડું શેમા આવેલું હતું તેની સ્પષ્ટતા છાતી ઠોકી કરી શકતું નથી અને અંતે તે સુપ્રીમ પાવર પર છોડી દે છે. 
વેદોએ સ્પષ્ટ કર્યું કે બહ્માંડ પણ પંચ મહાભૂતનું બનેલું છે. જેમા ‘યથા પિંડે તથા બ્રહ્માંડે’ ની પરિભાષા મુજબ સુક્ષમ સ્વરૂપ અણુ અને વિરાટ સ્વરૂપ છે વિષ્ણુ. દરેકમાં પૃથ્વી,જળ, વાયુ, અગ્નિ અને આકાશનો સમાવેશ થાય છે. આ અણુની શોઘ પણ કણાદ ઋષિએ કરી હતી. વેદ મુજબ બ્રહ્માંડના અંતે પણ ફક્ત ઊર્જા જ બચશે. જેને પરમ બ્રહ્મ તત્વ તરીકે ઓળખાવાયું છે. જે નિરાકાર નિર્ગુણ છે. જે આજનું વિજ્ઞાન પણ માને જ છે.
મીરર ટેલિસ્કોપનો રામાયણમાં ઉલ્લેખ
બ્રહ્માંડમાં દૂર દૂર સુધી ડોકિયું કરવા માટે વૈજ્ઞાનિકો હવે લિક્વિડ ટેલિસ્કોપ વિકસાવવા સંશોધનો કરી રહ્યા છે. ડો.રાવલના કહેવા મુજબ આનો કન્સેપ્ટ રામાયણના એક પ્રસંગમાં છે. જેમાં કૌશલ્યા માતાએ પાણી ભરેલી થાળીમાં ભગવાન શ્રી રામને ચંદ્રદર્શન કરાવ્યું હતું. ત્યારે આ થાળીમાં પારા જેવુ દ્રવ્ય રાખીને લિક્વિડ ટેલિસ્કોપનો કન્સેપ્ટ વિકસાવવાનો છે. અત્યારે કાચના ટેલિસ્કોપમાં તેના કદની કેટલી મર્યાદા છે. આ લિક્વિડ ટેલિસ્કોપનો વિસ્તાર એક મોટા શહેર જેવડો પણ હોઇ શકે.
પુરાણોમાં બ્લેકહોલનો ઉલ્લેખ
સાંદીપની ઋષિએ ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી ગુરૂદક્ષિણા તરીકે પોતાના મૃત પુત્રને પરત લાવવા માંગણી કરી હતી. ત્યારે શ્રી કૃષ્ણ ગરૂડ પરે બેસી એક અંધકારમય સ્થળે પ્રવેશે છે અને ત્યાં ભીતર પ્રકાશ પૂંજમાંથીઋષિના પુત્રને પરત લાવે છે. ડો.રાવલના કહેવા મુજબ આ એક બ્લેક હોલ જ હોવો જોઇએ. આપણા વેદ પુરાણોમાં બ્રહ્માંડના અનેક રહસ્યો છૂપાયેલા છે પરંતુ બની શકે કે આજના જેવી ડોક્યુમેન્ટેશનની સુવિધાના અભાવે અનેક રહસ્યોને સાબિત કરતા સમીકરણો આપણા સુધી પહોંચ્યા ન હોય.પાણીનીના વ્યાકરણમાં પણ અલગોરિધમનું દર્શન થાય છે.

સૌજન્ય સહ : દિવ્ય ભાસ્કર. કોમ

6 એપ્રિલ, 2019

મેડિકલ ફિટનેસ

જીવનમા અતી ઉપયોગી માહીતી

મેડીકલ ફીટનેસ ::
------------------------

           High BP
          ---------------

120/80 --  Normal

130/85 --Normal  (Control)

140/90 --  High

150/95 --  V.High

         Low BP
        --------------
120/80 --  Normal

110/75 --  Normal  (Control)

100/70 --  Low

90//65 --   V.Low

             Haemoglobin
            ---------------------

Male --  13  ---  17

Female --  11 ---  15

RBC Count  -- 4.50 -- 5.50
                           (million)
--------------------------------------
           Pulse (ધબકારા)
          -----------

72  per minute (standard)

60 --- 80 p.m. (Normal)

40 -- 180  p.m.(abnormal)

---------------------------------------
          Temperature
          ---------------------
98.4 F    (Normal)

99.0 F Above  (Fever)

Must Save

હાર્ટએટેક અને પાણી"

તમે કેટલા એવા લોકોને જાણો છો જે રાત્રે
સુતા પહેલા પાણી પીવાનું ટાળે છે કારણકે તેમને રાત્રે ઉઠવું પડશે.

હાર્ટએટેક અને પાણી – ક્યારેય આ જાણકારી ન હતી !
માહિતી રસપ્રદ છે.

બીજીપણ એવી વાત જે ખબર નહોતી અને ડોક્ટરને પૂછ્યું કે કેટલાક લોકોને કેમ રાત્રે પેશાબ કરવા માટે વારંવાર ઉઠવું પડે છે. હૃદયરોગ Dr એ આપેલ જવાબ – ગુરુત્વાકર્ષણના કારણે જયારે તમે ઉભેલા હોવ ત્યારે પાણી તમારા શરીરના નીચેના ભાગમાં જમા થાય છે (પગે સોજા આવવા). પણ જયારે તમે સુઈ જાવ છો ત્યારે તમારા પગ કિડનીના સમાંતરે હોય છે અને ત્યારે કીડની તે પાણીને બહાર ફેંકે છે. એ ખબર હતી કે તમારે શરીરના ઝેરી કચરાને બહાર ફેંકવા માટે પાણીની આવશ્યકતા હોય છે પણ આ માહિતી નવીજ હતી.

પાણી પીવા માટેનો યોગ્ય સમય, એક હૃદયરોગ Dr આપેલી ખુબજ અગત્યની માહિતી. યોગ્ય સમયે પીવામાં આવેલું
પાણી શરીરમાં તેની અસરકારકતા વધારી દે છે ------

(1) સવારે ઉઠ્યા પછી ૨ ગ્લાસ પાણી પીવાથી આંતરિક અંગો સક્રિય થાય છે.

(2) જમવાના અડધા કલાક પહેલા ૧ ગ્લાસ પાણી પીવાથી પાચનક્રિયા સક્રિય થાય છે.

(3) સ્નાન કરતા પહેલા ૧ ગ્લાસ પાણી બ્લડપ્રેશરને નીચું રાખે છે.

(4) રાત્રે સુતા પહેલા ૧ ગ્લાસ પાણી પીવાથી સ્ટ્રોક અને હાર્ટએટેકનું જોખમ ઘટે છે.

(5) રાત્રે પાણી પીને સુવાથી પગના સ્નાયુઓ જકડાઈ(સાદી રીતે કહીએ તો નસ ચઢી જવી) જતા નથી સ્નાયુઓને પાણીની જરૂરત હોય છે, અને જો તેમણે પાણી ના મળે તો તે જકડાઈ જાય અને તમે ચીસ પાડીને બેઠા થાવ.

૨૦૦૮ ના અમેરિકન કોલેજ ઓફ કાર્ડીઓલોજીના જર્નલના અંકમાં પ્રસિદ્ધ થયેલ જેમાં જણાવ્યા પ્રમાણે.....

(1) હાર્ટએટેક સામાન્ય રીતે સવારના ૬ થી બપોર સુધીમાં વધારે આવે છે જો રાત્રીના સમયે હાર્ટએટેક આવે તો તે વ્યક્તિની સાથે કંઇક અસામાન્ય બનાવ બન્યો હોય એમ પણ સંભવ છે.

(2) જો તમે એસ્પીરીન જેવી કોઈ દવા લેતા હોવ તો એ દવા રાતના સમયે લેવી જોઈએ કારણકે એસ્પિરીનની અસર ૨૪
કલાક માટે રહેતી હોય છે એટલે સવારના સમયે તેની તીવ્રતમ
માત્રામાં અસર હોય છે.

(3) એસ્પીરીન તમારા દવાના ડબ્બામાં ઘણા વર્ષો સુધી રહી શકે છે અને જયારે તે જૂની થાય છે ત્યારે એમાંથી (સરકો) વિનેગર જેવી વાસ આવે છે.

(4) બીજી વાત જે દરેકને મદદરૂપ થશે – બેયર કંપની ક્રિસ્ટલ જેવી એસ્પીરીન બનાવે છે જે જીભ ઉપર મુકતાજ ઓગળી જાય છે. તે સામાન્ય ગોળી કરતા ઝડપથી કામ કરે છે. માટે એસ્પીરીન કાયમ તમારી સાથે રાખો.

(5) હાર્ટએટેકના સર્વમાન્ય લક્ષણો ડાબા હાથ અને
છાતીમાં દુખાવા ઉપરાંત પણ કેટલાક લક્ષણો છે જેની માહિતી પણ જરૂરી છે જેમ કે દાઢીમાં ખુબજ દુખાવો થવો,
ઉલટી ઉબકા જેવો અનુભવ થવો, ખુબજ પરસેવો થવો. પણ આ લક્ષણો ક્યારેક્જ દેખાય છે.

(6) નોંધ – હાર્ટએટેકમાં ક્યારેક છાતીમાં દુખાવો ના પણ થાય.
મોટાભાગના (લગભગ ૬૦%) લોકોને જયારે ઊંઘમાં હાર્ટએટેક
આવ્યો તો તેઓ જગ્યા નહતા. પરંતુ જો તમને છાતીમાં જોરદાર
દુખાવો ઉપડે તો તેનાથી તમે ગાઢ નિંદ્રામાંથી પણ જાગી જાવ છો.

(7) જો તમને હાર્ટએટેક આવે તો – તાત્કાલિક ૨ એસ્પીરીન
મોઢામાં મુકીદો અને થોડાક પાણી સાથે તેને ગળી જાવ.
પછી ૧૦૮ ને ફોન કરો, તમારા પડોશી કે સગા જેઓ નજીક
રહેતા હોય તેમણે ફોન કરો અને કહો “હાર્ટએટેક” અને એ પણ
જણાવો કે તમે ૨ એસ્પીરીન લીધી છે. પછી મુખ્ય દરવાજાની સામે સોફા કે ખુરશીમાં બેસો અને તેમના આવવાની રાહ જુઓ – સુઈ જશો નહિ.

એક હૃદયરોગના તબીબે એમ જણાવ્યું કે જો આ માહીતીને ૧૦
લોકો શેર કરે તો ૧ જીવન બચાવી શકાય છે. મેં તો આ માહિતીને
શેર કરી હવે તમે શું કરશો?

આ મેસેજને બને એટલા લોકો સુધી પહોંચાડો એ કોઈકનું જીવન બચાવી શકે છે. જીવન એ એક જ વાર મળતી અમુલ્ય ભેટ છ.

Join us Gujaratinfo.org

આ પોસ્ટ ઘણું રીસર્ચ કર્યા બાદ બનેલી છે,

UPSC Tipper list

UPSC Civil Services Exam Toppers list यूपीएससी सिविल सेवा परीक्षा में 759 उम्मीदवारों ने सफलता हासिल की है. वहीं इस परीक्षा में कनिष्क कटारिया ने टॉप किया है. वहीं, पांचवी रैंक हासिल करने वाले सृष्टि जयंत देशमुख महिलाओं की टॉपर हैं.

संघ लोक सेवा आयोग (UPSC) ने सिविल सर्विसेज परीक्षा के नतीजे जारी किए हैं, जिसमें 759 परीक्षार्थियों ने सफलता हासिल की है. वहीं जयपुर के रहने वाले कनिष्क कटारिया ने इस परीक्षा में पहला स्थान हासिल किया और महिलाओं में सृष्टि देशमुख सबसे आगे है. ऐसे में जानते हैं उन उम्मीदवारों के बारे में, जिनका नाम टॉप-20 में शामिल है.

ये हैं परीक्षा के टॉपर्स की लिस्ट

1. कनिष्क कटारिया

2. अक्षत जैन

3. जूनैद अहमद

4. श्रेयांश

5. सृष्टि जयंत देशमुख

6. शुभम् गुप्ता

7. कर्णति वरुण रेड्डी

8. वैशाली सिंह

9. गुंजन द्विवेदी

10. तन्मय वशिष्ठ शर्मा

11. पूज्य प्रियदर्शनी

12. नम्रता जैन

13. वर्णित नेगी

14. अंकिता चौधरी

15. अतिराग चापलोत

16. DHODMISE तृप्ति अंकुश

17. राहुल शरनप्पा संकनूर

18. ऋषिता गुप्ता

19. हरप्रीत सिंह

20. चित्रा मिश्रा

इस बार फाइनल रिजल्ट में 759 परीक्षार्थी परीक्षा पास करने में कामयाब हुए. इनमें जनरल कैटेगरी के 361, ओबीसी के 209, एससी के 128 और एसटी के 61 परीक्षार्थी शामिल हैं. इस बार शीर्ष 25 में 15 पुरुष परीक्षार्थी और 10 महिला  परीक्षार्थी का नाम शामिल है.

बता दें, यह परीक्षा देश में में नौकरशाही के सर्वोच्च पदों के लिए आयोजित की जाती है. इस बार भारतीय प्रशासनिक सेवा (आईएएस) 180 पद, भारतीय विदेश सेवा (आईएफएस) के लिए 30 पद, भारतीय पुलिस सेवा (आईपीएस) के लिए 150 पद, सेंट्रल सर्विस ग्रुप ए के लिए 384 पद, ग्रुप बी सर्विस के लिए 68 पदों के लिए UPSC ने वैकेंसी निकाली थी.